________________
* અહિંસાની સાધના
www.m
પરમ ઉપકારી ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ફરમાવ્યું
છે કે—
એવં ખુનાણ્ણિા સાર, જ' ન હિંસઇ હિંચણુ | અહિંસા સમય’ચેવ,
એયાવત વિયાણિયા !
જ્ઞાનીઓના વચનના સાર એ છે કે, કાઈ પણ પ્રાણીને
"
.
શુવું નહિ. અહિંસાને જ શાઓમાં
કહેલા શાશ્વત ધર્મ
સમજવા.
સર્વ પાપામાં હિંસા સવથી અધિક કહી છે અને ચારિ
ત્રમાં અહિંસા સવથી શ્રેષ્ઠ કહી છે.
શ્રી ભગવદ્ ગીતામાં કહ્યુ` છે કે,
મા હિસ્યાત્ સર્વ ભૂતાનિ, સર્વ ભૂત હિતે રત: 1’
કાઈ પણ પ્રાણીની હિંસા ન કરો, સના-પ્રાણી માત્રના હિત માટે, સુખ માટે તત્પર રહેા.