________________
અહિંસાની સાધના
| [ ૨૯ aunwunum.uno umumnun કઈ પણ જીવને સહેજ પણ પીડા કે વેદના થાય તેવું કાર્ય કક્યારે ય કરતાં નથી. * યજ્ઞને બેકડે
કથા એવી છે કે એક વાર ભેજ રાજાએ યજ્ઞ કરવા માંડ્યો અને યજ્ઞમાં હેમવા માટે એક બોકડો લાવ. વામાં આવ્યું.
યજ્ઞમંડપમાં બાકડા જોરથી “બેં-બેં” કરવા લાગ્યા. ભોજ રાજાએ પોતાના પંડિતેને પૂછયું કે, “આ બેકડે શું કહે છે ?”
કોઈ પંડિત જવાબ આપી શક્યા નહિ, ત્યારે મહાકવિ ધન પાળે નીચેને શ્લોક કહ્યોઃ નાહ સ્વર્ગ ફલપ્રભાગ તૃષિ
નાલ્યથિતત્વ મયા ! સંતુષ્ટતૃણુ ભક્ષણેન સતત
સાહ્યા ન યુક્તા તવ છે સ્વર્ગો યાન્તિ યદિ ત્વયા વિનિહતા
યણે પ્રવં પ્રાણિને , યજ્ઞ કિ ન કરષિ માતૃપિતૃભિ:
પુસ્તથા બાન્ધ: છે હે રાજન ! આ એકડે એમ કહે છે કે, “હે ભેજ રાજા ! સ્વર્ગફળના ઉત્તમ ભેગની મને તૃણુ નથી તથા