Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir
Catalog link: https://jainqq.org/explore/022996/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 66687 390000, 0૦૦૦૦૦૦૦૦ poolone O 0000000 2000000 aeobooideaedo-coop accopes to જીવન હ * : લેખક : શતાવધાની પૂર્વ આચાય શ્રી વિજયપ્રીતિચદ્રસૂરિજી મહારાજ goodtoon poets bbpvoodoose Coocol dave record brocco 20000000 scargacor doctora Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી શખેશ્વર પાશ્વનાથાય નમઃ શ્રી આત્મ-કમલ-લબ્ધિ-બ્રહ્મસૂરિ ગુરુભ્યો નમઃ { } હતું સ્વ. પૃ ગુરુદેવ વિજયલક્ષ્મણુસુરીશ્વરજી સ્મારક મન્થમાળા પુષ્પ ન. ૧ ૬ જીવન સાફલ્યા 品 L -:: 243 :: સ્વ. પૂ॰ પાદ દક્ષિણ દેશેાધાર જૈનાચાય શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજના પદ્મપ્રભાવક શતાવધાની પૂ॰ આચાય શ્રીમદ્ વિજય કીર્તિચંદ્રસૂરિજી મહારાજ :: સપાદક : પ્રસિદ્ધ ચિંતક અને લેખક શ્રી કિરણભાઈ : પ્રકાશક : શ્રી આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર કાર >>>> Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન : + લોકપ્રિય કૃતિઓ + ની આત્મકમલ લબ્ધિસૂરીશ્વરજી '૦ સંસ્કાર સીડી આ. ૮ જેને જ્ઞાન મંદિર ૦ અંતરના અંજવાળા આ. ૧૦ ૬, જ્ઞાન મંદિર રોડ, દાદર B. B. મુંબઈ૨૮ • આત્મતતવ વિચાર આ. ૪ ભા. ૧-૨ " ૦ નમસ્કાર મહિમા આ. ૨ ૦ ફીલસેલી ઓફ સેલ ૦ પ્રથમ આવૃત્તિ ૦ કથા પરિમલ આ. ૩ ૦ નકલ ૨૦૦૦ • પ્રસંગ પરિમલ આ. ૪ • વિ. સં. ૨૦૨૯ - ૦ અણમોલ રને ૦ વીર સં. ૨૪૯૯ ૦ તેજસ્વી ને આ. ૩ ૦ ઈ. સ. ૧૯૭૨ ૦ નૂતન ગહેલી સંગ્રહ - ૦ નુતન સ્તવનાવલી આ. ૨૩ ભગવાન મહાવીર . Lord Mahavira કિંમત ૦ અહિંસા-પાંચ ભાષામાં ૧-૫૦ ૦ આહંત ધમ પ્રકાશ સાત ભાષામાં ૦ નરકનું પ્રથમ દ્વારા આ. ૫ • મંત્રીશ્વર વિમળશાહ મુદા છે • જીવન ઘડતર ભાનચંદ્ર નાનચંદ મહેતા ૦ ધર્મ કયાએ હિન્દી શ્રી બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ, 2 ધર્મતત્વ પ્રકાશ પાલીતાણા (સૌરાષ્ટ્ર) : ૨ ૦ જીવન સૌરભ 6 Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ 000 888888 000 000 ************.....! 100000000 100000000000000000 00000000...** oor 000 ******** 100000000000 000 000 ******* 000.000.00 ........ ૧. પૂ॰ પાડ્ દક્ષિણદેશે દ્વારક પરમ પ્રભાવક આચાય દેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણુસૂરીશ્વરજી મહારાજ 00000000 ......... 100000000 638 beo1998. 00000 ********* *000 0000.. ********* 600 000 DOOOC 00000000 000 Page #6 -------------------------------------------------------------------------- ________________ * સ મ ૫ ણ શાહ પૂજ્યપાદ પરમોપકારી પ્રાતઃસ્મરણીય પરમપ્રભાવક ગુરુદેવ–આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલક્ષ્મણસૂરીશ્વરજી મહારાજના – કરકમળમાં – અનંત ઉપકારની જ સ્મૃતિમાં જ સેવક, કીર્તિચંદ્રસૂરિની કોટીશ વન્દના Page #7 -------------------------------------------------------------------------- ________________ છે આપની શુભેચ્છા છે નવી પ્રજામાં જિજ્ઞાસા છે, સદભાવ છે, જાણવાની આતુ રતા છે. આજના યુવાન વર્ગને ધર્મ સંબંધી સમજવાને ભાવ જાગે છે. ધર્મ એ જીવન ઘડતરની કલા છે. જીવન સૌરભ પ્રગટાવનારી પ્રક્રિયા છે. જીવન સાફલ્યની પ્રતિતી છે. એટલું સમજાય અને નવી પ્રજાને હિતકારી થઈ શકે એ હેતુથી નીચેના ચાર પુસ્તક પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. ૭ જીવન ઘડતર ૦ જીવન સૌરભ ૦ ૦ જીવન સાફલ્ય : ૦ જીવન એજન્ ૦ આ પુસ્તકોમાં શતાવધાની પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજશ્રીના લેખો અને વ્યાખ્યાને છે. આ લેખેનું સંપાદન શ્રી કિરણભાઈએ કર્યું છે. પૂ. આચાર્ય શ્રીમદ વિજયકીર્તિચંદ્રસૂરિજી મહારાજના પ્રેરણાત્મક લેખ સાથે સંપાદકની “સેના સાથે સુગંધ’ જેવો સુમેળ થયો છે. આ પ્રકાશનેને અમારા પ્રયાસ છે કેઈ ધર્મપ્રેમીને અનુમોદનીય બનશે. જીવન સાફલ્ય” માટે આપને અભિપ્રાય લખી મેકહશે તે અમે અત્યંત આભારી થઈશું.” Page #8 -------------------------------------------------------------------------- ________________ + સંપાદકની નોંધ + જીવન ઘડતર” તથા “જીવન સૌરભ” બંને પુસતકને સારો આવકાર મળ્યો છે. જીવન સાફલ્યનું આ પુસ્તક વાંચનારને હિતકારી થાય એવી પ્રાર્થના છે. હું સંપાદક હાઈ કદાચ કોઈ વાંચકને આ પ્રકાશમાં મારી ભાષા જણાય તે એ સ્વાભાવિક છે, કારણ કે મારૂં કામ સંપાદનનું છે. પણ મૂળ લેખક પૂજ્ય આચાર્યશ્રી, વિજયકતિચંદ્રસૂરિજી મહારાજ છે. એ વાત રખે કઈ ભૂલે! તેઓશ્રીને અભ્યાસ, શાસ્ત્રજ્ઞાન, વસ્તૃત્વ કલા સુપ્રસિદ્ધ છે. તેઓશ્રી ખ્યાતનામ લેખક છે અને તેમના પુસ્તકોની આઠ આઠ-દશ-દશ આવૃત્તિઓ બહાર પડી છે. આઠ કે દશ પુસ્તકો તેમને લખ્યા છે અને એ બધા લોકપ્રિય બન્યા છે. સંપાદનમાં ક્યાંય કંઈ ખલના થઈ હોય તે આપ ઉદારચિત્ત ક્ષમા આપશે. આ સંપાદન એકાદ સુયોગ્ય પાત્રના જીવનને જે સફળ બનાવશે તે સંપાદકનો પ્રયત્ન સાર્થક થરો. શ્રી સંવત્સરી મહાપ સંવત ૨૦૨૮ અલસબાહ કોટ ૭૭, મરીન ડ્રાઇવે, - મુંબઈ ૨૦ કિરણભાઇ Page #9 -------------------------------------------------------------------------- ________________ 1000000 acad.. * બે માલ જીવન ઘડતર અને જીવન સૌરમ્ભ આ અન્ને પુસ્તકાને વાંચકાએ હૃદયથી આવકારી અને મને અતિ પ્રાત્સાહન આપ્યું છે. વાંચકાના કરકમળમાં આ ત્રીજી જીવન સાફલ્ય” નામનું પુસ્તક મૂકતાં મને અત્યંત આનંદ થાય છે. મને આશા છે કે આ ત્રીજા પુસ્તકને પણ વાંચકોએ જ રીતે આવકારશે અને પ્રચારશે. > શ્રી કિરણભાઇએ મારા લખેલા લેખાને પેાતાની ભાષામાં ઠારી મઠારીને મૂકયા છે. જેથી લેખક અને સપાદકના સાનામાં સુગંધ જેવા વિરલ યાગ પ્રાપ્ત થતાં આ પુસ્તકા લેાકપ્રિય અને છે અને બનશે એ હકીકત છે. 눈 જૈન જ્ઞાન મંદિર, ફાર્B. B. આવા પુસ્તકાની આજે અત્યંત અગત્ય છે. સૌ કાઈ વાંચે, વિચારે અને પ્રચારે તે મારા આ પ્રયત્ન અવશ્ય સફળ નીવડશે અને જિજ્ઞાસુઓને ઘણું ઘણું જાણવાનું મળશે. આજે છાશવારે તે છાશવારે સસ્કૃતિ ઘાતક—વિકાર પાષક–વિકૃત સાહિત્ય પ્રગટ થાય છે અને ખાળમાનસ ઉપર ખરાખ અને ઘેરી માઠી અસર કરે છે. એવા સમયે મારા આ પ્રયત્ન જરૂર સફળ થશે એ નિઃસદૈહ છે. ગુરુ ચરણુરેણુ, કીર્તિય સરિ Page #10 -------------------------------------------------------------------------- ________________ જીવન-સાફલ્ય : લેખક : શતાવધાની પૂ. આચાર્ય શ્રી વિજય કીર્તિચંદ્રસૂરિજી મહારાજ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ૧ નિર્ભયતાનો રાજમાર્ગ ૨ અહિંસાની સાધના ૩ સંસ્કારનું સિંચન ૪ સમતલવૃત્તિને સદગુણ ૫ સ્યાદવાદની સમજણ ૬ આત્મગ્લાનિનું વિષ વ લ ૭ ધર્મને મમ ... ૮ સદાચારની સુગંધ ૯ અક્ષરનો મહિમા ૧૦ તપની મહત્તા - ૧૧ આરાધનાનું મહત્વ ૧૨ જીવન સાફલ્ય ... - - - - - - - - - - - - Page #12 -------------------------------------------------------------------------- ________________ @@@@@ ®©© * નિર્ભયતાના રાજમાર્ગ DEEPHEWE ઇજિપ્તની ચડાઈ વખતે નેપાલિયનના સરદારાએ તેને મારી નાખવાની ધમકી આપી. બધા સરદારાની વચ્ચે જઈને નેપોલિયને કહ્યું: ‘સરદારા, તમે ફ્રેચમેન છે. મારા વર્ષકરવા માટે તમે જોઇએ તે કરતાં ઘણા વધારે છે, પણ મને ભય પમાડવા માટે હજી ઘણા થાડા છે.’ તેના શબ્દ માત્રથી સરદારા દબાઈ ગયા. જીવનની સફળતા માટે નિર્ભયતા ઘણા અગત્યના ગુણુ છે. પૂ॰ આન'દઘનજી મહારાજે પેાતાના સ્તવનમાં કહ્યું છે કે, 6 સેવન કાણુ પહેલી ભૂમિકા, અદ્વેષ અખેદ; અભય સંભવદેવ તે ધૂર સેવા સવે’ પરમાત્માની સેવા કરવાનું પહેલું પગથિયું નિર્ભયતા, પ્રેમ અને પ્રસન્નતા છે. × ભયથી મુક્તિ x જ્યારે તે ત્રેવીસની ઉમરના હતા ત્યારે જ્હાન ડી. રાકફેલરે ૧૦ લાખ ડોલર કમાઇ લીધા હતા. Page #13 -------------------------------------------------------------------------- ________________ ; ] જ્યારે તે તેતાલીસની ઉમરના હતા દુનિયાની સૌથી પ્રસિદ્ધ સ્ટેન્ડ વેક્યુમ માલિક હતા. જીવન સાય ત્યારે શકફેલર એઇલ કુાં. ના જ્યારે તે ત્રેપન વરસના હતા ત્યારે શકફેલર પાસે અખો રૂપીઆ હતા, પરંતુ તેનું સ્વાસ્થ્ય સથા નાશ પામ્યું હતું. તેનું શરીર હાડકાના માળા જેવું હતું. 6 રોકફેલરે કહ્યું છે કે, એવી કાઇ રાત ગઈ નહિ હૈય જ્યારે ઉંઘ આવતા પહેલાં મને એ વાતના ભય ન થયા હાય કે, મારૂં' સ`સ્વ કદાચ ચાલ્યું જાય તા ? ’ તેના ડાક્ટરોએ તેને સખ્ત ચેતવણી આપી કે જે તે ભય, લાલ અને ચિંતાથી મુક્ત નહિ થાય તે અકાલે મૃત્યુ પામશે. અને આ ચેતવણી આજે પણ કેટલાયને લાગુ પડતી હશે. ભય, લેાભ અને ચિંતાથી મુક્ત થવાના રોકફેલરે દૃઢ સકલ્પ કર્યો અને જીવનના ક્રમ બદલી નાખ્યા. " હું વધુ ધનવાન કઈ રીતે ખનું ?' એટલે ચિંતા ગઈ અને મારા ધન વડે કેટલું કરી શકું?' આ વિચારણા શરૂ કરી અંધ મુઠ્ઠી ઉઘાડી નાખી. પરાપકાર માટે લાખા અને કરા રાનું ધન વાપરવા માંડયું. તેને ઉદાર હૃદયે લાખા કરાડાનું દાન કરવા માંડયું અને તેના ભય ગયા. રોકફેલર ફાઉ ન્ડેશન”નું નિર્માણ કર્યું.. અનેક દીનદુઃખીને ચિંતા તથા ભયથી મુક્ત કર્યો તેથી એ લેાલ છેાડ્યો લેાકેાનું હિત હું રાકફેલરે પેાતાની : Page #14 -------------------------------------------------------------------------- ________________ નિર્ભયતાને રાજમાર્ગ પિતે ભયથી મુક્ત થયે. તેનું સ્વાથ્ય સુધર્યું, મન પ્રસન્ન રહેવા લાગ્યું. ૯૮ વર્ષની ઉંમર સુધી તેને પરોપકારમાં અબજો રૂપી આનું દાન આપ્યું. તમે તમારા સ્વાર્થમાં રચ્યા-પચ્યા રહે છે તે ભય ઉત્પન્ન થાય છે. જે ભયથી મુક્ત થવું હોય તે બીજાના હિતને વિચાર કરો. જે નિર્ભય બનવું હોય તે જગતના જીવમાત્રના કલ્યાણની ભાવના કરે, જેન ડી. રોકફેલરમાં લોભ જ્યાં સુધી હતા, પરિગ્રહ. વૃત્તિ એટલે માત્ર પોતાના સ્વાર્થ માટે સંગ્રહ કરવાની લાલસા હતી ત્યાં સુધી ભય અને ચિંતા હતા. જ્યારે તેને બીજાના દુખને વિચાર કરવા માંડ્યો, અન્ય જીતું હિત કરવામાં પિતે કઈ રીતે ઉપયોગી થઈ શકે, પિતાનું ધન કઈ રીતે કામ આવી શકે-આ વિચાર કરવા માંડ્યો, દાન આપવા માંડયું એટલે ભય દૂર થયો. પિતાની ફરજ સમજી, પિતાની સ્થિતિ અનુસાર જે કોઈ વ્યક્તિ દાન આપે છે તે ભયથી મુક્ત થાય છે. આ ભયના આંદેલને જ કેલિફેનીંયા વિશ્વ વિદ્યાલયમાં એક પ્રયોગ કરવામાં આબે, પિતાની બિમારીની ચિંતાથી ભયભીત થયેલા દર્દીએની વાતચિતની રેકર્ડ ઉતારવામાં આવી અને જ્યાં જ્યાં તે વગાડવામાં આવી ત્યાં ત્યાં તે સાંભળનારા વ્યગ્ર, અશાંત અને ભયભીત બન્યા. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૪ ] જીવન સાફલ્ય જો નિષ્કારણ તમે ભયના અનુભવ કરી તા નક્કી માનજો કે તમને ભયના ચેપ ક્યાંકથી લાગ્યા છે. જેમ ટેલીપથી એટલે વિચાર વિનિમયમાં દૂર રહેલી કોઇ વ્યક્તિના વિચાર આપણે ઝીલી શકીએ છીએ. તેવી જ રીતે સેકા માઈલ દૂર રહેલી કોઈ વ્યક્તિ જો તમે તેની પ્રત્યે Receptive ગ્રહણશીલ હૈ। તા તેના ભયના ચેપ તમને લગાડી શકે છે. આજની દુનિયાની ભયજનક સ્થિતિનું કારણ ચારે માજી તીત્રપણે વ્યાપી રહેલા ભયના આંદોલના છે. ભ્રયથી શરીર અસ્વસ્થ અને છે, બિમારી આવે છે, કયારેક મૃત્યુ થાય છે. : સામાન્ય ચિંતા મગજની વિચાર કરવાની શક્તિમાં વિધ લાવે છે. પરંતુ ભય તા મગજને સર્કાચી દે છે. તેની કાય શક્તિ અટકી પડે છે, કયારેક મનુષ્યની મરણુશક્તિ પશુ મ' પડી જાય છે. તમને આશ્રય લાગશે પણ કયારેક મનુષ્ય પેાતાનું નામ અને ઘરનું ઠેકાણું' પણ ભયના દખાણુમાં ભૂલી જાય છે. ખીજા વિશ્વયુદ્ધમાં બ્રિટનના પ્રધાનમંત્રી શ્રી વિન્સ્ટન ચર્ચિલ એકવાર એટલા બધા અસ્વસ્થ થઈ ગયા હતા કે તેમના નિવાસસ્થાનનું ઠેકાણુ. તેમને વિસ્તૃત થઈ ગયું. ૦ શિર દિયા પર શિષ ના દિયા ૦ આદશાહ ઔર’ગઝેખના સમયમાં ધર્માંધતાને લીધે Page #16 -------------------------------------------------------------------------- ________________ નિર્ભયતાને રાજમાર્ગ munununun લોકોને મુસલમાન ધર્મમાં વટલાવવામાં આવતા. અસંખ્ય હિંદુઓએ જીવ બચાવવા મુસલમાન ધર્મ સ્વીકાર્યો. પંજાબમાં જુલમ વધવા લાગે, ત્યારે બ્રાહ્મણે શીખ ગુરુ તેગબહાદુરના શરણે ગયા અને વિનતિ કરી કે “અમારા ધર્મનું રક્ષણ કરે.” ગુરુએ કહ્યું: “તમે ઔરંગઝેબ પાસે જાઓ અને કહે કે અમારા યજમાને મુસલમાન ન થાય ત્યાં સુધી અમે મુસલમાન થઈને શું ખાઈશુ?” માટે ક્ષત્રિજેને પહેલાં મુસલમાન કરો અને બધા ક્ષત્રિયોમાં સૌથી પહેલું મારું નામ દઈને કહેજે કે “તેગબહાદુર મુસલમાન - થશે તે એના દેખાદેખી બીજા અનેક હિંદુઓ મુસલમાન ધર્મ અંગીકાર કરશે.” ગુરુની સૂચના અનુસાર બ્રાહ્મણેએ દિલ્હી જઈ ઔરંગઝેબને વિનતિ કરી. બાદશાહે ગુરુ તેગબહાદુરને દિલ્હીમાં આવવાનું આમંત્રણ મોકલ્યું. ગુરુ દિલ્હી જવા નીકળ્યા ત્યારે શિષ્યોએ કહ્યું: “ત્યાં ગયા પછી તમારી હત્યા કરશે, માટે આપ ન જાઓ.” ગુરુ બેલ્યાઃ “હું એ જાણીને જ જઉં છું. સાધુને મૃત્યુને ભય કે ! ગુરુનાનક સાહેબના વચનનું સ્મરણ કરો. તેમને એવું ભવિષ્ય ભાખેલું કે સાત સાધુઓની હત્યા નહિ થાય ત્યાં સુધી આ દેશના ઉદ્ધારને કેઈ ઉપાય નથી. તમે લેકે મને સાધુ ગણે છે, એટલા માટે હું જ સૌથી પ્રથમ મારૂં બલિદાન આપવા જાઉં છું. એમ આરંભ કર્યાથી જ એકે એકે સાત બલિદાને પૂરા થશે અને દેશને ઉદ્ધાર થશે. “સત્ય શ્રી અકાલકી જય !” Page #17 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફલ્ય nnnnnnn શિષ્યોએ “વાહ ગુરુ કી ફતેહ” એ શબ્દોથી ગુરુ તેગબહાદુરને જય જયકાર બોલાવ્યા. ઔરંગઝેબે ગુરુને મુસલમાન થવા માટે ઘણી લાલચ બતાવી અને છેલ્લે કંઈ ચમત્કાર બતાવવા કહ્યું. ગુરુએ પ્રત્યુત્તર વાળ્યાઃ “ચમત્કાર બતાવવા એ જાદુગરનું કામ છે, પરમાત્માના ભક્તનું કામ નથી. જુઓ આ આત્મા પોતે જ કેટલે અલૌકિક ચમત્કારી છે!” દિલ્હીના મોટા ચોકમાં તલવારના એક જ ઝટકાથી ગુરુનું મસ્તક કાપી નાંખવામાં આવ્યું. તે સમયે ગુરુ તેગબહાદુરના ગળામાં એક કાગળને ટુકડે બાંધે હતું. તેમાં લખ્યું હતું કે, “શિર દિયા પર શિષ ના દિયા. એટલે માથુ આપ્યું પણ ગુરુએ શિષ-ધર્મ ન આપે. શીખગુરુ તેગબહાદુર જેવા જે આત્માના અલૌકિક ચમકારને જાણે છે તેને મૃત્યુને ભય નથી. પિતાના ધર્મ માટે, પિતાની ફરજ માટે મૃત્યુ તેવાઓને મહોત્સવ તુલ્ય છે. બંબવર્ષાની કટી જ બીજા વિશ્વયુદ્ધમાં લંડન ઉપર દિવસ સુધી સતત બોમવર્ષા થઈ. વિન્સ્ટન ચર્ચિલ ત્યારે ત્યાંના વડાપ્રધાન હતા. આ દુનિનું વર્ણન પોતાના સુપ્રસિદ્ધ પુસ્તક “યુદ્ધના સંસ્મરણે” (War Memoirs) માં તેમને કહ્યું છે. “એમ્બ હલાથી લંડનના અનેકાનેક મકાને સળગી Page #18 -------------------------------------------------------------------------- ________________ નિર્ભયતાને રાજમાર્ગ uuuuuuuuuuuuuuuuuuuu ગયાં હતાં. શહેરનું પ્રત્યેક કુટુંબ મુઠ્ઠીમાં જીવ લઈને અગવડોને ધેય પૂર્વક સામને કરતું હતું. જર્મનીને ઉદ્દેશ લંડનવાસીઓની ધીરજના ભૂક્કા બોલાવવાનું હતું. જો કે એને એ ઉદેશ સફળ ન થયા. આ વખતે લંડનવાસીઓનીઉત્કટ મનવૃત્તિ તથા ઉદાત્ત સ્વભાવનાં દર્શન થયા. એક વાત નક્કી કે લોકોમાં અદમ્ય આત્મવિશ્વાસ હતો. સતત ધાસ્તીભર્યા આ વિચિત્ર જીવનનો લોકોએ સ્વીકાર કર્યો હતો. લોકોની સહનશીલતાની આ ભારે કરી હતી. એકવાર એક જ હુમલા દરમ્યાન લંડન શહેરમાં લગભગ ૧૫૦૦ સ્થળે આગ લાગી હતી. લંડન પરની આ બોમ્બવર્ષો દરમ્યાન આ મહાનગરી કોઈ પુરાતન પ્રાણુ જેવી-ભયંકર જખમોથી લોહીલુહાણ થયું હોય અને છતાં માત્ર જિજીવિષા Will to live ના જોરે હરતું ફરતું હોય તેવી-લાગતી હતી. અનેક લોકોને આ વિધ્વંસ જે પડ્યો, સહેવો પડ્યો. તેમણે તે સહન કર્યું એટલું જ નહિ વધુ આવી પડત તો ય તેમણે તે ધિર્યપૂર્વક સહન કર્યું હતું. એ વખતે લંડનવાસી હોવા બદલ કોઈને ય ગૌરવ ઉપજે એવું હતું.” દેશની રક્ષા માટે કે પોતાની સ્વતંત્રતા માટે કયારેક લોકોને આ સમૂહ ભયને સામને આસાનીથી કરે છે. બીજાને નિર્ભય દેખી ભયભીત વ્યક્તિમાં પણ ભયને પ્રતિકાર કરવાની તાકાત આવે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવને સાફલ્ય mwwowwwwwwww જેમ ભય ચેપી છે, તેમ અભય પણ ચેપી છે. ધર્મથી નિર્ભયતા ૪ પરમ ઉપકારી ભગવાન મહાવીરસ્વામીએ ફરમાવ્યું છે કે, જે મનુષ્ય પાપપથ પર ચાલે છે તે સદાય ભયભીત રહે છે. આ ભય તેના પાપમય જીવન અને અજ્ઞાનના કારણે છે. તેથી પાપમાં, અજ્ઞાનમાં, વિકારોમાં ભય છે. જે મનુષ્ય પાપપથ પર ચાલતું નથી, વિકારના પ્રવાહમાં વહેતો નથી અને અજ્ઞાનના અંધકારથી મુક્ત થયા છે તે સદાય નિર્ભય છે. એક રાજાએ એકવાર બુદ્ધને કહ્યુંઃ “દુશ્મન રાજાઓને સામનો કરી શકું તે માટે હું લશ્કર તૈયાર કરી રહ્યો છું. - બુદ્ધ પૂછ્યું: “હે રાજા ! ધાર કે ચારે બાજુ રહેલાં આ પર્વતે તારા રાજય પર ચઢી આવે તે તું શું કરે? અને પર્વતેથી ય દુર્જય એવા જરા, મૃત્યુ જે ધસી આવે તે તું શું કરે?” રાજા કંઈ જવાબ આપી શકશે નહિ. બુદ્ધ બોલ્યા: “હે રાજા ! જરા એટલે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાજય તારા સર્વ સૈન્યથી પણ ન થઈ શકે. ઘડપણુ અને મૃત્યુ બ્રાહ્મણ કે ચંડાલને ભેદ પણ રાખતાં નથી. સદુધર્મનું આચરણ ઘડપણ અને મૃત્યુના ભયથી મુક્ત કરે છે.” ધર્મથી મોક્ષ છે, ભય મુક્તિ છે. રેમના જૂલિયસ સીઝરની વિરૂદ્ધ કેટલાક લોકો તેના Page #20 -------------------------------------------------------------------------- ________________ નિભ યતાના રાજમાર્ગ [ ૯ ખૂનનું કાવત્રુ કરી રહ્યા હતા. સીઝરના મિત્રાએ તેમને ચેતવ્યા કે, ‘તમારે હથિયાર વિના અને અંગરક્ષકા વિના કયાંય મહાર નીકળવું નહિ. ' જુલિયસ સીઝરે ઉત્તર આપ્યા કે, ડરે છે, તેને દરેક પળે મૃત્યુની વેદના પણ હું મૃત્યુથી ડરતા નથી એટલે મારે વેદના ભાગવવી પડશે.’ ‘જે પુરૂષ મૃત્યુથી ભાગવવી પડે છે, એક જ વાર એ * જ્ઞાનના પ્રકાશ શાસ્રા કહે છે કે, ભયનું મૂળ કારણ અજ્ઞાન છે, અજ્ઞાનના અંધકારમાં જીવને પેાતાનું પ્રકાશમય સ્વરૂપ સમજાતું નથી. શરી૨, ધન વગેરે પરપદાર્થોને તે પેાતાના સમજે છે. શરીરને તે પેાતાનું સ્વરૂપ સમજે છે. અમારી આવતા તેને ભય લાગે છે કે, પાતે અશક્ત થઈ જશે. મૃત્યુના વિચાર આવતા તેને લાગે છે કે મૃત્યુથી પેાતાના નાશ થઈ જશે, અજ્ઞાનથી જીવનમાં પગલે પગલે મનુષ્યને ભય લાગ્યા કરે છે. અજ્ઞાનના અધકારને દબાવવાના નથી, છુપાવવાના નથી, જ્ઞાનના પ્રકાશથી દૂર કરવાના છે. તે માટે સમ્યજ્ઞાનની જ્યાતિ પ્રગટાવવાની છે. કહ્યું છે કે, નાણસ્સ સવ્વસ પગાસણાયે; અપણુ માહસ વિવજ્જણાયે । સગર્સ દાસસ ય સંખયે; એગત સાખ સસુવેઇ મેાખ ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] જીવન સાફલ્ય anununumitomuuuuunnnn જ્ઞાન સર્વને પ્રકાશિત કરે છે. જ્ઞાનના ઉદયથી અજ્ઞાન અને મોહને નાશ થાય છે. જ્ઞાન વડે જ રાગ અને દ્વેષને ક્ષય થાય છે. તેથી મોક્ષ પ્રાપ્ત થાય છે. જે ઉદય પામે છતે અજ્ઞાન અને મોહને નાશ ન થાય તે તે જ્ઞાન કેવું ! આકાશમાં ઉદય પામે છતે અંધારૂ જાય મહિ તે તે સૂર્ય કે ! બુદ્ધે કહ્યું છે કે, “અણુણ કિં કહી?” જે અજ્ઞાની છે તે શું કરી શકશે? સમ્યફજ્ઞાન પ્રગટ થયે નિર્ભયતા આવે છે. ૪ અબ હમ અમર ભયે ન મરેંગે X જે સંસારી છે તે ભયભીત છે. સંસારીની પ્રત્યેક ક્રિયામાં, વ્યવહારમાં, વિચારમાં ભય છે. જ્યાં રાગદ્વેષ છે ત્યાં મન ભયથી ભરેલું છે. અજ્ઞાનીને મૃત્યુને ભય છે. મૃત્યુ સમયે જેને ભય છે તેનું બાળ મરણ છે. મૃત્યુ સમયે જે નિર્ભય છે તેનું પંડિત મરણ છે. પતે શરીર છે એમ જે માને છે તેને મૃત્યુનો પારાવાર ભય છે. આખા ય જીવન દરમ્યાન “મારે આ બધું મૂકીને જવું તે નહિ પડે” આ ભયભીત દશામાં તે જીવે છે. મારી સંપત્તિ, મારું ઘર, મારી પ્રતિષ્ઠા, મારી પત્ની, Page #22 -------------------------------------------------------------------------- ________________ નિર્ભયતાને રાજમાર્ગ [ ૧૧ wuuuuuuummomnium મારા સંતાન આ બધું ય જેને પિતે પિતાનું માન્યું હતું તે ગુમાવવાની કલ્પના પણ ગમતી નથી. ભયથી બચવા માટે સંસારમાં રાગદ્વેષથી જે કંઈ એકઠું કર્યું છે, તે બધું ય ભયનું કારણ થઈ પડે છે. અજ્ઞાનમાં રાગદ્વેષથી થતી બધી પ્રવૃત્તિઓ ભયના માર્ગ પર લઈ જાય છે. આ દેહ “હું નથી. આ સંપત્તિ, ઘર, પ્રતિષ્ઠા, પત્ની, સંતાન વાસ્તવિક મારા નથી.” આ સત્ય સમજાય, તેની પ્રતીતિ થાય તો નિર્ભયતા પ્રગટે. હું આત્મા છું, અવિનાશી છું, અજર છું, અમર છું, આત્માના અનંત ગુણે મારા છે. આ સત્ય અનુભવાતું જાય તે નિર્ભયતા દઢ બને. પૂ. શ્રી આનંદઘનજી મહારાજે વીર હાક વગાડી છે કે, અબ હમ અમર ભયે, ન મરે હું દેહ નથી, હું આત્મા છું, હું અમર છું, મારું મૃત્યુ નથી. સ્વ અને પરનું આ ભેદ વિજ્ઞાન ભયથી મુક્ત કરે છે. સમ્યગ્ગદર્શન નિર્ભયતા લાવે છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ]. જીવન સાફલ્ય mmmnunn 8 સંપાદકની નોંધ ? * અરેબીયન નાઈટ્સને રાક્ષસ જ ભૌતિક વિજ્ઞાન આજે કૂદકે અને ભૂસકે આગળ વધતું જાય છે. અરેબીયન નાઈટ્રની પેલી કથામાં આવે છે કે, માછીમારે માછલાં પકડવા સમુદ્રમાં જાળ નાખી અને એક બાટલો જાળમાં આવ્યા. બાટલાને બૂચ ઉઘાડતાં તેમાંથી ધૂમાડો બહાર નીકળ્યો અને એક રાક્ષસ પ્રગટ થયા. બહાર આવેલે રાક્ષસ માછીમારને કહે છે કે “મને કામ આપ, નહિ તે તને ખાઈશ.” માછીમાર ભયભીત બની ગયે. ભૌતિક વિજ્ઞાનના રાક્ષસથી આજની દુનિયા ત્રાસી ગઈ છે, ભયભીત બની ગઈ છે. બે વિશ્વયુદ્ધોએ જીવનના મૂલ્યો Values in Life માટે માનવીને અસ્થિર બનાવી દીધું છે. અશાંતિના અંધકારમાં સમજુ લોકે પ્રકાશની એકાદ કિરણ માટે ઝંખે છે, કયાંકથી પ્રકાશ પ્રાપ્ત થાય ! આજનું હિંસક વિજ્ઞાન જગતને ભયભીત કરી રહ્યું છે. જ્યાં હિંસા છે ત્યાં ભય અવશ્ય પ્રગટે છે, દુઃખ આવે છે. જે હિંસક છે તે નક્કી ભયભીત છે, તેને સંકટ જરૂર આવે છે. આ સનાતન નિયમ છે. સંકટ એટલે સમતા, સુખ કપાઈ જવું, હિંસાથી જે બીજાના સુખને કાપે છે તેની સમતા કપાય છે, સુખ જાય છે, દુઃખ આવે છે, Page #24 -------------------------------------------------------------------------- ________________ નિશ થતાના શજમાગ [ ૧૩ mm જો આપણે ભયથી મુક્ત થવાના ઉપાયે નહિ વિચારીએ તા ન જાણે અરેબીયન નાઇટ્સની કથામાંના આ રાક્ષસ આપણી શું દુર્દશા કરશે ! 華 ૨. ૦ મૃત્યુ પણ ભયથી ડરે છે ૦ એક અરમી કહેવત છે કે મૃત્યુ પણ ભયથી ડરે છે. વૈજ્ઞાનિકાએ પ્રાગૈાથી પુરવાર કર્યુ` છે કે, ભય પ્લેગથી પણ વધુ ભય કર ચેપી બિમારી છે. કાઈ ભયભીત વ્યક્તિ પાસે બેસવા માત્રથી આપણને પણ ભયના ચેપ લાગી શકે. વિજ્ઞાન કહે છે કે, ચિંતાતુર કે ભયભીત વ્યક્તિસ્માના અવાજની રેકર્ડ સાંભળવા માત્રથી અમારા સ્નાયુઓ ઉપર હાનિકારક અસરો થાય છે. ચિંતાતુર વ્યક્તિની ચિંતાના ભાર આપણા મન ઉપર પણ છવાઇ જાય છે. પ્રત્યેક વ્યક્તિના મનાભાવાની તેના પેાતાના શરીર પર ગાઢ અસર પડે છે. ભયની લાગણીથી હૃદયના ધમકારામાં, લાહીના દબાણુમાં ફેરફાર થાય છે. ભયની તીવ્ર અસરથી કયારેક મૃત્યુ પણ થાય છે. ભયથી શરીરમાં એક પ્રકારનું વિષ ઉત્પન્ન થાય છે, રક્તવાહિની નસા સ’કાચાય છે, એકાએક હૃદય ઉપર અસર થાય છે, પછી પક્ષઘાત-પેરાલીસીસ થાય કે કદાચ મૃત્યુ થાય. કયારેક વિષ રહિત સર્પ કરડવાથી માત્ર ભયને લીધે મૃત્યુ થયાનાં અનેક ઉદાહરણુ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ] જીવન સાફલ્ય 6 સીનેમા ચિત્રામાં કેટલાક ભયજનક ચૈાથી લાકા બેહાશ થઇ જાય છે. ‘હાઉસ એક્ વેકસ ”, ફ્રેન્ચેસ્ટાઈન ' જેવા અંગ્રેજી ચિત્રાની ભયજનક અસરાના અનેક વાંચકાને અનુ ભવ હશે! ભયના કારણે આંખા પર થતી અસરના પ્રયાગામાં જણાયું છે કે, દશ વ્યક્તિમાંથી પાંચની આંખેાની દૃષ્ટિ ભયથી ક્રમોર અને છે. ' અતિ ભયથી એક જ રાતમાં યુવાન મનુષ્યના કાળા વાળ સફેદ થઈ ગયાના અનેક દાખલા છે. રીપ્લેના માના યા ન માના' એ નામના સુપ્રસિદ્ધ સચિત્ર પુસ્તકમાંથી તેની વિગત મળી શકશે. ૩ * ભય નિવૃત્તિ માટે શું કરવું? મનાવૈજ્ઞાનિકા ભયને એક ભારે ખતરનાક રાગ ગણે છે અને ભયની નિવૃત્તિ માટે કેટલાક નિયમાની ભલામણ કરે છે. અનેક બિમારાને તેથી લાલ થયેા છે. કેટલાક નિયમા અમે અહિંસક્ષેપમાં આપીએ છીએ. ૧. જો કે ભય અને ચિંતા તમે બધાને કહેતા ન કા, તેનું વારવાર વધુન કરતા ન રહેા, પણ કોઇ એકાદ મિત્ર, ધમ સ્નેહિ, વિશ્વાસપાત્ર અનુભવી પાસે તમારી ભય અને ચિંતાની બધી જ વાત કરે. તમને હાંસીકારક કે મૂર્ખતા ભરી લાગતી હૈાય તેવી પણ બધી જ વાત કરી. Page #26 -------------------------------------------------------------------------- ________________ નિર્ભયતાને રાજમાર્ગ [ ૧૫ wwwwww wwwwwwwww. તમારા ભયને છુપાવ નહિ, છુપાવવાથી ભય વધે છે. કોઈ એકાદ સન્મિત્ર સાથે તમારી ચિંતા અને ભય સંબંધી વિચાર વિનિમય કરવાથી તમને પોતાને જ તમારી અનેક ચિંતાઓ અને ભય હાસ્યાસ્પદ કે નિરાધાર લાગશે. કહેવા માત્રથી ભય ઓછો થાય છે. તમારામાં આત્મવિશ્વાસ અને દઢતા અવશ્ય આવે છે. જેની પાસે તમે કહી શકે એવા મિત્ર કે નેહીને, સદગુરુને શોધી કાઢે. જે ન જ મળે તે અરિસા સામે ઉભા રહીને તમારે જે કંઈ કહેવાનું છે તે વિરતારથી કહી નાખે. તેથી ભય અવશ્ય ઓછો થશે જ. ૨. “જે થાય છે તે સારા માટે જ થાય છે.” માટે જે કંઇ થશે તે સારું જ થશે. એવી ભાવના કેળવો. એ ભાવ દઢ કરો. શ્રદ્ધાપૂર્વક મનમાં આ સત્ય ઉતારવાને પ્રયત્ન કરો. ૩. સત્સંગ અને સદભાવનાની સહાયથી ભય દૂર થશે. વિવેકપૂર્વક ભયનાં કારણે વિચાર કરો. બરાબર તપાસતા જે કોઈ કારણ ન મળે તે જે કાર્યથી તમે ભય પામે છો તે કરો. જે ભયની જડ અજ્ઞાત મનમાં ઉડી ગયેલી લાગે તે સદ્દભાવનાની આંતર સૂચના autosuggestions વારંવાર કરો. ૪. જ્યારે તમને એવું લાગે કે તમે ભય અથવા ચિંતામાં ડૂબી રહ્યા છે, ત્યારે કંઈક કામ કરવાનું શરૂ કરી દે. કાઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ જીવન સાહ૫ мммммммммм કાય માં તમે પરવાઈ જાવ. મોટા ભાગના ભય કે ચિતા તે કંઈ જ બન્યા પહેલા અમે કાલ્પનિક રીતે એવા વિચારે કરવાના શરૂ કરી દઈએ છીએ એટલે જ પસાર કરે છે. તે માટે ઉપાય શરીર પાસેથી પુષ્કલ કામ લેવું એ છે અને મનને બીજા વિષયમાં રોકવું એ છે. ખાલી મન અને કામ વગરનું શરીર ભય તથા ચિંતાને ભેગ જલદી બને છે. ૫. વિવેકથી વિચાર કરવાની ટેવ જે તમે પાડશે તે ચિંતા અને ભય અવશ્ય ઓછા થશે. નિર્ભય થવાને શ્રેષ્ઠ ઉપાય પરમાત્માની શરણાગતિને છે. ભગવાનનું શ્રદ્ધાપૂર્વક નામ સ્મરણ કરવાથી ભય અવશ્ય મટે છે. પવિત્ર મન અને શરીરથી જેમને ભયને જીત્યો છે એવા પરમાત્માનું સ્મરણ નીચેના મંત્ર “નમો જિણાણું, જીભયાણું” ને જાપ કરવામાં આવે તો તે હિતકારી થશે જ. આ અનુભવસિદ્ધ છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ * અહિંસાની સાધના www.m પરમ ઉપકારી ભગવાન શ્રી મહાવીરસ્વામીએ ફરમાવ્યું છે કે— એવં ખુનાણ્ણિા સાર, જ' ન હિંસઇ હિંચણુ | અહિંસા સમય’ચેવ, એયાવત વિયાણિયા ! જ્ઞાનીઓના વચનના સાર એ છે કે, કાઈ પણ પ્રાણીને " . શુવું નહિ. અહિંસાને જ શાઓમાં કહેલા શાશ્વત ધર્મ સમજવા. સર્વ પાપામાં હિંસા સવથી અધિક કહી છે અને ચારિ ત્રમાં અહિંસા સવથી શ્રેષ્ઠ કહી છે. શ્રી ભગવદ્ ગીતામાં કહ્યુ` છે કે, મા હિસ્યાત્ સર્વ ભૂતાનિ, સર્વ ભૂત હિતે રત: 1’ કાઈ પણ પ્રાણીની હિંસા ન કરો, સના-પ્રાણી માત્રના હિત માટે, સુખ માટે તત્પર રહેા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ 1 જીવન સાફલ્ય wumnununumomrnununun જગતમાં બીજા સર્વ જીવોની અપેક્ષાએ મનુષ્યમાં વિશેષ બુદ્ધિ છે, સમ્યફ વિચાર કરવાની શક્તિ છે. પિતે નક્કી કરેલા વિચારને આચારમાં મૂકવાનું બળ છે. અનાદિકાળથી અન્ય પશુ-પક્ષીઓ જે રીતે જીવે છે તે રીતે આજે પણ જીવે છે, મનુષ્ય પિતાની જીવનકરણમાં ફેરફાર કરી શકે છે. મનુષ્યની બુદ્ધિને સદુપયોગ ઉચ્ચ જીવન જીવવામાં છે. ઉચ્ચ જીવન એટલે માત્ર વિશેષ સાધન-સામગ્રી નહિ પણ અહિં સક જીવન, પવિત્ર જીવન-બીજા ને હાનિ ન થાય તે રીતે જીવવાનો પ્રયત્નઆ ઉચ્ચ જીવન છે. ૦ સુખને રાજમાર્ગ–અહિંસા ૦ ઋષિ-મહર્ષિઓએ આ મનુષ્ય જીવનના સર્વથી અધિક ગુણગાન એ માટે કર્યા છે કે આ મનુષ્ય શરીર દ્વારા જ અહિંસાનું શ્રેષ્ઠ પાલન થઈ શકે છે. દે પણ મનુષ્ય શરીર ઝંખે છે. ચેારાસી લાખ જીવ યોનિમાં ભ્રમણ કરતાં મહાપુણ્યોદય વડે આત્મા આ માનવ દેહ પ્રાપ્ત કરે છે, આ દેવ દુર્લભ મનુષ્ય જન્મની ઉગ્રતા માનવતા તથા સાધુતા પ્રગટાવવાથી છે. મનુષ્ય પાસે વિજ્ઞાનના સાધનો વધી રહ્યા છે. જેમ જેમ સાધન અને શક્તિ વધે તેમ તેમ અન્ય જીવ સૃષ્ટિના સંરક્ષણની જવાબદારી વધવી જોઈએ. એવું વિજ્ઞાન તારક બને, ત્યારે આજનું વિજ્ઞાન મારક બની રહ્યું છે. માનવદેહ અમૂલ્ય છે કારણ કે મનુષ્ય સર્વ જીવોનો ઉદ્ધારક બની શકે, આજે સંહારક બની રહ્યો છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સાધના мммммммммммммммммм સુખ અને શાંતિથી ભરપુર પુણ્ય જીવન જે પ્રાપ્ત કરવું હોય તે અહિંસાના તત્વજ્ઞાનનો અંતરથી સ્વીકાર કરે પડશે. - પૂ. શ્રી શુભચંદ્રાચાર્ય પિતાના “જ્ઞાનાણુંવ” ગ્રંથમાં કિચિત્ સંસારે શરીરિણું; દુ:ખ શોક ભય બીજભૂ દર્ભાગ્યાદિ સમસ્ત; તદ્ હિંસા સભવં શેયમૂ આ સંસારમાં જીવને દુઃખ, શોક, ભયના બીજ સ્વરૂપ દુર્ભાગ્ય આદિનું જે દર્શન થાય છે તે સર્વ હિંસાથી ઉત્પન્ન થયેલું સમજવું. સંસારમાં સર્વ દુઃખનું મૂળ હિંસા છે, સર્વ સુખનું મૂળ અહિંસા છે. બીજાના પ્રાણ હરી લેવાને મનુષ્યને કોઈ હકક નથી. અન્ય જીવોના પ્રાણની રક્ષા કરવાની જવાબદારી મનુષ્યની છે. કવિ ઈકબાલે કહ્યું છે કે, જાન હી લે નેકી હિકમતમેં તરક્કી દેખી મૌતકો રેકનેવાલા કેઈ પૈદા ન હુઆ છે મૃત્યુથી બચાવી આનંદપૂર્ણ અનંત જીવન પ્રગટ કરવાનું સામર્થ્ય અહિંસામાં છે. સુખના આ રાજમાર્ગ ઉપર મનુષ્યોને લઈ જવા માટે Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] જીવન સાફ ~~~~~ ~ ~ ~ ~ ~~ ~ ભારતના સર્વ ધર્મોએ અથાગ પ્રયત્ન કર્યા છે અને હિંસાથી મનુષ્ય બચી શકે તે માટે હિંસાના કેવા દુષ્પરિણામ આવે છે અને તેના કડવા ફળ ભવપરંપરામાં કેવી રીતે ભેગવવા પડે છે તેની સમજણ આપતા અનેક કથા પ્રસંગો કહ્યા છે. * શુળીને કાંટે * માંડવ્ય પુરાણમાં માંડવ્ય ઋષિની એક કથા છે. હિંસાના કેવા ભયંકર પરિણામ આવે છે, તથા હિંસા એ મહાપાપ છે. એમ બતાવી હિંસાનો નિષેધ કર્યો છે. માંડવ્ય ઋષિ એમના ૨૧ ભાવ પૂર્વે એક રબારી હતા. ઘેટા બકરા ચરાવવા માટે જ જંગલમાં જતા, રબારી ઝાડ નીચે બેસે અને ઘેટા બકરા ચરે. એક દિવસ આ રબારીને એક જૂ કરડી એટલે રબારી ભારે ગુસ્સે થયો. જૂને પકડી, હાથમાં લીધી અને રબારી જૂને કહેવા લાગ્યો, અરે, દુષ્ટ જૂ! મને કરડીને તે મારે માટે ગુને કર્યો છે. હું તને ભારે શિક્ષા કરીશ. એક રાજા જેમ ગુનેગારને શિક્ષા કરે છે, તેમ હું તારો રાજા છું અને તને ફાંસીની શિક્ષા કરું છું.” અજ્ઞાન બિચારી જૂ શું સમજે! રબારીએ તે હાથમાં એક તીક્ષણ કાંટે લીધે અને બિચારી જૂને કાંટામાં પરોવી દીધી. તરત જ જૂના પ્રાણ ચાલ્યા ગયા. રબારી તો અત્યંત રાજી થયો અને કહેવા લાગ્યું કે, મેં જૂને ઠીક જ શિક્ષા કરી છે.” Page #32 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સાધના [ ૨૧ wuuunnnuninn. માંડવ્ય ઋષિના આત્માએ રબારીના ભવમાં એક જૂની હિંસા કરી પિતાના આ કૃત્યને સારૂ માન્યું, મનથી ખુશી મનાવી એવું તીવ્ર પાપકર્મ બાંધ્યું કે ૨૧ ભવ સુધી દરેક ભવમાં–પિતે ગુનેગાર ન હોય તે પણ ગૂનાને આરોપ આવે અને ફાંસીની સજા થાય. તીક્ષણ કાંટામાં જૂને પરવી મનમાં ખુશી થતા તેના પ્રાણ લીધા હતાં તેથી ૨૧ ભવમાં-દરેક ભવે ફાંસીને માંચડે લટકવું પડયું. ૨૧ માં ભવમાં પેલા રબારીને જીવ માંડવ્ય ઋષિ થયો. તળાવના કાંઠે ઝુંપડી બાંધીને માંડવ્ય ઋષિ ભગવાનનું ભજન કરતાં નિર્દોષ જીવન જીવી રહ્યા છે. તીવ્રપણે બાંધેલા કર્મનું ફળ અવશ્ય ભેગવવું પડે છે. એક દિવસ નગરના રાજાના મહેલમાંથી એક ચોરે ઝવેરાતના ડબાની ચોરી કરી. ભાગી જતા ચેરને સિપાઈઓએ જે અને તેને પકડવા પાછળ પડ્યા, આગળ ચાર અને પાછળ સિપાઈઓ જઈ રહ્યા છે. ચેરને લાગ્યું કે પોતે પકડાઈ જશે ત્યારે માંડવ્ય ઋષિ જ્યાં તપ કરતાં હતા ત્યાં તે આવી પહોંચે. બચવાને એક માત્ર ઉપાય હતો. ચારે ઋષિની બાજુમાં, ઋષિએ પોતે જ જાણે ઝવેરાતની પેટી સંતાડી હોય તે રીતે મૂકી દીધી અને પિતે નાસી ગયે. ડીવારમાં સિપાઈએ આવી પહોંચ્યા. એક ઋષિને Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૨ 1 તપ કરતાં જોયા. એક સિપાઈની નજર છૂપાવેલી પેટી પર પડી અને ચારીના ઋષિને પકડવામાં આવ્યા. જીવને સાય ભગવા વસ્ત્ર નીચે આરાપસર માંડવ્ય ' રાજા સમક્ષ મુદ્દામાલ સાથે તેમને લાવવામાં આવ્યા. રાજાએ કહ્યું, ‘સાધુના લેખાશમાં ચારીના ધંધા વધુ સજાને પાત્ર છે, માટે તેને ફ્રાંસીની શિક્ષા કરો. ’ 6 માંડવ્ય ઋષિને થયું કે મારા પેાતાના જ કાઇ પાપની શિક્ષા મને થઈ રહી છે? અને સદ્ભાવનાના યેાગે તેમને જ્ઞાન થયું. પેાતે પેાતાના આગળના ભવા જોયા. શાક કરતા પેાતાના શિષ્યાને ઋષિએ પેાતાના પૂર્વ ભવની કથા સભળાવી અને સમજાવ્યું કે તીવ્ર પરિણામથી એક જૂને તીક્ષ્ણ કાટામાં પરાવવાનું ભવાભવ શું ફળ ભાગવવું પડયું! તેથી સાંભળનારા સન્માર્ગે વળ્યાં. જ્જૂ, મચ્છર, માંકડ તેમની અજ્ઞાન અવસ્થામાં મનુષ્યને કરડે છે. આ ક્ષુદ્ર જતુએની જો મનુષ્ય હિંસા કરે તા તે કેવી અધમતા કહેવાય ! પશુ, પક્ષીઓ કરતાં મનુષ્ય ચઢીયાતા છે. પશુ, પક્ષીએના રક્ષણની જવાબદારી મનુષ્યે લેવી જોઇએ, પણ જો રક્ષક જ ભક્ષક અને તા તે કેવી અધમતા કહેવાય ? જ્યાજ ખર્નાર્ડ શાએ કહ્યું છે કે • જે મનુષ્ય વાઘને મારે તા તેને પાતે રમત Sport કહે છે, પણ જો વાધ મનુષ્યને મારે તે તેને પાતે ક્રૂરતા કહે છે. ? Page #34 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સાધના [ ૨૩ કાઈ પણ પ્રાણી પાતાની જાતિના પ્રાણીને હણુતું નથી, માત્ર મનુષ્ય એવું પ્રાણી છે કે જે બીજા મનુષ્યેાની હિંસા પણ કરે છે. ૦ મેઘરથ રાજા – અહિંસાના આદેશને દૃષ્ટિ સામે રાખીને શક્ય એટલી હિંસા એછી થાય અને જે સૂક્ષ્મ જીવાની હિ`સા થઈ રહી છે તેમની પ્રત્યેની સહાનુભૂતિપૂર્વક જે જીવન જીવે છે તેઓ આધ્યાત્મના માર્ગને પામે છે. સર્વ વ્રતામાં પ્રથમ વ્રત અહિંસાને કહ્યુ છે. જેટલા હિ'સાથી ખચી શકો તેટલા જરૂર ખર્ચા. કહ્યું છે કે— જ' સ` ત' કીરઇ, જ ય ણુ સ...તહેવ સહણું । સહમાણા જીવા, પાવઈ અજરામર ઠાણું ! તમારી જેટલી શક્તિ હાય તેટલું આચરણુ કરો. જ્યાં શક્તિ ન હાય ત્યાં શ્રદ્ધા જાગૃત કરેા. જે શ્રદ્ધાવાન છે તે અજરામર પદ પ્રાપ્ત કરે છે. ખીજાને માટે પ્રાણુ આપનારા અનેક મહાત્માઓના દૃષ્ટાંતા શાસ્ત્રમાં મળે છે. જૈનોના સાળમા તીથકર શ્રી શાંતિનાથ ભગવ ́તના Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] જીવન સાફલ્ય પૂર્વભવનો એક પ્રસંગ છે. તે ભવમાં તેઓ મેઘરથ નામના રાજા હતા. એકવાર એક પારે ભયથી ધ્રુજતે ધ્રુજતે આવીને રાજા મેઘરથના ખોળામાં પડ્યો અને મનુષ્યની વાણીમાં કહેવા લાગ્યું કે, “હે રાજન્ ! હું તમારા શરણે આવ્યો છું.” બાજપક્ષી મારી પાછળ પડયું છે. તે મને ખાઈ જશે. તેનાથી તમે મારું રક્ષણ કરો.” મેઘરથ રાજા અત્યંત પ્રેમથી બોલ્યાઃ “હે પક્ષી! તને . અભય છે, તું ભય પામીશ નહિ, હું તારું રક્ષણ કરીશ.” થોડીવારમાં જ બાજપક્ષી રાજા પાસે આવીને મનુષ્યની વાણીમાં કહેવા લાગ્યું કે, “હે રાજન ! આ પારે મારે ભય છે, માટે મને આપી દે.” રાજા બોલ્યાઃ “શરણાગતનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે. હું પ્રાણના ભેગે પણ પારે આપીશ નહિ.” બાજ પક્ષીએ કહ્યું “તમારો શરણાગત પારે મારે તે શક્ય છે. એ વગર મારા પ્રાણ જશે, તેની હત્યા તમને લાગશે.’ એ દયાળુ રાજાએ કહ્યું કે “જે પારેવાના માંસથી જ તારા પ્રાણ બચતાં હોય છે, તેના જેટલું માંસ હું મારા શરીરમાંથી તને આપું છું, તેથી તારે સંતોષ માન જોઈએ. બાજે એ વાત સવીકારી અને રાજાએ પોતાના સાથળ Page #36 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સાધના [ ૨૫ માંથી માંસ કાપી પારેવાના વજન તુલ્ય તાળવા માંડયું. આશ્ચય થયું! રાન્ત પેાતાનું માંસ જેમ જેમ મૂકતાં જાય તેમ તેમ પારેવાવાળું પલ્લુ નીચે નમતું ગયું. રાજાએ પેાતાના આખા દેહ પારેવાની સામે ત્રાજવામાં મૂકયા. પેાતે જ ત્રાજવામાં બેઠા. તે જ વખતે એક દેવ પ્રત્યક્ષ થયેા. પારેવા તથા માંજ અદૃશ્ય થયા. તે દેવે અત્યત ભક્તિભાવથી મસ્તક નમાવી કહ્યું કે, • એક વખત ઇંદ્રસભામાં ઇંદ્ર મહારાજે તમારી દયાની અત્યંત પ્રશ'સા કરી. તે વાતની પરીક્ષા લેવા માટે આ રૂપ કર્યા હતા. આપની અપૂર્વ કડ્ડા સામે આપના ચરણમાં અમારૂ મસ્તક નમે છે. ભારતે જગતની સામે અહિ'સાના અદ્ભૂત આદશ મૂકા છે. આ આદનું પાલન કઠીન છે. અહિ'સાની સાધના વીર પુરુષનુ કામ છે. " કાકા કાલેલકરે કહ્યું છે કે, પરિશ્રમ કર્યા વિના આપણે અહિંસક નહિ અની શકીએ, અહિંસાની સાધના ભારે કપરી છે.. શરીર પૌદ્ગલિક ભાવા પ્રત્યે ખેચે છે. જાગૃત બનેલા આત્મા પાતાના ઉત્કૃષનું ચિંતન કરે છે.’ બીજાના હિતના ભાવ હૃદયમાં રાખવાથી આત્મા ધાર્મિક શ્રદ્ધાવાન અને છે. ૦ સને જીવવું પ્રિય છે ૦ ભગવાને પાકારી પોકારીને વારવાર કહ્યું છે કે Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફલ્ય સરવેપાણું, સવે જીવા, સવે સત્તા, સરવે મૂઆ ન હંતવ્યા, ન પરિતાયવ્યા છે સવે પાણું પિયાઉઆ, અપિયવહા, સુહસાયા દુકખ પડિકૂલા સવે વિજીવિઉકામા સસિં જીવિઈપિય છે. સર્વ પ્રાણીઓને, સર્વ જીવોને, સર્વ સને, સર્વ ભૂતને ન હણવા, પરિતાપ ન પમાડવા. સર્વ પ્રાણીઓને પોતાનું આયુષ્ય પ્રિય છે, સુખ • અનુકૂળ છે, દુઃખ પ્રતિકૂલ છે, વધ સર્વને અપ્રિય છે, જીવવું સર્વને પ્રિય છે. સર્વ જી જીવવાની કામનાવાળા છે, સર્વને પિતાનું જીવન પ્રિય લાગે છે. પિતાને પ્રાણ તે દરેકને પ્રિય છે જ. મૃત્યુ કઈને ગમતું નથી તે પણ મનુષ્ય પોતાના સ્વાદ માટે કે શરીરપિષણ માટે બીજા જીવોને મારે છે. પશુજરાતમાં પણ આહારની મર્યાદા છે. માનવી જીભના સ્વાદમાં આ મર્યાદાઓ પણ ભૂલ્યા છે. તેથી મધ અને માંસના સેવનમાં આનંદ માને છે. પૂ. આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી મ. ના ઉપદેશથી અકબર બાદશાહ ઘણે પ્રભાવિત થયે. અબુલફઝલ કહે છે કે સૂરિજીના ઉપદેશથી અહિંસકભાવ માટે બાદશાહ એટલા બધા પ્રભાવિત થયા કે પિતાના પેટને પ્રાણીઓની કબર બનાવવાનું તેમને અનુચિત લાગ્યું. Page #38 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સાધના mnununununununununua આઈ-ને-અકબરી” ગ્રંથમાં ઉલ્લેખ છે કે બાદશાહ અકબર કહેતા કે, ‘માંસ ભક્ષણ નાનપણથી મને ગમતું નહિ. તેમાં મને જીવરક્ષાનો સંકેત સમજાય અને માંસાહાર મેં છોડ્યો.” એક માંસ મેઘ કે સેલ્થ ? એક વાર રાજાએ સભામાં પૂછ્યું: “માંસ મેંઘુ છે કે સસ્તુ ?' ઉમરાએ કહ્યું. “રાજન્ ! હમણાં માંસ ઘણું સસ્તુ છે.” વચ્ચે જ રાજાને બુદ્ધિશાળી મંત્રી બોલી ઉઠ્યોઃ મહારાજ ! માંસ અત્યંત મેંઘુ છે ?” રાજાને આશ્ચર્ય થયું. એકાંતમાં મંત્રીને પૂછયું કે, તે આ પ્રમાણે કેમ કહ્યું?” મંત્રીએ કહ્યું, “જે આપ સાત દિવસ દરબારમાં ન આવે તે હું તે પૂરવાર કરી આપીશ.” રાજાએ સ્વીકાર કર્યો, અને દરબારમાં આવવાનું બંધ કર્યું. રાજા દરબારમાં આવતા બંધ થયા એટલે મંત્રી એક ઉમરાવને ત્યાં ગયા અને કહ્યું કે, “રાજાજી એકદમ ઘણા માંદા થઈ ગયા છે અને રાજવૈદ્ય કહ્યું છે કે કોઈ ઉમરાવના હદયનું માંસ મળે તે રાજાજી સાજા થઈ શકે. આપ ચાર તેલા જેટલું જ માંસ લઈને આપે તે રાજાને આરામ થાય.” ઉમરાવ તે ગભરાઈ ગયે. તેની આંખમાં આંસુ આવ્યા. મંત્રીને પુષ્કળ ધન આપી પોતાને બચાવી લઈ બીજાને ત્યાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૮ 1 જીવન સાફલ્ય જવા પારાવાર વિનતિ કરી. મંત્રી દરેક ઉમરાવને ઘેર ગયા. બધા પાસેથી પુષ્કળ ધન મળ્યું પણ માંસ મળ્યું નહિ, રાજા પાસે જઈને ધનના માટેા ઢગલા કર્યા અને ખધી વાત કહી. ઉમરાવા સામે સર્વે ઉમરાવા ખીજે દિવસે દરબારમાં જઈ રાજાએ ક્રીથી એ જ પ્રશ્ન કર્યાં, તે સાંભળી તે સમજી ગયા અને નીચું જોઈ રહ્યા પણુ કાઇએ કંઈ જ પત્યુત્તર આપ્યા નહિ, ત્યારે બુદ્ધિવાન મંત્રીએ કહ્યું કે— સ્વમાંસ દુ ભ" લેકે, લક્ષેાપિ ન લભ્યતે 1 અલ્પમૂલ્યેન લયેત પલ. પરશરીરજમ્॥ જગતમાં પેાતાનું માંસ ઘણું માંઘું છે, લાખ રૂપીયા આપવાથી પશુ તે મળતું નથી. પરંતુ પારકાના શરીરનુ માંસ ચાર તાલા અલ્પ મૂલ્યથી મળી શકે છે માટે તે સસ્તુ છે. ઘણા મનુષ્યા પેાતાના શરીરને સ્હેજ પણ દુ:ખ ન થાય, વેદના ન થાય તેની અત્યંત કાળજી રાખે છે, પણ ખીજાના શરીરની કે મનની તેવી કાળજી રાખતા નથી, તે માટે લગીરે ય વિચાર કરતાં નથી. સંતપુરૂષા પેાતાના શરીરને થતી પીડા ઉપરથી અન્ય જીવાને થતી સુખ-દુઃખની લાગણી સમજી શકે છે અને Page #40 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સાધના | [ ૨૯ aunwunum.uno umumnun કઈ પણ જીવને સહેજ પણ પીડા કે વેદના થાય તેવું કાર્ય કક્યારે ય કરતાં નથી. * યજ્ઞને બેકડે કથા એવી છે કે એક વાર ભેજ રાજાએ યજ્ઞ કરવા માંડ્યો અને યજ્ઞમાં હેમવા માટે એક બોકડો લાવ. વામાં આવ્યું. યજ્ઞમંડપમાં બાકડા જોરથી “બેં-બેં” કરવા લાગ્યા. ભોજ રાજાએ પોતાના પંડિતેને પૂછયું કે, “આ બેકડે શું કહે છે ?” કોઈ પંડિત જવાબ આપી શક્યા નહિ, ત્યારે મહાકવિ ધન પાળે નીચેને શ્લોક કહ્યોઃ નાહ સ્વર્ગ ફલપ્રભાગ તૃષિ નાલ્યથિતત્વ મયા ! સંતુષ્ટતૃણુ ભક્ષણેન સતત સાહ્યા ન યુક્તા તવ છે સ્વર્ગો યાન્તિ યદિ ત્વયા વિનિહતા યણે પ્રવં પ્રાણિને , યજ્ઞ કિ ન કરષિ માતૃપિતૃભિ: પુસ્તથા બાન્ધ: છે હે રાજન ! આ એકડે એમ કહે છે કે, “હે ભેજ રાજા ! સ્વર્ગફળના ઉત્તમ ભેગની મને તૃણુ નથી તથા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] જીવન સાફા muuuuuuuumennummumuuw મને સ્વર્ગ અપાવવા માટે મેં તને પ્રાર્થના પણ કરી નથી. હું તે નિત્ય ઘાસના તૃણ ખાઈને સંતુષ્ટ રહું છું. માટે યજ્ઞમાં હોમવા તું મને લાવ્યો તે યોગ્ય નથી. જે યજ્ઞમાં મારેલાં પ્રાણીઓ નક્કી સ્વર્ગમાં જતાં હોય તે તારા મા-બાપ, પુત્ર, ભાઈઓને મારીને, તેમને યજ્ઞમાં હામીને તું ય શા માટે કરતે નથી ! કવિ ધનપાળનો આ કલેક સાંભળી રાજાના ચક્ષુ ઉઘડી ગયા. સઘળા પશુઓને છોડી મૂક્યા તથા યજ્ઞમાં . હિંસા નહિ કરવા માટે પ્રતિજ્ઞા કરી. એ પરમધમ અહિંસા જીવનરૂપી યજ્ઞમાં અહિંસાનું સર્વોપરિ સ્થાન સર્વ ધર્મોએ સ્વીકાર્યું છે. સંત તુલસીદાસજી કહે છે કે પરમધર્મ શ્રતિવિદિત અહિંસા ? અહિંસાને કૃતિઓમાં શ્રેષ્ઠ ધર્મ કહ્યો છે પદ્મપુરાણમાં દેવર્ષિ નારદ તેને પ્રથમ સ્થાન આપે છે. અહિંસા પ્રથમ પુછ્યું, - પુષ્પ ઈન્દ્રિય નિગ્રહ: | સર્વભૂતદયા પુષ્પ ક્ષમા પુષ્પ વિશેષતઃ | ભગવાનને ચઢાવવાના પુપમાં સર્વ પ્રથમ પુષ્પ અહિંસા છે, પછી ઈન્દ્રિયનિગ્રહ, સર્વ ભૂતદયા અને વિશેષ પણે ક્ષમાપુષ્પ છે, Page #42 -------------------------------------------------------------------------- ________________ અહિસાની સાધના શાન્તિ: પુષ્પ તપઃ પુષ્પ ધ્યાનપુષ્પ તથૈવ ચ । [ ૩૧ સત્ય' અષ્ટવિધ... પુષ્પ વિષ્ણુા: પ્રીતિકર ભવેત્ ॥ શાંતિ પુષ્પ છે, તપ પુષ્પ છે, ધ્યાન પુષ્પ છે અને સત્ય પુષ્પ છે. આઠ પ્રકારના આ પુષ્પા ભગવાનને અર્પિત કરા તેમાં શ્રેષ્ઠ પુષ્પ અહિ'સા છે. શ્રી પત'જલિએ યાગદર્શન 'માં યાગના આઠ અંગ કહ્યા છે તેમાં પ્રથમ અહિંસા છે. ૮ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધાઽષ્ટાવ ગાનિ ! ? -સાધનપાદ સૂત્ર ૨૯ " જીવનમાં અહિ'સા પ્રગટ્યા વિના યાગની સિદ્ધિ નથી. ચૈાગમાં પહેલું પગથિયું ‘યમ’ છે તેમાં મુખ્ય અહિંસા છે. ૮ અહિંસા સત્યાસ્તેય બ્રહ્મચય પરિગ્રહા યમાઃ -સાધનપાદ-સૂત્ર ૩૦ અહિ‘સાનું મહાત્મ્ય વર્ણવતા સૂત્રકાર કહે છે કેઅહિંસા પ્રતિષ્ઠાયાં તત્સનિધી વેરત્યાગ જેનામાં અહિંસા પ્રગટ થઈ છે તેની નજીકમાં હિ સક પ્રાણીએ પાતાના વૈરભાવને ભૂલી જાય છે, અને તેથી Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ] જીવન સાય તીથ'કર ભગવ`તાના સમવસરણુમાં વૈર-વિરાધ ભૂલીને સિદ્ધ તથા હેરણુ સાથે બેસે છે. 6 મહાભારતમાં કહ્યુ` છે કે, જે રીતે હાથીના પગલામાં બધા પ્રાણીઓના પગલાં સમાઈ જાય છે તે રીતે અહિસામાં સર્વ ધર્મ અને તત્ત્વ સમાઈ જાય છે,' એ પ્રમાણે સમજીને જે અહિંસાનુ પાલન કરે છે તેઓ નિત્ય અમૃતમાં-માક્ષમાં વાસ કરે છે. ધના, સંસ્કૃતિના તથા સર્વ જીવાના ચોગક્ષેમના મૂળ આધાર અહિ...સા છે. જે અહિંસાને તરાડે છે, તે પતનને વિનાશને આમત્રે છે, જૈનદર્શનમાં સ્પષ્ટ કહ્યું છે કે, ‘સત્ય વગેરે સ તા અહિસાની રક્ષા માટે છે. ' : પંચ સંગ્રહ ' માં કહ્યુ છે કે, શ્રી જિનેશ્વર ભગ વતાએ પ્રાણાતિપાત વિરમણુ એટલે સવજીવાની રક્ષાને શ્રેષ્ઠ ધમ કહ્યો છે. હિંસાના ત્યાગને • અષ્ટક પૂર્વ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પાતાના ગ્રંથ'માં ફરમાવે છે કે, ‘સ્વગ અને મેક્ષ અપાવનાર અહિ`સા મુખ્ય છે. અહિ`સાના રક્ષણ માટે સત્યાદિ ત્રતા છે.’ * પરમ બ્રહ્મ * શ્રી ‘તત્ત્વાં સૂત્ર’માં કહ્યું છે કે, ‘પ્રમત્તયેાગાત્ છે પ્રાણુન્યપરાપણ હિંસા,-પ્રમત્ત યાગથી બીજાના પ્રાથેાનું અપહરણ કરવું એ હિસા છે, Page #44 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સાધના [ ૩૩ શ્રી દશ વૈકાલિક ચૂર્ણિમાં ફરમાવ્યું છે કે, અહિંસા ૮ નામ પાણાતિવાય વિરતી ।' અહિંસાના અથ પાણાતિપાતથી વિરમવું તે છે. જીવને કાઈ પણ પ્રકારનું કષ્ટ આપવું. કીલામણા ઉપજાવવા તે પ્રાણાતિપાત છે. શાસ્ત્રની આ વ્યાખ્યામાં દયાના, કરૂણાના મહાસાગર ઉછળી રહ્યો છે. કાઈ પશુ જીવને મનથી, વચનથી કે કાયાથી રહેજ માત્ર પશુ કષ્ટ ન પહોંચાડવું, સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ રાખવા એ અહિંસા છે. અહિંસાનું વિધેયાત્મક રૂપ ‘આત્મવત્ સવ ભૂતેષુ’-સવ જીવાને પેાતાની તુલ્ય ગણીને જીવન જીવવામાં છે. પૂર્વ શ્રી સમ ́તભદ્ર આચાર્ય અહિંસાને પરમ બ્રહ્મ કહી છે. અહિંસા ભૂતાનાં જગતિ વિદ્યુિત' બ્રહ્મ પરમમ્। * —બૃહત્ સ્વય་ભૂ શ્તાત્ર પરમ ઉપકારી ભગવાન મહાવીર પ્રભુએ પ્રશ્ન વ્યાકરણુ’માં અહિંસાને ‘ભગવતી અહિંસા’ કહી છે. • એસા સા ભગવતી અહિંસા અહિંસાના અમૃત કળશ સ માટે મધુરતમ છે, પરમ મગળકારી છે. ' Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ] જીવન સાફલ્ય જી સંપાદકની નેાંધ જી ૧ * પશુથી ય વિશેષ હિંસક માનવી છે પહેલા વિશ્વયુદ્ધમાં કુલ ૫૧ લાખથી વધુ માનવી મરાયા હેતા, ૧ કરોડ ૨૮ લાખથી વધુ ઘવાયા હતા, ૪૧ લાખથી વધુ કેદ પકડાયા અથવા ગુમ થયા હતા. બીજા વિશ્વયુદ્ધે તે કરાડા માણસાના ભાગ લીધા હતા. જેમાં ૨૮ લાખ જમા મર્યા, ૭૫ લાખ રશિયના મર્યા અને ઘવાયેલાની સખ્યા કરાડમાં ગણાઇ હતી. બીજા વિશ્વવિગ્રહ પછી નાગિરકાની વધુમાં વધુ ખુવારી અમેરિકાએ હિંદી ચીનમાં કરી છે. હિટલરે ૬૦ લાખથી વધુ યહૂદીઓને અને ખીજા નાગરિકાને મારી નાખ્યા હતા. પાકીસ્તાનના યાહ્યાખાનના લશ્કરે માંગલા દેશમાં ૧૦ લાખ જેટલા નાગરિકાને મારી નાખ્યા છે અને લશ્કરે સ્રીએ ઉપર જે અત્યાચારા કર્યાં તેના પાશવી હેવાલે સાંભળી રાક્ષસનું હૃદય પણ કપી ઉઠે. ૦ પાયથેગારાસ અને જૈના ૦ · મા હશેા, મા હશેા ’-હિંસા ન કરી, હિંસા ન કરાની ઉદ્ઘાષણા અનાદિકાળથી જૈનધમ આપી રહ્યો છે અને આ ઉદ્ભાષા જગતના ધર્માએ ઝીલી છે, Page #46 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની સાધના [ ૩૫ ભગવાન મહાવીરસ્વામીથી વીસ વરસ પહેલાં ગ્રીસના મહાન ચિંતક પાયથેગરાસ ભારતમાં આવ્યા હતા. અહિં. સાને સિદ્ધાંત અને આચરણ તેને અત્યંત પ્રિય લાગ્યા. ભગવાન પાર્શ્વનાથના સાધુઓ પાસેથી તેમને દીક્ષા ગ્રહણ કરી અને ગ્રીસમાં જઈને જૈનધર્મનો પ્રચાર કર્યો. આજ પણ જગતમાં પાયથેગોરાસના અનેક અનુયાયી છે. તેમના સિદ્ધાંત અને માન્યતા જૈનધર્મને મળતા છે. દિગમ્બર પટ્ટાવલીઓમાં પિહિતાશ્રવ (પાઈથેગરાસ) નામના સંતને ઉલ્લેખ મળે છે. આજે પણ તેમના અનુયાયીઓ નિરપરાધી, નિર્દોષ પ્રાણીઓની હત્યાને તજવા ગ–હેય માને છે. ભગવાન મહાવીરસવામિના સમયની પહેલાં ગ્રીસમાં જેને નામનો એક વિચારક થઈ ગયા. બિમારીમાં તેના શરીર ઉપરના ગુમડામાં કીડા પડ્યા. મરણને ભય હોવા છતાં આ કીડા અહિંસક ભાવથી તેને કઢાવ્યા નહિ. કયારેક કીડા નીચે પડી જાય તે તેને પાછા પિતાને સ્થાને મૂકી દેતે. પિતાના પ્રાણના ભાગે પણ બીજા જીવોની હિંસા ન થવા દેવાનો ભાવ-અહિંસા ધર્મ ત્યારે પણ પ્રચલિત હતો. આવાં અનેક દષ્ટાંતે ઇતિહાસના પાને પડ્યા છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩ ૐ સંસ્કારનું સિંચન ક જીવનની સાર્થકતા કે નિરર્થકતાના આધાર બાળકને નાનપણથી કેવા પ્રકારનું શિક્ષણ મળે છે તેના ઉપર છે. બાળકનું શિક્ષણ સર્વ પ્રથમ ઘરમાંથી શરૂ થાય છે. ઘરમાં જે સ`સ્કાર બાળકને પડે છે તેનું આખા ય જીવનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન રહે છે. બાળક જેવું જુએ છે તેવું શીખે છે. માબાપ સાચું ખેલવાની બાળકને શીખામણ આપે છે અને પાતે ઘરમાં હોય, કાઇ મળવા આવ્યું હોય તે પાતે જ ખાળકને કહે કે તું ના કહી દે, કહેજે બહાર ગયા છે, માડા આવશે.’ જે અચેાગ્ય વર્તન ન કરવા બાળકને શીખામણ અપાય છે તેવું જ અચૈાગ્ય વર્તન કરતાં માળક વડિલેાને જુએ છે અને પૂરા સસ્કારી ખાળકમાં પડે છે. · ૩. માતા પાતે પેાતાના ખાળકને સાચવવાને બદલે આયા, ઘાટણ કે નાકરને સોંપે છે અને આ નાકરા તથા નાકરાણીઓ જે અશ્લીલ મશ્કરી કરતા હેાય છે, અસભ્ય ભાષા ખેલતા હાય છે, ખીભત્સ ચેનચાળા થતાં હાય છે તેની Page #48 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારનું સિંચન [ ૩૭ અસર બાળકોના કુમળા મગજ પર તરત પડે છે અને પછી પોતાના બાળકોને અશ્લીલ વર્તન કરતાં કે અપશબ્દો બોલતાં જોઈ માબાપ આશ્ચર્ય પામે છે. * આરસનો ટુકડો આ આરસના એક બેડોળ ટૂકડામાંથી એક અર્ધનગ્ન સ્ત્રી કોતરવી કે દેવમૂર્તિ કંડારવી તેને આધાર કારીગર ઉપર છે. નાના બાળકો આરસના ટૂકડાથી કંઈ ગુણ વિશેષ છે. ચારિત્ર્યના પ્રકાશથી ઝળહળતા આધ્યાત્મિક જીવનને પ્રગટાવવામાં આ નાના બાળકોને તેમના માબાપ કે વડિલો પિતે ધારે તે સહાયક બની શકે. જે તમે વિશ્વાસુ બનશે તો બાળક તમારામાં વિશ્વાસ બનશે, જે તમે શંકાશીલ અને ઉદ્ધત થશે તે બાળકો તેવા થશે. અંતરથી બાળકોને તમે પ્રેમ કરશે તે બાળકોને પ્રેમ પામશો અને બાળકોને જો તમે ધીક્કારશે તો તમારા બાળકો જગતને ધીક્કારતા થઈ જશે. તમે જેવું શીખવશે તેવું બાળક શીખશે. એકકથા છે. પાંચ વર્ષને એક બાળક પાડોશીને ત્યાંથી એક ચીજ ઉઠાવી લાવ્યો. મા તેથી રાજી થઈ. દિકરે મોટો થઈને ચોરી કરતાં શીખે. ચીજવસ્તુ લાવી માને આપે અને મા મલકાતી જાય, ચેરી લાવેલી વસ્તુઓ પિટીમાં મૂકતી જાય. દિકરો માટે થતાં પાકો શેર થયો. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] જીવન સાફલ્ય શહેરમાં ચારીઓ વધી. લેાકાના ઘર લૂટાવા લાગ્યાં. પ્રજાએ રાજા પાસે પાકાર કર્યા. પાલિસની આંખમાં ધૂળ નાંખી આ પાકા ચાર છટકી જતા, પણ પાપના ઘડા ફૂટ્યા વિના રહેતા નથી. એક વખત તે ચારી કરવા ગયા ત્યાં પકડાઈ ગયા. સિપાઇઓએ તેને રાજા સમક્ષ હાજર કર્યો. ૦ ગૂનેગાર કાણુ ? ૦ રાજાએ જન્મટીપની સજા ફરમાવી. સજા સાંભળીને આ પાકા ચેારનું હૈયું પણ કડપી ઉઠયું, “આખી જિ’ઢગી જેલમાં ?” આ વિચાર તેને અસહ્ય થઈ પડ્યો. શજાને તેને એક વિનતિ કરી. ‘ મહારાજ! મારે મારી માને મળવું છે, મળ્યા પછી મને જન્મટીપ માકલશેા. રાજાએ એ વાત સ્વીકારી, પાલિસા બાજુ પર ઉભા હતા, દિકરા માની નજીક ગયા અને તેણે માનું નાક કરડી ખાધું હાહાકાર થઈ ગયા. ત્યારે ચારે કહ્યું કે, ‘મારા આ હાલ થવામાં મારી મા કારણભૂત છે. મને ચારીના કામમાં શાખાથી આપી મારી માએ ઉત્તેજન આપ્યું છે. કદી મને રોકયા નહિ, કદી મને ચારીમાં પાપ છે એવું કહ્યું નહિ એટલે મારા ગૂના છે, એથી મારી માના ગૂના વિશેષ છે, નહિતર મારી આ દશા હાત નહિ અને ગામના લાકા આટલા દુ;ખી થાત નહિ.' બાળકામાં આલ્યવયથી જે કુસ'સ્કારા પડે છે, ઘણે ભાગે માટી વયમાં તે જતા નથી, એથી માબાપે અને ડિ. Page #50 -------------------------------------------------------------------------- ________________ સ‘સ્કારનું સિચન [ ૩૯ લાએ સમજવું જરૂરી છે કે, નાનપણથી ખાળકો પ્રત્યે પૂરતું લક્ષ્ય આપવું જોઇએ, તેમના ચારિત્ર ઘડતર માટે પ્રયત્ન કરવા જોઇએ. નહિ તા અંતે પસ્તાવાના પાર નહિ રહે. આજે માટાભાગના માબાપા અને વિડલા સતાના માટે જે જે ફરિયાદો કરે છે તેના મૂળ કયાં છે તે તપાસવું જોઇએ અને તેમાંથી નવી પેઢીના જીવન ઘડતર માટે આધ ગ્રહણ કરવા જોઈએ. X મકાઈના પાક X કાન્ફ્યુશિયસ્ ચીનના મહાન વિચારક થઈ ગયા, એક · વાર એક ખેડૂત મકાઇના ટોપલા લઈને કાન્ફ્યુશિયસ પાસે આન્યા અને કહ્યું, પાકી છે! મકાઇના મને તાવા !' 6 મારા ખેતરમાં આવી સડેલી મકાઈ સારા પાક લેવાની કાઈક ઉત્તમ રીત કાન્ફ્યુશિયસ્ આહ્યા, ‘જો ભાઈ, સાંભળ ! મકાઇના સારા પાક લેવા માટે ધીરજની જરૂર છે, પ્રયત્નની જરૂર છે. જો સારા શાકભાજી ઉગાડવા હોય તેા ખેડૂતે એક મહિના અગાઉથી તૈયારી કરવી પડે. જો સારા ફળવાળુ વૃક્ષ ઉછેરવુ હાય તા પાંચ દશ વર્ષ અગાઉથી પ્રયત્ન કરવા પડે અને જો સારા ચારિત્રવાન સંતાન મેળવવા હાય તા તેની શરૂઆત દાદા-દાદી અને નાના-નાનીથી કરવી પડે. જો તારે મકાઈના સારા પાક લેવા હાય તા પ્રયત્ન કરીને સારી જાતના મકાઈના બીજ મેળવી લે. આ બીજ Page #51 -------------------------------------------------------------------------- ________________ Vaj જીવને સાફલ્ય તારી જમીનમાં વાવ. જે મકાઈ ઉગે તેમાંથી ઉત્તમ મકાઈ જુદી તારવીને એનાં બીજ પાછા વાવ. ધીરજપૂર્વક પ્રયત્ન કરીશ, તે ખેતરમાં સરસ મકાઈ પાકશે.” - ખેડૂતે ત્રણ વર્ષ ધીરજ રાખી મહેનત કરી અને ઉત્તમ મકાઈને પાક થયે. જે માબાપે અને વડિલે ધારે તે બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં ઘણું કરી શકે. દિકરા પાસે બેટી આઠ આની આવી જાય અને બાપ કહે, “મૂરખ, તને કઈ બનાવી ગયું. હવે બસમાં કે હોટલમાં કયાંક ચલાવી દે તે ખરે માનું!” ખોટા કામ કરાવી દીકરાને ખરો માનવાના સંસ્કાર માબાપ આપે છે. દીકરો ખોટી આઠ આની કેાઈને પધરાવી દે તે માબાપ તેની ચાલાકી માટે ગૌરવ લે છે. ' “અમારો બાબો પરીક્ષામાં ચોરી કરે પણ પકડાય નહિ.” આવું કહેનારા માબાપ કદાચ ઓછા મળશે પણ આવા સંતાન માટે મનમાં ખુશી થનાર માબાપ ઘણા મળશે. વિલિયમ ચેનિંગને એક મિત્રે પૂછયું, “નેલિયન જે મહાન પુરુષ તૈયાર કરવો હોય તે થઈ શકે ખરો?” ચેનિંગે કહ્યું, “અરે, નેપોલિયન તે શું વિસાતમાં છે! તેનાથી ય ઘણે મહાન મનુષ્ય પણ તૈયાર થઈ શકે. જે કેાઈ ચારિત્ર્યસંપન્ન દંપતિ પોતાના સંતાનમાં ધર્મનીતિના Page #52 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારનું સિંચન muuuuuuuuuuuuuuu સંસ્કાર દઢપણે સ્થાપે. જીવ માત્ર પ્રત્યે પ્રેમને આદર્શ બાળકમાં કેળ. જીવનની મુશ્કેલીઓમાંથી જ્ઞાન અને અનુભવ મેળવવાનું શીખવે. લાલચ સામે ટકી રહેવાનું બળ ખીલવે તે તેવું સંતાન નેપોલિયનથી તે કયાંય મહાન બને. * મા-બાપ રૂપી સૂર્ય-ચંદ્ર જ “હું અને મારી બા” નામના પુસ્તકમાં શ્રી સાને ગુરૂજી જણાવે છે કે, “સૂર્ય ચંદ્રને ખબર નથી કે એના કિરણેને પશુ, પંખી, માનવી અને વનસ્પતિ ઉપર શી અસર થાય છે, પણ સૂર્ય-ચંદ્રના કિરણેમાંથી સ્વાથ્ય, સૌન્દર્ય અને તાજગી મળે છે. વનસ્પતિ તેને રસ ગ્રહણ કરે છે. તે જ પ્રમાણે માતા-પિતા બાળકના સૂર્ય-ચંદ્ર છે. જે માબાપને વ્યવહાર સ્વચ્છ, સતેજ અને પવિત્ર હોય તો બાળકોના સંસ્કાર સોળે કળાએ ખીલે. સૂર્ય પ્રકાશ કે ચંદ્ર કિરણ વિના વનસ્પતિ કરમાઈ જાય એમ માતા-પિતાના ને, સંસ્કાર કે મમતા વિના બાળકોના જીવન બિમાર, રસ વગરના કે વિકૃતિવાળા બને છે. પિતાની મા માટે સાને ગુરુજી જણાવે છે કે, “અમારી પૈસા અંગેની સ્થિતિ બહુ સામાન્ય હતી. અમને કોઈ ગરીબ ગણે તે અમે વાંધો ન લઈએ, પણ ગરીબ જાણીને કઈ દયા બતાવવા આવે અથવા અમારામાંથી કઈ બાળક રૂપિયા પૈસા માટે હાથ લાંબો કરે, તે મારી બાના આત્માને સખત આઘાત લાગતો. Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] જીવન સાફલ્ય ગરીમ માણસ પણ મનથી શ્રીમંત બની શકે છે, એમ તે ઘણી વાર કહેતી. એકવાર દૂરના એક સગાએ મને આઠ આના વાપરવા આપ્યા. એ આઠ આના લઈને રાજી થતા જ્યારે હું મા પાસે ગયા, ત્યારે એનું માં એકદમ ઉતરી ગયું, એ ખેલી: ખસ! પૈસા તે લીધા જ કેમ ? મફ્ત મળે એટલે લઈ લેવું? તને લાંખા હાથ કરતાં શરમ ન આવી? ' શાંત કરૂ ા ખાના ચહેરા ઉપર ક્રેાધની લાલાશ તરવરી રહી હતી. ‘હું કંઈ ચારી કરવા નહાતા ગયા, મને આપ્યા ને મેં લીધા. ' ક્ષમા યાચતા હો. એમ હું કરગર્યાં. " ચારી નહિ તા ભિક્ષાવૃત્તિ! આજે પૈસાના લેાભ વળગ્યા, તા કાલે ચારી કરતાં કે ભીખ માંગતાં તને સ`કાચ નહિ થાય. ’ ખાએ કહ્યું. પૈસા કરતાં પણ વૃત્તિની મલિનતા સામે મારી આના વિરાધ હતા. એ કહેતી કે, ઢાઈ ચીજ કે પાઇ–પૈસા મ આપે તે આપણાથી એ ન લેવાય. આપણે કઈ ભિખારી કે અનાથ નથી. આજથી જ તે આવું આમ તને લેવાની ટેવ પડે તા સ્વમાનનું સ્થાન રાંકપણું-દીનતા પડાવી લે. માણસ માત્રમાં સ્વમાન તા જોઈએ.’ અમારા કુમળા હૈયામાં એ સ્વમાનના સંસ્કાર સીંચતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ લિંકને કહ્યું છે કે, ૮ મારામાં જે કંઈ સારૂં છે તે મારી માતા પાસેથી આવ્યું છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારનું સિંચન uuuuuuuuunonnunununun ૦ શિક્ષણ પદ્ધતિની ખામી ૦ પાંડવોના જીવનમાં જે સ્વાર્થ ત્યાગ, પરોપકાર, કર્તવ્ય પરાયણતા વગેરે સદ્દગુણે હતા, તેનું મુખ્ય કારણ માતા કુંતીએ આપેલા સંસ્કાર હતા. એક વિચારકે કહ્યું છે કે, “તમે મને બાળક સેપે. એની માતા કેવી છે, એ હું એના પરથી તમને કહી આપીશ.” ફ્રાન્સના શહેનશાહ નેપેલિયને બાળકોને ચારિત્ર્યશીલ બનાવવા માટે કેવું શિક્ષણું આપવું જોઈએ એ વિષયની ચર્ચા કરતાં મેડમ કેપેનને પૂછ્યું: “તમારા અભિપ્રાય પ્રમાણે આજની શિક્ષણ પદ્ધતિમાં શાની ખામી છે?” એ વિદુષી બાઈએ તરત જ પ્રત્યુત્તર આપ્યો: “માતાઓની !” એ ઉત્તરે શહેનશાહ ને પેલિયન ઉપર ભારે અસર કરી. તેમણે કહ્યું કે, “તમે એક જ શબ્દમાં મારા પ્રશ્નને સાચો ઉત્તર આપે છે. પોતાના સંતાનને બરોબર કેળવી શકો એવું શિક્ષણ માતાઓને આપવાની અત્યંત અગત્ય છે.” નેપોલિયનને તેની માતા લેટીશિયાએ ગર્ભાવસ્થામાંથી વીરરસનું, યુદ્ધ સંબંધી શિક્ષણ આપ્યું હતું. નેપોલિયન જો ત્યારે લેટીશિયાએ જે વસ્ત્ર ઓઢયું હતું તેના ઉપર ગ્રીસના તે સમયના વીરપુરુષેના ચિત્રો છાપેલાં હતાં. આ સંસારમાં પ્રથમ શ્વાસ લેતાં જ નેપોલિયને ચેલાં આ ચિત્રો હતાં. નેપોલિયન જરા માટે થતાં વીરપુરુષની કથાએ માતા Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] જીવન સાફલ્ય wwww wwww લેટીશિયા તેની પાસે કરતી, બાળક નેપોલિયનના કોમળ હૃદયમાં નાનપણથી વીરરસના સંસ્કાર પડ્યા હતા. સુભદ્રાના ગર્ભમાં અર્જુનને પુત્ર અભિમન્યુ હતો ત્યારે તેને કોઠાયુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ કથા મહાભારતમાં પ્રસિદ્ધ છે. માતા જ્યારે સગર્ભા હોય ત્યારે ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવાથી ભાવી પ્રજામાં સંસ્કારનું સીંચન થાય છે તેમાં સંશય નથી. * ઘર એ મૂગી શાળા છે જ કલકત્તા હાઈકોર્ટના ન્યાયાધીશ તથા કલકત્તા વિશ્વ વિદ્યાલયના વાઈસ ચેન્સેલર સર ગુરૂદાસ બેનરજીની મહાનતા તેમની માતાએ નાનપણમાં આપેલા શિક્ષણને આભારી હતી. - સર ગુરૂદાસના માતા સોનામણિદેવી ધાર્મિક અને કાર્ય દક્ષ હતા. તેઓ માનતા કે બાળકોને ઉછેર નેહ, મમતા અને પ્રેમભરી વાતચીતથી જેટલો થઈ શકે છે તેટલે કઠેર વર્તણુંકથી થતો નથી. તેઓ કહેતા કે, “કયારે પણ જૂઠી વાત બાળકને કહેવી નહિ. એવું કહેવાથી બાળકોમાં મિથ્યા બોલવિાની ટેવ પડી જશે અને બીજા પણ અનેક અનિષ્ટ પેદા થશે.” ઘર એ મૂંગી શાળા છે. બાળકો વડિલો પાસેથી જે. શિક્ષણ મેળવે છે તેના મૂળ ઉંડા જાય છે. વિનય, વિવેક, સત્યતા, સંસ્કાર કે ધર્મ વડે ચારિત્ર્યનું ઘડતર કરવા માટે બીજ રોપવાને સુગ્ય સમય બાલ્યવય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારનું સિંચન 1 કપ બાળકને જે પ્રયત્નપૂર્વક સારા સંસ્કારે નહિ આપે તે ગંદા સરકારે તેઓ ગ્રહણ કરી લેશે. - પોપટના બે બચ્ચાં ઝાડ ઉપરના એક માળામાંથી એક પારધીએ પકડ્યા. એક બચ્ચે એક વિદ્વાન પંડિતને ત્યાં વેચાયું અને બીજું બચ્ચું એક હલાલને ત્યાં વેચાયું. જે પિપટ પંડિતને ત્યાં વેચાયો તે વેદની ઋચાઓ બોલવા લાગ્યો. અને જે હલાલને ત્યાં ઉછર્યો તે પોપટ બીભત્સ અપશબ્દ બોલવા લાગ્યો. જેવો ઉછેર તેવા સંસ્કાર! શાળામાંથી બીજા છોકરાનાં પિન્સીલ, રર્બર કે સંચે બાળક લઈ આવે અને માતા જે તેને છાવરે, ઉત્તેજન આપે ઠપકો ન આપે તે આ બાળક માટે થતાં પિતાના ગજવામાંથી પૈસા ચોરે, મોટો થતાં ઘરાકને છેતરે કે ભાગીદાર સાથે કે સગાભાઈ સાથે છળપ્રપંચ કરે તે તેમાં શું નવાઈ! ગોપીચંદે કહ્યું છે કે, “મારા ત્યાગ અને વૈરાગ્યનું મૂળ મારી માતા મેનાવતી છે.” દાદાભાઈ નવરોજજી વારવાર કહેતા કે “મારી માતાએ મારા ઉપર તીક્ષણ નજર રાખી મને ખરાબ લક્ષણેથી બચાવ્યો છે.” બ્રીટનના મહારાણું મેરીના માતાપિતા ડયૂક અને ડચેસ ઓફ ટેક, કેનર્સિગ્ટન રાજમહેલમાં રહેતાં હતાં, ત્યારે બાળકોને ધાર્મિક શિક્ષણ આપવા માટે ખાસ ધર્મગુરુ આવતા. ડચેસ ઓફ ટેક અભ્યાસના ઓરડામાં બાળકોને એકઠા કરતાં, ધાર્મિક અભ્યાસ પૂરો થયા પછી દાનની માગણી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૬] જીવન સાય wwwwwwwwwww માટે આવેલી અરજીઓ પર ચર્ચા બાળકોની હાજરીમાં થતી. પિતાના છોકરાં ગરીબનું દુઃખ તથા બીજાઓની જરૂરીયાતે સમજે તે માટે ધર્મગુરુ સાથે ભોજન સામગ્રી લઈ બાળકોને મોકલતાં. ગરીબના બાળકો કેટલાં સંતેષ અને આનંદથી જમે છે તે જોવા માટે સૂચન કરતાં. ૦ આચરણ દ્વારા શિક્ષણ ૦ મહારાણી મેરીના હૈયામાં દયા અને કરૂણાના બીજ નાનપણમાં આ રીતે રોપાયા હતા. બાલ્યવયમાં મહારાણી મેરી તેમના મા સાથે એકવાર રચમંડ પાર્કમાં ફરવા ગયા હતા. ત્યાં એક ગરીબ વૃદ્ધા ઝાડ નીચે પડેલા સૂકા લાકડા વીણતી હતી. ઠંડી વિશેષ હતી. વૃદ્ધા થાકી ગયેલી લાગતી હતી. ડચેસ તેની મદદ દોડી ગયા અને લાકડા ભેગા કરવા લાગ્યા. પ્રિન્સેસ મેરી પણ એ કામમાં લાગ્યા. વૃદ્ધાનું કામ ઝડપથી પુરૂં થતાં એને આભાર માન્યો. કેટલા ય રાજવંશી કુટુંબોમાં બાળકોને સંસ્કારનું સીંચન કરવામાં કાળજી રખાતી. આપણા દેશમાં કઈ કઈ શ્રીમંત કુટુંબમાં બાળકોને કુસંસ્કારો શીખવાડાતા જોઈ લાનિ થાય છે. અણસમજુ ધનિકો એમ માને છે કે વિનય, વિવેક, આત્મસંયમ, આજ્ઞાપાલન કે સાદાઈ જેવા ગુણો ગરીબો માટે છે. તેમને કે તેમના બાળકોને આવા ગુણોની કંઈ જરૂર નથી. શ્રી કબીરજીએ કહ્યું છે કે Page #58 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારનું સિંચન [ ૪૭ બડે ગયે બડપનમેં, રોમ રેમ અહંકાર સતગુરુ કે પરિચય વિના, ચારે વર્ણ ચમાર, પિતાને મોટા માની ધનને મદ, જાતિને મદ, જે કોઈ મદ જેનામાં હોય તેના રોમ રોમમાં અહંકાર ભરેલ છે. સદગુરુના સંગ વિના નમ્રતા આવે નહિ. અહંકાર જાય નહિ. જેની નજર માત્ર પુગલ ઉપર છે– ધન રૂપી માટી ઉપર છે તે કુંભાર છે અને ચામડા ઉપર છે તે ચમાર છે. માબાપ અને વડિલોએ બાળકોમાં અભિમાન, ધ અને આળસ ન આવે તે માટે કાળજી રાખવી જોઈએ અને સહનશીલતા, પિતાના દોષ જેવાની દષ્ટિ, બીજાના ગુણની પ્રશંસા કરવી તથા વિનય જેવા સગુણે કેળવાય તે માટે પ્રયત્ન અવશ્ય કરવું જોઈએ. બાળકોના જીવન ઘડતરમાં માબાપનું કાર્ય સૌથી પ્રથમ છે. ચારિત્ર્ય ઘડતરનો પાયો બાલ્યવયમાં નંખાશે. માબાપે જે સંસ્કારના બીજ નાખ્યા છે તેને ઉગાડવામાં સહાયક બની જીવન સૌરભ પ્રગટાવવાનું કામ ગુરુનું છે. શિક્ષણની પ્રાપ્તિ તે સફલ થાય છે. પરંતુ જીવનનું સાફલ્ય તે પિતાના સમ્યફ આચરણ વડે જ થઈ શકે અને ત્યારે જ જીવન એજન્ પ્રગટે. વડિલો પિતાની જવાબદારી સમજે તથા બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સીંચન કરે જેથી ધર્મના માર્ગે આગળ વધી તમારા સંતાને સુખ અને શાંતિ અનુભવી શકે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ]. જીવન સાફલ્મ સંપાદકની નોંધ છે જ મત ગુમાવીશ નૂર સ્વામી રામકૃષ્ણ પરમહંસમાં વૈરાગ્યની જે ઉત્કટ ભાવના હતી તેના સંસ્કાર માતા પાસેથી મળ્યા હતા. વૃદ્ધાવસ્થામાં પરમહંસના માતુશ્રી ગંગાતીરે વાસ કરવા , માટે દક્ષિણેશ્વરમાં કાલીઘાટ પર રહેતા હતા. - એક વખત રાણી રસમણિને શ્રી પરમહંસના માતાજીના ગુજરાનને બંબસ્ત કરવાનો વિચાર આવ્યું. સમય કાઢી રાણું રસમણિ પિતાના જમાઈને માથુરબાબુ લઈને શ્રી રામકૃષ્ણ પરમહંસના માતુશ્રી પાસે આવ્યા અને વાતચીતમાં પોતાની ઈચ્છા પ્રગટ કરી. માતાજી હસી પડ્યા અને બેલ્યાઃ “અહિં શું નથી? રહેવાનું ઘર છે, ગંગાજીનું સ્નાન છે, કાલી માતાને પ્રસાદ ભોજન માટે છે, પછી બીજું મારે જોઈએ શું?” રાણી રાસમણું અને માથુરબાબુ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. ત્યારે બન્નેએ અત્યંત આગ્રહ કર્યો ત્યારે તેઓનું માન રાખવા ખાતર માતાજીએ કહ્યું: “ઠીક ત્યારે એમ કરે મને બે પૈસાની તમાકુ લાવી આપો એટલે પત્યું!” માથુરબાબુ બે હાથે વંદન કરી નમીને બેલ્યા “આપ Page #60 -------------------------------------------------------------------------- ________________ સરકારનું સિંચન [ ૪૯ નામાં આવી નિસ્પૃહતા અને ત્યાગવૃત્તિ છે માટે જ આપના ઉદરમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવું અમૂલ્ય રત્ન પાકયું છે. માતાના સંસ્કાર બાળકના જીવનમાં ઓતપ્રોત થાય છે. તેથી જ કવિએ કહ્યું છે કે – જનની જણ તો ભક્તજન, કાં દાતા કાં શૂર; નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર * માનવેન્દ્ર પવવાને પ્રયોગ ૪ બાળકોના સંસ્કાર સીંચન માટે થયેલા એક વૈજ્ઞાનિક પ્રયોગની અહિ વિચારણા છે. આ પ્રયોગની શરૂઆતનું શિક્ષણ માતા ગર્ભ ધારણ કરે તેની નવ માસ પહેલાથી થાય છે. આ ત્રણે ય સમય મર્યાદા ખૂબ અગત્યની છે. ૧. ગર્ભધારણ પહેલાના નવ માસ. ૨. ગર્ભ ધારણ અવસ્થાને સમય. ૩. બાળકના જન્મ પછીના નવ માસ. આ ત્રણ સમય મર્યાદામાં પૂરતી કાળજી લેવાયા પછી બાળકના અંતર મન તથા બાહા મનના ઘડતર માટે ઉંમ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ૧ જીવન સાફલ્ય રના પ્રથમ સાત વર્ષ મહત્વના છે. ચેાક્કસ પ્રકારનું શિક્ષણ ચાસ પદ્ધતિથી પ્રથમ સાત વર્ષમાં અપાય. પછીના સાત વર્ષના એટલે ચૌદ વર્ષની ઉંમર સુધીનું શિક્ષણુ તથા તે પછીના સાત વર્ષ એટલે એકવીશ વર્ષની ઉંમર સુધીનું શિક્ષણ જુદું જુદું છે. આ પ્રયાગની વિસ્તારથી રૂપરેખા કયારેક બીજા લેખમાં આપીશું. વિશિષ્ટ માનવી Supermen ને પકવવાની આવી પ્રક્રિયાના પ્રત્યેાગ જમનિમાં ત્યાંના સરમુખત્યાર હિટલરે કર્યો હતા. એક પ્રશ્નપત્રક તૈયાર કરી જનિની શાળાઓમાંથી ખૂબ જ હોંશિયાર છેકરા છે।કરીએને ચૂંટવામાં આવ્યા. તેને અર્નિલથી દૂર એક ખાસ સ્થાનમાં ઉછેરવામાં આવ્યા. ત્યાં નિષ્ણાતા તેમને શિક્ષણ આપતાં અને માનસ વૈજ્ઞાનિકા દોરવણી આપતાં. યુવાન ઉમરના છેકરા છેકરીઓને એક ખીજા પર પ્રેમ થતા ત્યારે માનસ વૈજ્ઞાનિકાને જો ચાગ્ય લાગે તેવા પાત્રાને પરણાવતા. પતિ-પત્ની અન્નના વર્તન, વાણી અને વિચારા માટે કાળજી રખાતી. માતા ગર્ભ ધારણ કરતાં ગર્ભમાં રહેલા આળકને સસ્કારી સીંચવાનું કામ શરૂ થતું. પ્રયાગના હેતુ આ બાળકાની કાળજી એકવીસ વરસ સુધી લઈ તેમના લગ્ન કરાવી તેમને જે સંતના થાય તેના ઉપર પણ આ પ્રયાગ ચાલુ રાખવાના હતા. સત્તા ઉપર આવીને હિટલરે આ પ્રયોગ શરૂ કરાવેલે. જનિનું પતન Page #62 -------------------------------------------------------------------------- ________________ સરકારનું સિંચન થતાં આવા બાળકે જેમની આવડત, બુદ્ધિમત્તા અસામાન્ય હતાં તેમને બે વિમાનમાં સ્કેજિનેવી મોકલી આપવાને હિટલરે હુકમ કર્યો હતો. પરંતુ દુર્ભાગ્યે મિત્રરાના હલ્લામાં આ બન્ને વિમાન તૂટી પડતાં આ બધા બાળકો મૃત્યુ પામ્યા હતાં. કોન્ફયુશિયસે ઉત્તમ મકાઈને પાક લેવા માટે જે વિધિ બતાવ્યો તે આ વિધિ છે. પ્રાચીન ભારતમાં બાળકને ડશ સંસ્કાર કરવામાં આવતાં તેનું વિજ્ઞાનિક રહસ્ય પ્રગટ થાય છે. જ બાળક સાથે કઈ રીતે બોલશે? જ બાળમાનસના નિષ્ણાતે નાના બાળકો સાથે કેવી રીતે બોલવું જોઈએ તે સંબંધી કેટલીક અગત્યની સૂચનાઓ આપે છે. ૧. બાળકો સાથે કાલુઘેલુ કે તેતલુ ક્યારે ય ન બોલે. તમે તેટલી ભાષામાં બાળક સાથે બોલીને તેમને હાનિ કરો છો. તમે બાળકની નકલ કરો એમ બાળક ઈરછતું નથી. તમે જે રીતે બોલે છે તે રીતે બોલતાં બાળક શીખશે. ૨. નાના બાળકના ગાલ ખેંચવા, ચૂંટીઓ ભરવી, ધ લગાવ, તેની સામે જીભ કાઢવી કે દાંતી આ કરવા આવું વર્તન એગ્ય નથી. ૩. બાળક સાથે મૂર્ખાઈ ભર્યું વર્તન કદી ન કરે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પર ] જીવન સાય nouuuuuuuu Dont try to be silly બાળકની સાથે તેને રસ હોય એવા વિષયની વાત કરો, બાળકને ભય લાગે એવી કોઈ વાત કરા નહિ. બાળકની ઉપેક્ષા કરે નહિ. બાળક તમને કઈ પ્રશ્ન પૂછે, તમે જવાબ ન આપી શકો તો ગપ્પા મારશે નહિ. કાળજીપૂર્વક સભ્યતાથી બાળક સાથે વાત કરો. ૪. બાળકને સંભાળનારા તેના માબાપ કે વડિલો હોય છે. તમે બાળકના ગમે તે સગા થતાં હે, પણ કયારેય આળકને તેના વડિલોની વિરૂદ્ધનું કંઈ કરવાનું દબાણ ન કરે. “ભલે તારી બા ચોકલેટ ખાવાની ના પાડે, હું તને આપું છું એટલે ખા !” આમ કહેવાને બદલે “તારી બાને પૂછીને આ ચોકલેટ ખાજે” એ પ્રમાણે કહે. ૫. બાળક પાસે તેના માતા-પિતા માટે સહેજ પણ ઘસાતું ન બોલો. “તારી મા સારા કપડા તે તને પહેરાવતી નથી, આ અમારી બેબીના કપડા :” અથવા “તારા બાપા ભારે કંજુસ છે. શું ઘરમાંથી તમને કેઈ ફરવા લઈ જતું નથી?” “તમારા ઘરમાં અમારા જે રેડિઓ છે? આવું વાજુ છે?”–આવી વાતો નાના છોકરાઓને ન કહે. તમારા માટેનો તેમને અભિપ્રાય ખરાબ થશે, અથવા પિતાના માબાપ કે વડિલે માટેનો અભિપ્રાય ખરાબ થશે. બને રીતમાં તમે બાળકનું અહિત કર્યું છે. કોઈનું હિત થયું નથી. ૬. બાળકને કયારે પણ ઉતારી ન પાડો. બાળકે ચિત્ર Page #64 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારનું સિંચન [ ૫૩ દેયું હેય, નિબંધ લખ્યું હોય, જે કંઈ કર્યું હોય તેમાં ઉત્સાહ આપવા પૂર્વક જે સૂચના આપવા જેવી હોય તે આપ. ૭. ઘણા માણસે પિતાના પરિચિતના બાળકને કહેતા હોય છે કે, “કેમ અમારે ઘેર આવતું નથી?” અથવા અમને તારે ત્યાં જમવા કેમ બોલાવતે નથી?”- આવું કયારે ય ન કહે. જે વસ્તુ બાળકના હાથની નથી તે માટે કયારે ય તેની ટીકા ન કરો. એવું બાળકને ન પૂછો, જેને જવાબ તે ન આપી શકે. બાળકને મુંઝવણમાં ન મૂકે. ૮. તમને લાગે કે બાળક રમત રમવામાં એકાગ્ર છે, તમારી તરફ તેનું ધ્યાન નથી અને તમે એને માટે કંઈક વાત કરો છો તે ખ્યાલ રાખજો કે તે સાંભળે છે. તમે બીજી ભાષામાં જે તેને માટે કંઈ બોલે છે તે તે સમજે છે. તમારી વાતચીતને સાર તેને સમજાય છે. પરંતુ બાળકને ભય લાગે છે કે તેની વિરૂદ્ધ વાત થાય છે. Child feels insecure. જે મેટાઓ થોડી કાળજી રાખે તે બાળકોનું જીવન ઘડતર સુંદર થઈ શકે. તમારા બાળકો કે બીજાના બાળકોમાં સંસ્કાર સીંચનની તમારી પણ જવાબદારી છે એ વિચારો એટલી વિનંતિ! Page #65 -------------------------------------------------------------------------- ________________ હજુ સમતલવૃત્તિને સગુણ કેટલાય મનુષ્ય વાતવાતમાં પિતાના મગજને કાબૂ ગુમાવી બેસે છે, ગુસ્સે થઈ જાય છે, લાલ-પીળાં બની જાય છે. જાણે એવું લાગે કે દાવાનળ સળગી રહ્યો છે. અને સાચું છે કે જ્ઞાની પુરુષોએ જગલના દાવાનળ કરતાં ય મનના દાવાનળને ભારે હાનિકારક કહ્યો છે. પૂશ્રી ઉદયરત્નજી મહારાજે કહ્યું છે કે – “ક્રોધે કોડ પૂરવ તણું, સંજમ ફલ જાય: ક્રોધ સહિત તપ જે કરે, તે તે લેખે ન થાય. કડવા ફળ છે ક્રોધનાં. આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળને જેગ જે નવિ મળે, તો પાસેનું પરજાળે. કડવા ફળ છે કોધનાં. મગજની સમતલવૃત્તિ ગુમાવવાથી ભારે નુકશાન છે. મનુષ્યને પાછળથી અત્યંત પશ્ચાત્તાપ કરવો પડે છે, આંસુ સારવા પડે છે, શોષવું પડે છે, Page #66 -------------------------------------------------------------------------- ________________ સમતલવૃત્તિને સગુણ ' પપ * બિના બિચારે જે કરે જ મગજનું સમતોલપણું ગુમાવીને વિના વિચારે બાલવાથી, વર્તવાથી, કંઈ કાર્ય કરવાથી ભારે પસ્તાવું પડે છે. એક કવિએ કહ્યું છે કે– બિના બિચારે જે કરે, સે પીછે પછતાય; કામ બિગારે આપને, જગમેં હેત હસાય. જગમેં હેત હસાય, ચિત્તમે ચેન ન પાવે; માનપાન સમાન, રાગરંગ કછુ ન ભાવે. કહે ગીરધર કવિરાય, દુ:ખ કછુ કરત ન હારે; ખટકત હૈ જય માંહિ, કીયે જે બિના બિચારે. અને જેને પશ્ચાત્તાપ થતું નથી તે તે સૌને અળખામણે બને છે. કોઈને તેની સાથે વાત કરવાનું મન થતું નથી-કયાંક તેના મગજનો પારો ચઢી ન જાય, તેથી કોઈ સારા કાર્યમાં તેને સફળતા મળતી નથી પિતાનું ધાર્યું થતું નથી, પિતાના મનોરથો સિદ્ધ થતાં નથી, તેથી તે વધુ બેચેન બને છે, વ્યગ્ર થાય છે અને વધુ મગજ ગુમાવે છે, પરંતુ પોતાની જાતનું નિરીક્ષણ કરતો નથી, પોતાની ભૂલ શોધતું નથી, પોતાની જાત તપાસો નથી અને દેષારે પણ બીજા ઉપર કરે છે. શક્તિને અને સમયનો દુર્વ્યય થાય છે, પરિણામ શૂન્ય આવે છે અને જીવન નિષ્ફલ જાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ પ૯ ] જીવને સાફલ્ય mwanaumnumowuwumuman ૦ શેરડીને સાઠે ૦ સંત મહાત્માઓ વિપરીત અવસ્થામાં પણ મનનું સમતોલપણું જાળવી રાખે છે. ચંડકૌશિક સર્ષે ભગવાન મહાવીર સ્વામિને ડંખ દીધા તે પણ એ પરમ ઉપકારી ભગવાને મનનું સમતોલપણું લેશમાત્ર ગુમાવ્યું હતું. મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત તુકારામના જીવનનો એક પ્રસંગ છે. સંત તુકારામની પત્ની ભારે કર્કશા હતી. તે બાઈ અત્યંત સાંકડા મનની અને કજિયાખોર હતી. સંત તુકારામ પ્રભુભક્તિમાં, ભજન-કીર્તનમાં તથા પરહિતના કાર્યોમાં પિતાને સમય ગાળતા અને ઘરધંધામાં ધ્યાન આપતા નહિ. એ એને પસંદ હેતું. એક ખેડૂતે એક દિવસ શેરડીના ઘણું સાંઠા તુકારામને આપ્યા. આ સાંઠા લઈને તુકારામ ઘેરે આવતા હતા. માર્ગમાં અત્યંત ગરીબ ભૂખ્યા માણસે તુકારામને મળ્યા અને યાચના કરવા લાગ્યા. તુકારામ જેવા સંત આ યાચનાને કઈ રીતે ટાળી શકે! ભૂખ્યા ગરીબ ઉપરની દયાથી તુકારામ દરેકને એક એક શેરડી આપતા ગયા. જ્યારે ઘેર આવ્યા ત્યારે શેરડીને એક જ સાંઠો તેમની પાસે રહ્યો. તુકારામની પત્નીને કાને રસ્તાને બધે વૃત્તાંત પહોંચી ચૂક્યો હતો, તુકારામે હાથમાં એક જ સાંઠે પત્નીને આપે એટલે એને પિત્તો ઉકળી ગયા અને કેધના આવે. શમાં એ સાંઠો તુકારામના બરડા ઉપર માર્યો. Page #68 -------------------------------------------------------------------------- ________________ સમતલવૃત્તિને સગુણ [ પ૭ mm સાંઠાના બે ટુકડા થઈ ગયા તેથી સંતને કેટલું લાગ્યું હશે તે સમજાય એવું છે. પરંતુ હસીને તુકારામે કહ્યું: “સહધર્મિણનો ખરો ધર્મ એ જ છે. મેં તને શેરડીને સાઠે ખાવા સારૂં આપે, તે તું એકલી કેવી રીતે ખાઈ શકે? માટે સ્વામીને આપવા સારૂં તે એના ભાંગીને બે કકડા કર્યા !” આ મગજનું તથા મનનું સમતોલપણું ધન્યવાદને પાત્ર છે. * જગદ્દગુરૂ શ્રી હીરસૂરિજી જ ભજન સારૂં ન બન્યું હોય, મીઠું-મરચું વધારે પડયું હોય કે એાછું પડયું હોય અને મગજ ગુમાવી બેસનારાઓ મા–બેન કે પત્ની સાથે ઝઘડો કરનારાઓ તથા ધુંવાકુંવા થનારાઓને નીચેનું દષ્ટાંત વિચારવા લાગ્યા છે. સમ્રાટ અકબરના પ્રતિબંધક જગદગુરુ શ્રીમદ વિજયહીરસૂરીશ્વરજી મહારાજના જીવનને આ નાનકડો પ્રસંગ અત્યંત પ્રેરક છે. એકવાર પૂજ્યશ્રીના એક શિષ્ય એક ગૃહસ્થને ત્યાંથી ખીચડી હરી લાવ્યા. એ ખીચડી પૂજ્ય આચાર્ય મહારાજે જ વાપરી. પૂજ્યશ્રીએ આહાર વાપરી લીધા પછી પેલો ગૃહસ્થ જેને ત્યાંથી ખીચડી આવી હતી તે દોડતો દેડતા આવ્યો અને સાધુ મહારાજને કહેવા લાગ્યોઃ “સાહેબ! આજે મારાથી એક અત્યંત ગંભીર ભૂલ થઈ ગઈ છે. મને તે ખબર પણ ન્હોતી, પરંતુ જ્યારે મેં ખીચડી ચાખી Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] જીવન સાફલ્ય muunnuunumanunununnnn ત્યારે ખ્યાલ આવ્યો કે આ ખીચડીમાં એટલું બધું મીઠું પડી ગયું છે કે જીભ ઉપર પણ મૂકી શકાય તેવું નથી. તે મને ક્ષમા કરે. સાધુઓ સ્તબ્ધ બની ગયા. એ ખીચડી તે પૂજ્ય ગુરુદેવે બધી વાપરી પણ પૂજ્યશ્રી તે એક અક્ષર પણ બોલ્યા નહિ. તેમના મુખારવિંદથી પણ કઈ જાણું શકયું નહિ. સહજભાવે તેમને આવી ખારી ખીચડી ખાધી. રસના ઇદ્રિયને જીતવી એ ભારે કપરૂં છે. પરંતુ મનનું સમતોલપણું આવા પ્રસંગે જાળવી રાખવું એ વાત સામાન્ય નથી. ૪ ચ વિપ્લવની પ્રેસકેપી x. પ્રખ્યાત લેખક થેમસ કલઈલે ભારે પરિશ્રમ પછી પિતાના પુસ્તક “ફેંચ વિપ્લવને પહેલો ભાગ પૂરે કરી હેન હુઅટ મલને જોવા માટે આપે. મીલના ઘરમાં તેની ચાકરડીએ અગ્નિ પટાવવામાં રદી સમજી આ કાગળે બાળી નાખ્યા. જ્યારે જહેન ટુઅર્ટ મીલે તે જાણ્યું ત્યારે તેને ચહેરે સફેદ પૂણી જેવો થઈ ગયો. કાર્લાઇલને મોટું શું બતાવવું એ વિચારથી મીલ ધ્રુજી રહ્યો. કર્લાઇલને આ વાત કહેતાં કહેતાં મીલના હેઠ ધ્રુજતા હતા. મીલના ગયા પછી કાર્લાઇલે પત્નીને કહ્યું: “બિચારો મીલ! ભારે દુઃખી થઈ રહ્યો છે. આપણું દુખ પ્રયત્નપૂર્વક આપણે તેનાથી છૂપાવવું જોઈએ.” Page #70 -------------------------------------------------------------------------- ________________ સમતાલવૃત્તિના સદ્ગુણુ [ પ કૉઈલ માટે આ અત્યંત ગભીર ખામત હતી. એક તા ભાડા વગેરેના ખીલ, આ લેખનના પૈસા આવે તેમાંથી ચૂકવવાના હતા. એક પૈસા તેમની પાસે હતા નહિ અને ખીજું સખ્ત પરિશ્રમ કરી કાર્લાઇલે આ લેખન પુરૂ કર્યું. હતું. તથા એક એક પ્રકરણ લખાઈ રહેતાં તેની નાંધા ફાડી નાખી હતી. પેાતાના દુઃખને ખંખેરીને કાર્લાઇલ ઉભા થયેા. નવા કાગળા ખરીદ્યા અને તે દિવસની ડાયરીમાં તેને લખ્યું: ‘જાણે મારા અદેશ્ય શિક્ષકે મે લખેલી કાપીજીક તેમને બતાવતા તે જોઈ તેના પાના ફાડી નાખતા કહ્યું: “ છેાકરા ! તારે હજી આનાથી વધુ સારૂં' લખવું જોઈએ.' · નિરાશાની ગર્તામાં તમે પડ્યા છે તા તેમાંથી બહાર નીકળેા. જો તમે પડી ગયા હાતા બેઠા થાઓ, બેસી રહ્યા હા તા ઉભા થાઓ, થાભી ગયા હૈા તા તિ કરા. કોઈ પણ સંચાગામાં મગજનું સમતાલપણું ન ગુમાવે. ૦ ચડકૌશિકના પૂર્વભવ ૦ તાલવાના સાધન અનેક પ્રકારના હાય છે. તેને કાંટા કહેા કે ત્રાજવું કહેા. હિરા તાલવાના કાંટા કે કાલસા તાલવાના કાંટા-કાંટા અનેક પ્રકારના હોય છે. એક જ કાંટે સઘળીય વસ્તુ નથી તેાળાતી, પરંતુ કાંટા પાછળના નિયમ તેનું સમતાલપણુ* Balance છે. કાંટાને–ત્રાજવાને અગ્રેજીમાં Balne કહે છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ દે] જીવને સાફલ્ય muumimuumomrnununun જે હિરા માણેક જેવી કિંમતી વસ્તુમાં રતિભાર વજનનો ફેર હોય તે મોટું નુકશાન થાય, ભારે ખોટ વેઠવી પડે છે. ત્યારે મગજની સમતલવૃત્તિ ગુમાવવાથી કેવી અવદશા થાય? કહ્યું છે કેસાધુ ઘણે તપીઓ હતા, ધરત મન વેરાગ: શિષ્યના ક્રોધ થકી થયે, ચંડકેશીઓ નાગ. કડવાં ફળ છે ક્રોધનાં. એક તપસ્વી સાધુ હતા. એક વખતે તે પારણાને માટે ઉપાશ્રયથી બહાર ગયા. માર્ગમાં તેના પગ નીચે એક દેડકી કચરાઈ ગઈ તે જોઈને તેમની સાથેના તેમના શિષ્ય એક નાના સાધુએ ગુરુ મહારાજને આલેચના કરવા માટે પિલી દેડકી બતાવી. ગુરુએ સમતલવૃત્તિ ગુમાવી દીધી. ઉલટા શિષ્ય પર ખીજાઈને બીજા લોકોના પગ તળે ચગદાઈને મરેલી દેડકીઓ બતાવીને ગુરુ કહેવા લાગ્યા કે, “અરે ક્ષુલ્લક! શું આ બધી દેડકીઓ પણ મેં મારી નાખી? તે સાંભળી તે નાના સાધુ મૌન રહ્યા અને શુદ્ધ બુદ્ધિએ વિચારવા લાગ્યા કે, “આ મહાનુભાવ છે, સાયંકાલે પ્રતિક્રમણ કરતા તેની આચના અવશ્ય કરશે.” પછી પ્રતિક્રમણ વખતે પણ ગુરુએ તેની આલેચના કરી નહિ, ત્યારે નાના સાધુએ ચિંતવ્યું કે, “ગુરુજી દેડકીની વિરાધના ભૂલી ગયા હશે.” તેથી તેણે સંભારી આપ્યું કે, આર્ય? કેમ તમે પેલી દેડકાની આલોચના કરતા નથી ? Page #72 -------------------------------------------------------------------------- ________________ સમતાલવૃત્તિના સદ્ગુણ r ev તે સાંભળીને તપસ્વી સાધુને અત્યંત ક્રોધ થયા. અંધા રામાં તે નાના સાધુને મારવા દોડ્યા. ક્રાાંધ થઈને ચાલતાં વચમાં એક સ્થલ સાથે મસ્તક અફળાઈ જવાથી તે તપસ્વી સાધુ મૃત્યુ પામ્યા. સાધુપણાની વિરાધના કરવાથી તે જ્યાતિષ્ઠ દેવતામાં ઉત્પન્ન થયા. ત્યાંથી આયુષ્ય પૂરૂ થયે ચ્યવીને નકખલ નામના સ્થાનમાં પાંચસે! તપસ્વીઓના કુલપતિની પત્નીથી કૌશિક નામે પુત્ર થયા. માટા થતાં આ તાપસ અત્યંત ક્રાધી હાવાથી તે ચ'ડકૌશિક નામે પ્રખ્યાત થા. સ પિતાના મૃત્યુ પછી ચંડકૌશિક તાપસેાના કુલપતિ થયા. મનુષ્ય એકવાર સમતાલપણુ ગૂમાવે અને પશ્ચાત્તાપ ન કરે તેા વારવાર મગજ ગુમાવવાની ટેવ પડે, પછી ક્રાધ સાધારણ વાતમાં પણ આવે, પછી દ્વેષ તીવ્ર અને. આ તેના ક્રમ છે. આ અત્યંત ક્રાષી ચંડકૌશિક તાપસને પેાતાના વન ઉપર ભારે મૂર્છા હતી. આ વનમાંથી સહેલું ફળ કે પાંદડું તે કાઇને લેવા દેતા નહિ અને જો કાઈ લેતુ તા કુહાડા લઇને તેને મારવા દોડતા. એક દિવસ ચ'ડકૌશિક કાઈ કાય અર્થે બહાર ગયા હતા ત્યારે શ્વેતાંખી નગરીથી આવેલા કેટલાક રાજપુત્રાએ આ વનના ફળ, ફૂલ તાક્યા. એટલામાં તે પાછે આવ્યે અને ક્રોધથી પ્રજવલિત થયેલા હાથમાં તીક્ષ્ણ કુહાડા લઈને Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] જીવન સાહ૫ wwwwwwwwwwwww રાજપુત્રને મારવા દોડ્યો. રાજપુત્રે નાસી ગયા. પગ ચૂકવાથી તે એક ખાડામાં પડી ગયો અને તીક્ષણ કુહાડો તેને પિતાને જ વાગે અને મૃત્યુ પામી તે ચંડકૌશિક દષ્ટિવિષ નાગ બને. એકવાર મગજની સમતલવૃત્તિ ગુમાવવાથી થતી પર પરા તીવ્ર દુખ લાવે છે. શાસ્ત્રકારે કહે છે કે, અનંતાનુબંધી કે બીજા ભવમાં જીવની સાથે જાય છે. સમજુ મનુષ્ય વિવેકપૂર્વક તીવ્ર કષાયથી બચવું જોઈએ. જે પિતામાં હોય તે સત્સંગ વડે તેની તીવ્રતા ઓછી કરવી જોઈએ. જ ગાજવીજ પછીને વરસાદ જ જીવનમાં સફળતા મેળવવા માટે સમતોલપણું અત્યંત અગત્યનું છે. માનસિક સમતોલપણું કેળવ્યા વિના જીવનમાં સફળતા પ્રાપ્ત થતી નથી. આજે તો આપણે ઉમેદવારી કર્યા વગર ઉસ્તાદ થવા માંગીએ છીએ. અભ્યાસ કર્યા વગર આપણે જ્ઞાન મેળવવા માંગીએ છીએ. કોલેરાથી અને લેગથી જેમ આપણે દૂર રહીએ છીએ તેમ મગજ ગૂમાવવાથી દૂર રહેવું જોઈએ. - સેક્રેટીસ કહે કે મગજ ગૂમાવવા જેવી મૂર્ખાઈ બીજી એકેય નથી. સેક્રેટીસની પત્ની ભારે કર્કશા હતી. એકવાર પિતાના ઘરમાં શિષ્ય સાથે તે કંઈ ચર્ચા કરી રહ્યો હતે. તેની પત્નીએ આવીને ઝઘડો શરૂ કર્યો. સોક્રેટીસ તે શાંતિથી Page #74 -------------------------------------------------------------------------- ________________ તેમાં નવા કહ્યું તે જાળ સમતલવૃત્તિને સદગુણ mmmmmmmmmmonmmmmmmmm શિષ્યોને પોતાની વાત સમજાવી રહ્યો હતો. તેની પત્નીએ મેટા અવાજે વાતમાં વિક્ષેપ પાડવાનું શરૂ કર્યું. ચર્ચા ચાલુ રહી શકે તેવું હતું એટલે સેક્રેટીસે ઘરને દાદર ઉતરી શિ સાથે બહાર જવા માંડયું. તેની પત્નીથી આ સહન થયું નહિ. ખીજે ભરાઈને તપેલાનું પણ તેને સેક્રેટીસ તથા તેના શિષ્યો પર રેડયું. મગજનું સમતોલપણું સંપૂર્ણ રીતે જાળવી રાખનારા સેક્રે. ટીસે માત્ર એટલું જ કહ્યું: “ભારે ગાજવીજ પછી વરસાદ આવે તેમાં નવાઈ નથી.” ૦ એર બકે ૦ આપણે બીજાના બે શબ્દ સહન કરી શકતા નથી. તરત જ મગ જ ગરમ થઈ જાય છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ ” એ સૂત્રને વિસરી જઈએ છીએ. આ પ્રસંગે ઈદેરનું એક નાનકડું દષ્ટાંત યાદ આવે છે. જ્યારે અમે ઇદેરમાં ચાતુર્માસ હતા, ત્યારની આ વાત છે. પીપલીવાળા જૈન મંદિરના પાછળના ભાગમાં ઉપાશ્રય છે. નીચે એક કૂવે છે, જ્યાં લોકે ૨નાન કરે છે. સ્નાન કરનાર બે વ્યક્તિઓ વચ્ચે કંઈ ઝઘડો થયો. નાની વાતે મેટું સ્વરૂપ લીધું. બે માણસોમાં એક જવું ખૂબ બેફામ બકવાદ કરતો હતો. જ્યારે સામેને માણસ ઓર બકે” “ઓર બકો” માત્ર એટલા જ શબ્દોને ઉપયોગ કરતો હતો. પેલો વધારે ખીજાતો જાય. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૪] જીવન સાફલ્ય મગજનું સમતાલપણું એકવાર ગૂમાવ્યા પછી પાછુ આવતા વાર લાગે છે. પેલા મકવાદ કરનાર થાકી ગયા. બીચારાના ઘાંટા દુઃખવા લાગ્યા. લેાકામાં બેવકૂફ બન્યા. સામા માણસ ગમે તેમ ખેલે જાય પણ આપણે જો તેના જવામ જ ન આપીએ અને ખામેાશ પકડીએ તા એમાં કઈ આપણને નાનપ નથી લાગતી. ઉલટુ' પરિશુામ સુંદર આવે છે. વ્યવહારમાં પ્રશ'સનીય બને છે, પાપકર્મી પણ ઓછા થાય છે. સામા માણસ ગાળ દે તેથી કઈ એ ગાળ આપણને ચાંટી જતી નથી. ગાળ ખાલનારનુ મુખ બગડે છે. માટે આવા પ્રસંગેામાં સમતાલપણું, સમતા, સમત્વભાવ રાખવાની જરૂર છે. સમતાભાવને જેટલા કેળવીશું તેટલી પરમાત્મદશા નજીક આવશે. સમતાલવૃત્તિના સદ્ગુણ એ સમતાનુ પ્રવેશ દ્વાર છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ સમતલવૃત્તિનો સદગુણ સંપાદકની નેધ છે જ બદામની મંજરી જ આબેર કામુ કહે છે કે, “જ્યારે હું અહિયર્સમાં રહેતો હતું ત્યારે આ શિયાળે ખૂબ ધીરજથી પ્રતીક્ષા કરતે હતે. કારણ કે મને ખબર હતી એક રાતે ફેબ્રુઆ રીની એક ઠંડી રાતે-ખીણના બદામના વૃક્ષો સફેદ મંજરીથી છવાઈ જશે અને મારું હૃદય આનંદથી ભરાઈ જતું-જયારે • હું આ સુકુમાર હીમને સાત વર્ષ અને મહાસમુદ્રના પ્રચંડ પવનો સામને કરતાં જેતે. ફળના મૂળ નાખવા માટે એ દરેક વર્ષે આમ જ ટકી રહેતાં.” જીવન વૃક્ષના મૂળ નાખવા માટે પણ માનસિક સમતેલપણું જાળવી વિપત્તિઓ સામે આમ જ ટકી રહેવાનું છે. દુખ આવે આપણે નિરાશ થઈ જઈએ છીએ. માનસિક સમતુલા ગુમાવીએ છીએ. આ અસમત્વ Unbalance દુઃખને સામને કરવાની આપણું શક્તિને હણી નાખે છે. આબેર કામુ કહે છે કે, “જે આપણે મનની કણસવાની ટેવને કાબુમાં રાખીએ, મનની સમતલવૃત્તિ જાળવી રાખીએ તે મન જરૂર દુખની પકડમાંથી મુક્ત થઈ શકે. મનનું અનંત બળ અને મનની વિસ્મય પામવાની શક્તિ જે દબાઈ ગયા છે તેને પ્રગટ થવા દેવા જોઈએ. મનને Page #77 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફય wwwwwwwwwww નિર્બળ ન જ થવા દેવું જોઈએ. તેથી જડતાની લાગણી આવી જાય છે. ચારિત્રબળના ગુણને ક્રેડરીક નિજોએ આ જડતાની લાગણીને કટ્ટર દુશમન કહ્યો છે. ચારિત્ર બળ જેવા ગુણેની આવશ્યકતા આજ જેવી કયારેય હતી.” જીવનની સફળતા માટે ચારિત્રનું ઘડતર ખૂબ જ કામનું છે અને ચારિત્રનું ઘડતર સમતલવૃત્તિના સદગુણ વિના કઈ રીતે થશે! Page #78 -------------------------------------------------------------------------- ________________ @@@@@ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ િક સ્યાદવાદની સમજણ જ છે વતુ સ્વરૂપને સમજવા માટે જૈનદર્શને અનેકાત દષ્ટિનો સ્વીકાર કર્યો છે. એકાત દષ્ટિથી વસ્તુ સવરૂપ સમજાતું નથી. વસ્તુમાં અનેક ધમી રહેલા છે, તેથી એકાત દષ્ટિમાં અનેક અશુદ્ધિ આવે છે અને આગ્રહબુદ્ધિ દઢ થતાં કદાહ થાય છે. જ્યારે અનેકાન્ત દષ્ટિથી જ્ઞાન નિર્મળ અને શુદ્ધ બને છે. જૈનદર્શન વસ્તુ સ્વરૂપને સમજવા માટેની આ દષ્ટિને સ્વાદુવાદ કહે છે. સ્યાદવાદ” પદમાં બે શબ્દ છે. “સ્થાત્ ” અને “વાદ” સ્યા ? વાસ્તવમાં અવ્યય છે. તેને અર્થ કથંચિત્ કે કોઈ અપેક્ષાથી અમુક દષ્ટિથી એવે છે. “વાદ” શબ્દ સિદ્ધાંત પદ્ધતિનું નિરૂપણ કે, પ્રતિપાદન કરવું એવો થાય છે. તેથી સ્યાદવાદને અપેક્ષાવાદ કે સાપેક્ષ સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંત જૂદા જૂદા દષ્ટિબિંદુએથી વસ્તુ સ્વરૂપને સમજે છે. એક વસ્તુ એક અપેક્ષાએ એટલે એક દષ્ટિએ એક પ્રકારની છે અને બીજી અપેક્ષાઓ એટલે બીજી દષ્ટિએ તે જ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] જીવન સાફલ્ય .. સમયે ખીજા પ્રકારની જણાય છે. તેથી વસ્તુનું સપૂર્ણ સ્વરૂપ સમજવા માટે અનેક અપેક્ષાઓને એટલે દૃષ્ટિઓને ધ્યાનમાં લેવી જોઇએ. સ્યાદ્વાદને અનેકાંતવાદ પણ કહેવામાં આવે છે. જૈનદર્શન સ્યાદ્વાદને સિદ્ધાંત તરીકે સ્વીકારે છે. સ્યાદ્ વાદની પદ્ધતિ આપણને એકાંગી વિચાર કરતા અટકાવે છે, કદાગ્રહથી બચાવે છે. તેથી સર્વાંગીણુ વિચાર માટે પ્રેરણા મળે છે. સત્યના જૂદા જૂદા પાસાએથી આપણે પરિચિત થઈએ છીએ. તેથી મન અને બુદ્ધિની વિશાળતા આવે છે. વસ્તુ સ્વરૂપના યથાર્થ દર્શન માટે સ્યાદ્વાદ જ એક સપૂર્ણ પતિ છે. ૦ ઢાલની એ બાજી – એક ગામના પાદરે કાઈ વીર પુરૂષનું પુતળુ ઉભુ કરવામાં આવ્યું હતું. 6 એ ઘેાડેસ્વારી આ પુતળા પાસે થઈને ગામમાં પ્રવેશ્યા. એક બીજાને કહ્યું કે, ગામની રક્ષા કાજે આ નરવીરે પેાતાના પ્રાણ આપ્યા હશે. ગામના લેાકેાએ તેની સ્મૃતિમાં મહુમાન પ્રગટ કરવા તેની ઢાલને સેનાના એપ આપ્યા છે.’ 6 ભાઇ, ઢાલ સાનાની નથી પણ રૂપાની છે.’ બીજાએ કહ્યું. " તા શું હું જુઠુ એટલું છું ?' પહેલેા તાડુકા અને મા, ઢાલ તેા સેાનાની છે પણ તારી આવતી લાગે છે, ' આંખે ઝાંખ Page #80 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદની સમજણ nunununnnnonnnnnnn ખબરદાર, જે વધુ બોલો તો! ઢાલ રૂપાની જ છે. તારે આંખે નથી પણ ફાકા છે.” બંને ઘોડેસ્વારો એકબીજા સાથે ઝઘડી પડ્યા. પોતે જ સાચો છે અને બીજે ખોટો જ છે. આવો આગ્રહ રાખતા બંને જણા ગાળાગાળી પરથી મારામારી પર આવી ગયા. ગામના લોકો વચ્ચે પડ્યા અને ઝઘડાનું કારણ પૂછતાં એકે કહ્યું, “ગામ બહાર પાદરે જે વીર પુરૂષનું પુતળું છે તેની ઢાલ સોનાથી રસેલી છે ત્યારે આ મૂર્ખ કહે છે કે, રૂપાથી રસેલી છે.” - ભેગા થયેલા લોકો ખડખડાટ હસી પડ્યા. તેમાંને એક ડાહ્યો માણસ બે, ભાઈઓ, તમે નકામો ઝઘડો કર્યો. એ ઢાલની એક બાજુ સેનાથી રસેલી છે અને બીજી બાજુ રૂપાથી રસેલી છે.” જીવનમાં આપણું પણ આવું જ છે. દરેક ઢાલને બે બાજુ હોય છે, દરેક સીક્કાને બે બાજુ હોય છે, દરેક વાતને બીજી બાજુ પણ હોય છે. આપણે ઢાલની માત્ર એક જ બાજુ જોઈએ તે ન ચાલે. ઢાલની બીજી બાજુ પણ જોવી પડશે. એક બાજુની અપેક્ષાએ ઢાલ સેનાથી રસેલી છે, બીજી બાજુની અપેક્ષાએ ઢાલ રૂપાથી રસેલી છે. * વસ્તુ અનંત ધમક X એક સ્ત્રી તેના પિતાની અપેક્ષાએ પુત્રી છે, તેના ભાઈની Page #81 -------------------------------------------------------------------------- ________________ છે ] જીવન સાથે અપેક્ષાએ બેન છે, તેના પતિની અપેક્ષાએ પત્ની છે, તેના પુત્રની અપેક્ષાએ માતા છે. જેની સાથે તેના સારા સંબધા છે તેની અપેક્ષાએ માયાળુ છે. જેની સાથે તેને અણુઅનાવ છે તેની અપેક્ષાએ વઢકણી છે. દરેક વસ્તુ અન ત ધર્માત્મક છે, તેથી માત્ર એક જ ષ્ટિકાણથી નિશ્ચિત કરેલું વિધાન એકાંત સત્ય Absolute Truth કઈ રીતે માની શકાય ? પ્રત્યેક પદાથ'માં જૂદી જૂદી અપેક્ષાએ જૂદા જૂદા ધર્મના સ્વીકાર કરવા. એક જ વસ્તુમાં દેખાતા જૂદા જૂદા વિરૂદ્ધ ધર્માના તે તે અપેક્ષાએ સ્વીકાર એટલે સ્યાદ્વાદ છે. એક જ સ્ત્રી માતા પણ છે અને પુત્રી પણ છે. પુત્રીની અપેક્ષાએ માતા છે. પિતાની અપેક્ષાએ પુત્રી છે. એક જ સ્ત્રી પત્ની પણ છે અને બેન પણ છે. પતિની અપેક્ષાએ એ પત્ની છે, ભાઇની અપેક્ષાએ એન છે, વિરાધી ઢખાતા ધર્મોના અપેક્ષાપૂર્વક સ્વીકાર કરવાનુ` સ્યાદ્ વાદ શીખવે છે. સ્યાદ્વાદ મતમતાંતરના વિરાધા પ્રેમપૂર્વક દૂર કરે છે, વાસ્તવિક અવિરાધને સ્પષ્ટ કરે છે અને નિરર્થક વૈમનસ્યથી મુક્ત કરે છે. • છ અધ અને હાથી - એક રાજાના રસાલા એક સ્થાનથી બીજે સ્થાન જતાં માગમાં એક ગામડાની ધમ શાળામાં થોભ્યા હતા. ગામના લેાકા આ રસાલા જેવા એકત્ર થયા હતા. તેમાં છ આંધ Page #82 -------------------------------------------------------------------------- ________________ સ્યાાદની સમજણું ( ૭૧ ળાઓ પણ હતા. તેમણે હાથી વિષે ઘણું સાંભળ્યું હતું, પરંતુ તેમાંના ફાઈએ હાથીને કયારેય ‘ જોયા’ ન હતા. તેથી મહાવતને વિનતિ કરી કે, ભાઈ મહાવત! અમને હાથીને અડકવા દે જેથી હાથી કેવા હોય તે અમે જાણી શકીએ.’ 6 મહાવતે તેમ કરવાની રજા આપી, એટલે છ આંધળા હાથીને તપાસવા લાગ્યા. તેમાં પહેલાના હાથમાં હાથીને કાન આવ્યા. તેણે કહ્યું, હાથી તા સુપડા જેવા લાગે છે.' ખીજાના હાથમાં હાથીની સૂંઢ આવી. તેણે કહ્યું, મને તા સાંબેલા જેવા લાગે છે.’ ત્રીજાના હાથમાં દંતશૂળ આવ્યા. તેણે કહ્યું, ‘મને તા એ ભૂંગળા જેવા લાગે છે, ’ ચેાથાના હાથમાં પગ આન્યા. તેણે કહ્યુ', ‘મને તેા એ માટા થાંભલા જેવા લાગે છે.' 6 પાંચમાના હાથમાં પેટ આવ્યું. તેણે કહ્યુ', મને તે એ પખાલ જેવા લાગે છે. ’ " છઠ્ઠાના હાથમાં પૂછડી આવી. તેણે કહ્યું, · મને તેા હાથી સાવરણી જેવા લાગે છે, ' દરેક આંધળા એમ સમજતા હતા કે પેાતાની વાત સાચી છે અને બીજાની વાત જૂઠી છે, એટલે તેઓ એક બીજાને જૂઠા ઠરાવવા લાગ્યા અને એમ કરતાં ભારે વિખવાદ પેદા થયા. Page #83 -------------------------------------------------------------------------- ________________ હર | જીવન સાફલ્ય nununumwomnununum હાથીને મહાવત આ આંધળાઓની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો. તે આ પ્રસંગે નજીક આવ્યો અને બધા આંધળાઓને સમજાવીને કહેવા લાગ્યું કે, ભાઈઓ, તમે નિરર્થક તકરાર કરો છો. તમારામાંના કેઈએ હાથીને પૂરે જે નથી પણ તેનું એક એક અંગ જોયું છે અને તેના પરથી આખા હાથી વિષે અભિપ્રાય આપવા લાગી ગયા છે, તેથી આ તકરાર ઉભી થઈ છે. હું તે આ હાથીને રોજ જેઉં છું, માત્ર કાન જોઈએ તે સુપડા જેવો લાગે, માત્ર સૂંઢ જોઈએ તે સાંબેલા જેવું લાગે. માત્ર દંતશૂળ જોઈએ તે ભૂંગળા જેવું લાગે. માત્ર પગ જોઈએ તે થાંભલા જેવું લાગે. માત્ર પેટ જોઈએ તે પખાલ જેવો લાગે અને માત્ર પૂછડી જોઈએ તે સાવરણી જેવું લાગે !” મહાવતે બધી વાતની તેઓને સમજ પાડી. આથી છ આંધળાએ ચૂપ થઈ ગયા અને પિતાને રસ્તે પડ્યા. જ પ્રમાણ અને નય ક એક જ વસ્તુને જુદી જુદી અનેક અપેક્ષાએ-દષ્ટિએ જોઈ શકાય છે અને તે તે અપેક્ષાએ તેનું વર્ણન કરવામાં આવે છે તે સાચું છે, પણ તે પરથી બીજી અપેક્ષા કે દષ્ટિને બેટી કહી શકાય નહિ. તાત્પર્ય કે વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ સમજવા માટે તેની જૂદી જૂદી અપેક્ષાઓને લયમાં લેવી જોઈએ. આ રીતે વસ્તુને જોતા એમ જ કહેવું પડે કે જગતની દરેક વસ્તુ અનંત ધર્માત્મક છે. અહિં એક વિશેષ ઉદાહરણથી આ વાતને સ્પષ્ટ કરીએ. Page #84 -------------------------------------------------------------------------- ________________ સ્યાદવાદની સમજણ ( ૭૩ wwwuuuumemnunmamnun એક પુરુષ ક્ષેત્રની અપેક્ષાએ “આર્ય' કહેવાય છે. વની અપેક્ષાએ “વૈશ્ય' કહેવાય છે, જ્ઞાતિની અપેક્ષાએ ઓસવાળ” કહેવાય છે, ગામની અપેક્ષાએ “નાગરી” કહેવાય છે. પુત્રની અપેક્ષાએ પિતા કહેવાય છે, પિતાની અપેક્ષાએ પુત્ર કહેવાય છે, પત્નીની અપેક્ષાએ પતિ કહેવાય છે, ભગિનીની અપેક્ષાએ બંધુ કહેવાય છે. આમ જુદી જુદી અપેક્ષાએ તેનામાં અનેક ધર્મો સંભવે છે. પ્રમાણ વસ્તુના અનેક ધર્મોને સ્વીકાર કરે છે અને નય વસ્તુના એક ધર્મને ગ્રહણ કરે છે, પરંતુ એક ધમને ગ્રહણ કરતા હોવા છતાં પણ નય બીજા ધર્મોને ન નિષેધ કરે છે, ન વિધાન કરે છે. જે બીજા ધર્મોને નિષેધ કરે તો તે દુનેય થઈ જાય છે અને જે વિધાન કરે તો તે પ્રમાણની કટિમાં આવે છે. આ રીતે સ્યાદવાદ દષ્ટિની વિશાળતા અને હદયની ઉદારતા લાવે છે. ૦ દ્રવ્ય ગુણ પર્યાય ૦ વીતરાગ ભગવંતની આજ્ઞા અનુસાર સર્વ વચન અપેક્ષાપૂર્વક છે. - એક વૃદ્ધ પુરુષની ઉંમર ૭૫ વર્ષની છે. તે વૃદ્ધ પુરુષને પપ વર્ષને એક પુત્ર છે અને આ ૪૫ વર્ષના મનુષ્યને ૧૫ વર્ષને એક પુત્ર છે. હવે જે આ ૪૫ વર્ષના મનુષ્યને Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ] જીવને સાફલ્ય wwwwwww wwwww બાપ જ કહેવામાં આવે છે તે મિથ્યા વચન છે. કારણ કે પિતાના ૭૫ વર્ષના વૃદ્ધ પિતાની અપેક્ષાએ તે પુત્ર પણ છે. હવે જે આ ૪૫ વર્ષના મનુષ્યને પુત્ર જ છે એમ કહે વામાં આવે તે તે મિથ્યા વચન છે. કારણ કે પિતાના ૧૫ વર્ષની ઉમરના પુત્રની અપેક્ષાએ તે પિતા પણ છે. ભગવાન કહે છે કે, સર્વ દ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે. એક સોનાની કંઠી ગળાવી નાખી કઈ તેના કંકણ બનાવે છે તેમાં કંઠીને નાશ થયો. કંકણની ઉત્પત્તિ થઈ અને એનું કાયમ રહ્યું. આત્મા દેવગતિમાંથી મનુષ્યગતિમાં આ અહિં દેવગતિને વ્યય, મનુષ્યગતિમાં ઉત્પત્તિ અને આત્મદ્રવ્ય, બંનેમાં કાયમ રહ્યું. સુવર્ણ દ્રવ્ય રૂપે નિત્ય છે, કંઠી અને કંકણ રૂપે અનિત્ય છે, આત્મા દ્રવ્યરૂપે નિત્ય છે, દેવ અને મનુષ્ય પર્યાય રૂપે અનિત્ય છે. આ પ્રકારે એક જ વસ્તુમાં પરસ્પર વિરૂદ્ધ દેખાતા નિત્ય અનિત્ય ધર્મ સાપેક્ષ રીતે સત્ય છે. માટીની અપેક્ષાએ ઘડે નિત્ય છે, તેમાં પરિવર્તન પામતા પર્યાયની અપેક્ષાએ અનિત્ય છે, આકારની અપેક્ષાએ ગોળ છે. રંગની અપેક્ષાએ કાળે છે. જીવનમાં આ અપેક્ષા દષ્ટિઓની સમજણ એ સ્યાદવાદ છે. અપેક્ષાપૂર્વક કથન કરવું અને અપેક્ષાપૂર્વક સમજવું સ્યાદવાદ શીખવાડે છે. બીજાના દષ્ટિબિંદુઓ જેવાનું, તેમાં સત્યના જે અંશે હોય તે સ્વીકારવાનું સ્યાદવાદ શીખવે છે. અપેક્ષાપૂર્વક કથન ૪૩ બ સેવાનું, તેમાં Page #86 -------------------------------------------------------------------------- ________________ રયાવાદની સમજણ [ ૭૫ mmmuuuuummomumununun જ સ્યાદવાદ સંશયવાદ નથી ) સ્યાદવાદને અર્થ ભૂલેચૂકે પણ અક્કસતામાં ન કર. સ્થાત્ ' પદને અર્થ “કદાચિત્ ” નથી, “સંભવતઃ” નથી, સ્યાદવાદ વસ્તુ સ્વરૂપની ચેકસતા બતાવે છે. - જૈન ધર્મ પ્રત્યેક પદાર્થને અનંત ધર્માત્મક માને છે. જે અનંત ધર્માત્મકતા ન હોય તે કોઈ પદાર્થનું અસ્તિત્વ સંભવતું નથી. પરંતુ એકી સાથે અનેક ધર્મો કહી શકાતા નથી. તેથી બીજા ધર્મોનું વિધાન કે નિષેધ ન કરતાં કઈ એક ધર્મનું વિધાન કરવું એ સ્યાદવાદ છે. તે આપણે કહી શકીએ કે અનેકાન્ત વાગ્ય છે અને સ્વાદવાદ વાચક છે. સ્યાદ્દવાદને સમજવાને જેમને પ્રયત્ન કર્યો નથી તેઓ સ્યાદવાદને સંશયવાદ કહે છે અને એવું માને છે કે સ્યાદવાદ અનિશ્ચયની પ્રરૂપણ કરે છે. શંકરાચાર્યે સ્યાદવાદને સંશયવાદ કહી એક બ્રાંત ધારણા ઉભી કરી છે. શંકરાચાર્યની આ ધારણા સંબંધી તેમના ગ્રંથનાં અભ્યાસી પ્રોફેસર હરિભૂષણ અધિકારી લખે છે કે, “જેન ધર્મના સ્યાદવાદ સિદ્ધાંતને જેટલે બેટે સમજવામાં આવ્યો છે, તેટલો અન્ય કોઈ પણ સિદ્ધાંતને નહિ. શંકરાચાર્ય પણ આ દેષથી મુક્ત નથી. તેઓએ પણ આ સિદ્ધાંત પ્રત્યે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] જીવન સાફલ્ય જ અન્યાય જ કરેલ છે. તે વાત અલ્પજ્ઞ પુરુષાને ક્ષમ્ય હાઈ શકતી હતી, પણ જો મને કહેવાના અધિકાર હોય તા હું ભારતના આ મહાન વિદ્વાન માટે તેા અક્ષમ્ય જ કહીશ. જો કે હું આ મહર્ષિને ઘણા આદરની દૃષ્ટિથી દેખું છુ.... એવું જણાય છે કે, તેમણે આ ધર્મના મૂળ શાસ્ત્ર-ગ્રંથાના અધ્યયનની પરવા ન કરી, ’ સ્યાદ્વાદ સ’શયવાદ નથી. સ્યાદ્વાદ સત્યજ્ઞાનની કૂંચી છે. ૦ વચન સાપેક્ષ વ્યવહાર સાથેા ૦ જીવનમાં જેને સ્યાદ્વાદ પચાવ્યા છે તેનામાં સહનશીલતા આવે છે, સમતા કેળવાય છે. પૂર્વ શ્રી યશેાવિજયજી ઉપાધ્યાયજીએ કહ્યુ` છે કે— સ્યાદ્વાદ પૂરણ જે જાણે, નયગભિત જસ · વાચા: ગુણ પર્યાય દ્રવ્ય જો મુજે, સાઇ જૈન હૈ સાચા, પરમ ગુરૂ! જૈન કહા કર્યું હાવે? જે સ્યાદવાદી છે તે હમેશાં સત્યનું આલ'ખન લેનારા હાય, તેનુ' વચન સાપેક્ષ હેતુપૂર્ણાંકનુ હોય, હિતકારી હાય, મગલમય હોય, તેનામાં હૃદયની વિશાળતા હોય, ગુણુગ્રાહિતા હાય. યારે ય નિરપેક્ષ વચન પાતે મેલે નહિ. Page #88 -------------------------------------------------------------------------- ________________ યાદવાદની સમજણ [ ૭૭ પૂ. શ્રી આનંદઘનજી મહારાજે ચૌદમા તીર્થંકર શ્રી અનંતનાથ ભગવાનની સ્તવના કરતા કહ્યું છે કે વચન નિરપેક્ષ વયવહાર જુઠે કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચા વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચે, ધાર તલવારની હિલી-દેહિલી: ચૌદમા જિન તણી ચરણ સેવા નિરપેક્ષ વચનનું ફળ સંસારનું ભ્રમણ છે. માટે કયાર, પણ નિરપેક્ષ વચન ન કહેવું. સ્યાદવાદ વડે બીજાઓના દષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરવાથી એકબીજાની ભ્રમણું દૂર થાય છે, નિરર્થક વિરોધ વિવાદનો અભાવ થાય છે અને સમત્વભાવને વિકાસ થાય છે. સ્યાદવાદના સિદ્ધાંતને બરાબર સમજવામાં આવે તો વસ્તુના સાચા સ્વરૂપને જાણી શકાય છે. વિશ્વ કેવું છે? તેમાં ક્યા દ્રવ્ય રહેલા છે? તેને સ્વભાવ કેવો છે? વગેરે બાબતેનું યથાર્થ જ્ઞાન સ્યાદવાદથી મળે છે. જગતના મહાન વિદ્વાનો સ્યાદવાદને પિતાનું મસ્તક નમાવે છે અને ઘોષણ કરે છે કે જૈનધર્મ જગતને આ એક અપૂર્વ વસ્તુ આપી છે. તેનું રહસ્ય બરાબર સમજવામાં આવે તો બધા મિથ્યાવાદનો અંત આવે અને વિશ્વ બંધુત્વની ભાવના પૂર્ણ રૂપે પ્રકાશે.” સ્યાદવાદની સમજણ વડે જ જીવનની સફળતા છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] જીવન સાફN જ સંપાદકની નેધ છે જ કાણું દયાપાત્ર? જ એકવાર એક તત્ત્વજ્ઞાની એક ભંગીને સફાઈ કરતા જોઈ રહ્યો હતો. તત્ત્વજ્ઞાનીએ પેલા ભંગીને કહ્યું: “તારું કામ કપરૂં છે. કપરૂં તે ઠીક, પણ ઘણું ગંદું છે. મને તારી દયા આવે છે!” ભંગીએ ઉંચું જોઈ પૂછ્યું: “મહેરબાન ! મારા માટેની તમારી આ દયા માટે હું માથું નમાવી તમને નમું છું. પણ તમે શું કામ કરે છે?” તત્વજ્ઞાનીએ મસ્તક સહેજ ઉંચું કરી ગર્વથી જવાબ વાન્યાઃ “અલ્યા! મારૂં કામ તું શું સમજે? હું તે મgષ્યના મનની ક્રિયાઓને અભ્યાસી છું.” ભંગીએ જવાબ આપ્યો નહિ. સફાઈનું કામ કરતાં કરતાં તે ધીમેથી એટલું જ બોલ્યાઃ “મને પણ તમારી દયા આવે છે!” ૦ મંથન ક્યિા છે પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરે તેમના મહાગ્રંથ “સન્મતિ તક'માં કહ્યું છે કે Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્યાવાદની સમજણુ [ ૭૯ જેના વિના લેાકના વ્યવહાર નિવડતા નથી એવા ત્રણ ભુવનના એક માત્ર ગુરુ અનેકાન્તવાદને નમસ્કાર હો.' ‘ પુરૂષાર્થ સિદ્ધયુપાય' માં પૂર્વ શ્રી અમૃતચન્દ્રાચાય કહે છે કે— એકેના તી ઋથયન્તી, વસ્તુ તત્ત્વ મિતરેણુ । અતેન જયતિ જૈની, નીતિમ સ્થાનનેમિવ ગેાપી ૫ . જે પ્રકારે દહિનું મથન કરી માખણ કાઢતી ગેાવાલસુ જ્યારે એક હાથે રસી ખેચે છે ત્યારે બીજા હાથે રસી ઢીલી મૂકે છે, પર`તુ રસ્સી છેાડી દેતી નથી. પછી ખીજા હાથે રસી ખેચે છે, ત્યારે પહેલા હાથની રસ્સી શિથિલ કરે છે. આ પ્રમાણે આકષ ણુ અને શિથિલીકરણની ક્રિયાઓ વડે દહિના સારભૂત તત્ત્વને પ્રાપ્ત કરે છે. અનેકાન્ત એક દૃષ્ટિને મુખ્ય કરી બીજાને ગૌણુ કરે છે અને આ પ્રક્રિયા દ્વારા તત્ત્વજ્ઞાન રૂપી અમૃત પ્રાપ્ત કરાવે છે. જર્મન વિદ્વાન પ્રેા. હુમન્ જેકામી કહે છે કે— “ જૈન ધમના સિદ્ધાંત પ્રાચીન ભારતીય તત્ત્વજ્ઞાન અને ધાર્મિક પદ્ધતિઓના અભ્યાસીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. સ્યાદ્વાદ વડે સર્વ સત્ય વિચારાના દ્વાર ઉઘડી જાય છે.’ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] જીવન સાફલ્ય ૯ સ્યાવાદની સૂક્ષ્મતા જ મેવાડના રાજર્ષિ ચગી ચતુરસિંહજીએ કહ્યું છે કેબાહર કહે છે બાવરા, અંતર કહે અજાણુ બાહર અંતર ઉપરે, ઉઘા અલખ પીછાણુ એક અનુભવીનું વચન છે કે – કહે હું નહિ, * નહિ કહે તો હું હૈ ઔર નહિ કે બિચમેં જે કુછ હૈ સો હૈ, ૦ નિગ્રંથ પ્રવચનની શ્રેષ્ઠતા ૦ સ્યાદવાદમય જિનવાણી મોક્ષને માગે સ્પષ્ટ દર્શાવે છે. જેઓ રાગ-દ્વેષ રહિત છે, બાહ્ય અને અત્યંતર પરિ ગ્રહ રહિત છે, તેમના પ્રવચન માટે શાસ્ત્રકાર ભગવંતે ફરમાવે છે કે– અણુમેવ નિર્ગથે પાવયણે સચ્ચે, આણુત્તરે, કેવલિએ પડિપુણે, આઉએ સંમુદ્દે સદ્ધગણે, Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્પાવાદની સમજણ ммммммммммммм સિદ્ધિમાગે, મુસિમગે, નિવાણુમગે, નિજ જાણુમગે, અવિતહમવિસંધિં, સવદુખપૃહીણુમગે, ઈત્યંઠિઆ જીવા સિક્ઝતિ, બુર્ઝાતિ, મુચ્ચતિ, પરિણિવાયંતિ, સવદુખાણમાં કરેતિ ? આ નિન્ય પ્રવચન સત્ય છે, ઉત્તમ છે, કેવલજ્ઞાનીથી પ્રરૂપેલા હેઈ સંપૂર્ણ અને પરિપૂર્ણ એટલે જ્ઞાન અને ગુણથી ભરેલા છે. ન્યાયયુક્ત છે. સર્વ પ્રકારે શુદ્ધ નિષ્કલંક છે, શથને કાપનાર છે, સિદ્ધિને માગે છે, સર્વ કર્મથી રહિત થવાને મુક્તિ માગ છે, નિર્વાણ માગ છે, કમ તાપ નિવારી શીતળતા પામવા માગે છે, પૂર્વાપર સંદેહ રહિત છે, વિરોધ રહિત છે, સર્વ દુઃખને આત્યંતિક ક્ષય કરવા માગે છે, આ માર્ગને વિષે રહેલા છ સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, સર્વ પ્રકારે નિર્વાણ પામે છે અને સર્વ પ્રકારના દુખને અંત કરે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ આત્મગ્લાનિનું વિષ વર્તુલ જે મનુષ્ય પેાતાનાં દુઃખદર્દને જ સારા ય વિશ્વનું મધ્યબિંદુ માનીને સતત રાદણાં રડે, એનાથી વધારે દયાપાત્ર ખીજુ કાઈ નથી. આવા મનુષ્યાને તમે મળેા તા તેઓ પેાતાના જ દુ:ખની વાત કર્યાં કરતાં હોય, હિરોશીમા કે નાગાસાકી પર એમ્બ પડે તેનું દુઃખ તેમને ન હોય, પણ પેાતાના દાંત દુઃખતા હાય તા તેમના રાદાં સાંભળી તમારૂ માથુ' દુઃખવા આવે. આવા માણસા દુઃખનું પેટલું માથે લઈને ફર્યાં જ કરતા હોય. તમે તેમની સાથે વાત કરી કે તરત પેાતાના સાચા કે કાલ્પનિક દુઃખાને એટલું માટુ' સ્વરૂપ આપે કે તેમની આત્મગ્લાનિથી તેએ બીજાની સહાનુભૂતિ પણ ગૂમાવી દે! * દુ:ખને બોલાવા નહિ * પ્રેાફેશ્વર યંગ કહે છે કે તેમની પાસે જેએ માનસ ચિકિત્સા માટે આવે છે તેમાંથી ત્રીજો ભાગ આવા સદા ય સાગિયા રહેતા લેાકાના જ હતા. Page #94 -------------------------------------------------------------------------- ________________ આત્મગ્લાનિનું વિષ વર્તુલા આવા લોકો દુઃખનું આકર્ષણ કરે છે. દુઃખને બોલાવે છે, પિતે દુખી બને છે તથા બીજાને દુઃખી બનાવે છે. તે એક ગ્રીક કહેવત છે કે, “માણસ જેવું વિચારે તે તે થાય છે. તમારા વિચારો જ તમને સુખી બનાવશે અથવા તમને દુઃખી બનાવશે. તમારી ભાવના જ તમને ઘડે છે અને તમને ભાંગે છે. જો તમે જીવનની ઉજજવળ બાજુ જે તે પ્રેરણા આપનારૂં તમને ઘણું મળી રહેશે. સેનેકાએ કહ્યું છે કે, માત્ર પિતાના જ દુઃખનો વિચાર કર્યા કરવામાં મનુષ્યને કાંઈ લાભ થતો નથી. એથી તો એ પોતે જ હીન બનવાને, તેની શક્તિઓ ઘટવાની અને પછી પોતાના માનવ બંધુઓ તરફ પણ એનામાં એક નફરત પેદા થવાની અને પોતે દુઃખ વધારવાને.” આવી આત્મગ્લાનિને પાયે વાર્થ છે. જે મનુષ્ય પિતાના દુઃખનો અફસેસ કરવામાંથી જે ઉંચા ન આવતા હોય, તેઓ બીજાના દુઃખને તે વિચાર જ કરી શકતા નથી અને સ્વાર્થનું વર્તુલ તે હંમેશા ટુંકાતુ જ જાય છે. જે આત્મગ્લાનિમાંથી તમારે નીકળવું હોય તે સ્વાર્થના ટૂંકા વત્ લમાંથી બહાર આવે. તમારાથી જે વધુ દુઃખી છે તેમને વિચાર કરો, તેમની અનુકંપા કરે, તેમની પ્રત્યે દયા કરે. ૦ બીજા માટે પ્રાર્થના કરે ૦ ફ્રાંસમાં લૂર્દ નામનું કેથેલિક ધર્મનું એક તીર્થસ્થાન Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] જીવન સાફલ્ય wwwmummominumunuan છે. દર વરસે લાખે બિમાર અહિં આવે છે અને શ્રદ્ધા ભક્તિથી તેમાંના ઘણું સાજા થઈને જાય છે. ડોકટરો જે દદે ન મટાડી શકયા હોય તેવા દરદ લૂમાં મટ્યાના દાખલા નોંધાયા છે. ફ્રાન્સની સરકારે કેટલાક વરસો પહેલા વૈજ્ઞાનિકોની એક કમિટિ આ બાબતની તપાસ કરવા મોકલી હતી, તેમાં મુખ્ય ડોક્ટર નેબલ પુરસ્કાર પ્રાપ્ત ડો. એલેકસીસ કેરલ હતા. તેમણે સ્વીકાર્યું છે કે, દઢ શ્રદ્ધામાં કઈક અચિંત્ય શક્તિ રહેલી છેજેને અર્વાચિન વિજ્ઞાન હજી સમજી શકતું નથી. - લુઈમાં મુખ્ય વાત એ છે કે આવનારા બિમારો પિતાને માટે નહિ પરંતુ બીજાઓને માટે પ્રાર્થના કરે છે. - જે વાર્થના વિષ વત્ લમાંથી મનુષ્ય બહાર નીકળે, પોતાના દુઃખના રોદણા રડવાના છોડી દે, અધિક દુઃખી પર દયા કરે તે “દયા ધર્મ કો મૂળ હૈ” માટે પોતે અવશ્ય દુઃખ મુક્ત થશે. તમારી કમાણી ઓછી છે? તો જેઓ બેકાર છે તેમને માટે તમે પ્રાર્થના કરો, તમને કોઈ બિમારી થઈ છે? તે લાખે મનુષ્ય દીનદુઃખી અવસ્થામાં આંધળા, અપંગ, નિરાધાર, અસહા વેદનાથી પીડાય છે તેમને માટે પ્રાર્થના કરો. તમારૂં ઘર નાનું છે? એકાદ ઓરડીમાં તમે અગવડતાથી રહે છે? તે કરોડો માણસો જેઓ ઝુંપડામાં રહે છે, Page #96 -------------------------------------------------------------------------- ________________ આત્મગ્લાનિનું વિષ વર્તુલ [ ૮૫ અરે! જેમને ઝુંપડું'ય નથી અને ઉપર આભ તથા નીચે ધરતી છે, તેમને માટે તમે પ્રાર્થના કરી. માત્ર પ્રાથના કરીને અટકી જવાનું નથી. તમે મન, વચન, કાયાથી તેમને માટે શું કરી શકા એમ છે, તે કર વાના પ્રયત્ન કરો. × પગરખા વગર ચાલશે X વિચારાને સ્હેજ નવા વળાંક આપવાથી તમે તમારા દુઃખને હળવું કરી શકશેા, આત્મગ્લાનિમાંથી ખેંચી જશેા. એ વાત તમે કદી ભૂલશેા નહિ કે, તમારા કરતાં દુઃખી મનુષ્યા અનેક છે. એકવાર એક નાકરને શેઠના કામે ભર ઉનાળાની અપેારે જવું પડયું. નાકર પાસે બૂટ કે ચપલ હતા નહિ. જમીન એટલી બધી તપેલી હતી કે તેના તળીયા દાઝી ગયા. પેાતાની ગરીબીને લીધે તેને પેાતાની જાત ઉપર અત્યંત તિરસ્કાર આન્યા. તેણે માર્ગમાં જોયું કે, સડકની ખાજુમાં એક માણસને પડેલા જોયા. તેના અને પગ કપાઇ ગયેલા હતા. પેલા નાકર ભગવાનને મનમાં જ પ્રાર્થના કરવા લાગ્યા કે, ‘હે પરમ કૃપાળુ પરમાત્મા ! તારા અત્યંત આભાર માનું છું કે મને ભલે પગરખાં પ્રાપ્ત ન થયા પણ મારા ને પગ સામ્રુત છે, ' Page #97 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફલ્ય આ વિચારથી તેની દીનતા આગળી ગઈ, આત્મગ્લાનિ ચાલી ગઈ. ૮૬ આપણાથી જે અધિક ખરાબ સ્થિતિમાં છે તેમને વિચાર માત્ર દુ:ખને દૂર કરશે અને ભારે કપરી સ્થિતિમાંથી હિંમત જાળવી, શ્રદ્ધા રાખી જેઓએ મહાન સિદ્ધિઓ મેળવી છે તેમના જીવન પ્રસંગેા આપણને પ્રેરણા આપશે. નીચેની અરખ દેશની કહેવત યાદ રાખવા જેવી છે. મારે પગરખા નથી એ દુઃખ કેાઈના કપાયેલા પગ જોઉં છું, ત્યારે દુઃખ જ નથી લાગતું.' * બિચારા આંધળા મનુષ્ય દીનહીન બની જાય, ચેારાશી લાખ જીવયેાનિમાં પેાતે શ્રેષ્ઠ છે એ ભૂલી જાય, ચિંતામણી રત્નથી વધારે મૂલ્ય વાન માનવભવ પેાતાને મળ્યા છે એ સત્ય વિસરી જાય. આથી વિશેષ કરૂણાજનક શું છે ? જો તમારે ટ્વીન અનવું હોય તે પરમાત્માની સામે બના, આંસુ સારવા હોય તે। જેનામાં અનંત કરૂણા ભરી છે એવા પ્રભુ પાસે આંસુ સારી, એક અંધની દયા ખાતા કાઇકે કહ્યું: ‘બચારા આંધળે છે!' આ શબ્દો સાંભળી પેલા અધ ભાઇ આલ્યાઃ ‘અધ છું, પણ બિચારા નથી. આ દેહ પાછળ જે સાચા ‘હું’ છે, તેને તેા આ આધત્વ ખિચારૂ પી પણુ શકયું નથી. Page #98 -------------------------------------------------------------------------- ________________ આત્મગ્લાનિનું વિષ વર્તુલ [ ૮૭ દયા ખાવી હોય તે જે બિચારા છતી આંખે આંધળા છે, તેમની ખાઓ, કરૂણા કરવી હોય તો જેઓ અજ્ઞાન અને માહથી અંધ છે તેમની કરો. દરેકના હૃદયમાં આ સત્ત્વ રહ્યું છે. તેને પ્રગટવા દો. સુપ્રસિદ્ધ મને વૈજ્ઞાનિક આલફ્રેડ એડલર કહે છે કે, " “પ્રત્યેક મનુષ્યમાં કોઈ એવી અદભૂત મન:શક્તિ રહેલી છે જે કોઈ પણ હાનિને લાભમાં પલટાવી દે. તમારામાં રહેલી આ મનઃશક્તિને જગાડે. ' | દીનતા છોડી સામે પ્રગટાવે. કાદવ ન જૂઓ. કાદ-૨, વમાં ઉગેલા કમળને જૂઓ. વાદળા ન જૂઓ, વાદળા પાછળના સૂર્યને જૂએ. કાંટા ન જૂઓ, કાંટા પાછળના ગુલાબને જૂઓ. તમારા જીવનની પરિસ્થિતિ કેવી છે? તમને શું સંગ પ્રાપ્ત થયા છે? કેવા વાતાવરણમાં તમે મૂકાયા છે? શું બન્યું છે એ વાત મહત્વની નથી. જે કંઈ બન્યું, જે કંઈ પ્રાપ્ત થયું તે તમે કેવી રીતે સ્વીકાર્યું, કમપ્રકૃતિના પડકારને તમે કઈ રીતે ઝીલ્યો તે મહત્વનું છે. પડી ગયા તે નહિ પણ ઉભા થઈને તમે ધૂળ ખંખેરી નાખી તે મહત્વનું છે. ૦ ચિત્તની પ્રસન્નતા ૦ ચીનમાં એક પ્રચલિત કહેવત છે. તેને ભાવાર્થ છે કે, જે મનુષ્ય પ્રસન્ન ન રહી શકે તેને ભૂલેચૂકે દુકાન ન લવી.” - જીવનની સફળતા માટે પ્રસન્ન રહેવું અગત્યનું છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ] જીવન સાફલ્ય uuuuuuuuuu.muuuuuuuuu તમારા મેઢા પર મંદ સિમત છે કે ઉદાસીનતા છે તે તપાસતા રહે. ગમગીનીમાં તમે ફૂખ્યા રહેશે તે ચારે બાજુથી ગમગીનીને સહાયક આંદોલનો આવતા રહેશે. દુઃખના સમયમાં પણ પ્રસન્ન રહે. દુઃખ સામે પણ સિમત કરો. પ્રતિકૂળ પ્રસંગોમાં પણ હિંમત રાખો. પૂ. શ્રી આનંદઘનજીએ કહ્યું છે કે, “ચિત્ત પ્રસને રે, પૂજન ફલ કહ્યું.' પરમાત્માની પૂજાની કુલ ચિત્તની પ્રસન્નતા છે અને સાવિક ચિત્ત પ્રસન્નતા વડે જ પ્રભુ પૂજાનું પરમ ફલ મેક્ષ પ્રાપ્ત થાય છે. પ્રસન્નતા તથા ઉદાસીનતા બંને ચેપી છે. તમે પ્રસન્ન હશે તે આસપાસનું વાતાવરણ પ્રસન્ન થઈ રહેશે. તમે ઉદાસીન છે તે તમારી આજુબાજુ ઉદાસીનતા છવાઈ જશે. કયારે પણ ન ભૂલે કે પ્રસન્નતા પ્રકાશ છે, ઉદાસીનતા અંધકાર છે. જો તમે તમારી દીનતા ફગાવી દેશો તો આ ઉદાસીનતા ચાલી જશે. * વિકટર હ્યુગે * ઇંગ્લીશ ખાડીમાં આવેલા જસ ટાપુ પર સાગર કિનારે એક જરીપુરાણે શેવાળ બાઝેલો બાંકડો પડ્યો છે. આશરે એક સિકા પહેલા ફ્રાન્સના મહાન સાહિત્ય સવામી વિકટર Page #100 -------------------------------------------------------------------------- ________________ આત્મગ્લાનિનું વિષ વર્તુલ [ ૮૯ muumimuunnonmuuuuuuuuu શુગે સુપ્રસિદ્ધ નવલકથા “લા મિઝરેબલ'ના લેખક રોજ સાંજે આ બાંકડા પર આવી બેસતા. માંદા, પોતાની પ્રિય માતૃભૂમિ ફ્રાન્સથી હડધૂત થયેલા, દેશનિકાલ પામેલા શુગે અસ્ત થતાં સૂર્યને જોઈ રહેતા. ઉંડા ચિંતનમાં ડૂબી જતા. પછી હળવેથી ઉભા થઈ એકાદ છીપલું ઉપાડી જોરથી દરિયામાં ફગાવી દેતા અને તેમના ચહેરા પર પ્રસન્નતા છવાઈ જતી. આ પ્રમાણે રોજ થતું. એકવાર કંઈએ હિંમત કરીને પૂછયું: “મેંગ્યુ, તમે છીપલાં શા માટે ફગા છો?” વિકટર હ્યુગોએ જવાબ આપેઃ “બેટા, હું છીપલાં નથી ફગાવતે ! મારી દીનતાને દરિયામાં ફગાવી દઉં છું.” આજે આપણે દીનતાના છીપલાં ભેગા કરીએ છીએ. ગમે તેટલાં સુખ, સગવડ કે લાભ આપણને મળતાં હોય તો પણ આપણે દુઃખ રેઈએ છીએ, દીનતા ગાઈએ છીએ. પ્રસન્ન ચિત્તે જે આપણને પ્રાપ્ત થયું છે તે માટે પરમામાને ઉપકાર આપણે કયારે ય માન્યો છે? કૃતજ્ઞતા અનુભવી છે? જે આવી રીતે આપણે જીવતા હોઈએ તે આ આપણું સ્વાર્થ મનવૃત્તિ છે. * આત્માની અનંતશક્તિ જ એડવર્ડ હેઇલે કહ્યું છે કે, “કેટલાક માણસે ત્રણ પ્રકા Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] જીવન સાફલ્ય રની ચિંતાઓના ખેો માથા પર રાખે છે. જે ચિતાએ તેમના પર વીતી છે તે. જે ચિંતાએ અત્યારે તેમના માથે છે તે, જે ચિંતાએ કદાચ ભવિષ્યમાં આવે એવું તે કલ્પે છે તે. આટલા ભારે એજાથી તેઓ ચગદાઈ ગયા હૈાય છે.’ જો જીવનની સફળતા પ્રાપ્ત કરવી હાય તા કાઈ પણુ પ્રયત્ને આવી હીનતામાંથી બહાર નીકળવું પડશે. આત્મ ગ્લાનિના વિષચક્રના ભગ કરવા પડશે. મનુષ્યની પ્રગતિના એ માટા દુશ્મન શંકા અને ભય છે. દીનતાના અંધકારમાં એ અને જન્મે છે અને જો તમે તેને વશ થશે. તા આત્મગ્લાનિનું વિષચક્ર સખળ ખનતું જશે. ફરિયાદો કરવાનું, દોષ જોવાનું અને દોષ કહેવાનું તમે અંધ કરી. જો જીવનમાં સફળતા મેળવવી હાય તા સજાગા સામે ખખડાટ કરવાનું સત્વર બધ કરી. તમારા સમૈગા તમારી પ્રગતિમાં સહાયક છે એમ માના, અને સહાયક ખની શકે એ રીતે એને ઉપયાગમાં લે અને તે જ તમને તમારામાં જે અનત શક્તિઓ અને અપાર શક્યતાઓ ભરતી પડી છે તેની ઝાંખી થશે. સનત્કુમાર ચક્રવર્તીએ છ ખડનું રાજ્ય છે।ડી દીક્ષા ગ્રહણ કરી, કર્મના ઉદયથી અનેક રાગ તેમને થયા. તેઓ ક્રમ ખપાવવા ઉગ્ર તપ કરવા લાગ્યા. રાગેા તા વધી રહ્યા હતા. દેવલાકમાંથી દેવા મહાત્મા સનત્કુમારને વદંન કરવા આવ્યા. Page #102 -------------------------------------------------------------------------- ________________ આત્મગ્લાનિનું વિષ વર્તુલ તેઓએ મહાત્માને કહ્યું કે, તે અમે આપને રોગમુક્ત કરવા [ ૯૧ ' જો આપ આજ્ઞા આપે। ઈચ્છીએ છીએ.’ મહાત્મા સનત્કુમારે પાતાનું થૂક પરૂવાળી આંગળી ઉપર લગાડતા તે સુવણુ જેવી થઈ ગઈ. આ ઔષધ તા મારી પાસે પણ છે. મહાત્માએ કહ્યુંઃ ‘પણ જો તમે ભવરાગથી મુક્ત કરી શકતા હા તા ઇલાજ કરીશ!' મસ્તક નમાવી દેવા ખેલ્યાઃ ‘ ભગવન્ ! અમે પણ લવરાગથી પીડા પામી રહ્યા છીએ. ’ આપણે નિત્ય એ ભાવના કરીએ કે આવી ખુમારી કયારે આપણામાં આવે! Page #103 -------------------------------------------------------------------------- ________________ .૯૨ 1 શ્રુ સંપાદકની નોંધ જીવન સાય ૦ ફ્લેશ રહિત મન તે ભવપાર ૦ નાનકડા એક માટીના દીવાને કાઈકે પૂછ્યું: ‘તું કયારના જલે છે. હવે તારૂ તેલ તેા ખૂટી જવા આવ્યું. હવે શું કરીશ ?’ દીવાએ કહ્યું: ‘મારૂ' તેલ ભલે ખૂટી જાય, તે તા કયારેક છૂટવાનું જ અને જાત પણ ભલે જલી જાય. કયારેક તા જાત જલવાની જ. પણ પ્રકાશ આપી શકયાના મને સતાષ છે. જે પ્રકાશ આપે છે, તેનું જીવન સફળ છે. આપણા અંતરમાં જે દિવ્ય પરમાત્મ તત્ત્વ ખીરાજે છે, તેના અનુ ભવ લઈએ તા અધકાર દૂર થાય છે. સતત પ્રસન્ન રહેા. કારણ કે, કલેશથી ભરેલું મન સ`સા૨માં ભ્રમણ કરાવે છે અને ક્લેશથી રહિત મન પ્રકાશ પ્રગટાવે છે. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશેાવિજયજી મહારાજે કર્યું છે કે * લેશે વાસિત મન સ'સાર, ફ્લેશ રહિત મન તે ભવપાર ક Page #104 -------------------------------------------------------------------------- ________________ આત્મગ્લાનિનું વિષ વર્લ mummunmunomomnunununun જ બર્નાડ શેનું ગામ જ - એક પત્રકારે જજ બર્નાડ શોને એકવાર પૂછયું: મહાશય ! એટ સેંટ લેસ જેવા નાના ગામડામાં તમે સ્થાઈ વસવાટ શા માટે રાખે?” શોએ પ્રત્યુત્તર આપ્યોઃ “હું આ ગામડામાં શા માટે વસ્યો છું તે તમારે જાણવું છે? તે સાંભળો. એકવાર ફરતા ફરતા હું અહિં આવી પહોંચ્યો અને એક કબર પાસેથી , પસાર થતાં મારી નજર કબર ઉપરના પથ્થર પર પડી. તેમાં લખ્યું હતું મેરી એન સાઉથવર્થ જન્મ ૧૮૧૫, મૃત્યુ ૧૮૫, ભગવાન તેને સદગતિ આપે. આટલી નાની વયમાં તેનું મૃત્યુ થયું. શેએ કહ્યું: “મને થયું જે એંસી વર્ષ આ ગામવાળાની દષ્ટિમાં અલ્પ છે, તેમને માટે આ નાની વય છે, તે મારે અહિં જ વસવું.” ૦ પુકલ ફુરસદ ૦ અમેરિકાની શિકાગો વિદ્યાપીઠે કરેલા એક સંશોધનથી એવું જણાયું છે કે, માણસે જે મનથી તંદુરસ્ત અને શરી Page #105 -------------------------------------------------------------------------- ________________ * ] જીવન સાય રથી કઇને ત'દુરસ્ત રહેવું હોય તેા કઇ કામના રોકાણમાં રહેવું જોઇએ. જે માશુસ પાસે પુષ્કલ ખાલી સમય હોય તેના મન અને શરીનુ સ્વાસ્થ્ય ઝડપથી અગડે છે, રાગના સામના કરવાની તેની શક્તિ ઘટે છે અને કાઈ રાગ લાગુ પડ્યાના તેને આભાસ થાય છે, પછી સાચે જ રાગ થાય છે. વિજ્ઞાન આ દિશામાં જેમ વધુ સશેાધન કરશે, તેમ સક્રિયાના લાભ-શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક સમજાતા જશે. પુષ્કલ, ખાલી સમય વ્યક્તિને શકા તથા ભયમાં લઈ જાય છે, આત્મગ્લાનિના વિષ વર્તુલમાં તેને ધકેલે છે. તમારી સમય કઈને કઈ શુભ કાર્ય માં ગાળા, Page #106 -------------------------------------------------------------------------- ________________ * * Sા જ ધર્મનો મર્મ છે * * * * * ઉપકારી શાસ્ત્રકાર ભગવતે “ધર્મ' કોને કહેવાય તે જણાવે છે. વચનાદવિરૂદ્દાઘદનુષ્ઠાન યાદિતમ્ ? મૈથ્યાદિ ભાવ સમિઠં, તદ્દમ ઈતિ કીર્યતે અવિરૂદ્ધ એટલે પરીક્ષિત વચન રૂપ આગમને અનુસરતી, આ લેક પરલોકમાં હિતકર, હેય ભાવેને તજવાની અને ઉપાદેય ભાવોને આદરવાની જે પ્રવૃત્તિ તેને “ધ” કહે છે. કષ, છેદ અને તાપ વડે જેમ સુવર્ણની પરીક્ષા થાય છે તેમ પરીક્ષિત વચન, જે અવિરૂદ્ધ છે, રાગ-દ્વેષ અને મેહથી રહિત એવા શ્રી જિનેશ્વર દેવાનું છે, જે એકાંત હિતકર છે તેને અનુસરતી તજવા ચોગ્ય ભાવના ત્યાગની અને ગ્રહણ કરવા ગ્ય ભાવના આદરની પ્રવૃત્તિ તે ધર્મ છે. કયાંય પણ આવું સત્ય વચન મળે તો તે વચન શ્રી જિનેશ્વરદેવેનું જ કહેલું છે. કારણ કે અવિરૂદ્ધ-સત્ય વચનનું મૂળ શ્રી તીર્થંકર દેવો જ છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯ ] જીવન સાદિય શ્રી ઉપદેશપદ ગાથા ૬૯૪ માં કહ્યું છે કેસવ૫વાય મૂલં, દુવાલસંગે જઓ જિણુકખાયા રયણાગરતુદ્ધ ખલુ, તે સવૅ સુંદર સંમિ છે આ કારણથી જિન કથિત રત્નાકર-સમુદ્ર તુલ્ય શ્રી દ્વાદશાંગી જ સર્વ પ્રવાદનું મૂલ છે, તે કારણથી જે બધું સુંદર છે, તે તેમાંનું જ છે. હે ભગવંત! સર્વ દર્શનો તમારા દર્શનમાં સમાઈ જાય છે. સમુદ્રમાં જેમ સર્વ નદીઓનાં જ હોય છે, તેમ સર્વ દર્શનેનાં અવિરૂદ્ધ-સત્ય વચને સર્વજ્ઞના આગમમાં મળે છે. આથી અન્ય દર્શનકારોના જે અવિરૂદ્ધ-સત્ય વચને મળી આવે છે, તે સઘળા શ્રી જિનેશ્વર ભગવંતના આગમ સમુદ્રના બિંદુઓ રૂપ છે. આ ચાર ભાવના જ આગમ વચનને અનુસરતું જે અનુષ્ઠાન તે ધર્મ. આ ધર્મ અનુષ્ઠાન મૈથ્યાદિ ભાવ સહિત હોવું ઘટે કારણ કે જે હદયમાં મૈત્રી આદિ ભા ન હોય તે બાહ્ય અનુછાન ગમે તેવું હોય પણ તે ધર્મ કઈ રીતે બનશે? જે હૈયામાં મૈથ્યાદિ ભા ન હોય તે મનુષ્ય ગમે તેટલી ધર્મક્રિયા કરે પણ વૈરભાવ જ નથી. વેરભાવ દૂર કરવા માટે મૈત્રીભાવ જરૂર છે. પિતાનામાં સગુણે પ્રગટાવવા માટે ગુણાનુરાગ-ગુરુને રાગ-પ્રમોદભાવ જરૂર છે, Page #108 -------------------------------------------------------------------------- ________________ ધમના મમ [ s જો ગુણ પ્રત્યે રાગ ન હોય તેા ગુણ આવે નહિ અને પાતે ગુણી ખની શકે નહિ. જેના હૈયામાં કરૂણા છે, ખીજાના દુ:ખની લાગણી છે તે મનુષ્ય દુ:ખના કારણુ રૂપ પાપથી અચવાના પ્રયત્ન કરશે, જે પાપીને સુધારવાના કોઇ ઉપાય નથી. તેની પ્રત્યે ક્રાય ઈર્ષ્યા કે દ્વેષ ન કરતાં માધ્યસ્થ ભાવ ધારણ કરનાર આત્મા સમતાભાવ કેળવી શકશે. મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થ આ ચારે ભાવના ધર્મની પ્રથમ ભૂમિકા રૂપે છે. દરેક મનુષ્ય પાતાના જીવનમાં આ ભાવનાએ લાવવા પ્રયત્ન કરવા જીઇએ. પરહિત ચિન્તા મૈત્રી, પરદુ:ખ વિનાશીની તથા કરૂણા પરે સુખ તુષ્ટિમુદિતા, પર દાષાપેક્ષણ મુપેક્ષા । અન્ય જીવાના હિતની ચિંતા કરવી એ મૈત્રી ભાવના છે. અન્યનાં દુઃખા ટાળવાની ભાવના એ કરૂા ભાવના છે. અન્ય જીવા સુખ પામે તેમાં સાષ પામવા એ પ્રમાદ ભાવના છે. પરના દોષાની ઉપેક્ષા કરવી એ માધ્યસ્થ ભાવના છે. ચિત્તના સક્લેશને ટાળવા માટે આ ભાવના વારવાર ભાવવી. ’ આ ભાવનાઓને અવશ્ય માક્ષફળની પ્રાપ્તિ કરાવનાર ધર્મ રૂપ કલ્પવૃક્ષના મૂળ તરીકે શાસ્ત્રએ જણાવી છે, ७ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] જીવન સાફ muunnuuummomniumuumann શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વેષ મૈત્રી ગુણિષ પ્રમાદ, કિલÈષ જીવેષ કૃપાપરત્વમ્ ા મધ્યસ્થભાવ વિપરીત વૃત્તી, સદા મામા વિદધાતુ દેવ! . હે દેવ! મારે આત્મા નિરંતર જગતના સર્વ પ્રત્યે મૈત્રીભાવને, ગુણ આત્માઓ પ્રત્યે પ્રમોદભાવને, દીનદુઃખી છ પ્રત્યે કરૂણાભાવને અને પાપી જી પ્રત્યે મધ્યસ્થ ભાવને ધારણ કરે, એમ હું આપની પાસે પ્રાર્થના કરૂં છું. એક સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મ જાણુ મક પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “અષ્ટક પ્રકરણમાં કહ્યું છે કે સૂક્ષ્મબુદધ્યા સદા રે, ધર્મો ધર્માર્થિ ભિના અન્યથા ધર્મબુધ્ધિવ તદ્વિઘાત; પ્રસજ્યતે છે ધાર્મિક પુરુષોએ ધર્મને હંમેશાં વિવેકબુદ્ધિ વડે વિચા૨ નહિ તે (બિમારને ઔષધ આપવાને અભિગ્રહ ગ્રહણ કરનાર, જે કેઈ બિમાર ન મળે તે શેક કરનાર અભિગ્રહધારીની માફક) ધર્મબુદ્ધિ દ્વારા પણ ધર્મને વિઘાત થાય છે. કોઈ એક મનુષ્ય ચાતુર્માસ દરમિયાન જે સાધુ સંત Page #110 -------------------------------------------------------------------------- ________________ ધમનો મર્મ muunninunumonnunununun બિમાર પડે તેમને ઔષધ આપવાનું નકકી કર્યું, પરંતુ કઈ બિમાર પડયું નહિ. તેથી તે મનુષ્ય અફસોસ કરવા લાગ્યા કે, “અહે, હું અધન્ય છું. મને ઔષધ આપવાનો કંઈ લાભ મળ્યો નહિ. પરમ ઉપકારી મહર્ષિઓએ “દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારી રાખે” અને સ્વર્ગાદિ સુગતિમાં ધારણ કરે (એટલે પહોંચાડે)” તેને ધમ કહ્યો છે. ધર્મવાદ અષ્ટકમાં કહ્યું છે કે – ચેતાનિ પવિત્રાણિ સર્વેષ ધર્મચારિણામ અહિંસા સત્ય મસ્તેય ત્યાગે મૈથુન વજનમ્ | દરેક દર્શનની અપેક્ષાએ મોક્ષમાં ઉપયોગી હોય અને ધર્મના સાધન સ્વરૂપ હોય તે ધર્મવાદનો વિષય છે. અહિંસા સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચે ય સર્વ ધર્મવાળાઓને માટે પવિત્ર છે. આ પાંચે ય વ્રતે દરેક ધર્મમાં પિતપોતાની દષ્ટિએ વાસ્તવિક રીતે કયાં ઘટી શકે છે અને કયાં નહિ તેને જ ધાર્મિક પુરુષએ તત્ત્વથી–પરમાર્થ વિચાર કર. * નિયમ પાલન ના આપણી સંસ્કૃતિનું મૂળ ધર્મ છે. આધ્યાત્મિક જીવન એ આપણું મુખ્ય લક્ષ્ય છે. તેથી આપણી સર્વ પ્રવૃત્તિઓનું કેન્દ્ર ધર્મ જ છે. આ ધર્મના મને આપણે સમજવું પડશે, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] જીવન સાફલ્ય wwwWWIWwwwww આજે ભૌતિકવાદને મહત્વ આપનારો વર્ગ ધર્મની હાંસી ઉડાવે છે, મશ્કરી કરે છે, ધર્મનો વિરોધ કરે છે. તેઓ ધર્મના મર્મને જાણતા નથી તેથી ધર્મ પ્રત્યે હસે છે. આપણે તેમના પ્રત્યે કેધ કરીએ કે તેમને તિરસ્કાર કરીએ તે વ્યાજબી નથી. આપણે પિતે સમ્યફ ધર્મનું યથાયોગ્ય પાલન કરીએ છીએ કે નહિ તે જોવું પડશે, તપાસવું પડશે, શોધવું પડશે. ધમ જીવનમાં પાલન કરવા માટે છે. માત્ર વાતે કરવા માટે નથી, આચરણમાં ઉતારવા માટે છે. માત્ર ચર્ચાઓ કરવા માટે નથી. શ્રી ત્રિલોકાચાર્ય બ્રહ્મદેશના માંડલે શહેરના બૌદ્ધ વિહારના આચાર્ય હતા. ત્યાંના યમનિયમ ઘણું કડક હતા. નિયમ પાલન માટે આચાર્ય ખૂબ તકેદારી રાખતા. કોઈ ભિક્ષુ મોડો ઉઠતે તે આચાર્ય એને તરત કહેતાઃ આ માંડલે શહેરમાં નાની નાની છોકરીઓ પરોઢિયે 'ઉઠીને તમારે સારું ધી રહી છે અને તે અન્ન ઉપર જીવનારા તમે હજુ ઘેરો છો? શરમ નથી આવતી તમને?” મેડા ઉઠનારે આશ્રમના બધા ઝાડને પાણી પાવું એ તેમને નિયમ બનાવ્યું હતું. એક દિવસ વિકાચાર્ય પોતે પાણી પાવાનું કાર્ય કરી રહ્યા હતા. ધર્માનંદ કોસંબીએ એમને પૂછ્યું: Page #112 -------------------------------------------------------------------------- ________________ ધર્મને મર્મ [ ૧૦૧ muuuunnnnnnom www “ગુરુજી! આજે આપ આ કામ કેમ કરે છે ?” “હું મેડો ઉડ્યો હતે તેથી. સરળભાવે આચાર્યો જવાબ આપે. પણ આ નિયમ તે વિદ્યાર્થીઓને લાગુ પડે છે, આપને લાગુ પડતો નથી.” ધર્માનંદ કોસંબીએ કહ્યું. તરત જ આચાર્યશ્રીએ પ્રત્યુત્તર વાળ્યો. “આયુષ્યમાન્ ! આપણે જે કાયદા કરીએ છીએ તે કંઈ તેડવા સારૂ કરતા નથી. સારા કાયદાઓને માન આપીને આપણે ચાલીએ તે અવશ્ય આપણી ઉન્નતિ થાય છે.” નિયમના પાલન માટે નિયમ કરનારની જવાબદારી વધુ છે, તેમ ધર્મના પાલન માટે પોતાને ધર્મી કહેવરાવનારની જવાબદારી વધુ છે. * ધમની હાંસી જ દર્શન, વંદન, પ્રાર્થના, જપ, પૂજા, સામાયિક આ બધી ક્રિયાઓ મહત્વની છે. પરંતુ તમે માત્ર બાહ્યપણે આ ક્રિયાઓ કરે, તેને મર્મ સમજે નહિ, સમજવાનો પ્રયત્ન કરો નહિ અને પિતાને ધાર્મિક માને તથા મના ઉપરાંત તમારૂં જીવન અપવિત્ર રાખે તે ધર્મની હાંસી થાય તેમાં દોષ કોને? એક માણસ સામાયિક પ્રતિક્રમણની દ્રવ્ય ક્રિયા માત્ર કરે અને તેનું મન મેલું હોય, હદયમાં વૈરભાવ ભરેલ હોય તે દોષ કોનો? Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ] જીવન સાફલ્ય nununununnowuuuuuuuu કોઈ વ્યક્તિ દર્શન પૂજન કરે અને અનાજમાં ભેળસેળ કરે તથા દવાઓ બનાવટી વેચે, પિતાને ધાર્મિક ઓળખાવે એટલે કે વધુ વિશ્વાસ રાખે અને પોતે વધુ કપટ કરે–આ મોટો ગુન્હ છે. ધાર્મિક ક્રિયાઓ પથ્થર જેવા કઠણ બનેલા હૃદયને નિર્મલ બનાવવા માટે છે. ચિત્તને કોમળ બનાવવા માટે છે. અંતઃકરણને પવિત્ર બનાવવા માટે છે. વાણીના સદુપયોગ માટે જીભ તથા કાનને કેળવીને નિરર્થક વાત, કુશળી, પરનિંદા, અસત્યથી બચાવી આત્મપ્રશંસા કરવાથી કે સાંભળવાથી મુક્ત થવાનું છે. જીભ અને કાનને સદુપગ ગુણ તથા ગુણીનું બહુમાન કરવામાં અને હિતકારી ધર્મવચન સાંભળવામાં કરવાને છે. ધાર્મિક ક્રિયાઓ મન, વચન અને કાયા ત્રણેયને પોતાના સાધન બનાવે છે. શાસ્ત્રોના કલેકે તમને મુખપાઠ હેય પણ જે અંતરમાંથી વિષય કષાય ઓછા ન થયા હોય, ધ, મેહ, ઈર્ષા, અદેખાઈ, કામ, લોભ ન ઘટ્યા હોય તે જરૂર સમજવું કે આ મુખપાઠે રહેલા શ્લોકે હજી અંતરને સ્પર્યા નથી. જેમ પાકશાસ્ત્રના પુસ્તક વાંચવાથી રસોઈ બનાવતા ન આવડે, સર્જરીના શાસ્ત્ર વાંચી સર્જન ન બની શકાય, પાણીમાં તરવા સંબંધી ગ્રંથના અધ્યયનથી તરતા ન આવડે, તેવી જ રીતે શાસ્ત્ર વાંચન માત્રથી ધાર્મિકતા આવી જતી નથી. ધાર્મિકતા કેળવવા માટે જાતને કેળવવાની છે, શાસ્ત્રવચને અમલમાં મૂક્વાના છે, જીવનને પવિત્ર બનાવવાનું છે, Page #114 -------------------------------------------------------------------------- ________________ ધર્મને મર્મ [ ૧૦૩ mmmmmmmmmmomnunununun ધર્મ મનુષ્યને નમ્ર બનાવે છે. ધર્મનો પાયો સદગુણે ઉપર રચાય છે. ધર્મમાં આચરણનું મહત્વ છે. ગુણવૃદ્ધિ તથા ચારિત્ર વિકાસ પ્રત્યે બેદરકાર રહી માત્ર વિધિવિધાન કરવામાં ધર્મ નથી. ક ગરીબને વિશ્વાસ છે આશરે સાઠ વરસ પહેલાની રાજસ્થાનની આ ઘટના છે. એ જમાને ઉંટ અને ઘડાને હતે. રામગઢના શેઠ શ્રી વૃદ્ધિચંદજી પાસે એક પવનવેગી ઉંટ , હતું. રાજસ્થાનમાં એ ઉંટ વખણાતું. શેઠજી પોતાના બચ્ચાની જેમ ઉંટની સંભાળ રાખતા. પ્રસિદ્ધ ડાકુ બદનસિંહની દાનત ઉંટ લઈ જવાની હતી. તેની કઈ યુક્તિ ફાવી નહિ. ઠંડીની ઋતુ હતી. ઉંટ ઉપર શેઠ એકલા એક ગામથી બીજે ગામ જતા હતા. થોડે દૂર જતા એક નિર્જન સ્થાનમાં રસ્તાની બાજુએ એક બિમાર વૃદ્ધ ઠંડીથી ધ્રુજતે પડ્યો હતે. ઉંટ પર જતા શેઠને હાથ જોડી તે કરગરવા લાગ્યો, બાજુના ગામમાં જતો હતો. રસ્તામાં તાવ ચઢી ગયો છે. આપ કૃપા કરી મને ત્યાં પહોંચાડે.” શેઠની ઉદારતા જાહેર હતી. તેમને ઉંટને બેસાડી બિમાર વૃદ્ધને ઉંટ પર લઈ લીધો. થોડે દૂર જતા શેઠજીને પાછળથી જોરથી ધક્કો લાગ્યો Page #115 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૪] જીવન સાફલ્ય અને ઉંટ પરથી નીચે પડ્યા. રેતીના ઢગલા પર પડ્યા તેથી સત વાગ્યું નહિ. શેઠે જોયું કે, બિમારીનો ઢોંગ કરનાર તે ડાકૂ બદનસિંહ હતે. ઉંટ ચાલે જ નહિ. શેઠે કહ્યું: “ભાઈ, ભગવાનની ખાતર તું કોઈને કહે નહિ કે આવું કપટ કરીને ઉંટ લીધું છે. નહિ તે રસ્તે જતા લોકો ગરીબને કે અપંગને વિશ્વાસ કરશે નહિ. મનુષ્યની વૃત્તિ હણાઈ જશે. તું કહેજે કે મેં તને આ ઉંટ ભેટ આપ્યું છે.” શેઠ વૃદ્ધિચંદજીને મન ઉંટ ગયાને અફસ હોતે, પણ જે એ જાણીને રસ્તે જતા લેકે ગરીબને કે અપં. ગને વિશ્વાસ કરે નહિ તો પરાર્થવૃત્તિ-બીજાનું હિત કરવાની ભાવના નાશ પામે તે વાતની વેદના હતી. ૦ સાચી ધાર્મિકતા ૦ જ્યાં સાચી ધાર્મિકતા છે ત્યાં ભય, દેવ કે ખેદ નથી. કોઈ પણ પ્રકારના પ્રલોભન તેને લલચાવી શકતા નથી. સાચા ધર્મમાં ચિત્તની પ્રસન્નતા ઉભરાતી હોય છે. અંત. રને આનંદ ઉછળતે હેય છે. તેના સત્સંગ માત્રથી નજીક રહેલા મનુષ્યમાં ભય અને ચિંતા રહેતા નથી. તેનું સાન્નિધ્ય વેર રહિત બનાવે છે. ક્રૂર હદયના નરાધમને પણ અસર થાય છે. | ડાક બદનસિંહ ઉંટ લઈ ગયે પણ શેઠના શબ્દોએ તીરની માફક તેના હૈયાને આરપાર વીંધી નાંખ્યું અને કંટ Page #116 -------------------------------------------------------------------------- ________________ ધમના મમ | ૧૦૫ પણ શેઠનું વફાદાર પ્રાણી હતું. શેઠ તા તેને પેાતાના બચ્ચાની જેમ રાખતા. 'ટની પવનવેગી ચાલ મર્દ થઇ ગઇ. ડાકુ ખદનસિંહનું હૈયું વલેાવાઇ રહ્યુ હતું. શેઠના નિખાલસપાએ એક ઉંટ જેવા પ્રાણી ઉપર અસર કરી હતી અને પેાતે તા મનુષ્ય હતા. થોડા દિવસ પછી એક રાત્રે ઉંટ પર બેસી ડાકુ અદનસિંહ શેઠ વૃદ્ધિચ`દજીને ઘેરે આવ્યા. તેને શેઠને કહ્યુ: ‹ શેઠજી ! તમારૂ' ઉંટ પાછું આપવા આન્યા છું. આપ પોલિસને સમાચાર આપે। અને મને પકડાવી દ્દા. > શેઠ મેલ્યા: ' ભાઈ અદના ! તું ભૂખ્યા લાગે છે! ભેાજન કરી લે!’શેઠ વૃદ્ધિચંદજીના સમાગમથી ડાકુ અદનસિંહ પલટાઇને સંત બદના' બન્યા. રાજસ્થાનમાં સત અદનાના ભજના પ્રખ્યાત છે. 6 ભગવાને કાઈ કાર્યનું એકાન્તે વિધાન કે નિષેધ કર્યો નથી. ઉપકારી પુરુષા કમાવે છે કે મનુષ્યપણુ દુલ ભ છે. પ્રભુ વચનની પ્રાપ્તિ મહાદુલભ છે, માટે વિશુદ્ધ ભાવથી જેમ જ્ઞાનીની આજ્ઞાનું પાલન થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ. આત્મામાંથી મિથ્યાત્વ વગેરે દાષા જાય અને સમ્યગ્દર્શન વગેરે ગુણે પ્રગટે તેમ ભદ્રિક પરિણામી થવું. ગુણુ અને ગુણની પ્રશ'સા કરવી. ધર્માંના મને સમજવા અને તે અનુસાર આચરણુ કરવા પ્રયત્ન કરવા. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] જીવન સાફલ્ય છે સંપાદકની નોંધ છે ૪ ધાર્મિક થવા માટેને પુરૂષાર્થ x જીવનમાં ધર્મનું આચરણ કરવા માટે સૂક્ષમ બુદ્ધિની જરૂર છે. સમજણ વિનાનું ભલાપણું (Piety without intelligence) કે તવની સમજણ વિનાને ધર્મ (religion without philosophy) કયારેક અધુરાં છે, ભયજનક છે, જીવનમાં અણસમજને લીધે ધર્મને બદલે ઝનુન આવે છે, ધર્માધતા આવે છે. (Hermes Trismegistus) હમસે કહ્યું છે કે, “આત્માનો દુણ એ અજ્ઞાન છે, આત્માને સગુણ એ જ્ઞાન છે.” શાસ્ત્રકારોએ સમ્યગદર્શન અને સમગૂજ્ઞાનની ઉચ્ચ જીવન માટે સર્વ પ્રથમ જરૂર કહી છે ધર્મને મમ સલ્લુરુ પાસેથી સમજીને ધર્મ જીવનમાં ઉતારવાનું છે. આપણે ધાર્મિક કહેવડાવવા માટે ફાંફા ન મારીએ, સાચા ધાર્મિક થવા માટે પુરૂષાર્થ ફેરવીએ. ૦ જીવનમાં સફળતાની કલા ૦ ધર્મ એ જીવન જીવવાની કલા છે. ધર્મ વડે સુખ પ્રાપ્ત થાય છે, શાંતિ પ્રગટે છે. ધર્મ વડે આધ્યાત્મમય Page #118 -------------------------------------------------------------------------- ________________ ધર્મને મને [ ૧૦૭ uuuuuuuuumowuuuuuuuuu જીવનના શ્રેષ્ઠ નિયમની સમજણ ઉગે છે. To learn the highest principle of Spiritual Living ધર્મ વડે માનવ જીવનના સર્વોત્તમ હેતુનું આત્માની સર્વાગ સંપૂર્ણ ઉત્ક્રાંતિ- Total Sublimation of Soul)નું દર્શન થાય છે. ધર્મ એવી પ્રક્રિયા છે, જે વડે પ્રભુમય જીવન જીવી શકાય. આ છે ધર્મનું દર્શન, જ્ઞાન અને ચારિત્ર! સમ્યફ ધર્મને સમજવા માટે પ્રયત્ન કરવો પડશે. ધમનેજીવનમાં પ્રગટાવવા માટે પુરૂષાર્થ કરે પડશે. ધર્મ એ પ્રભુમય જીવન જાણવા અને જવા માટેનું વિજ્ઞાન છે, પ્રભુમય જીવન જીવવા માટેની કલા છે. (Efforts to see, understand and apply the subtte spiritual laws in practise.) ધર્મની પ્રકિયા જ્યારે નિત્ય જીવનમાં અવશ્ય કરવા યોગ્ય કાર્યરૂપે–આવશ્યક રૂપે જીવંતપણે ભાવપૂર્વક વણાઈ જાય છે, ત્યારે સમગ્ર જીવનમાં સૂક્ષમ પરિવર્તન આવે છે અને આધ્યાત્મિક અનુભૂતિને રસાસ્વાદ પ્રગટે છે. સુગ્ય માર્ગદર્શન વડે સમજણપૂર્વક કેઈપણ આરાધક આ અનુભવ કરી શકે છે. તે માટે ધર્મનું વિજ્ઞાન સમજવા તથા ધર્મની કલા આચરવા માટેની શિસ્ત Discipline નું પાલન કરવું પડશે. Page #119 -------------------------------------------------------------------------- ________________ આ જ સદાચારની સુગંધ આ • સદાચાર એ જીવનમાં સફળતા મેળવવાને પાયે છે. આપણે માત્ર સવાંચન કરીએ તે ન ચાલે. સવાંચનમાંથી સવિચાર પ્રાપ્ત કરવા જોઈએ. આપણે માત્ર સ૬વિચારના માસક બનીને બેસી રહીએ તો ન ચાલે. સ૬વિચારનું જીવનમાં આચરણ કરીને સદાચારની સુગંધ ફેલાવવી જોઈએ. જીવનમાં સુખ અને શાંતિને જે અનુભવ થાય છે તે . માત્ર વિચારમાંથી નહિ પણ આચરણમાંથી થાય છે. કહ્યું છે કે, “આચારઃ પ્રથમ ધર્મ: ” એટલે આચરણ જ સૌથી પહેલો ધર્મ છે. આપણે અનેક શાસ્ત્ર વાંચીએ કે સાંભળીએ પણ જે તેમાંથી શકય જીવનમાં ઉતારવા પ્રયત્ન પણ ન કરીએ, તે તે બોજારૂપ બની જાય છે, કયારેક અહંકારનું કારણ થઈ પડે છે. * સદાચારમય જીવન એ જ પ્રવચન જ ઝન સંપ્રદાયના એક સંત પિતાના શિષ્ય સમુદાય સાથે નીકળ્યા હતા. એક મોટા નગરમાં પ્રવચન આપ્યા Page #120 -------------------------------------------------------------------------- ________________ અમને મર્મ [ ૧૦૯ muunmuusaunouuuuuuuuuu વિના જ આગળ ચાલવા લાગ્યા. કોઈ નગરવાસીએ પૂછ્યું: ગુરુ મહારાજ ! નગરમાં શું પ્રવચન નથી આપવું?” - પ્રત્યુત્તરમાં સંતે કહ્યું: “પ્રવચનથી જ શુ ઉપદેશ આપી શકાય? આપણું રૂડું જીવન પિતે પણ શું એક પ્રવચન નથી? આ નગરના લોકેએ આપણને જોયા, આપણું વર્તન નિહાળ્યું, આપણે વાતચીત સાંભળી, આપણું આચરણ જોયું. આ બધામાંથી એમને શું કશો ઉપદેશ નહિ મળ્યો હોય ? જેઓ પ્રત્યક્ષ દર્શનમાંથી કંઈ બોધ ન લઈ શકે તેઓ લુખા પ્રવચનમાંથી શું બોધ લેશે?” . - સદાચાર ભર્યું જીવન એ જ જીવંત પ્રવચન છે, કારણ કે, સદાચારમાં સુગંધ ભરેલી છે. મનુષ્ય શુદ્ધ હવા લેવા માટે હવા ખાવાના સ્થળોએ જાય છે. ફુલોની સુગંધ લેવા માટે બાગ-બગીચામાં જાય છે. સદાચારની સુગંધ લેવા માટે તમે કંઈ કરો છો ખરા? અગરબત્તી પોતાની જાતને બાળીને સુગંધ ફેલાવે છે. પિતે જાતે ભસ્મીભૂત થઈને પણ વાતાવરણને સુગંધિત કરે છે. એક એક કણું બળતું હોય છતાં તે સુગંધ આપતી રહે છે. બળતી અગરબત્તી આપણને બોધ આપે છે કે, સદાચારમય જીવનની સાર્થકતા પોતાની ચારે બાજુ સુગંધ ફેલાવવામાં છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] જીવન સાફલ્ય wuuuuuuumowuwnummnun આ શાશ્વત ધન X મંત્રી ઉગ્ર મહાત્મા બુદ્ધના દર્શને આવ્યો અને બોલ્યાઃ “ભગવદ્ ! અમારા નગરમાં મિગાર શ્રેષ્ઠિ અત્યંત શ્રીમંત છે. તેની પાસે અખૂટ ધન ભંડાર ભરેલા છે. ક્યારે ય ખૂટે એવા નથી.” - બુદ્ધે કહ્યું: “ઉગ્ર ! તમે જેને ધન કહે છે તે શાશ્વત ધન નથી, અખૂટ નથી. તે ધન પાછળ અનેક ભય રહેલા છે. તે ધન ચેરથી લૂંટાવાનો ભય છે, અગ્નિથી બળવાને * ભય છે, રાજાથી જપ્ત થવાનો ભય છે. તે ધન નાશવંત છે.” મંત્રી ઉગ્રે પૂછ્યું “પ્ર! એવું કયું ધન છે જે શાશ્વત છે? જેને કોઈ પ્રકારને ભય નથી? - બુદ્ધ બોલ્યાઃ “શાશ્વત ધન સાત પ્રકારનું છે. ૧ શ્રદ્ધા, ૨ શીલ, ૩ લજજા, ૪ લોક વિરૂદ્ધનો ભય, ૫ શ્રત, ૬ પ્રજ્ઞા, ૭ અને ત્યાગ. આ સાત પ્રકારનું ધન શ્રેષ્ઠ ધન છે, શાશ્વત છે, નિત્ય વૃદ્ધિ પામનારૂં છે.” બુદ્ધે કહેલું ધન એ જ સદાચારનું ધન છે. શ્રદ્ધા પરમ દુલ્લહા” શ્રદ્ધા પરમ દુર્લભ છે. શ્રદ્ધા પ્રથમ શાશ્વત ધન છે. બીજુ શાશ્વત ધન શીલ એટલે સંયમનું પાલનસદાચાર છે, Page #122 -------------------------------------------------------------------------- ________________ ભ્રમના મમ [ ૧૧૧ ત્રીજી શાશ્વત ધન લજ્જા છે, જે મનુષ્યને અકાય કરતા રાકે છે. ચેાથું શાશ્વત ધન લેાકવિરૂદ્ધ તજવાનુ છે. પાંચમું શાશ્વત ધન શ્રુત એટલે સમ્યગ્જ્ઞાન છે. છઠ્ઠું શાશ્વત ધન પ્રજ્ઞા એટલે જાગૃત વિવેક છે. સાતમું શાશ્વત ધન ત્યાગ એટલે સ્વાર્થ ત્યાગ છે. ૦ સદાચારથી સ્વભાવ સુધરે જીવનનું સાચું. ધન સેાના-ચાંદી કે હીરા-માતી નથી, પણ નિર્ભયતા છે, જે સદાચારમાંથી, શીલમાંથી, સયમમાંથી પ્રગટે છે. મનુષ્યના હીણુ સ્વભાવમાં પણ સદાચાર વડે જ પરિવતન આવે છે. માત્ર સત્સ"ગ કે સવિચાર સ્વભાવમાં પરિવર્તન લાવી શકતા નથી. એક બાદશાહે એક બિલાડી પાળી હતી. આદશાહે આ ખિલાડીને પેાતાની સાથે જ રાખતા, ખાદશાહે જ્યારે કુરાનના કલમા પઢતા ત્યારે ખિલાડીના માથા ઉપર દીપક રાખતા અને તેના પ્રકાશમાં પઢતા. એક દિવસ બાદશાહે પેાતાના વજીરને પૂછ્યું: ‘સત્સ`ગ મળવાન કે સ્વભાવ ’ વજીરે કહ્યું: ખુદાવિંદ! સ્વભાવ મળવાન છે.' Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] જીવન સાય wuuuuuuuunsunumununun બાદશાહે કહ્યું: “જુઓ વજીર ! સત્સંગના પ્રભાવથી આ બિલાડી પોતાના માથા પર પ્રગટેલો દીપક રાખી જ્યાં સુધી હું કુરાનના કલમાં પઢી લઉં ત્યાં સુધી સ્થિરપણે બેસી રહે છે. આ સત્સંગની અસર છે.” વજીરે કહ્યું: “શહેનશાહ! માત્ર સત્સંગથી સ્વભાવ બદલાતું નથી. હું પ્રસંગ આવે બતાવીશ.” એક રાત્રે બાદશાહ કુરાન પઢી રહ્યા હતા અને બિલાડી માથે દીપક રાખી સ્થિર બેઠી હતી, ત્યારે વજીરે ઉચિત અવસર સમજી બે ચાર ઉંદરના બચ્ચા ત્યાં છોડી મૂકયા. બિલાડી એકદમ ઉછળી ઉંદરને પકડવા દેવી. મસ્તકથી દીપક નીચે પડી ઓલવાઈ ગયે. દીપકનું તેલ કુરાન પર પડ્યું. . વજીરે કહ્યું: “માલિક! માત્ર સત્સંગથી સ્વભાવમાં પરિવર્તન આવતું નથી. રવભાવમાં પરિવર્તન લાવવા માટે સદાચાર અનિવાર્ય છે.” કોરે સત્સંગ કે કેરા સવિચારથી સ્વભાવ નહિ બદલાય. સ્વભાવ બદલવા માટે જીવનમાં આચરણ જરૂરનું છે, સક્રિયા સદવર્તન, સદાચાર જરૂરના છે. જ બાળકને સંસ્કાર જ માતાપિતાનું વર્તન બાળકો ઉપર અસર કરે છે, માત્ર કરી શીખામણ એટલી અસર કરતી નથી. રવિશંકર મહારાજે એક પ્રસંગ કહ્યો છે. કાઠિયાવાડમાં Page #124 -------------------------------------------------------------------------- ________________ સદાચારની સુગધ ( ૧૧૩ એક મુસલમાન મિત્રને ત્યાં તે ગયા હતા. જ્યારે પાછા ફર્યો ત્યારે પેલા મુસ્લિમ મિત્ર તેમને વળાવવા માટે શેરીની બહાર આવ્યા. તેમની સાથે તેમને નાના દીકરા પણ હતા. " થાડે સુધી આવ્યા પછી મહારાજે કહ્યુંઃ હવે પાછા વળે. ’ પણ તેઓ પાછા ન વળ્યા. આગળ ગયા એટલે ફરી મહારાજે કહ્યું: ‘હવે ખડું થયું! હવે તમે પાછા વળેા.’ તાય તે ન માન્યા. મહારાજે તેમને ખૂબ સમજાવ્યા એટલે તેમા મેલ્યાઃ - મહારાજ ! તમને વળાવવા આવું તે તમારા સારૂં' નહિ. મારા આ દીકરાને સારા સસ્કાર મળે એટલા સારૂં' આવું છું. મહેમાનને કેટલા પ્રેમથી કેટલે સુધી વળાવવા જવું જોઈએ એની એને પશુ સમજ પાડવી જોઇએ ને ? ” * વ્યાપારમાં સદાચાર * વ્યાપારના ક્ષેત્રમાં પણ સદાચારની સુગંધથી શાંતિ, સુખ અને સમૃદ્ધિ વધે છે. મુંબઇના એક ઝવેરીની દુકાને એક અમેરિકન ગ્રાહક આન્યા. શેઠ હજી આવ્યા ન્હાતા. મુનીમે હીરા બતાવ્યા. ગ્રાહકને એક હીરા ખૂબ ગમ્યા. ચાર હજાર રૂપિયામાં તેને હીરા ખરીદ્યો. આવા ખીજા હીરા ખરીદવાની ઈચ્છા બતાવી તથા પેાતાનું નામ અને જે હાટલમાં પેાતે ઉતર્યા હતા તેનું શિરનામું લખી આપ્યા, Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] જીવન સાફલ્ય જ્યારે શેઠ આવ્યા ત્યારે મુનીમે હીરા વેચ્યાની અને સારા નફા કર્યાની વાત કહી પણ શેઠ ઉદાસ થઈ ગયા. હાટલ પર જઈ શેઠ પેલા અમેરિકનને મળ્યા અને હીરા માટે પૂછ્યું. અમેરિકન સમજ્યા કે શેઠ હીરા પાા લેવા માટે આવ્યા છે. અમેરિકને શેઠને કહ્યું: હીરા મને ખૂબ પસંદ છે, તમારે પાંચસેા રૂપિયા વધુ લેવા હોય તેા લેા, પણ હું હીરા પાછા નહિ આપું.' ' શેઠ ખેલ્યાઃ મારે હીરા પાછેા જોઈતા નથી, વધુ - પૈસા લેવા નથી. મારી પ્રતિજ્ઞા છે કે પચીસ ટકાથી વધુ નફા લેવા નહિ. આ હીરામાં મારા મુનીમે પ ́દરસા રૂપિયા વધુ લીધા છે. હું તે પાછા આપવા આચૈા છું. ’ અમેરિકન તેા આશ્ચય ચકિત થઈ ગયા. એણે પદરસા રૂપિયા લેવાની ના પાડી. શેઠ તેા રૂપિયા આપીને જ ગયા. શેઠના સદાચારની આ શાખથી વેપાર ઘણા વચ્ચે. * ઝૂમાયેલી સાય પ્રત્યેક મનુષ્ય સુખ ઇચ્છે છે, શાંતિ ઈચ્છે છે, સુખ અને શાંતિ માટે ફાંફા મારે છે, અથાગ પ્રયત્ન કરે છે, પરંતુ સુખ અને શાંતિ મળતાં નથી. કેટલાંક મૂખ મનુષ્ચા ધનમાં સુખ માને છે, કાઇ સત્તામાં સુખ માને છે, કાઇ ખળમાં સુખ માને છે, કાઈ વિષયભાગમાં સુખ માને છે, પરંતુ ધન, સત્તા, ખળ અને Page #126 -------------------------------------------------------------------------- ________________ સદાચારની સુગંધ ૧૧૫ wwwwwwwwwww વિષયભોગ પ્રાપ્ત થવા છતાં તેમને સુખ અને શાંતિ મળતાં નથી. કારણ કે સુખ બાહ્ય વસ્તુઓમાં નથી. એક ગરીબ વૃદ્ધા ઝુંપડામાં રહેતી હતી. દી કરવા માટે તેની પાસે તેલ પણ હેતું. એક રાત્રે અંધારામાં તે પોતાનું કપડું સીવતી હતી ત્યારે તેની સેય નીચે પડી ગઈ. અંધારૂં હોવાથી તેને સોય જડી નહિ. એટલે તે ઝુંપડીમાંથી બહાર નીકળી અને જાહેર રસ્તા ઉપર જ્યાં મ્યુનીસીપાલીટીનું ફાનસ સળગતું હતું ત્યાં તે પિતાની સોય શોધવા લાગી. રતે જતાં એક માણસે પૂછયું: “માજી ! શું છે ? વૃદ્ધાએ કહ્યું: “ભાઈ મારી સેય એવાઈ ગઈ છે.” પેલે માણસ પણ સેય શોધવા લાગ્યો. બીજા માણસો પણ તે કામે લાગ્યા. તેમાંના એકે પૂછ્યું: “મા ! સોય બરાબર કઈ જગ્યાએ પડી તે બતાવે તે તરત મળી જશે.” વૃદ્ધાએ કહ્યું: “સેય તે ઝુંપડામાં ખેવાઈ છે, પણ અહિં ફાનસ છે, એટલે હું અહિં ગેસું છું.” મનુષ્ય જે સુખ, શાંતિ હદયમાં ખોવાઈ ગયા છે તે બહારની વસ્તુઓમાં શોધે છે. મનુષ્યને સદાચારના પાલનથી સુખ મળે છે અને તેથી હૈયામાં શાંતિ વળે છે. જ ભારતના સદાચારની છાપ * કવિ રવિન્દ્રનાથ ટાગોર જ્યારે ચીન ગયા હતા ત્યારે તેમનું ઘણું સન્માન થયું હતું. મહાન દેશ ભારતમાંથી આવેલા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] જીવન સાફલ્ય અતિથિ તરીકે ચીનના લેાકાએ તેમનુ સ્વાગત કર્યું, ભારતના સાહિત્યના અભ્યાસ ત્યારે ચીનના લેાકાએ સારી રીતે કર્યાં હતા. તેમને વીન્દ્રનાથને પૂછ્યું. ‘તમારા દેશમાં મનુષ્ય કાઇ દિવસ ચારી કરતા નથી, અસત્ય એકલતા નથી, હિંસા કરતા નથી. ધન્ય છે તમારા દેશના મનુષ્ય કેટલા પવિત્ર છે!'' આ સાંભળી ટાગૈારની આંખમાં આંસુ આવી ગયા. તેમણે કહ્યું: ‘ભાઈઓ, ભારતદેશ તમે જેવા ધારા છે તેવા આજે નથી રહ્યો. મારા દેશના મનુષ્ય આજે અસત્ય ખેલે છે, ચારી કરે છે, હિંસા કરે છે.' એક કાળે ભારત માટે સદાચારની છાપ દુનિયામાં ફેલાયેલી હતી. * ધમ પ્રચારની સર્વોત્તમ રીત શાસ્ત્રના એક શબ્દ પણ તમને મઢે ન હાય, પણ જો તમે સદાચારમય જીવન જીવતાં હા, ભદ્રક પરિણતિવાળા હૈ, અપરાધી પ્રત્યે પણ ક્ષમા રાખતાં હૈ। તે તમે માગ પર છે. કાઈ મનુષ્યને શાસ્ત્ર કઠસ્થ છે, પણ જો તેનામાં છળકપટ, માયા, અહંકાર, અસત્ય છે તા તમે ધર્માત્મા ને કહેશે? જે જ્ઞાન આચારમાં પરિણમે છે તે જ્ઞાન સા་ક છે, જે જ્ઞાન અહુ ભાવ વધારે છે તે નિરર્થક છે. ધમ પ્રચારની સર્વોત્તમ રીત ધમ ઉપર ભાષણા આપવા કે લેખા લખવા તે નથી. ધમ આચરણમાં ઉતારવા તે છે, Page #128 -------------------------------------------------------------------------- ________________ સદાચારની સુગધ [ ૧૧૭ એવી છાપ પડવી જોઈએ કે જૈન જૂઠું· મેલે નહિ, જૈન ચારી કરે નહિ, તે ધર્મના સિદ્ધાંતાના વ્યાપક પ્રચાર થાય. બાકી પેાતાને જૈન ગણાવે, ધાર્મિક મનાવે અને અનાજમાં ભેળસેળ કરે કે, દવા બનાવટી વેચે એ ભારે શરમજનક છે. કેટલાક વરસે પહેલાની આ વાત છે. અરબસ્તાનના લેાકામાં એક વિચિત્ર રાગ થયા. સતત ચામડીમાં વલૂર આવે. નવા નવા ગૂમડાં થાય, પરૂ નીકળે અને ભય કર બળતરા થાય. લેાકેા ત્રાસી ગયા. ગુપ્તચરાએ તપાસ આદરી અને ભયાનક વિગતા મળી આવી. કેટલાક વેપારીઓને ભારે લેાભ લાગ્યા. ક્રુડ ઓઈલમાંથી વાસ અને ર્ગ દૂર કરી ખાવાના તેલમાં ભેળવી વેચવા માંડયું. એમાંથી લેાહી વિકારને આ રાગ લેાકામાં થયા. પેાલિસે માર વેપારીઓને પકડ્યા. તેમના પર કેસ ચાલ્યા. ગૂના પુરવાર થયા અને ત્યાંની સરકારે મારે જણાને જાહેરમાં ફ્ાંસી આપી. " બીજા દિવસે એક બીજા વેપારીએ આપઘાત કર્યાં. તેના શખ પાસેથી એક ચીઠ્ઠી મળી આવી. તેમાં લખ્યું હતું કે, ભેળસેળના આ ભયંકર પાપમાં હું પણ જોડાયેલા જ હતા. હું બહારથી ધાર્મિક ક્રિયાના દભ કરતા એટલે કાઇને મારા પર શંકા આવી નિહ અને હું મચી ગયા. મેં ધર્મને લાંછન લગાડયું છે. મારી જવાબદારી વિશેષ છે. મારા પાપની સજા રૂપે હું મારી જાતે જ દેહાંત દંડ સ્વીકારી લઉં છુ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] જીવન સાફ mummy wwnownunununun પ્રત્યેક ધમી મનુષ્યની જવાબદારી વિશેષ છે કારણ કે ધમ ઉપર લકે શ્રદ્ધા રાખે છે, વિશ્વાસ રાખે છે. ધર્મીએ તે સવિશેષ પ્રયત્નથી પણ સદાચારમય જીવન જીવવું જોઈએ. જેટલે અંશે ન જવાય તે માટે ધમને અંતરથી વેદના થવી જોઈએ. જે સગુણ મનુષ્યના આચરણમાં ઉતરે છે તે બીજાઓ ઉપર પણ અસર કરે છે. પતંજલિએ કહ્યું છે કે અહિંસા સન્નિધી વિર ત્યાગઃ” એટલે અહિંસા જેના જીવનમાં ઉતરી છે તેની પાસે વર ટકી શકતું નથી. જેના હૈયામાં જીવ માત્ર પ્રત્યે પ્રેમ ભર્યો છે તેની પાસે હિંસક પ્રાણીઓ અહિંસક બને છે. ભગવાન મહાવીર સ્વામી પાસે જન્મના વૈરી સિંહ અને હરણ પોતાનું વેર વીસરી જાય છે. ભગવાનની અહિંસા અને પ્રેમભાવના એટલી વિશાળ છે કે જન્મજાત, વર પણ પ્રેમમાં પરિણમે છે. . Page #130 -------------------------------------------------------------------------- ________________ સદાચારની સુગંધ mnmnmnunumom [ ૧૧૯ 8 સંપાદકની નોંધ 9િ X સદાચારનું બીજ X પિરિસમાં રાજમાર્ગના વાહન વ્યવહારનું નિયમન કરનાર પોલીસે એકવાર જોયું કે, એક બિલાડી પોતાના બચ્ચાને મેંમાં લઈ રસ્તો ઓળંગવા મથામણ કરી રહી હતી. મોટરની અવરજવરથી ગભરાઈ પાછી વળી જતી. પિોલીસના હૈયામાં અનુકંપા જાગી, એણે વાડને થંભાવીને દીધા. બિલાડી એક બચ્ચે સામી બાજુએ મૂકી દેડતી પાછી આ બાજુ આવી. એક પછી એક ચાર બચ્ચા સામે મૂકી દઈ પિોલીસ સામે કૃતજ્ઞતાથી જોઈ રહી. પેરિસના એ રસ્તાને વાહન વ્યવહાર પચીસ મિનિટ સુધી થંભી ગયે. ડ્રાઇવરો અકળાયા પણ જ્યારે આ વાત જાણ ત્યારે સવેને ખાટી થયાની ખુશી થઈ. એક નાનું સરખું સદ્દઆચરણ અનેકને પ્રેરણા આપે છે અને લાંબે ગાળે તેમાંથી ચારિત્રનું ઘડતર થાય છે. શીલની સુગંધ પ્રગટે છે. ૦ અધ્યાત્મનું સત્ય ૦ સંત રાબિયા પાસે એકવાર હસન અસરી આવી પહોંચ્યા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ 1 જીવન સાફલ્ય ' અને મેલ્યાઃ ‘ચાલેા નદીના પાણી ઉપર ચાલતા ચાલતા આપણે અધ્યાત્મ ચર્ચા કરીએ. હસન અસરી માટે કહેવાતું કે પાણી ઉપર ચાલવાની સિદ્ધિ તેમને પ્રાપ્ત હતી. રાષિયા સમજી ગઇ કે હસન પેાતાની સિદ્ધિનું પ્રશ્નશન કરવા ઇચ્છે છે. રાબિયા ખેલી: ‘ ભાઇ હુસન ! આકાશમાં ઉડતા ઉડતા આપણે ધમાઁચર્ચા કરીએ તેા કેમ? રાબિયા માટે કહેવાતું કે તે હવામાં ઉડી શકતી હતી. પછી, ગભીર થઈ રાબિયાએ ઉમેયુ', ‘ભાઈ મારા, જે તું કરી શકે છે તે કાઇ પણ માછલી કરી શકે છે અને જે હું કરી શકું છું તે કઈ પશુ માંખી કરી શકે છે. અધ્યામનું સત્ય આવા ચમત્કારાના પ્રદર્શનથી નહિ પણ અત્યંત નમ્રતાપૂર્વકના સદાચારમય જીવન વડે જડે છે, . પૃ. Page #132 -------------------------------------------------------------------------- ________________ અક્ષરનો મહિમા અક્ષરને મહિમા અપરંપાર છે. શબ્દની શક્તિ અચિંત્ય છે. શબ્દના અં અનેક છે. શબ્દનો ભાવ અગમ્ય, અકથ્ય અને અવર્ણનીય છે. શબ્દો દ્વારા જ આપણે આપણું ભાવ અન્યને સમજાવી શકીએ છીએ અને બીજાના ભાવને સમજી શકીએ છીએ. શબ્દને “બ્રહ્મ” કહેવામાં આવે છે. વિશ્વ વ્યવસ્થામાં શબ્દ બ્રહ્મનું સ્થાન અગત્યનું ગયું છે. પ્રત્યેક વસ્તુને ધ્વનિ છે. ઉચ્ચાર કરાયેલા શબ્દનો ઈવનિ ચૌદ રાજલોકમાં વ્યાપે છે. સાત નોમાં શબ્દ નયનું પણ એક આગવું સ્થાન છે. વ્યાકરણ શાસ્ત્રને આધાર શબ્દ પર નિર્ભર છે. પુદગલની આઠ મહાવર્ગણાઓમાં એક સૂક્ષમ વર્ગ ભાષાવણા છે. અદ્ભુત છે આ શબ્દ! માત્ર એક જ શબ્દ સુખ અથવા દુઃખની પરંપરા ઉભી કરે છે. શાંત મનુષ્ય એક જ શબ્દથી ધી બને છે અને ક્રેધી મનુષ્ય શાંત થઈ જાય છે. જેવી રીતે ઇવનિની અસર છે, તેવી રીતે શબ્દ પણ સારી કે નરસી અસર પેદા કરે છે, શબ્દની અસર Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ] જીવન સાફલ્ય muuuuuuuunominumununu બોમ્બના ધડાકા કરતાં વધુ ભયંકર અસર થઈ શકે અને શબ્દોની અસર અમૃતના આસ્વાદ કરતાં પણ અધિક સુખ, શાંતિ અને આનંદ ઉપજાવી શકે. * મહાભારત અને રામાયણ ૪ પાંડના નવા બંધાયેલા મહેલને જેવા દુર્યોધન આવ્યું. આ મહેલમાં આશ્ચર્ય ચકિત રચના હતી. કાચ એવી રીતે ગોઠવ્યા હતા કે એક સ્થાને બારણું સમજી પ્રવેશ કરવા જતાં માથામાં ભીંત વાગી. દ્રૌપદીના મોઢામાંથી માત્ર એટલા જ શબ્દો નીકળ્યા કે “આંધળાના આંધળા હોય !” અને આ કટાક્ષ ભર્યા શબદોએ મહાભારતનો સંહાર સર્યો. રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ રહી હતી. અયોધ્યા વાસીઓને અને રાજા દશરથને આનંદ માતે હેતે. રાજા દશરથ પાસે રાણી કૈકેયીનું વચન લેણું હતું, રાણ કૈકેયીના માત્ર એટલા જ શબ્દ કે “રામને વનવાસ અને ભરતને ગાદી.” સારૂં ય અધ્યા શેકમાં ડૂબી ગયું, તથા રાજા દશરથે પ્રાણ ત્યાગ કર્યો. આ શબ્દોની પ્રાણઘાતક અસરો છે. ચંડકૌશિક નામના દષ્ટિવિષ સર્ષે પરમ કલ્યાણવંત ભગવાન મહાવીરસ્વામિને ત્રણ વાર ડંખ દીધો. ભગવાનના “બુઝ બુઝ ચંડકૌશિઆ હે ચંડકૌશિક! બાધ પામ, માત્ર આટલા જ શબ્દએ સર્પના જીવનમાં પારાવાર પરિવર્તન કર્યું અને સપનું કલ્યાણ થઈ ગયું. Page #134 -------------------------------------------------------------------------- ________________ અક્ષરને મહિમા I ! ૧૨૭ nnnnnnnnnnnnnnnnnnn તુલસીદાસના પત્ની પિયર ગયા. સ્ત્રી પ્રેમમાં વિહળ તુલસીદાસ મેઘલી રાત્રે, મુશળધાર વરસાદમાં પત્ની પાસે પહોંચ્યા. ' રત્નાવલીએ માત્ર એટલા જ શબ્દ કહ્યા કે “હે સ્વામી! મારા હાડ માંસના દેહ પર જેટલી પ્રીતિ કરી તેટલી જે ભગવાનમાં કરી હતી તે સંસાર તરી જાત !” બસ! તુલસીદાસની આંખો ઉઘડી ગઈ અને સંત તુલસીદાસ બની ગયા. રાજગૃહીમાં શાલીભદ્રના ઘેરે રાજા શ્રેણિક પધાર્યા. ભદ્રા માતા સાતમે માળે જઈ શાલીભદ્રને કહે છે કે, “શ્રેણિક આવ્યા છે.” શાલીભદ્ર સમજ્યા કે કઈ મેંઘી ચીજ વસ્તુ હશે! માતાને કહે, “એમાં મને શું પૂછો છો ! જે મૂલ્ય માંગે તે આપી ખરીદી લે.” ભદ્રા માતાના માત્ર એટલા જ શબ્દો કે, “શ્રેણિક તે આપણા રાજા છે, આપણા સ્વામિ કહેવાય.” શાલીભદ્રને થયું, “મારે માથે સ્વામિ?” અને એક એક પત્નીને જ ત્યાગ કરી બત્રીસ દિવસે દીક્ષા લેવાનું નક્કી કર્યું. આ છે શબ્દની અસર ! માત્ર એક જ શબ્દ જ શાલીભદ્રની બહેન ધન્નાજી સાથે પરણાવી હતી. તેની આંખમાં આંસુ જોઈ પન્નાજીએ કારણ પૂછ્યું. “શાલીભદ્ર એક એક પત્ની છેડે છે અને દીક્ષા લેશે” એ સાંભળી ધન્નાએ કહ્યું, “જે દીક્ષા જ લેવી છે તે તારો ભાઈ બધી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪] જીવન સાફલ્ય પનીઓ એક સાથે કેમ છોડતો નથી? અને શાલીભદ્રની બેનના મોઢામાંથી માત્ર એટલા જ શદે નીકળ્યા કે, સ્વામી, બલવું સહેલું છે, કરવું કપરૂં છે.” ધન્નાજી સર્વ પત્નીઓ છેડી ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લેવા માટે ચાલી નીકળ્યા. તેમની સાથે શાલીભદ્ર પણ ચાલી નીકળ્યા. આવું છે શબ્દનું બળ! રાણું રાજાના માથામાં તેલ નાંખી રહી હતી. રાણીએ કહ્યું, “મહારાજ! ડૂત આવી પહોંચે.” રાજાએ દ્વાર સામે જોયું. ત્યાં કઈ હતું નહિ. રાણીએ રાજાના માથામાંથી એક સફેદ વાળ તેડી રાજાના હાથમાં મૂકતાં કહ્યું, “મહારાજ ! વૃદ્ધાવસ્થાને આ દૂત આવી પહોંચ્ય” આટલા શબ્દથી પોતનપુરના રાજા પ્રસન્નચંદ્ર જાગી ઉઠ્યા અને સંસાર ત્યાગ કર્યો. * માતૃકાની શક્તિ છે | શબ્દની શક્તિ અમાપ છે. શબ્દ સંસાર સાંધે છે અને તોડે છે. શબ્દ હૃદયે ભાંગે છે અને ભેગા કરે છે. શબ્દથી પ્રેમને ઉલ્લાસ પ્રગટે છે અને ક્રોધનું વિષ વ્યાપે છે. મેહની નિંદ્રામાં સૂતેલાને શબ્દ જગાડે છે. શબ્દ વડે મનુષ્ય માયાની જાળમાં ફસાય છે. શબ્દથી સંસારનું ભ્રમણ છે અને શબ્દથી મોક્ષ છે. શબ્દ ઉપર વ્યવહાર જીવન ટકેલું છે. શબ્દ રચનાથી ઘડેલા કાનુને વડે રાજ્ય ચાલે છે. શબ્દના વિશ્વાસે જીવ Page #136 -------------------------------------------------------------------------- ________________ અક્ષરનો મહિમા [ ૧૨૫ muuuuuuuumowuuuuuuuu નને વ્યવહાર નભે જાય છે. શબ્દ સંસ્કાર ઘડે છે, કાં સંસ્કાર તેડે છે. શબ્દો વડે ભાવ જાગે છે અને શબ્દની સમગ્ર જીવન ઉપર સત્તા છે. શબ્દ બ્રહ્મ સર્વ વ્યાપી છે અને સર્વ સત્તાનું મૂલ છે. “ન ક્ષર ઈતિ અક્ષર” એ અક્ષર શબ્દની વ્યુત્પત્તિ છે. જેનો નાશ નથી તે અક્ષર છે, જે નિત્ય છે. કહ્યું છે કે, “પ્રત્યેક અક્ષર મંત્ર છે, દરેક વનસ્પતિ ઔષધ છે. પૃથ્વીમાં સર્વત્ર રત્ન રહેલા છે. માત્ર તેને ચેજક દુર્લભ છે. અક્ષર એ માતૃકા છે, તેમાં અનંત શક્તિ રહેલી છે. સદ્દગુરુ પાસેથી તેની સમ્યફ પ્રક્રિયા અને સદુપયોગ જાણવા જોઈએ. વારંવાર ઉચ્ચારણ વડે અક્ષરની-શબ્દની શક્તિ કાર્ય કારી બને છે. મંત્રવાદીઓ, ગારૂડીઓ મંત્રાક્ષરો દ્વારા વીંછી કે સર્પનું ચઢેલું વિષ તત્ક્ષણ ઉતારી નાંખે છે. એક ગામમાં એક ડોશીમા હતા. હંસ નામને તેમને એકને એક દીકરો હતે. હંસને અચાનક એક ભયંકર ભેરીંગ કરડ્યો. હંસને ઝેર ચઢવા લાગ્યું અને બેભાન બની ગ. વૃદ્ધ માતા કરૂણ વિલાપ કરવા લાગ્યા અને “હંસ” “હંસ” એમ આખી રાત વિલાપ કરતાં રહ્યાં. આશ્ચર્ય એ થયું કે, “હંસ” “હંસ” એવા વારંવાર શબ્દ ચારણ વડે સર્પનું ઝેર એકદમ ઉતરી ગયું અને હંસ બચી ગયે, આ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] જીવન સાફદય muunmuwnumenunununun શબ્દની શક્તિ છે, કારણ કે “હંસ” એ ગારૂડી મંત્રના બીજાક્ષર છે. * શબ્દ રસાયણ છે શબ્દ શક્તિ વિષે જૈન શાસ્ત્રોમાં ઘણા ઉલ્લેખ છે. શબ્દ પૌગલિક છે. ભાષાવર્ગણના પુદગલો ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભર્યા છે. વિચાર કરતી વખતે મનુષ્ય મનેવગણાના પુદગલો ગ્રહણ કરે છે. એટલે મને વગણના પુદગલની સહાયથી મનુષ્ય વિચાર કરી શકે છે. તેવી જ રીતે બોલતી વખતે ભાષાવર્ગણાના પુદગલે ગ્રહણ કરે છે. | સ્વર ચૌદ છે. અ, આ, છ, ઈ, ઉ, ઊ, *, *, , લુ, એ, એ, એ, ઔ–આ સ્વર છે. | વ્યંજન તેત્રીશ છે. ક, ખ, ગ, ઘ, ડ, ચ છ, જ, ઝ, ગ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ–આ વ્યંજન છે. ક્ષત્ર, જ્ઞ વિસર્ગ અને અનુસ્વાર વગેરે મળી બાવન અક્ષરો થાય છે. સ્વર અને વ્યંજનન એગથી જુદા જુદા શબ્દો બને છે. અને એક એક શબ્દના અનંતા અર્થો થાય છે. પૂજ્ય શ્રી હેમચંદ્રાચાર્ય મ. વિરચિત શબ્દાનુશાસન તરફ દષ્ટિપાત કરતાં જણાશે કે, પ્રત્યેક સ્વર અને પ્રત્યેક વ્યંજ નના–એક એક અક્ષરના કેટલા અર્થો થાય છે. “એકાક્ષરી કેષ” જેવાથી પ્રત્યેક અક્ષરના અર્થો સમજાશે. આશરે ત્રણ ચાર સૈકા પૂર્વે થયેલા શ્રી સમયસુંદર Page #138 -------------------------------------------------------------------------- ________________ અક્ષરનો મહિમા wwwwwww ઉપાધ્યાયજી મહારાજે “રાજાનો દદત સૌખ્યમા” માત્ર આટલા જ ટૂંકા વાકયના આઠ લાખ અર્થો કરી બતાવ્યા છે. અષ્ટલક્ષી” નામને આ ગ્રંથ આજે પણ પ્રાપ્ત છે. જગતની સર્વ ભાષાઓ, વિશ્વના બધા વ્યવહાર અને દુનિયાના સમસ્ત શાસ્ત્ર, સિદ્ધાંતો અને ગ્રંથો વગેરેને બાવન અક્ષરમાં જ સમાવેશ થાય છે. આ બાવન અક્ષરનું જ સમગ્ર સાહિત્ય સર્જાયું છે. આ બાવન અક્ષરનાં સંયોજનથી જ સકળ શાસ્ત્ર, સમસ્ત ભાષાઓ અને સંસારને સમગ્ર વ્યવહાર ચાલે છે, ત્યારે સહેજે સમજી શકાય છે કે આ બાવન અક્ષરને કે અસાધારણ, અજોડ અને અને પ્રભાવ છે. અક્ષરોના આ સંયોજન વડે “” માં શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતોનો સમાવેશ થાય છે. શ્રી પંચપરમેષ્ટિના પ્રથમાક્ષરોમાં પાંચ મહાતીર્થોને સમાવેશ થાય છે. “હી” માં ચોવીશ તીર્થકરોને સમાવેશ થાય છે. ૦ ભાષા સમિતિ , અક્ષરોના એક બીજા સાથેના સંયોજનથી શબ્દોમાં જુદી જુદી શક્તિ ઉત્પન્ન થાય છે. એક “ક” ની સાથે “રમ” અક્ષરે જોડતાં કરમ” બને છે. “લમ” અક્ષરો જોડતાં “કલમ બને છે. “લશ” અક્ષરો જોડતાં “કલશ' બને છે. “સર” અક્ષરે જોડતાં “કસર” બને છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] લોભ ઉપરથી એક માત્રાને ભાર એ છે કરતાં લાભ થાય છે. જેમ ગંધક મણસિલ અને સુરોખાર મેળવવાથી દારુ પેદા થાય છે. બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓકસીજનના મિલનથી પાણી બને છે. સૂર્યના કિરણે બીલેરી કાચમાં પ્રતિબિંબિત થતાં અગ્નિ ઉત્પન્ન થાય છે. તેવી રીતે અક્ષરોના જોડાણથી વિવિધ શક્તિ પ્રગટે છે. વળી એક જ ઔષધ જુદા જુદા અનુપાન સાથે લેવાથી જુદા જુદા રંગોનું - નિવારણ કરે છે, તેમ જ એક જ શબ્દના અનેક અર્થે અનેક પરિણામો લાવે છે. બીજું ઉદાહરણ લઈએ તે ઘઉં એના એ જ છે, પણ ઘઉંની ઘેશ થાય છે, ઘઉંના ઘેબર થાય છે, ઘઉંની રોટલી થાય છે. એક જ ઘઉંની કેટકેટલી ચીજો બની શકે છે તે કયાં અજાણ્યું છે ! લેખંડની ધાતુ એની એ જ છે, પણ તેની સેય થાય છે અને સળીયા પણ થાય છે. ઘડીયાળની કમાન પણ થાય છે અને રેલવેના પાટા, તાર, જાળી, હથડે, ઘણુ, એરણ, માપ, તેલ-મિજાગરા વગેરે અનેક ચીજો બને છે. . લેખંડના એક ટુકડાનું જેટલું મૂલ્ય હોય તેનાથી વિશેષ મૂલ્ય તે જ ટુકડામાંથી તમે હથડે કે એરણ બનાવે તો થાય, પણ તે જ લેખંડના ટુકડામાંથી તાર, જાળી કે ખીલા બનાવે તે ઘણું વિશેષ મૂલ્ય આવે, પણ જો તેમાંથી Page #140 -------------------------------------------------------------------------- ________________ અક્ષરને મહિમા [ ૧૨૯ wwwwwwwwww ઘડીયાળની કમાનો કે સર્જરીની સે બનાવાય તો તેનું મૂલ્ય અનેકગણું વધી જાય . શબ્દોને ઉપગ કયાં, કેમ, કઈ રીતે આપણે કરીએ છીએ તેના ઉપર જીવનની સફળતાને આધાર છે. શાસ્ત્રકાર ભગવતેએ ભાષા સમિતિ તથા વચનગુપ્તિના જે રહસ્યો દર્શાવ્યા છે તે જીવનનું ઓજસૂ પ્રગટાવવામાં કેટલા સહાયક છે તેને ઉલેખ અન્ય લેખમાં કરીશું. જ સરે નથિ એક ભીલને ત્રણ સ્ત્રીઓ હતી. પ્રવાસમાં બપોરના સમયે એક સ્ત્રીને ભૂખ લાગતાં તેને પતિ પાસે ભેજનની માંગણી કરી. બીજી સ્ત્રીને તૃષા લાગી હતી, તેને જળ માંગ્યું. ત્રીજી સ્ત્રીને ગીત સાંભળવું હતું, તેને પતિને ગીત સંભલાવવા વિનંતિ કરી. ભીલે એક જ વાકયથી ત્રણેને જવાબ આપેઃ “સરે નથિ' એટલે ભજન માંગનાર સ્ત્રીને કહ્યું કે, “શર એટલે બાણ મારી પાસે નથી.” (“સર એ પ્રાકૃત ભાષાને શબ્દ છે, સંસ્કૃતમાં “શર’ બને છે.) બાણ હેત તે વૃક્ષના ફળ પાડીને ખવડાવત. જેને તરસ લાગી હતી, તે સ્ત્રીને કહ્યું: “નજીકમાં “સર નથિ” એટલે સરોવર નથી, તને પાણી કયાંથી લાવી આપું!” ત્રીજીને ગીત સાંભળવું હતું તેને કહ્યું: “સરો નથિ એટલે મારે કમળ સ્વર નથી. સ્વર હોત તો જરૂર તને ગીત સંભળાવત.” (પ્રાકૃત શબ્દ “સર” ને સંસ્કૃતમાં ‘સ્વર પણ બને છે.) Page #141 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફા wwwwwwwwwwwww એક કવિએ શબ્દોની ખૂબી દર્શાવતા એક દુહામાં કહ્યું છે કે“હરિ આયો હરિ ઉપજે, - હરિ પૂઠે હરિ ધાય; હરિ ગો હરિના વિષે, હરિ બેઠે વા ખાય.” - અહિં “હરિ’ શબ્દના જુદા જુદા અર્થ નીકળે છે. જેમકે હરિ. આ એટલે વરસાદ (હરિ=મેઘ) આવતા હરિ ઉપન્ય (હરિ=દેડકો) એટલે દેડકા ઉત્પન્ન થાય છે. હરિ પૂઠે હરિ ધાય એટલે દેડકાઓ પાછળ સર્પ દોડે છે. (હરિ સપ) હરિ ગયે હરિના વિષે જ્યારે સર્ષ દેડકા પાછળ પડ્યો ત્યારે હરિ એટલે દેડકે કૃષ્ણ પાસે ચાલ્યો ગયો. (હરિકૃષ્ણ) જ્યારે દેડકે કૃષ્ણજી પાસે ગયે ત્યારે હરિ બેઠે વા ખાય એટલે સર્ષ બેઠે બેઠે વા ખાય છે તેવી જ રીતે એક બીજા કવિએ કહ્યું છે કે– સુવર્ણકે ઢંઢત ફરે, કવિ કામી એર ચેર; ચરણ ધરત પીછે ફીરે, ચાહત શેર ન ભેર કવિ, કામી અને ચાર સુવર્ણ ને શેધતા ફરે છે. કવિ કવિતાની રચના માટે સારા વર્ણ એટલે સુંદર શબ્દે શોધે Page #142 -------------------------------------------------------------------------- ________________ અક્ષરને મહિમા [ ૧૩૧ wwwwwwwwwww છે. કામી પુરૂષ સારા વર્ણવાળી સુંદર સ્ત્રીને ખળે છે અને ચાર સુવર્ણ એટલે એનું છે. ચરણ ધરત પી છે ફી” એટલે કવિ કલેકનું ચરણ એટલે પાદ બનાવે છે અને પ્રાસ બરાબર બેસે છે કે નહિ, તે જોવા માટે પાછો ફરે છે. કામ પુરૂષ ચરણ એટલે પગ મૂકતાં મૂક્તાં પગલે પગલે ગભરાય છે અને ચારનું પણ એવું જ છે. ચાહત શોર ન ભર શોર એટલે અવાજ અને ભર એટલે સવારને સમય આ ત્રણેને પસંદ નથી. કવિને શાંત વાતાવરણમાં ફુરણા વિશેષ થાય છે. કામી તથા ચાર રાત્રીને સમય વધુ પસંદ કરે છે. એક સામાન્ય મનુષ્યના ઉચ્ચારેલા શબ્દો કરતાં કંઈ મહાન વ્યક્તિના તે જ શબ્દ અદ્ભૂત અસર કરે છે, એક જ શદમાં અનુસ્વાર કે કાનામાત્રાના ફરકથી મહાન અનર્થ થાય છે. છે માત્ર એક અનુસ્વાર છે એક માતા પિતાના પુત્રને કહે છે કે, “બેટા ! વધુ ન ભણે તે કંઈ નહિ, પણ વ્યાકરણને અભ્યાસ જરૂર કરજે, કારણ કે અક્ષરના ફરકથી સકલને બદલે શકલ બેલીએ તે સકલને અર્થ સંપૂર્ણ અને શકલનો અર્થ કકડે થાય. સ્વજન અને શ્વજનમાં સ્વજન એટલે નેહિજન અને શ્વજન Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] જીવન સાફલ્ય એટલે ચ'ડાળ થાય. શકૃત અને સસ્કૃતમાં શકૃત એટલે અનેકવાર અને સમૃત એટલે એકવાર થાય. એક શબ્દ અધિક આદેશ થતાં વિષ એટલે ઝેર અને વિષય એટલે ભાગ થાય. કુંતી અને કુત્તીમાં એક અનુસ્વારના ફરક માત્રથી કેટલી વિષમતા પેદા થાય છે. સમ્રાટ અશાકે દૂર રહેલા પેાતાના રાજકુવર કુણાલ ઉપર એક પત્ર લખ્યા. કુણાલની એરમાન માતાએ ઈર્ષ્યાથી આંખના કાજળ વડે આ પત્રમાં એક શબ્દ પર એક અનુસ્વાર મૂકયા અને પત્રના આખા ય અથ ફરી ગયા તથા પિતાની આજ્ઞાનુ` પાલન કરવા માટે કુણાલે પેાતાની આંખેા ફાડી નાખી. અક્ષરના આ મહિમાને જાણીને શબ્દોમાં રહેલી શક્તિના સદુપયેાગ કરી જીવનની સમ્યક્ સફળતા પ્રાપ્ત કરવાની છે, Page #144 -------------------------------------------------------------------------- ________________ અક્ષરનો મહિમા [ ૧૩૩ wwwwwwwwwwwww જ સંપાદકની નોંધ * ઇવનિ શક્તિ * આજે વિજ્ઞાન સ્વીકારે છે કે બોલાયેલ પ્રત્યેક શબ્દ, પ્રત્યેક અવાજ, પ્રત્યેક સ્વર અવનિ માત્ર (Sound is energy) એ શક્તિ છે. આ શબ્દ નાશ પામતો નથી. અવકાશમાં સંઘરાયેલો રહે છે. ઈસુ પૂર્વે ચોથી સદીમાં પાયથેગોરાસે આ સિદ્ધાંત કહ્યો છે. રોમના એક પ્રતિષ્ઠિત અઠવાડિક પત્રમાં ટાઈમ મશીન વડે લેવાયેલા ઈસુ ખ્રીસ્તના ચિત્રે ભારે સનસનાટી મચાવી છે. ફાધર પેલેગ્રીને આનેટી નામના એક વૈજ્ઞાનિક પાદરી જેઓ સંગીતના નિષ્ણાત છે અને વેનિસના સેંટ જે ચર્ચમાં સંશોધન કરી રહ્યા છે તેમના પ્રયત્નનું આ પરિણામ છે. આ વૈજ્ઞાનિકે ઈલેકટ્રોનીકલી મુસે લીની તથા પોપ પાયસ બારમાના ચિત્રો પ્રગટાવીને આશ્ચર્ય જમાવ્યું હતું. મુસલીની તથા પિપના ચિત્રો તેઓના ભાષણની રેકર્ડ ઉપરથી ઈલેકટ્રોનીક્સ વડે તૈયાર કરવામાં આવ્યા છે અને તેમના ફેટેગ્રાફસ સાથે બરાબર મળતા આવે છે. આ પ્રગમાં શબ્દનું-દવનિનું રૂપમાં-દશ્યમાં પરિવર્તન થયું છે. ફાધર અને ટીએ ઈસુ પૂર્વે ૧૬૯ ની સાલમાં રમમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] જીવન સાફલ્ય વગાડવામાં આવેલા રોમન ઓપેરા THYESTES ની ઈલેકટ્રોનીક વડે પુનઃરચના કરી છે. –(ટાઈમ્સ ઓફ ઇડિયા તા. ૯ જુન ૧૯૭૨) વિજ્ઞાનના આ નવા સંશોધનોથી વનિની શક્તિ-અક્ષ રને મહિમા સમજાશે. ' શબ્દનું રૂપમાં તથા રૂપનું શબ્દમાં રૂપાંતર થઈ શકે છે. એક વ્યક્તિના બેલાયેલા શબ્દોનું રૂપાંતર કરવાથી તે વ્યક્તિનું ચિત્ર ઉપસી આવે. પ્રત્યેક ચિત્રનું શબ્દમાં રૂપાંતર થઈ શકે. ૦ જિન બેજા તિન પાઈયા ૦ “અનેકાર્થ રન મંજૂષા” ગ્રંથમાં શ્રી સમયસુંદર ગણિને અષ્ટલક્ષી ગ્રંથ પ્રસિદ્ધ થઈ ગયા છે. પૂ. શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્યરત્ન શ્રી વર્ધમાનસૂરિએ શ્રી કુમાર વિહાર પ્રશસ્તિ કાવ્ય રચ્યું છે, તેનું ૮૬ મું કાવ્ય જે ચાર લીટીનું છે તેના ૧૧૬ અર્થ કર્યા છે. “અનેકાર્ય સાહિત્ય સંગ્રહમાં જે પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. શાસ્ત્રોની આ વિશેષતા છે, તેનું ઉંડાણ ગંભીર છે. તેમાં અનેક દષ્ટિઓને સમન્વય છે. જક વિજ્ઞાનની ભાષામાં એક શબ્દ એક અર્થ બતાવે Page #146 -------------------------------------------------------------------------- ________________ અક્ષરને મહિમા ૧૩૫ ] છે. અધ્યાત્મ વિજ્ઞાનની ભાષામાં એક શબ્દ અનેક અર્થ બતાવે છે. પિતાના અધિકાર પ્રમાણે વ્યક્તિ પામશે. જે જેટલા ઉંડાણમાં જશે તે તેટલું મૂલ્યવાન મેળવશે. જે શોધે છે તેને મળે છે, પણ મેળવવા માટે અંતરના ઉંડામાં જવું પડશે. જિન જા તીન પાઈયા, ગહેરે પાની પેઠ.? Page #147 -------------------------------------------------------------------------- ________________ cccccc. because 8097000000or 6. ૧૦ dacease * તપની મહત્તા * માનવ જીવન શ્રેષ્ઠ છે, મનુષ્ય ભવ પ્રાપ્ત થવા અત્યંત દુર્લભ છે. મેાક્ષની પ્રાપ્તિ મનુષ્ય થયા વિના સ`ભવિત નથી. દેવા પણ દુર્લભ એવા મનુષ્યભવ પ્રાપ્ત કરવા ઝંખે છે, કારણુ કે મેાક્ષની પ્રાપ્તિ મનુષ્યગતિ સિવાય થતી નથી. સર્વ કર્મોના સ ́પૂર્ણ ક્ષય કરવાનું ઉત્તમ સાધન મનુષ્યભવ છે. મનુષ્યભવની આ શ્રેષ્ઠતા ધર્મના પાલનમાં રહેલી છે. મનુષ્ય જીવનમાં મહત્તા ધર્મની છે. દાન, શીલ, તપ અને ભાવ એ ધર્મના ચાર પાયા છે. કમની નિરા કરવા માટેના અચૂક ઉપાય ‘તપ’ છે. શરીર અને આત્મા એકમેક થઈને રહેલા છે. તા પશુ શરીર પુદ્ગલ છે, જડ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, શરી. રના ગુણ ધર્મો જૂદા છે, આત્માના ગુણધમાં જૂદા છે. કના આવરણને લીધે આત્માના ગુણા ઢંકાયેલા છે. જ્યારે રાગાદિ ભાવાના નાશ થાય છે ત્યારે આત્માના ગુણેા પ્રગટ થાય છે. અણાહારીપણુ. આત્માના સ્વભાવ છે. કોઈ પણ પ્રકારના આહાર વગર અનંત કાળ સુધી જીવવાના આત્માના સ્વભાવ Page #148 -------------------------------------------------------------------------- ________________ તપની મહત્તા ૧૩૭ છે. આત્માના આ સ્વભાવ કના આવરણથી દબાયેલા છે. જ્યાં સુધી આ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સર્વ કર્માંથી મુક્ત ખની શકે નહિ. સમ્યક્ આ અણુાહારી સ્વભાવને પ્રગટ કરે છે. સુધી આત્મા તપ આત્માના તપ એ અત્ય ́ત ચીકણા કર્મોના ક્ષય કરવાના અમે ઘ ઉપાય છે. કહ્યું છે કે, ‘ ભવકાડીસંચિય' કમ્મ' તવસા નિજરિજ્જઇ ।’ક્રીડા ભવામાં માંધેલું કમ તપ વડે ક્ષય પામે છે. • જે કેને તપાવે તે તપ શાસ્ત્રકાર ભગવંતા તપની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. તાપ્યતે રસાદિધાતવઃ કર્માણિ વા અનૈનેતિ તપઃ ।' જે ક્રિયા વડે શરીરના રસ, રૂધિર વગેરે સાતે પ્રકારની ધાતુઓ અથવા કમ મળ તપે અને શાષાઈ જાય તેને ‘તપ’ કહે છે. 6 શાસ્ત્રમાં કહ્યું છે કે— • જેમ સુવણુ માં રહેલા મેલને અગ્નિ જુદા પાડે છે, રાજહ ́સ દુધમાં રહેલા પાણીને જુદું કરે છે તેમ જીવાના ક રૂપી મેલને તપ આત્માથી જુદું પાડે છે. ’ મનુષ્યના દેહ ક્ષણભંગુર છે, વિનાશ પામવાના સ્વભાવવાળે છે, આ માનવ દેહનેા સાર્થક ઉપાગ સકામ નિજ રાવાળુ ́ તપ કરવું એ છે. અનેક પ્રકારના તપ શાસ્ત્રકારોએ બતાવ્યા છે. ઈંદ્રિય ઉપર જય કઈ રીતે મેળવવા જેથી ઇંદ્રિય વશ થઈ અધઃ Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] * જીવન સાફલ્ય mnunununumonnunnnnnnn પતન ન થાય? ઇઢિયેની આસક્તિને જીતવાનું જે તપ છે, તે “ઇંદ્રિય જય તપ” છે. તેવી રીતે ભવવૃદ્ધિના હેતુભૂત કષાયોને જય કરવા માટેના તપને “કષાય જય તપ કહ્યો છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – * કલસતિ જ ચ છવમ્, તેણ કસાઈ ત્તિ લુચતિ ” છત્રના શુદ્ધ સ્વરૂપને જે કલુષિત કરે તે કષાય કહેવાય. કષ” ને બીજો અર્થ સંસાર છે. જેનાથી સંસારને “આય” એટલે લાભ થાય તે કષાય. જેનાથી ભવભ્રમણ વધે તે કષાય છે. આ કષાયો ઉપર જય મેળવવાથી જ માનવ જીવન સાર્થક થવાનું છે. ઉપકારી પુરૂષોએ યોગશુદ્ધિ તપ બંતા છે. જૈન દર્શનમાં યોગ એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિ છે તે કર્મને આમાં ભણું ખેંચી લાવવામાં કારણભૂત છે. મન ચંચળ છે, તેને ધ્યાનમાં જોડવાથી, પરમાત્મામાં લગાડવાથી એકાગ્ર થાય છે. લેશવાસિત મન એ સંસાર છે અને કલેશરહિત મન ભવથી પાર કરાવે છે. વચન પણ ગમે તેમ ન બોલવું, વચનની અશુભ પ્રવૃત્તિ રોકવી અને શુભ પ્રવૃત્તિ આદરવી. Page #150 -------------------------------------------------------------------------- ________________ તપની મહત્તા [[ ૧૩૯ wuwnummumnonnunnunum કાયાને પણ એવી રીતે ઉપયોગમાં લેવી કે, જેથી મોક્ષમાર્ગમાં સહાયક બને, પૂ. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રમાં કાર્યોત્સર્ગાદિક ક્રિયાવાળા શરીરથી આત્મા શુભ કર્મ પ્રાપ્ત કરે છે અને જીવહિંસાદિ પ્રવૃત્તિવાળા શરીરથી અશુભ કમ બાંધે છે. મનગર વચનયોગ અને કાગ શુદ્ધ કરવા માટેના તપને “યેગશુદ્ધિ તપ” કહે છે. બ્રહ્મચર્યની નવગુપ્તિને તપ, અષ્ટપ્રવચન માતાને તપે, જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ આવા અનેક પ્રકારના તપ છે. પિતાની યોગ્યતા પ્રમાણે અને શક્તિ અનુસાર સદ્દગુરુના માર્ગદર્શન મુજબ આ તપ કરવાના છે. તપને મહિમા અપૂર્વ છે, અને ખે છે, આપણી સંસ્કૃતિ તપ પ્રધાન સંસ્કૃતિ છે. તપથી મનને પવિત્ર બનાવવાનું છે, કાયાને વિશુદ્ધ બનાવવાની છે. ૦ ભાવગનું ઔષધ ૦ જૈન શાસનમાં આરાધનાના અનેક પ્રકારે બતાવવામાં આવ્યા છે. તેમાં તપ એ આરાધનાનું એક વિશિષ્ટ અંગ છે. શાસ્ત્રકાર મહર્ષિઓએ તપને મહામંગળકારી કહ્યું છે, કારણ કે તપ વડે અનંતકાળના નિબિડ–ગાઢ કર્મોને ક્ષય થાય છે. બાહ્ય અને અત્યંતર ઋદ્ધિ-સિદ્ધિ તપ વડે પ્રાપ્ત Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] જીવન સાફલ્ય mmmmmmmmmmomnunununun થાય છે. મંત્ર અને તંત્ર તપથી જ ફળીભૂત થાય છે. આ લેક અને પરલોકમાં તપના પ્રભાવથી જ અનેકવિધ સંપત્તિઓ સાંપડે છે અને તપની આરાધનાથી વિપત્તિઓ ચાલી જાય છે. ભવરોગ અને ભાગ રૂપે કર્મનો જડમૂળથી નાશ કરવામાં તપ એ અપૂર્વ ઔષધ રૂપ છે. આત્માને નિર્મળ અને ઉચ્ચતમ બનાવનાર તપ છે. અસાધ્યમાં અસાધ્ય રોગો પણ તપ વડે જ નિર્મૂળ થાય છે. તલેગામ ઢમઢેરાને બનેલ એક સત્ય પ્રસંગ છે. એક પ્રાઢવયના સર્જનને વર્ષો જૂને ડાયાબીટીસનો રોગ હતું. આ સજજને અનેક ડોકટરો, વિદ્યાની દવા કરી. કેટલાય ઔષધેનું સેવન કર્યું, અનેક ઉપચારો કર્યા, પણ રોગ ન મટ્યો. અંતે કંટાળીને આ સજજન ખૂબ જ નિરાશ બની ગયા. કમનો ઉદય માની શાંતિથી બેઠા. એક વખત ગામમાં એક તપસ્વી મુનિ મહારાજની પધરામણી થઈ. વ્યાખ્યાનને વિષય “તપની મહત્તા” ને હતે. આ સજજને પણ વ્યાખ્યાન સાંભળ્યું. તપથી ઘર ચીકણું કર્મો નાશ પામે છે એ જાણીને તથા તપના પ્રભાવને દર્શાવનારા અનેક દષ્ટાંતે સાંભળીને આ ભાઈ પ્રભાવિત થયા. તપસ્વી મુનિશ્રીની દલીલોથી ભરપૂર પ્રભાવપૂર્ણ વાણીનું શ્રવણ કરી આ ભાઈએ તપ કરવાનું નક્કી કર્યું. Page #152 -------------------------------------------------------------------------- ________________ તપની મહત્તા [ ૧૪૧ wwwwwwwww તપસ્યાથી કમં બળ કપાતે ગયો. આ સજજને ગુરુ મહારાજની અનુજ્ઞા પૂર્વક અઠ્ઠાઈ-આઠ ઉપવાસને તપ કર્યો. તપને અભૂત પ્રભાવ છે. આ ભાઈને ડાયાબીટીસને રોગ જડમૂળથી મટ્યો. - ડેકટરો પાસે બરાબર ચકાસણી કરાવી ઈ. ડોકટરોને પણ આશ્ચર્ય થયું. તેમના પરિચિત ડોકટરને તપસ્યા ઉપર દઢ વિશ્વાસ થયે કે તપ દ્વારા રોગ દૂર થાય છે. આ તે એક સામાન્ય પ્રસંગ છે. તપથી બાહા રેગ તે માટે પણ ભવભ્રમણનો મહાગ જે જીવને અાદિકાળથી લાગુ પડ્યો છે, તે પણ જડમૂળથી વિનાશ પામે અને આત્મા પરમાત્મપદને મેળવી લે. તપને મહિમા અપરંપાર છે. તેને અપૂર્વ પ્રભાવ છે, એની શક્તિ અચિંત્ય છે, અને ખી છે. ૦ તપને પ્રભાવ ૦ તપ માટે શાસકારો ફરમાવે છે કે, “તપના પ્રભાવથી અસ્થિર પણ સ્થિર થાય છે, વક્ર પણ સરળ બને છે. દુર્લભ હેય તે સુલભ થાય છે અને જે ઘણા પ્રયત્ન સાધી શકાય તેવું હોય તે સહજતાથી સિદ્ધ થાય છે. જે સામાન્ય રીતે દૂર છે, જે મુશ્કેલીથી મેળવી શકાય તેવું છે અને જે અત્યંત દૂર છે, તે સર્વ તપ વડે પ્રાપ્ત કરી શકાય છે. સાચે જ તપનો પ્રભાવ ન ઓળંગી શકાય તે છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] જીવન સાથ wwww wwwwww કિ બહુણ ભણિયેણું, જ કસ્તવિ તહવિ કવિ સુહાઈ ! દીતિ ભવણમજે, તત્થ તો કારણું ચેવ છે વિશેષ કહેવાથી શું? જગતમાં કઈને કયાંય પણ સુખ દેખાય છે, તેનું કારણ તપ જ છે. પ્રાચીન ઈતિહાસના પાનાં ઉકેલતાં અગણિત તપસ્વી પુણ્યાત્માઓનાં પુણ્ય ચરિત્રે આપણ નજરે પડે છે. • ભગવાન શ્રી ઋષભદેવે બાર મહિનાની એકધારી ઘર તપશ્ચર્યા કરી હતી. ભગવાન શ્રી મહાવીરસ્વામીએ છ મહિને નાની ઉત્કટ તપશ્ચર્યા આદરી હતી, તેમ જ સાડાબાર વર્ષ સુધી ઉગ્ર તપ દ્વારા કેવળજ્ઞાન પ્રગટાવ્યું હતું. જ ઢઢણ અણગારને લાભ પરિષહને લીધે છ મહિનાના ઉપવાસના પારણે મળેલા આહારને પરઠવતાં પરઠવતાં કેવળજ્ઞાન થયું. બંધક મુનિવર તપશ્ચર્યામાં મગ્ન રહેતા હતા. અપૂર્વ ક્ષમા દાખવી કેવલજ્ઞાન પામ્યા. ચૌદ હજાર સાધુઓમાં ઉત્કૃષ્ટ અણગાર તરીકે તપસ્વી ધન્ના અણુગારની પ્રશંસા ભર પર્ષદામાં પ્રભુ મહાવીરસ્વામિએ પિતે કરી છે. સાધુ ચૌદ હજારમાં, ઉત્કૃષ્ટ અણગાર; વીર જિર્ણદ વખાણ, ધન્ય ધન્નો અણુગાર, Page #154 -------------------------------------------------------------------------- ________________ તપની મહત્તા [ ૧૪૩ મૈતાજ મુનિવર એક માસના ઉપવાસના પારણે અપૂ ક્ષમા અને સમતા દ્વારા અંતકૃત કેળી થઇ સિદ્ધગતિ પામ્યા, તપના પ્રભાવે મહાન તપસ્વીઓના શરીરના મળ, મૂત્ર, પ્રસ્વેદ વગેરે મળે! પણ મહાન ઔષધની ગરજ સારે છે. મહાન પુણ્યાત્મા તપસ્વીઓના દેહને સ્પર્શેલા પવન અન્ય વ્યક્તિઓને સ્પર્શે તે તે વ્યક્તિઓના રેગે। દૂર થઇ જાય છે. જેમ સુવણુમાં રહેલા મેલને અગ્નિ દૂર કરે છે, જુદા પાડે છે, અથવા દૂધમાં રહેલા જલને રાજહુ'સ જુદું' પાડે છે તેમ તપ જીવેાના કમ રૂપી મેલને આત્માથી જુદો પાડે છે. ~ શાસ્ત્રકાર ભગવતે એ તપને અલૌકિક કલ્પવૃક્ષની ઉપમા આપી છે. જગતમાં કલ્પવૃક્ષ સાંસારિક ભાગ પદાર્થી પ્રાપ્ત કરાવે છે. તપરૂપ કલ્પવૃક્ષ શિવસુખની પ્રાપ્તિ કરાવે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તપનું મહત્વ ઘણું છે. ટાયફાઈડ કે વિષમ વર જેવા દરઢામાં બિમારને લ’ઘન કરાવવામાં આવે છે. પશ્ચિમમાં અન્તર મેકફ્રેડને અનેક વર્ષોંના પ્રયાગા પછી એવું પુરવાર કર્યુ છે કે લ...ધન વડે માટા ભાગના દરા મટી જાય છે. ઉપવાસથી સારવાર' (Cure by Fasting) ના વિષય ઉપર પશ્ચિમમાં અનેક પુસ્તકા લખાયા છે. પણ આ રીતે થતા ઉપવાસ એ ‘તપ” નથી. * બાળ તપ અને શુદ્ તપ સર્વ મંગલમાં પહેલા મંગલ તરીકે તપને ગણવામાં આવ્યું છે, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] જીવન સાય અર્જુનમાળી, દૃઢપ્રહારી જેવા મહાહિંસક-ક્રૂર-આત્માઓ પણ તે જ ભવમાં મુક્તિ મેળવી લે છે, એ પ્રભાવ તપના છે. નારકીની અંદર નારક જીવ ક્રોડ વર્ષ સુધી દુઃખા સહીને જે પાપ કમની નિર્જરા કરે છે, જે કમ ખપાવે છે, તેટલા પાપકર્મોની નિા સમ્યદૃષ્ટિ આત્મા એક અઠ્ઠમ તપ તપીને કરી નાંખે છે. શ્રી ગૌતમન્નામી ભગવાને દીક્ષા લીધા પછી યાવજીવ સુધી છઠ્ઠના પારણે છઠ્ઠની ઉત્કટ તપશ્ચર્યા આદરી હતી. જેગ્મા એમ કહે છે કે તપથી દેહદમન અને કાયલેશ માત્ર છે, એમ નથી. તેઓ તપના રહેસ્યને સમજ્યા નથી. ક્રાયફ્લેશ અને દેહદમનના ઉપયાગ આધ્યાત્મિક શુદ્ધિ માટે છે. બાહ્ય તપ સાધન છે, અભ્ય ́તર તપ સાધન છે. તપ સાધન છે. આત્માની વિશુદ્ધિ સાધ્ય છે. " પૂર્વ ઉપાધ્યાયજી શ્રી યÀાવિજયજી મહારાજ જ્ઞાનસાર' ગ્રંથના તપ અષ્ટકમાં ફરમાવે છે કે— જ્ઞાનમેવ બુધાઃ પ્રાÌઃ કણા તાપનાત્ તપઃ । તદાત્મ્ય તરમેવેષ્ટ', માથે તદુપબુ હકમ્ ॥ કર્માને તપાવનાર હાવાથી તપ તે જ્ઞાન જ છે એમ પડિતા કહે છે. તે અંતરગ જ તપ ઇષ્ટ છે અને અનશનાદિ ખાદ્ય તપ છે તે પ્રાયશ્રિતાદિ ભેદવાળા જ્ઞાન વિશેષ રૂપ અંતરગ તપને વધારનાર હોય તા જ ઈષ્ટ છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ તપની મહત્તા [ ૧૪૫ wwwwwww યત્ર બ્રહ્મ જિનાર્ચ ચ, કષાયાણું તથા હતિઃ સાનુબંધા જિનાજ્ઞા ચક તત્તપ: શુદ્ધ અિધ્યતે | જે તપમાં બ્રહ્મચર્ય વધે, જ્યાં ભગવંતની પૂજા થાય, કષાયને નાશ થાય અને અનુબંધ સહિત વીતરાગની આજ્ઞા પ્રવતે તે તપ શુદ્ધ કહેવાય છે. આ તપના પ્રકારે તપનું યથાશક્તિ આચરણ કરવું. પોતાની શક્તિને લગીરે ય ગોપવવી નહિ. જેમાં આ દયાન થાય તેવું તપ શાસ્ત્રકારોએ એગ્ય કહ્યું નથી. જ્ઞાનસારના” તપ અષ્ટમાં કહ્યું છે કેતદેવ હિ તપ કાર્ય | દુર્ગાનું યત્ર ને ભવેત છે ચેન ચેગા ન હોય તે, ક્ષીયો નેન્દ્રિયાણિ ચ | ખરેખર તે જ તપ કરવા યોગ્ય છે કે જ્યાં માઠુંઆત અને રૌદ્રધ્યાન ન થાય, જેથી ચગે હીનતા ન પામે અને ઇન્દ્રિયોને ક્ષય ન થાય. જ્યારે અનંત જ્ઞાનીઓ જણાવે છે કે તપથી આમશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે અને અનેક સિદ્ધિઓ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ] જીવન સાફલ્ય તથા લબ્ધિઓ પ્રાપ્ત કરી અંતે અજર અમર પદ પામે છે. ત્યારે ડાહ્યા મનુષ્ય બીજા નિરર્થક પ્રયત્ન શા માટે કરવા જોઈએ. શાસ્ત્રોમાં તપના અનેક પ્રકારો દર્શાવ્યા છે. પરંતુ મુખ્ય ભેદે બે છે. એક બાહ્ય તપ અને બીજું અત્યંતર તપ. બાહ્ય તપના છ ભેદ છે. - ૧ અનશન–આહાર, જળ વગેરેને એક દિવસ કે અધિક દિવસ સુધી જેમાં ત્યાગ છે. ૨ ઉદરી-આહારની માત્રાથી કંઈ ઓછું ખાવું, કંઈક ભૂખ્યા રહેવું, ઉદર ઉણું રાખવું, કષાયે ઓછા કરવા, ઉપકરણ ઓછા કરવાં. ૩ વૃત્તિ સંક્ષેપ-વૃત્તિઓને સંક્ષેપ કરે. શ્રી ઔપપાતિક સૂત્રમાં તથા શ્રી ભગવતીજી સૂત્રમાં તેના ભેદ વિસ્તારથી બતાવ્યા છે. ૪ રસ પરિત્યાગ-ઘી, દુધ, દહિ વગેરે રસેને ત્યાગ કરે. ૫ કાયફલેશ-શરીરને સ્થિર કરવું. ૬ સંલીનતા-મન અને ઇન્દ્રિયોને તેમના વિષયોથી હટાવીને અંતરમુખ કરવી. અત્યંતર ત૫ના છ ભેદ છે.. ૧ પ્રાયશ્ચિત-કરેલા દોષોની આલેચના કરી પ્રાયશ્ચિત ગ્રહણ કરવું, Page #158 -------------------------------------------------------------------------- ________________ લપની મહત્તા [ ૧૪૭ muunmuammomnunununun ૨ વિનય-જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે સશુનું બહુમાન રાખવું. ૩ વૈયાવરચ-સેવા કરવી. ૪ સ્વાધ્યાય-વિધિપૂર્વક અધ્યયન કરવું. ૫ ધ્યાન–ચંચળ ચિત્તને એક વિષયમાં સ્થિર કરવું. ૬ વ્યુત્સર્ગ-કષાય, સંસાર અને કમને ત્યાગ કરે. આપણે બાહ્ય તપ અને અત્યંતર તપને સુમેળ કરવાનો છે. ભગવાને કાકંદીના ધન્ના અણગારને વખાણ્યો અને તામલી તાપસ તથા પુરણ તાપસના ઉગ્ર તપને અત્યંતર, તપના અભાવને લીધે અજ્ઞાન તપ કહ્યું. “ સમ્યગદષ્ટિ આત્મા દ્વારા થતાં નાનામાં નાના નવકારસીના તપને પણ કમની નિજેરાનું કારણ કહ્યું છે. તેને સકામ નિર્જરા કહે છે. અનિચ્છાએ જબરજસ્તીથી ભૂખ, તરસ વગેરે દુખને સહન કરવાં એને અકામ નિર્જરા કહે છે. બાહ્ય, અત્યંતર સુમેળવાળું ઈચ્છાપૂર્વકનું તપ એ સકામ નિજ ગણાય છે. જૈન ધર્મનું મુખ્ય રહસ્ય તપ છે અને તમામ પ્રકારની ઈચ્છાને નિરોધ કરવાથી તે સિદ્ધ થઈ શકે છે, એવું શાસ્ત્રકાર મહર્ષિનું દઢ મંતવ્ય છે. સહુ આવા તપનું યથાશક્તિ આરાધન કરી જીવન સફળ કરો એ જ એક અભ્યર્થના, Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] જીવન સાફલ્મ wwwwwwwwwwwww રિશ સંપાદકની નોંધ શિકી ૪ મેક્ષ માટેનું તપ ૪ સતેષઃ સ્કૂલ મૂલ પ્રશમપરિકર સ્કબંધ પ્રપંચ, પંચાક્ષરોધશાખ; કુરભયદલા શીલ સંપાવાલા શ્રદ્ધાપૂરસેકદ્વિપુલકુલબેલે શ્વયં સૌન્દર્ય ભોગસ્વર્ગાદિ પ્રાપ્તિ પુષ્પઃ શિવપદ ફલદા સ્થાપ: કેપવૃક્ષઃ | તપરૂપી અલૌકિક કલ્પવૃક્ષનું સંતેષ એ મજબૂત મૂળ છે. શાંતિ એ વિસ્તૃત થડ છે. પાંચ ઇંદ્રિયોને નિરોધ એ વિશાળ શાખાઓ-ડાળીઓ છે. અભયદાન એ પાંદડા છે. શીલ-ચારિત્ર્ય એ પદ્ધ-અંકુરાઓ છે. સ્વર્ગ પ્રાપ્તિ એ પુષ્પ છે. શિવસુખની પ્રાપ્તિ એ ફળ છે. તપ કરનારાઓએ આ લેકનું વારંવાર મનન કરવા જેવું છે. તપની મહત્તાને જ્યારે આપણે વિચાર કરીએ છીએ, તપ કરવાને ભાવ આપણને જાગે, જીવનમાં તપનું મહત્વ અનુભવાય અને આપણે તપ કરીએ ત્યારે તપની જવાબદારી પણ આપણને સ્પર્શવી જોઈએ. Page #160 -------------------------------------------------------------------------- ________________ તેની મહત્તા [ ૧૪૯ ભગવાને દાન, શીલ, તપ અને ભાવ-આ ચાર ધર્મ કહ્યા છે. જગતના સર્વ જીવોને પિતાની તુલ્ય અનુભવવાથી શ્રેષ્ઠદાન અભયદાન આવે છે. દાનમાં સમ્યગદર્શન છે. વિશેષ પણે ભગવાનના માર્ગમાં મારો પ્રવેશ કઈ રીતે થઈ શકે એ વિચારણથી શીલ-ચારિત્ર્ય આવે છે. આ સમ્યક જ્ઞાન છે અને તપ એ સમ્યકૂચારિત્ર્ય છે. તથા ભગવાને કહેલે થે ધર્મ “ભાવ” પ્રગટે–દાનને ભાવધર્મ, શીલને ભાવધર્મ તથા તપનો ભાવધર્મ-દ્રવ્યધર્મ અને ભાવધર્મ આ બંને ધર્મથી આત્મા ભાવિત થાય ત્યારે “મોક્ષમાર્ગ” બને છે. આપણે જ્યારે તપ કરીએ ત્યારે તેનું મૂળ કેટલું દઢ બન્યું, પ્રશમભાવ કેટલો આવ્યો અને પાંચ ઇંદ્રિયને નિરોધ કેટલે થયે તે આપણે જાતે તપાસવું પડશે. જગતના સર્વ જી પ્રત્યે આત્મજ્યભાવ લાવવાથી અભયદાન સહજ બને છે. શાસ્ત્રકાર મહાત્મા ફરમાવે છે કે – સે ઉ તો કાય, જેણુ અણુ મંગુલં શું ચિંતે જેણુ ણ ઈદિયહાણ, જેણુ ય ભેગા ન હાયંતિ છે જેથી મન માડું ચિતન ન કરે, જેથી ઈન્દ્રિયો અને મન, વચન, કાયાના ગેની હાનિ ન થાય, તે તપ કરવા ગ્ય છે. બાહ્ય તપની સાર્થકતા અત્યંતર તપ વડે છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ , આરાધનાનું મહત્વ : ત્રિકાલાબાધિત અવિચ્છિન્ન પ્રભાવશાળી શ્રી જૈનશાસનમાં આરાધનાના અગણિત પ્રકારે દર્શાવવામાં આવ્યા છે. આરાધનાના આ અસંખ્ય પ્રકારના વેગમાંથી એક પણ યોગની અવગણના કર્યા સિવાય, સાધકને જેમાં વધુ રસ પડે, જેમાં વધુ ભાવ અને ઉલ્લાસ જાગૃત થાય એવા એક પણ પ્રકારની આરાધનામાં સાધક જે અનન્ય મને પરમ આસ્થાપૂર્વક પવિત્ર ભાવે આરાધનામાં તન્મય બને તે બેડો પાર થયા વગર રહે નહિ, એ નિઃસંદેહ હકીકત છે. આરાધનામાં ચિત્તની પ્રસન્નતા વધવી જાઈએ, ભાવન ઉલ્લાસ થ જોઈએ, કષાય પાતળા પડવા જોઈએ, પિતામાં સમતા અને શાંતિ અનુભવવા જોઈએ. આરાધના અને વિરાધના જ આરાધના સફળ બનાવવી હોય તે શરત એટલી છે કે એ આરાધનામાં સહેજ પણ વિરાધનાની ગંધ હાવી ન જોઈએ અને તે નિષ્કામભાવે આચરેલી હોવી જોઈએ, કારણ કે આરાધના એ અમૃત છે. જ્યારે વિરાધના હળાહળ વિષ Page #162 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું મહત્વ [ ૧૫૧ છે. આ વિરાધના રૂપ વિષ આપણા આરાધના રૂપ અમૃ તનું ઝેરમાં પરિવર્તન કરી નાખે છે. આરાધના ઉંચે લઈ જાય છે, પણ વિરાધના નીચે પાડે છે. આરાધનાથી નિર્જરા છે, પુણ્ય છે, વિરાધનાથી પાપના મધ છે. આરાધના પ્રકાશના માગ છે. વિરાધના અધકારના માગ છે. આરાધનાથી માક્ષ છે, વિરાધનાથી ભવભ્રમણુ છે. આરાધના કરતાં જે વિરાધના ચાલુ રહે તેા એવું થાય આંધળી દળે અને કુતરી ચાટે' તથા કુલડીમાં કંઈ ન મળે. એક તરફ આરાધના કરતાં રહીએ અને બીજી તરફ જાણે અજાણે વિરાધના કરતાં હાઇએ, તે આપણી પશુ એ જ દશા થવાની. જિનશાસનમાં આરાધનાની મહત્તા અને વિરાધનાના મહાલય દર્શાવેલા છે. સાધુ મહાત્માઓની પગામ સજ્ઝાયમાં ‘અભુર્ફિંમિ આરાહણાએ વિરએમિ વિરાહણાએ’ એટલે આરાધના કરવા હું તત્પર અન્યા છુ' અને વિરાધનાથી વિમુખ ખનું છું, એવા વચના આવે છે. તમારા જીવનમાં તમે આરાધના કરવા તત્પર અના અને વિરાધનાથી તા ખર્ચા જ ખર્ચા. 6 પાક્ષિક સૂત્રમાં પણ · તે મંગલ' કરિત્તા અહેવિ આરા હણા ભિમુહા' એટલે મહાપુરુષે! અમારૂં' મંગલ કરો, કારણુ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧પર 1 જીવન સાફલ્ય કે હું આરાધના સન્મુખ બન્યા છું. મહાપુરુષ। તે। સદાય સત્ર સનું મૉંગલ કરી રહ્યા છે. સૂર્ય તા પેાતાના પ્રકાશ સવને આપી રહ્યો છે. જેએ સૂર્યની સન્મુખ આવતા નથી, અધ સાંયરામાં ભરાઇ બેસે છે તે સૂર્યના પ્રકાશથી વ'ચિત રહે છે. આ આરાધના સન્મુખ અને છે તેમનું મગલ થાય છે. જેએ વિરાધના વડે વિમુખ બને છે. તેમનું મગલ કઈ રીતે થાય ! ' શાસ્ત્રમાં આવે છે કે પરદેશી રાજા આરાધના કરી સૂર્યભ વિમાનના સ્વામી સૂર્યાભદેવ થાય છે. એ સૂર્યામદેવ ભગવાન મહાવીરસ્વામીને પૂછે છે કે, ભંતે! હું આરાધક છું કે વિરાધક ?? આ પ્રશ્નથી સમજાય છે કે કયારેક આપણે આપણને આશધક માનતા હોઇએ પરંતુ અજાણપણે કદાચ કઇક વિરાધના થઈ રહી હૈાય તા તે માટે જાગૃત રહેવું જરૂરનું છે. ૦ પાંચ પ્રકારના અનુષ્ઠાન ૦ બીજી વાત એ કે આરાધના નિષ્કામ હાવી જોઇએ. ઇતુ લૌકિક કે પારલૌકિક ભૌતિક સુખાની આકાંક્ષા અને અભિલાષાએ આચરેલાં આરાધનાનાં આ શુભ અનુષ્ઠાને પશુ વિષ અનુષ્ઠાન કે ગરલ અનુષ્ઠાનાની કાટિમાં મૂકાઈ જાય છે, જેને હૈય ગણવામાં આવ્યાં છે. જૈતશાસ્ત્રામાં અનુષ્ઠાનના સામાન્યથી પાંચ પ્રકાર કહ્યા છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું મહત્વ [ ૧૫૩ wwwwwwwwwww ૧ વિષ અનુષ્ઠાન–તે છે કે જેમાં થતી ધર્મક્રિયા માત્ર આ લોકના સુખને અર્થે છે. જેમ અફીણનું વિષ કે સર્પનું વિષ તત્કાળ નુકશાન કરે છે, તેમ વિષ અનુષ્ઠાન સુંદર અધ્યવસાયને નાશ કરે છે. ૨ ગરલ અનુષ્ઠાન–બીજા ભવે દિવ્ય ભેગના અભિલાષથી જે ધર્મ ક્રિયા થાય તે ગરલ અનુષ્ઠાન છે. જે ઝેર તત્કાળ મારતું નથી, પરંતુ કાળાંતરે અવશ્ય અસર કરે છે. ૩ અને અનુષ્ઠાન-સમજ્યા વગર ગતાનુગતિક કરાતી આરાધના-પ્રણિધાન રહિત મન, વચન, કાયાના એકાગ્રપણા વગરની, સંમૂછિમની જેમ, પરમાર્થની સમજણ વિના, શૂન્યપણે માત્ર દેખાદેખીથી જે ધર્મક્રિયા થાય છે અને અનુ. ઠાન છે. ઘસંજ્ઞા અને લોકસંજ્ઞાથી થતી ધર્મક્રિયાને પ્રશસ્ત માની નથી. ઘસંજ્ઞા એટલે જ્યાં સામાન્ય પ્રાકૃત જનપ્રવાહને અનુસરવાપણું છે. જ્યાં સાચી તત્ત્વ સમજણ મેળવવા માટેનો પ્રયત્ન જ નથી. જ્યાં શાસ્ત્રવચન કે ગુરુવચનની અપેક્ષા વિના શૂન્યપણે જે ધર્મક્રિયા થઈ રહી છે તે ઘસંજ્ઞા છે. લોકસંજ્ઞા એટલે લોકોને રીઝવવા માટે, લોકોના મનરંજન અર્થે જે ધર્મક્રિયા થાય છે. કહ્યું છે કે, “જનમનરંજન ધર્મનું મૂલ્ય ન એક બદામ.” લેકસંજ્ઞાઓ થતાં ધર્મમાં મર્મ સમજવાનો પ્રયત્ન નથી, માત્ર બાહ્ય દેખાવનો પ્રયત્ન છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] જીવન સાફલ્ય M ૪ તહેતુ અનુષ્ઠાન-સદ્ અનુષ્ઠાન પ્રત્યે મહુમાનથી જે ક્રિયા થાય છે તે તહેતુ અનુષ્ઠાન છે. અહિં શ્રી વીતરાગ ભગવંતે કહેલું અનુષ્ઠાન સદ્ગુરુ પાસેથી સમજીને કરવાના અભિલાષ છે. ( ૫ અમૃત અનુષ્ઠાન-શ્રી યાગબિંદુમાં કહ્યું છે કે શ્રી જિનેશ્વર ભગવંતે ફરમાવ્યું છે એમ જાણી કરવામાં આવતું એવું ભાવનાસાર જે અત્યંત સવેગગલ અનુષ્ઠાન છે, તેને મુનિપુંગવા ‘અમૃત અનુષ્ઠાન' કહે છે. સમ્યક્ પ્રકારે ક્રોધ, માન, માયા, લેાભથી રહિતપણે ચિત્તની શુદ્ધિપૂર્વક જે ધર્મક્રિયા કરવામાં આવે છે, તે અમૃત અનુષ્ઠાન છે. શાસ્ત્રમાં તહેતુ અનુષ્ઠાન અને અમૃત અનુખાનનાં જે લક્ષણ્ણા દર્શાવ્યા છે, તે પ્રમાણે આરાધના કરવામાં આવે તે મુક્તિ કંઈ જ દૂર નથી. જે આરાધકા અમૃત ક્રિયા આચરે છે, તે આત્માનું અમૃત પામે છે. × દાન, શીલ, તપ અને ભાવ ૪ દાનધમ, શીલધર્મ, તપધમ અને ભાવધર્મ રૂપ ચતુવિધ ધર્મની આરાધના કરી અનત આત્માએ ચતુ ́ાતના અંત કરી પ`ચમગતિ-માક્ષને પામ્યા છે. જો આ ચતુર્વિધ ધર્મની આરાધના ન કરી તેા અમૂલ્ય મનુષ્યભવ નિષ્ફળ ચર્ચા સમજવા. Page #166 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું મહત્વ શ્રી રત્નાકર પચ્ચીશીમાં કહ્યું છે કે— દત્ત ન દાન...પરિશીલિત ચ, ન શાલિ શીલ ન તપેાભિપ્ત; શુભેા ન ભાવેાષ્યભવદ્ ભવેસ્મિન્, વિશે। ! મયા ભ્રાંતમહા સુધૈવ | ૧૫૫ મેં દાન તા દીધું નહિ ને, શીયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભ ભાવ પણ ભાગ્યે નહિ; એ ચાર ભેદે ધમમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મ્હારૂં' ભ્રમણુ ભવ સાગરે, નિષ્કુલ ગયું નિષ્ફળ ગયું. ગાવાળિયા દાનધમની આરાધના કરી ખીજા ભવે શાલિભદ્ર બન્યા અને પુણ્યાનુખ શ્રી પુણ્ય વડે મેળવેલી એ અઢળક સમૃદ્ધિમાં આસક્ત ન થતાં શાલિભદ્ર સ'સારથી વિરક્ત અની ત્યાગધર્મ ની અનુપમ આરાધના કરી સર્વો સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા, જ્યાંથી તે માનવભવ પામી મુક્તિધામે સીધાવશે. મેઘરથ રાજાએ પારેવાને અભયદાન આપ્યું. સસલા જેવા ક્ષુદ્ર પ્રાણી પર હાથી જેવા જનાવરે કરૂણા વર્ષોવી એ દયા ધર્મની આરાધનાના પ્રતાપે એ હાથી રાજા શ્રેણિકના પુત્ર મેઘકુમાર તરીકે જન્મે છે અને ભગવાન મહાવીરસ્વામીના વચનામૃતાનું પાન કરી ત્યાગના પુનિત પંથે પ્રયાણ કરી સિદ્ધિગતિ પામે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ] જીવન સાફલ્ય “પુણ્ય કુલક” માં કહ્યું છે કે – નિમલસલભાસે દદ્ધા વિવેગસંવાસે ચઉગઈ દુહસતાસે, લભંતિ પમ્ભયપુણે હિં, નિર્મળ શુદ્ધ શીલનો અભ્યાસ, સુપાત્રાદિક દાન દેતાં ઉલ્લાસ, હિત, અહિત સંબંધી વિવેક છે અને ચાર ગતિના દુઃખને સંતાપ-આ બધા વાના મહાપુણ્યના ચંગે પ્રાપ્ત થાય છે. શીલધર્મની આરાધના કરનારા મહાપુરુષો અને મહા સતીઓના સંખ્યાબંધ ઉદાહરણ જૈન તવારીખના સોનેરી પૃષ્ઠો પર અદ્યાવધિ ચમકી રહ્યાં છે. સુદર્શન શેઠ તથા વિજય શેઠ અને વિજયા શેઠાણી જેવા નરરત્ન વિશ્વમાં વિખ્યાત બન્યાં, એટલું જ નહિ પણ કૈવલ્ય લક્ષ્મીને વર્યા અને ભવસમુદ્ર તરી ગયા. તપધર્મની આરાધના કરનારા મહાપુરુષોના જ્વલંત ઉદાહરણે અત્યારે પણ અને પ્રકાશ પાથરી રહ્યા છે. ભગવાન મહાવીરદેવના આત્માએ નંદનમુનિના ભાવમાં યાજજીવ મા ખમણના પારણે માસખમણ કરી “સવિ જીવ કરૂં શાસનરસી”ની ઉદાત્ત ભાવના ભાવી શ્રી તીર્થકર નામકર્મ જેવી મહાન પુણ્ય પ્રકૃતિની નિકાચના કરી હતી. તેના પ્રતાપે તેઓ ૨૭ મા ભવે ભગવાન મહાવીર બન્યા. અને વિશ્વના ઉદ્ધાર કાજે જ્ઞાનને અપૂર્વ પ્રકાશ પાથરી જગતના જીવ પર અસીમ અજોડ, અસાધારણ ઉપકાર કરી કૃતકૃત્ય બન્યા, Page #168 -------------------------------------------------------------------------- ________________ આરાધનાનું મહત્વ [ ૧૫૭ wuuuuuuuuuuuuuuuuuuu તપધર્મની આરાધનાથી અનેક મહાત્માઓ ચીકણું કર્મો ખપાવી ક્ષપકશ્રેણિ માંડી કૈવલ્ય પામ્યા. શાસ્ત્રાએ ભાવધર્મની આરાધનાનું સુંદર સ્વરૂપ સમજાવ્યું છે. જ ભાવે ભાવના ભાવિયે જ ભાવ કુલક” માં ફરમાવ્યું છે કે – “કમઠાસુરે રચેલા ભારે ભયંકર પ્રલયકાળના જેવા જળ ઉપદ્રવ કાળે સમભાવને ધારણ કરવા વડે જે કેવળજ્ઞાન , લક્ષ્મીને વર્યા તે શ્રી પાર્શ્વપ્રભુ જયવંતા વ!* જેમ ચુના વગરનું તાંબુલ અને પાસ વગરનું વસ્ત્ર ઠીક રંગાતું નથી, તેમ ભાવ વગરની દાન, શીલ, તપ અને ભાવનાએ પણ ફળદાયી થતી નથી. શુભ ભાવના વેગે પ્રસન્નચંદ્ર રાજર્ષિ બે ઘડી માત્રમાં રાગદ્વેષની ગ્રંથી ભેદી નાંખી કેવળજ્ઞાન પામ્યા. પિતાના દોષની નિંદા, ગહ કરીને ગુરૂના ચરણની સેવા કરતાં શુભ ભાવ વડે જેમને કેવળજ્ઞાન ઉપર્યું તે મૃગાવતી સાધ્વી જયવંતા વર્તા! વાંસ પર નૃત્ય કરતાં કઈ મહામુનિને જોઈ ભાવથી ઈલાચિપુત્રને કેવળજ્ઞાન પ્રગટ થયું. કપિલ બ્રાહ્મણ અશોક વાટિકામાં “જહા લાહે કહા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] જીવન સાફ mumnununumonnunununun લાહ” (જ્યાં લાભ ત્યાં લોભ) એ પદની વિચારણા કરતા શુભ ભાવથી જાતિસમરણ જ્ઞાન પામ્યો. વાસિત ભાવ વડે તપસ્વી સાધુઓને નિમંત્રણ કરવા પૂર્વક ભજન કરતા શુદ્ધ ભાવથી કુરગડુ મુનિ કેવળી થયા. આવા અનેક દૃષ્ટાંતે શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. શાસ્ત્રકાર ભગવંત કહે છે કે, આ દાન, શીલ, તપ અને ભાવનાઓને ભવ્યાત્મા શક્તિ અને ભક્તિના ઉલ્લાસ યોગે કરે છે તે ઇદ્રોના સમૂહ વડે પૂજિત એવું અક્ષય મોક્ષસુખ અલ્પકાળમાં મેળવે છે. ૦ દેહં પાતયામિ કાર્ય સાધયામિ ના ૦ ધ્યાન અને સમતાના ચગે અગણિત પુણ્યાત્માઓ ક્ષપકશ્રેણિ આરોહણ કરી, ઘાતિકર્મને નાશ કરી, કેવળજ્ઞાન અને કેવળ દર્શન પામી અંતે પરમપદને પ્રાપ્ત કરે છે. ભગવાન મહાવીર સ્વામીની પરમ આસ્થાપૂર્વક અનન્ય મને ઉપાસના-ભક્તિ કરનારા મહારાજા શ્રેણિક આવતી ચોવીશીના પદ્મનાભ તીર્થકર તરીકે પ્રસિદ્ધિ પામશે. આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાના નાશના હેતુથી જ દાન, શીલ, તપ અને ભાવધર્મની આરાધના કરવાની છે. સંસારી આત્માને અનાદિ કાળની આહારની ભૂખ અને ધનની ભૂખ લાગી છે. એ ટળે તે જ મુક્તિ મળે. ફર્મ નિર્જરાની બુદ્ધિએ ઈચ્છાપૂર્વક કરેલી દાન, શીલ, Page #170 -------------------------------------------------------------------------- ________________ મારાધનાનું મહલ [ ૧૫ wwwwwwwwww તપ અને ભાવધર્મની આરાધના જ આત્માને મુક્ત કરે છે. એમ તે અનુત્તર વિમાનના દેને તેત્રીસ હજાર વર્ષે ભૂખ લાગે છે, તેથી કંઈ તેટલા વર્ષના ઉપવાસને તેમને લાભ મળતું નથી, કારણ કે તેમાં કર્મનિર્જરાની બુદ્ધિ નથી. ઉત્થાન, કર્મ, બળ, ઉત્સાહ અને વિજ્ઞજય જેવા ભગવાને પ્રરૂપેલા પાંચ સિદ્ધાંતને જીવનમાં ઉતારી “દેહ પાતયામિ કાર્ય સાધયામિ વા” એ સૂત્રને નજર સમક્ષ રાખી, જેઓ શ્રી જિનેશ્વર ભગવંતે એ કથન કરેલી આરાધના સાધવામાં તન્મય બનશે. તેઓ અવશ્ય સંસાર સમુદ્ર તરી જશે, સિદ્ધ ' ' થશે, બુદ્ધ થશે અને મુક્ત થશે. . Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] જીવન સાફ૫ + સંપાદકની નોંધ + જ્યોતિષ દર્શન (Astrology) રહસ્ય જ્ઞાન (Symbolism) અને રસવિદ્યા (Aienemy) આ ત્રણે ય પ્રાચીન વિજ્ઞાને મહત્વના છે. Cosmic Crder ધર્મ મહાસત્તાની સમજણ ઉઘાડવામાં આ ત્રણ વિજ્ઞ ને સહાયક બને છે. તિષ દર્શન એ માત્ર ગ્રહ, નક્ષત્રનું વિજ્ઞાન નથી, તાવિક રીતે એ પ્રકાશના પૂંજનું સમ્યગદર્શન છે. આ ગ્રહ-નક્ષત્રને લોકાલોકને પ્રકાશનાર પરમતત્વનું દર્શન છે. રહસ્ય જ્ઞાન એ પરમ રહસ્યભૂત આત્મતત્વનું સમ્યગજ્ઞાન છે, રસવિદ્યા એ છેવત્વ રૂપી કથીર એટલે હલકી ધાતુ માંથી પરમાત્મવ રૂપી સુવર્ણ પ્રગટાવનારૂં સમ્યફચારિત્ર છે. જે શોધે છે તેને જડે છે. આરાધક એ શોધક છે. આરાધના પરમાત્મ તત્વના ધનને પ્રયત્ન છે, પુરૂષાર્થ છે, સહજ જીવાતું જીવન છે. ' Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૪: જીવન સાફલ્ય : સર્વ જીવો પ્રત્યે દયા રાખવી એમ સર્વજ્ઞ ભગવતેએ કહેલું છે, કેમકે અહિંસા જ ધર્મનું મૂળ છે અને સત્ય વગેરે તે તેને વિસ્તાર છે. અહિંસાને સર્વ પ્રથમ કહેલી છે, કારણ કે જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્રિય છે. “તસ્માત્સર્વ પ્રયત્ન કર્તવ્યા સા વિચક્ષણ માટે વિચક્ષણ પુરુષોએ સર્વ પ્રકારના પ્રયત્ન કરીને પણ દયાનું પાલન કરવું: જીવનની સફળતા ધર્મના પાલનમાં છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે. દયા અને દાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. ક્ષમાથી ધર્મ સ્થિર થાય છે તથા કૈધ અને લોભથી ધર્મનો નાશ થાય છે. આ ધર્મનો સાર શાસ્ત્રકારોએ બતાવ્યો છે, તે આ પ્રમાણે છે. શ્રયતાં ધર્મસર્વસ્વ, કૃત્વા ચૈવાવધાયતામૂ આમનઃ પ્રતિકૂલાન, પરે ન સમાચરે છે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] mmmmmmmmmemnunununun ધર્મને સાર સાંભળે અને સાંભળીને હદયમાં રાખો. જે પિતાને પ્રતિકૂળ હોય તે બીજા પ્રત્યે ન આચરવું. માનવ જીવનની સફળતા જેને પણ મેળવવી હોય તેને આ સાર હૈયામાં કોતરી રાખવી પડશે. જીવનમાં આચરે પડશે. જ જીવનને સાર એક પંડિત શાસ્ત્રગ્રંથની પાંચ પિઠ ભરીને એક રાજાની પાસે ગયે. તે સમયે રાજા ઘોડે ચઢી બહાર જવાની તારી કરતો હતો. રાજાએ પંડિતને પૂછ્યું, “આ શું છે? પંડિતે કહ્યું, “મહારાજ! આ શાસગ્ર થે છે અને તે અવશ્ય સાંભળવા ચોગ્ય છે.” પ્રત્યુત્તરમાં રાજાએ જણાવ્યું કે, “તમારા શાયાગ્રંથ સાંભળવા જેટલે મને અવકાશ નથી, તેથી હું તે સાંભળી શકતો નથી.” પંડિતે કહ્યું, “મહારાજ ! બધા ન સાંભળી શકો તે એકાદ બે સાંભળે.” રાજા કહે, “એટલી પણ મને ફુરસદ નથી. હું બહાર જઈ રહ્યો છું, તો પણ જેટલી વારમાં ઘેડે બેસું એટલી વારમાં જે કંઈ સંભળાવી શકાય તે ફરમાવે.” પંડિત બોલ્યાઃ “સાંભળે, મહારાજ, જે કોટિશાસ્ત્રોમાં કહ્યું છે તે હું તમે ઘેડે બેસે તેટલી વારમાં કહું છું.” Page #174 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફલ્ય [ ૧૬૩ શ્લાકાર્યન પ્રવક્ષ્યામિ યદુક્ત ગ્રન્થકેાટિભિઃ । પાપકાર: પુણ્યાય પાપાય પરપીડનમ્ II જે વાત કરાડા ગ્રથા વડે કરી છે તે વાત હું હમણાં અર્ધા લેાક વડે કહું છું. પરાપકાર પુણ્યને અર્થ છે અને પરને એટલે મીજાને પીડા કરવી એ પાપને અથે છે. સાર એ છે કે સઘળા સદાચાર અને ધર્મનું મૂળ પાપકાર છે. પરોપકાર સમાન માટા ધમ નથી, તેમ જ બીજાને પીડા કરવી, પારકાના દ્રોહ કરવા, કાઇનું મન દુભવવું, એના જેવું ખીજું પાપ નથી. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હાય તા આ પાયાના સત્યે સમજવા જોઈએ. × મધુ બિંદુ x જેમને માનવભવ મળે છે તેઓ જીવન સફળ મનાવવાને બદલે ભાવિલાસમાં અમૂલ્ય જીવન નિષ્ફળ કરે છે. કાઇ એક મનુષ્ય ગાઢ જંગલમાં થઈ જતા હતા. ત્યાં તેની પાછળ ભયાનક વનહાથી પડ્યો. પાતાના જીવ બચાવવા તે માજીસ ભયથી નાઠા અને એક વડનું ઝાડ જોઈ તેના પર ચડવા માટે વડની ડાળીએ તેને પકડી લીધી. એટલામાં હાથીએ આવી પેાતાની સૂ'ઢથી તે ઝાડ ધ્રુજાવી નાખ્યું, તેથી પેલેા માણસ ઝાડ ઉપર ચડી તા ન શકા પણ લટકી રહ્યો. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ] જીવન સાથે www wwwwwwww હાથી ઝાડ હલાવી રહ્યો હતો જેથી ઝાડ મૂળમાંથી તૂટી પડે. પેલા માણસે ઉપર જોયું તે જે ડાળીને પિતે વળગ્યું હતું તે ડાળી બે ઉંદર-એક સફેદ અને બીજો કાળો-કાતરી રહ્યા હતા. ભયથી ધ્રુજતા ધ્રુજતા તે માણસે નીચે જોયું તો પોતે લટકતું હતું. તેની નીચે ઉંડા સૂકા કુવામાં એક માટે સાપ હોં ફાડી પડેલે હતો. બચવાને કોઈ આરે હતે. ભયથી તેને પરસેવો વળી ગયે. વડના આ ઝાડ ઉપર એક મધપૂડો હતો. તે માણસે જોયું કે તેમાંથી એક મધનું ટીપું નીચે પડવાની તૈયારીમાં હતું તે જોઈને તે લલચાવે અને તે ટીપાને સ્વાદ લેવા માં પહેલું કરી રાહ જોઈ રહ્યો. તે સમયે વિમાનમાં બેસી કેાઈ દેવ આકાશમાર્ગે જતો હતું. તેણે અદ્ધર લટકતા આ માણસની આવી લાચાર સ્થિતિ જોઈ દયા આવી. દેવે તેને પિતાના વિમાનમાં આવવાનું કહ્યું ત્યારે તે મૂર્ખ મનુષ્ય કહેવા લાગ્યાઃ “મધુને આ એક બિંદુ મારા મોંમાં પડવા દે!” મધના બિંદુ જેવા સંસારના સુખમાં મનુષ્ય પિતાનું જીવન નિરર્થક ગુમાવે છે. શાસ્ત્રકારે આ દષ્ટાંત આપીને આપણને ચેતવે છે. જીવનને સફળ બનાવવા સમજાવે છે. ૦ ધર્મનું વિમાન , વડનું વૃક્ષ એ સંસાર છે. તેની ડાળીએ લટકતો પુરૂષ Page #176 -------------------------------------------------------------------------- ________________ જીવન સાય [ ૧૬૫ wwwmmmmonwwwwww એ જીવ છે. ડાળી એ આયુષ્ય છે. ધોળો ઉંદર અને કાળે ઉંદર એ દિવસ-રાત છે. હાથી એ મૃત્યુ છે. કુ એ ગર્ભાવાસ છે. સર્ષ એ કાળ છે અને મધુબિંદુ એ સંસારનું ભ્રામક ભાગ સુખ છે. દેવદૂત એ સદ્દગુરુ છે અને વિમાન એ ધર્મ છે. વિષય સુખની લાલસામાં પડેલો જીવ સદ્દગુરુના બોધને ઠેકર મારી ધર્મરૂપી વિમાન પ્રાપ્ત કરતું નથી. દુનિયાનું જ્ઞાન એટલે વિગતે ભેગી કરવાથી કંઈ વળશે. નહિ. જીવનને સફળ કરવું હોય તે સદ્દગુણે કેળવવાટપડશે. પોતાના દુષ્કૃત્યની ગર્તા કરવી પડશે. સુકૃત્યોની અનુમોદના કરવી પડશે. જ્યાં જ્યાં ગુણ દેખાય ત્યાં ત્યાં ગુણાનુરાગ કેળવવું પડશે. પારકાને પીડા આપવાનું મૂકવું પડશે. આપણે જેમને પીડા આપી છે તેમની ક્ષમા માંગવી પડશે. જીવનની સફળતા માટે વિગતેનું જ્ઞાન કામ નહિ આવે. જ તરવાની કલા જ એક વિદ્વાન્ પ્રોફેસર એકવાર ગંગાનદી પાર કરવા હેડીમાં જઈ રહ્યા હતા. પ્રોફેસરે હેડીવાળાને પૂછયું: “અલ્યા, તું ગંગાનદીમાં હોડી ચલાવે છે પણ આ પૃથ્વીની ભૂગોળનું તને જ્ઞાન છે?” હોડીવાળો કહે, “ના, રે સાહેબ!” મજાકમાં પ્રોફેસર બેલ્યાઃ “તારી પા જીદગી નકામી ગઈ. ફરી તેમને પૂછ્યું: “અલ્યા, તું જગતનો ઈતિહાસ જાણે Page #177 -------------------------------------------------------------------------- ________________ ۔ ૧૬૬ જીવન સાફલ્ય છે? ' હાડીવાળા કહે, ‘સાહેબ, હું તેા ભણ્યા નથી. ' પ્રેાફેસર મેલ્યા, 'તારી અર્પી જીંદગી તેા નકામી ગઈ. ' > પ્રેફેસરે પાછું પૂછ્યું: ' પણ તું ગણિત શીખ્યા છે ? પેલાએ ના પાડી એટલે પ્રેાફેસરે કહ્યું: ‘તારી પાણી જીંદગી નકામી ગઈ. ’ 6 ગરીખ મછવાવાળાએ અત્યંત નમ્રતાથી પૂછ્યું: આપ સાહેબ શું ભણ્યા છે ? ' ગવથી માથું ઉંચુ કરી પ્રોફેસર ખેલ્યાઃ ‘કાણુ હું? આ ત્રણ વિષયને હું પ્રોફેસર છું.' < ', થેક્દીારે પવન જોરથી ફુંકાવા લાગ્યા અને હાડી ડાલવા લાગી. પ્રેાફેસર ગભરાયા, તેમને હોડીવાળાને પૂછ્યું: ભાઈ, આ હેાડી કેમ ઝાલા ખાય છે? ' હાડીવાળેા કહે, સાહેબ, હવાનું ભારે તફાન શરૂ થયું છે, પણ હું પુછું છું કે આપ તરવાનું તા જાણા છે ને? કદાચ હાડી ઉધી વળે, ' ગભરાઈને પ્રોફેસર મેલ્યાઃ બાપ રે બાપ! મને તા તરતા આવડતું નથી, તા શું થશે? ' શાંતિથી હલેસા મારતા હેાડીવાળાએ કહ્યું: તે સાહેબ આપની આખી જી'ઢંગી નકામી ગઈ!' : 6 આ સૌંસાર સાગરમાં ધમ એ તરવાની કલા છે. જો ધર્મરૂપી તરવાની કલા અમને ન આવડે તેા આખી જીંદગી નકામી ગઈ. જીવનનું સાફલ્ય ધર્મ પ્રાપ્તિમાં છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૭ જીવન સાફહય. wwyunununsunun જિક સંપાદકની નોંધ 8િ ૦ ભીક્ષા પાત્ર છે વિશાલ સામ્રાજ્યના સ્વામીએ એકવાર ચગીને કહ્યું, જે જોઈએ તે માંગી લે !” - ગાની આંખમાં સ્મિત હતું. “મારૂં આ નાનું ભિક્ષાપાત્ર સુવર્ણ મહેરોથી ભરી દો!' રાજાએ કહ્યું, “બસ એટલું જ ?” અને રાજાએ ચગીનું ભક્ષાપાત્ર ભરી દેવા આજ્ઞા કરી. ભારે આશ્ચર્ય થયું. પાત્રમાં સુવર્ણ મહોર ભરાતી ગઈ પણ પાત્ર તે ખાલી જ હતું. રાજાને ખજાનો ખાલી થઈ ગયો, પણ યોગીનું ભીક્ષાપાત્ર ભરાયું નહિ. યેગીના ચરણમાં પડી રાજાએ કહ્યું, “મહારાજ ! આ ભક્ષાપાત્ર ભરવા હું અસમર્થ છું. આવા અદભૂત ભીક્ષાપાત્રનું રહસ્ય શું છે ?” ચગીની આંખમાં મિત હતું. એ મહાત્માએ ફરમાવ્યું, રાજન્ ! સર્વની પાસે આ અભૂત ભક્ષાપાત્ર છે. મનુષ્યના હદયનું આ ભીક્ષાપાત્ર સત્તાથી, ધનથી, ભેગથી કયારે પણ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ] . જીવન સાફલ્ય m ભરાતું નથી. તમે ભરતા જાઓ અને તમારૂ હૃદય ખાલીનું ખાલી લાગશે. જગતના પદાર્થોં ભરવા માટે મનુષ્ય હૃદય ખન્યું નથી. મનુષ્યનું હૃદય તા માત્ર પરમાત્મભાવથી જ ભરાશે. " મનુષ્ય જીવનની સાર્થકતા પરમાત્મભાવથી હૈયું ભરી લેવામાં છે. આપણે આ દીશાના જો પ્રયત્ન પણ નહિ કરીએ તા પ્રાપ્ત થયેલું નિક વહી જશે. અમારી સર્વ ને પ્રાર્થના છે કે સમ્યગજ્ઞાન માગ પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવે. 100 × ધગશ ૪ એન્જીનીયરની છેલ્લી પરીક્ષા પાસ કરીને એક યુવાન નાકરી માટે કાંકા મારતા હતા. '' એક એન્જીનીયર કપનીમાં જગ્યા ખાલી છે એવું સાંભળી તે ત્યાં પહોંચ્યા. કપનીના મેનેજરે કહ્યું, “ એક જગા ખાલી છે. એન્જીનીયરની નહિ, પણ ટાઈપીસ્ટની છે. યુવાને કહ્યું, “હું એ કામ પણ કરી શકીશ.” મેનેજરે કહ્યુ, “ તમારી નિમણૂક કરવામાં આવે છે. કામ ઉપ૨ ત્રણ દિવસ પછી આવી જાઓ.' "" પાંચ છ દિવસ પછી પેલા યુવાનને ઝડપથી સુંદર રીતે ટાઇપ કરતા જોઈ મેનેજરે કહ્યું, “અરે! તમે એન્જિનીયર Page #180 -------------------------------------------------------------------------- ________________ જીવન સાફલ્ય [ ૧૬૯ wuuuuuunnnonnnnnn છે કે ટાઈપીસ્ટ? આટલી ઝડપથી આટલું સુંદર ટાઈપ કરો છે!” પેલા યુવાને પ્રત્યુત્તર આપ્યો, “હું એન્જિનિયર છું, પણ સંજોગવશાત મારે ટાઈપીસ્ટની આ નોકરી લેવી પડી. આપે મને નેકરીમાં રાખે અને ત્રણ દિવસ પછી કામ પર આવવાનું કહ્યું. તરત જ ભાડેથી ટાઈપરાઈટર લાવ્યો અને દિવસ રાત ટાઈપીંગ પાછળ લાગી ગયે.” આ યુવાન પછીથી અમેરિકાને પ્રમુખ બન્યો તે , હર્બટ હુવર! જીવનમાં સફળતા માટે આવી ધગશ અનિવાર્ય છે. સંસારના વ્યવહારમાં કે આધ્યાત્મના માર્ગમાં જેનામાં આવી ધગશ નથી તે કઈ રીતે આગળ વધશે ! મા શક્તિનો ઉપયોગ જ એક સંતને કેઈએ પૂછયું: “શક્તિશાળી વ્યક્તિ અમર બની શકે કે નહિ?” સંતે કહ્યું: “પિતાની શક્તિને સેવામાં ઉપયોગ કરે તે સાર્થક છે. બીજાની હાનિ કરવામાં ઉપયોગ કરે તે નિરર્થક છે. હનુમાન અને રાવણ બંને શક્તિશાળી હતા. હનુમાને પિતાની શક્તિ સેવા કાર્યમાં વાપરી પરમાર્થમાં ખર્ચ જ્યારે રાવણે સ્વાર્થમાં ખર્ચા. આજે લોકો ભક્તિભર્યા હદયે હનુમાનને યાદ કરે છે, રાવણને નહિ.” Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] જીવન સાફય જીવન જે સાચી સેવામાં વાપરે છે, તે કયાણને માગે છે. જીવન જે હિંસામાં વેડફે છે તે દુઃખને માગે છે. ૦ જીવન સાફલ્યની ચાવી ૦ જેયું કે જાણ્યું નહિ, માણ્યું નહિ જરૂર જીવતર એનું વહી ગયું, વૃથા નદીનું પૂર જેણે આત્માને જોયો નહિ, જાણે નહિ, આત્મસુખને અનુભવ કર્યો નહિ. સમ્યગ દર્શન, જ્ઞાન કે ચારિત્ર પ્રગટાવ્યા નહિ તેનું જીવતર જેમ નદીનું પૂર આવે અને વહી જાય તેમ નિરર્થક વહી ગયું. ધર્મનું પ્રથમ પગથિયું સ્થૂલ શરીરને ધારણ કરનારા આત્માના અસ્તિત્વને સમજવાનું છે. શરીરની પાછળ એક અદય, અનંત શક્તિ અને અનંતા ગુણેને સ્વામિ બિરાજમાન છે. તેનો સાક્ષાત્કાર કરે એ માનવ જીવનની સફળતા છે. પ્રથમ જાણે કે શરીરમાં આત્મા છે. પછી જુઓ કે આત્મામાં શરીર છે. ત્યારે અનુભવશો કે તમે આમા છે. જીવન સાફલ્યની આ ચાવી છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ચેતનને ચમકી = ( ચાલ–શોધી લે જીવનમાં સાર... ) કરી લે જરા તુ વિચાર... હે માનવી, e કરી લે જરા તું વિચાર. કે ળ ઘેાળા કરી શ્યાને તું મ્હાલતા, અક્કડ ને ફક્કડ થઈને તુ ચાલતે | અંતરમાં ભરી અધિકા૨,...હા૨ એક દિ અચાનક જવું તારે પડશે, ભેગુ કરેલું બધું મૂકી જવું પડશે; ખેલ જરા અંતરના દ્વાર.... હા૨ કૂડ કપટમાં જીદગી તું ગાળતે, એશ આરામમાં મસ્ત થઈ હાલતા; ભજયા ના કદી કિરતાર.... હ૦ 3 અંતરની આશ બધી અત૨માં રહેશે, રવજન સંખધી બધા અહીં રહેશે; કોઈ કોઈને નથી સથવાર....હે૦ 4 ખાવા પીવામાં સંયમ ન રાખે, મહામૂલુ જીવન તુ વેડફી નાંખે.. કે દુર્લભ માનવ અવતાર...હા 0 5 ૨સનાની લાલચે તપ તે ના કીધુ', છતી શકિતએ દાન ના દીધું; કે કરતે ન પર ઉપકાર...હ૦ 6 લબ્ધિ લક્ષમણ કીર્તિ કહે છે, આતમ સ્થાને સદા જે રહે છે; કરશે તે ભવ નિતાર....હો૦ 7 રચયિતાઃ-કીર્તિચંદ્રસૂરિ.