SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ધમના મમ [ s જો ગુણ પ્રત્યે રાગ ન હોય તેા ગુણ આવે નહિ અને પાતે ગુણી ખની શકે નહિ. જેના હૈયામાં કરૂણા છે, ખીજાના દુ:ખની લાગણી છે તે મનુષ્ય દુ:ખના કારણુ રૂપ પાપથી અચવાના પ્રયત્ન કરશે, જે પાપીને સુધારવાના કોઇ ઉપાય નથી. તેની પ્રત્યે ક્રાય ઈર્ષ્યા કે દ્વેષ ન કરતાં માધ્યસ્થ ભાવ ધારણ કરનાર આત્મા સમતાભાવ કેળવી શકશે. મૈત્રી, પ્રમાદ, કરૂણા અને માધ્યસ્થ આ ચારે ભાવના ધર્મની પ્રથમ ભૂમિકા રૂપે છે. દરેક મનુષ્ય પાતાના જીવનમાં આ ભાવનાએ લાવવા પ્રયત્ન કરવા જીઇએ. પરહિત ચિન્તા મૈત્રી, પરદુ:ખ વિનાશીની તથા કરૂણા પરે સુખ તુષ્ટિમુદિતા, પર દાષાપેક્ષણ મુપેક્ષા । અન્ય જીવાના હિતની ચિંતા કરવી એ મૈત્રી ભાવના છે. અન્યનાં દુઃખા ટાળવાની ભાવના એ કરૂા ભાવના છે. અન્ય જીવા સુખ પામે તેમાં સાષ પામવા એ પ્રમાદ ભાવના છે. પરના દોષાની ઉપેક્ષા કરવી એ માધ્યસ્થ ભાવના છે. ચિત્તના સક્લેશને ટાળવા માટે આ ભાવના વારવાર ભાવવી. ’ આ ભાવનાઓને અવશ્ય માક્ષફળની પ્રાપ્તિ કરાવનાર ધર્મ રૂપ કલ્પવૃક્ષના મૂળ તરીકે શાસ્ત્રએ જણાવી છે, ७
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy