SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ૐ સંસ્કારનું સિંચન ક જીવનની સાર્થકતા કે નિરર્થકતાના આધાર બાળકને નાનપણથી કેવા પ્રકારનું શિક્ષણ મળે છે તેના ઉપર છે. બાળકનું શિક્ષણ સર્વ પ્રથમ ઘરમાંથી શરૂ થાય છે. ઘરમાં જે સ`સ્કાર બાળકને પડે છે તેનું આખા ય જીવનમાં મહત્ત્વપૂર્ણ સ્થાન રહે છે. બાળક જેવું જુએ છે તેવું શીખે છે. માબાપ સાચું ખેલવાની બાળકને શીખામણ આપે છે અને પાતે ઘરમાં હોય, કાઇ મળવા આવ્યું હોય તે પાતે જ ખાળકને કહે કે તું ના કહી દે, કહેજે બહાર ગયા છે, માડા આવશે.’ જે અચેાગ્ય વર્તન ન કરવા બાળકને શીખામણ અપાય છે તેવું જ અચૈાગ્ય વર્તન કરતાં માળક વડિલેાને જુએ છે અને પૂરા સસ્કારી ખાળકમાં પડે છે. · ૩. માતા પાતે પેાતાના ખાળકને સાચવવાને બદલે આયા, ઘાટણ કે નાકરને સોંપે છે અને આ નાકરા તથા નાકરાણીઓ જે અશ્લીલ મશ્કરી કરતા હેાય છે, અસભ્ય ભાષા ખેલતા હાય છે, ખીભત્સ ચેનચાળા થતાં હાય છે તેની
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy