SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાની સાધના [ ૩૩ શ્રી દશ વૈકાલિક ચૂર્ણિમાં ફરમાવ્યું છે કે, અહિંસા ૮ નામ પાણાતિવાય વિરતી ।' અહિંસાના અથ પાણાતિપાતથી વિરમવું તે છે. જીવને કાઈ પણ પ્રકારનું કષ્ટ આપવું. કીલામણા ઉપજાવવા તે પ્રાણાતિપાત છે. શાસ્ત્રની આ વ્યાખ્યામાં દયાના, કરૂણાના મહાસાગર ઉછળી રહ્યો છે. કાઈ પશુ જીવને મનથી, વચનથી કે કાયાથી રહેજ માત્ર પશુ કષ્ટ ન પહોંચાડવું, સર્વ જીવા પ્રત્યે મૈત્રીભાવ રાખવા એ અહિંસા છે. અહિંસાનું વિધેયાત્મક રૂપ ‘આત્મવત્ સવ ભૂતેષુ’-સવ જીવાને પેાતાની તુલ્ય ગણીને જીવન જીવવામાં છે. પૂર્વ શ્રી સમ ́તભદ્ર આચાર્ય અહિંસાને પરમ બ્રહ્મ કહી છે. અહિંસા ભૂતાનાં જગતિ વિદ્યુિત' બ્રહ્મ પરમમ્। * —બૃહત્ સ્વય་ભૂ શ્તાત્ર પરમ ઉપકારી ભગવાન મહાવીર પ્રભુએ પ્રશ્ન વ્યાકરણુ’માં અહિંસાને ‘ભગવતી અહિંસા’ કહી છે. • એસા સા ભગવતી અહિંસા અહિંસાના અમૃત કળશ સ માટે મધુરતમ છે, પરમ મગળકારી છે. '
SR No.022996
Book TitleJivan Safalya
Original Sutra AuthorN/A
AuthorVijaykirtichandrasuri, Kiranbhai
PublisherAatmkamal Labdhisuri Jain Gyan Mandir
Publication Year1972
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy