________________
[ ૧૬૭
જીવન સાફહય. wwyunununsunun
જિક સંપાદકની નોંધ 8િ
૦ ભીક્ષા પાત્ર છે
વિશાલ સામ્રાજ્યના સ્વામીએ એકવાર ચગીને કહ્યું, જે જોઈએ તે માંગી લે !” - ગાની આંખમાં સ્મિત હતું. “મારૂં આ નાનું ભિક્ષાપાત્ર સુવર્ણ મહેરોથી ભરી દો!'
રાજાએ કહ્યું, “બસ એટલું જ ?” અને રાજાએ ચગીનું ભક્ષાપાત્ર ભરી દેવા આજ્ઞા કરી.
ભારે આશ્ચર્ય થયું. પાત્રમાં સુવર્ણ મહોર ભરાતી ગઈ પણ પાત્ર તે ખાલી જ હતું.
રાજાને ખજાનો ખાલી થઈ ગયો, પણ યોગીનું ભીક્ષાપાત્ર ભરાયું નહિ.
યેગીના ચરણમાં પડી રાજાએ કહ્યું, “મહારાજ ! આ ભક્ષાપાત્ર ભરવા હું અસમર્થ છું. આવા અદભૂત ભીક્ષાપાત્રનું રહસ્ય શું છે ?”
ચગીની આંખમાં મિત હતું. એ મહાત્માએ ફરમાવ્યું, રાજન્ ! સર્વની પાસે આ અભૂત ભક્ષાપાત્ર છે. મનુષ્યના હદયનું આ ભીક્ષાપાત્ર સત્તાથી, ધનથી, ભેગથી કયારે પણ