Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 172
________________ ૧૨ ૪: જીવન સાફલ્ય : સર્વ જીવો પ્રત્યે દયા રાખવી એમ સર્વજ્ઞ ભગવતેએ કહેલું છે, કેમકે અહિંસા જ ધર્મનું મૂળ છે અને સત્ય વગેરે તે તેને વિસ્તાર છે. અહિંસાને સર્વ પ્રથમ કહેલી છે, કારણ કે જગતના સર્વ જીવોને પોતાનું જીવન પ્રિય છે. “તસ્માત્સર્વ પ્રયત્ન કર્તવ્યા સા વિચક્ષણ માટે વિચક્ષણ પુરુષોએ સર્વ પ્રકારના પ્રયત્ન કરીને પણ દયાનું પાલન કરવું: જીવનની સફળતા ધર્મના પાલનમાં છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, “સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે. દયા અને દાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. ક્ષમાથી ધર્મ સ્થિર થાય છે તથા કૈધ અને લોભથી ધર્મનો નાશ થાય છે. આ ધર્મનો સાર શાસ્ત્રકારોએ બતાવ્યો છે, તે આ પ્રમાણે છે. શ્રયતાં ધર્મસર્વસ્વ, કૃત્વા ચૈવાવધાયતામૂ આમનઃ પ્રતિકૂલાન, પરે ન સમાચરે છે

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182