Book Title: Jivan Safalya
Author(s): Vijaykirtichandrasuri, Kiranbhai
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyan Mandir

View full book text
Previous | Next

Page 156
________________ તપની મહત્તા [ ૧૪૫ wwwwwww યત્ર બ્રહ્મ જિનાર્ચ ચ, કષાયાણું તથા હતિઃ સાનુબંધા જિનાજ્ઞા ચક તત્તપ: શુદ્ધ અિધ્યતે | જે તપમાં બ્રહ્મચર્ય વધે, જ્યાં ભગવંતની પૂજા થાય, કષાયને નાશ થાય અને અનુબંધ સહિત વીતરાગની આજ્ઞા પ્રવતે તે તપ શુદ્ધ કહેવાય છે. આ તપના પ્રકારે તપનું યથાશક્તિ આચરણ કરવું. પોતાની શક્તિને લગીરે ય ગોપવવી નહિ. જેમાં આ દયાન થાય તેવું તપ શાસ્ત્રકારોએ એગ્ય કહ્યું નથી. જ્ઞાનસારના” તપ અષ્ટમાં કહ્યું છે કેતદેવ હિ તપ કાર્ય | દુર્ગાનું યત્ર ને ભવેત છે ચેન ચેગા ન હોય તે, ક્ષીયો નેન્દ્રિયાણિ ચ | ખરેખર તે જ તપ કરવા યોગ્ય છે કે જ્યાં માઠુંઆત અને રૌદ્રધ્યાન ન થાય, જેથી ચગે હીનતા ન પામે અને ઇન્દ્રિયોને ક્ષય ન થાય. જ્યારે અનંત જ્ઞાનીઓ જણાવે છે કે તપથી આમશુદ્ધિ અને આત્મવિકાસ થઈ શકે છે અને અનેક સિદ્ધિઓ

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182