________________
તપની મહત્તા
૧૩૭
છે. આત્માના આ સ્વભાવ કના આવરણથી દબાયેલા છે. જ્યાં સુધી આ સ્વભાવ પ્રગટ ન થાય ત્યાં સર્વ કર્માંથી મુક્ત ખની શકે નહિ. સમ્યક્ આ અણુાહારી સ્વભાવને પ્રગટ કરે છે.
સુધી આત્મા તપ આત્માના
તપ એ અત્ય ́ત ચીકણા કર્મોના ક્ષય કરવાના અમે ઘ ઉપાય છે. કહ્યું છે કે, ‘ ભવકાડીસંચિય' કમ્મ' તવસા નિજરિજ્જઇ ।’ક્રીડા ભવામાં માંધેલું કમ તપ વડે ક્ષય પામે છે. • જે કેને તપાવે તે તપ
શાસ્ત્રકાર ભગવંતા તપની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. તાપ્યતે રસાદિધાતવઃ કર્માણિ વા અનૈનેતિ તપઃ ।' જે ક્રિયા વડે શરીરના રસ, રૂધિર વગેરે સાતે પ્રકારની ધાતુઓ અથવા કમ મળ તપે અને શાષાઈ જાય તેને ‘તપ’ કહે છે.
6
શાસ્ત્રમાં કહ્યું છે કે—
• જેમ સુવણુ માં રહેલા મેલને અગ્નિ જુદા પાડે છે, રાજહ ́સ દુધમાં રહેલા પાણીને જુદું કરે છે તેમ જીવાના ક રૂપી મેલને તપ આત્માથી જુદું પાડે છે. ’
મનુષ્યના દેહ ક્ષણભંગુર છે, વિનાશ પામવાના સ્વભાવવાળે છે, આ માનવ દેહનેા સાર્થક ઉપાગ સકામ નિજ રાવાળુ ́ તપ કરવું એ છે.
અનેક પ્રકારના તપ શાસ્ત્રકારોએ બતાવ્યા છે. ઈંદ્રિય ઉપર જય કઈ રીતે મેળવવા જેથી ઇંદ્રિય વશ થઈ અધઃ