________________
સરકારનું સિંચન
[ ૪૯
નામાં આવી નિસ્પૃહતા અને ત્યાગવૃત્તિ છે માટે જ આપના ઉદરમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ જેવું અમૂલ્ય રત્ન પાકયું છે.
માતાના સંસ્કાર બાળકના જીવનમાં ઓતપ્રોત થાય છે. તેથી જ કવિએ કહ્યું છે કે – જનની જણ તો ભક્તજન,
કાં દાતા કાં શૂર; નહિ તે રહેજે વાંઝણી,
મત ગુમાવીશ નૂર
* માનવેન્દ્ર પવવાને પ્રયોગ ૪
બાળકોના સંસ્કાર સીંચન માટે થયેલા એક વૈજ્ઞાનિક પ્રયોગની અહિ વિચારણા છે.
આ પ્રયોગની શરૂઆતનું શિક્ષણ માતા ગર્ભ ધારણ કરે તેની નવ માસ પહેલાથી થાય છે. આ ત્રણે ય સમય મર્યાદા ખૂબ અગત્યની છે.
૧. ગર્ભધારણ પહેલાના નવ માસ. ૨. ગર્ભ ધારણ અવસ્થાને સમય. ૩. બાળકના જન્મ પછીના નવ માસ.
આ ત્રણ સમય મર્યાદામાં પૂરતી કાળજી લેવાયા પછી બાળકના અંતર મન તથા બાહા મનના ઘડતર માટે ઉંમ