Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્નો વિશેષાંક
જેનને ભાવવા માટે ધર્મચુસ્ત બનવું જ રહ્યું. કેવી ધર્મચુસ્ત માતા જેને 8 પિતાની દીકરી ડે. થઈને દવાખાનાના ઓપનીંગમાં આવવા આગ્રહ કરવા લાગી, તે
માતાએ તેને પ્રાયશ્ચિત કરવા ઉપાશ્રયે મોકલી ગુરૂદેવે દેડકાં મારવાના ભયંકર પાપનું પ્રાયશ્ચિત સંયમ લેવા કહ્યું ને ડો. નીલમ જેન સંયમ પંથે સંચરી ગઈ. પુય 3 લાભના દાતા માતાની ધર્મ ચુસ્તતા હતી.
શ્રાવિકાએ એ ધર્મચુસ્ત બનવાની અતિ આવશ્યકતા છે. સતી મલયા સુન્દરીને ? સજજન પુરૂષ મહાબલ કુમાર રાજપાટને સુખ સાહ્યબી શીયલ રક્ષા માટે છોડી દે છે. હું { ને જંગલમાં મંગલ ભર્યા કષ્ટો સહન કરે છે. દાદર જ્ઞાનમંદિરના ફાઉડેશન જેવા છે. છે શેઠને કરોડો રૂપિયા ઘંધાના દુબઈમાં બાકી રહ્યા. રાજાની રાણીને પુત્રી કે તમે અમારી છે { સાથે લગ્ન કરે તે જ મળે, ને સંયમના ખપી આત્મ.એ કરડ જાતા કર્યા ને કાયાને આ છે શુbધ રાખી શિયલ અખંડીત રાખ્યું શ્રમણ પાસકે આજે પણ બહુ રત્ના છે. કે છે.
અમરાવતીના જેન નબીરાને દારૂના ધંધામાં ભાગીદારી કરવા અજેને ખુબ લલચાયે 8 ગાડી, બંગલ, ટી. વી. બધું જ આપવા તૈયાર પણ માતા પિતાના સં કારે પાપનો છે. છે બંધ ન કર્યો.
ઈતિહાસ વાંચીને ઇતિહાસ અજવાનો પ્રયત્ન કરે જોઇએ, નાની પણ ધર્મચુરતતા છે મહાન લાભને આપે છે. સહન કરવાથી સિદ્ધિ મળે છે. સમાધિ રાખે તે સુવર્ણાક્ષરે છે ઈતિહાસ લખાય છે. નાને પણ ધર્મ એક પણ પરોપકાર કરો. જેની ખુશબે જીવનભર 8 અનુભવાય.
આજના ભગવાઇ જમાનાવાઇ નાસ્તિકવાદની હવામાં આપના મનને મકકમ છે બનાવવું જરૂરી છે. માનવ જમ શીયલનાં અલંકારથી શોભાવશો. માનવનું અલંકાર છે લક્ષ્મી શકિત બને છે. શકિતને ૫૨ કાજે ખચે તેને સિદ્ધિના ઇનામ મળે છે માટે આ જ કહ્યું છે જેમ વર સાથે ઢેલકની અનીવાર્યતા છે. રંગ સાથે પાણીની જરૂરિયાત છે છે છે. તે ઉત્તમ જીવન સાથે ધર્મ ચુસ્તતાની પણ જરૂર છે.
આહ વરસે જેઠ અંગારે, યા પત કર હર કુલ ઉતારે, મન કી મકકમતા સહારે, ધર્મ ભવ પાર ઉતરે !! “અડગ મનના માનવીને, હિમાલય નઠો નથી, અસ્થિર મનના માનવીને, રસ્તે પણ મળતું નથી.”
| (અનુસંધાન પેઈજ ૬૭ ઉપર)