________________
( ૧૧ )
અથ શ્રી ત્રીજો ખંડ પ્રારંભ અહીંયાં શ્રી રામ ચરીત્ર વગેરે જે ચરી કહેવામાં છે તે માટે કથા નુ પ્રસગે બીજા પણ ઉત્તમ પુરૂષોનાં ચરીત્ર આના ભેગાં કહેવાનાં છે કેમકે આ ચરીત્રમાં તેઓનાં નામ પણ આવેલાં છે, માટે અહીયાં જે તેમની ઉ. ત્પત્તિ કહેવામાં આવે તો જ કથા વાંચવાને રસ આવે, માટે અહીયાં ત્રીજા ખંડમાં પવનજય તથા અજનાનો સબધ કહે છે.
વૈતાઢય પર્વતની ઉપર આદત્યપુર નામના નગરમાં એક મલ્હાદ નામે રાજા રાજ્ય કરતો હતો, તેને કેતુમતી નામે પટરાણું હતી. એકદા ઉત્તમ સ્વપ્ન દેખવે કરીને રાણીએ ગર્ભ ધારણ કીધો. નવ માસ પુરણ થએથી શુભ યોગે માહા તેજસ્વી એક બાળકને તેણે જન્મતી હવી. રાજાએ મેત્સવ કરી પવનજય એવું નામ દીઘુ. તે બાળક અનુક્રમે વૃદ્ધિને પામત થકો મહા બળવાન અને વિદ્યાઓમાં પણ નિપુણ હોતો હ. અનુક્રમે
વન અવસ્થા પામ્યો, તેવારે એ તો બળવાન થયો કે જાણે આખી પુથ્વિના રાજાઓને પોતે એકલો જ છતી સકશે એવો મહા પરાક્રમી થી.
ભરતક્ષેત્રમાં સમુદ્રની પાસે દંતી નામના પર્વત ઉપર મહેન્દ્ર નામના નગરમાં એક માહિદ્ર નામનો વિદ્યાધર રાજા થયો. તેની દય સુંદરી ના મની સીના ઉદરથી અરિદમાદિક એક પુત્ર પિદા થયા, છેવટ એક અંજનસુદરી નામની કન્યાને જન્મ થયો. તે પાવન અવસ્થામાં આવ્યાથી તેને યોગ્ય પતિ મળવા સારૂ તેનો બાપ વિચાર કરવા લાગ્યો. પછી પોતાના પ્રધાનોને કહ્યું કે, આ મારી કન્યાના લાયક વરની શોધ કરો. તે માન્ય ક રીને તે દેશો દેશ ગયા. સર્વ વિદ્યાધર રાજાઓના પુત્રના ચહેરા કાહાડી લાવીને રાજાને બનાવ્યા. તેમજ એક હિરણ્યાભ નામના વિદ્યાધર રાજાની સ્ત્રી સુમતીને પેટે જન્મેલા વિધુ—ભની, તથા અલ્હાદ રાજાના પુત્ર પવનજયની, તસબીરો લઈને પ્રધાને રાજાને બતાવી. તે બહુ રૂપવન, કુલીન, વિઘાવત, ધનવત, તથા બીજા સર્વ ગુણ સંપન્ન જણાયા; ત્યારે રાજાએ ધાનેને પુછયુ કે એ બેમાંથી આપણી કન્યાને યોગ્ય કોણ છે ? પ્રધાને કહ્યું કે રાજ વિ...ભનું આયુષ્ય અઢાર વર્ષનું છે તે જોગવીને મેલે જશે. એમ મેટા શાસ્ત્ર જાણનારી જ્યોતિષિઓએ કહ્યું છે, અને મલ્હાદ રાજાના પુત્ર પવન જયનું ઘણું આયુષ્ય છે માટે એ આપણે કન્યાને યોગ્ય વર છે. તેને અંગ