________________
-
- જરૂ—
-
-
-
-
-
-
કે, જે કર્મ કર્યું હોય તેનું ફળ કોઈક દિવસે પણ મળે.” એવી સર્વ, માપણીઓની સ્થિતિ છે. ઇકથી તે કીડી સુધી સર્વ કર્માધીન છે. એમ તે સા ધુના, મુખે સાંભળીને પોતાના દતવીર્ય નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને, દીક્ષા લઈને તથા ઉગ્ર તપ કરીને મોક્ષે ગયો.
કોઇ એક સમયે રાવૃાણ મેરૂ પર્વત ઉપર અન તવીર્ચ નામના મુનિને વ દના કરવા સારૂ ગયો ત્યાં જઈને મુનિની વદના વગેરે કરીને યોગ્ય આ છે સન ઉપર બેઠો. મુનિ ધર્મ દેશના દેવા લાગ્યા, તે અમૃત જેવાં મુનિનાં , વચનો સાંભળીને રાણ મતમાં રાજી થયોવ્યાખ્યાનની સમાપ્તિ થયા પછી
છી રાવણ પુછવા લાગ્યો. હે મહામુનિ, હુ કોના હાથથી મરીશ? કે મને, કહો ત્યારે મુનિએ કહ્યું કે હે રાવણ પસીમા દેશે કરીને વાસુદેવના હાથે, તારે મૃત્યુ થશે. તારા દેહાંતની વખતે તુ મા વિપત્તિમાં પડીશ. એમ સાંભળીને તે મુનિની સામે પ્રતિજ્ઞા કરી કે આજથી મારા શિશેની ઈચ્છા, રહિત સ્ત્રીની સાથે હુ કયારે પણ રમમાણ થવાનો નથી એમ કહીને તથ; તે મુનિને નમસ્કાર કરીને પોતાના પુષ્પક વિમાનમાં બેશીને લકાંમાં જઈ સુખે રાજ્ય કરવા લાગ્યા
ईत्याचार्य श्री. हेमचंद्र विरचितो
श्री राम, लक्षमण चरीत्रे.
-
-
-
-
-
-
-
, વોરિ HiR