________________
ઉદ્ગાર (મેટા) ત્રસ જીવનેા અધિકાર,
૨૩]
ઉત્તર-હે ગાતમ, તેને ચાર શરીર છે, ઉદારીક ૧, વૈક્રીય ૨, તેજસ ૩ ને કાર્મેણુ ૪. પ્રશ્ન—હે ભગવંત, તે જીવના શરીરનું સંસ્થાન ધ્રુવે આકારે છે? ઉત્તર-હે ગાતમ, ધ્વજા (પતાકા) તે આકારે છે.
પ્રશ્ન—હે ભગવત, તે જીવને કેટલી સમુદદ્દાત છે?
ઉત્તર-હે ગાતમ, તેને ચાર સમુધાત છે, વેદના સમુદ્યાત ૧, કષાય સમુદ્દાત ૨, મારાંતિક સમુધાત ૩, અને વૈક્રીય સમુધાત ૪.
પ્રશ્ન—હે ભગવંત, તે જીવ કેટલી દિશિને આહાર લીએ છે?
ઉત્તર-હે ગાતમ, નિર્માંધાતપણે છ દિશિને! આહાર કરે છે, અને વ્યાધાત પડીવજીને ક્યાંક તીન દિશિનો, ક્યાંઇક ચાર દિશા, અને ક્યાંક પાંચ દિશિના પણ આહાર કરેછે, પ્રશ્ન-હે ભગવત, તે જીવ મરીને કઈ ગતે જાય?
ઉત્તર—હે ગાતમ, દેવગતી, મનુષ્યગતી, અને નરકગતી, એ ત્રણ મધ્યે ન ઉપજે. એક તિર્યંચગતિ મધ્યે ઉપજે.
પ્રશ્ન-હે ભગવંત તે જીવનું આલખુ` કેટલા કાળનું છે?
ઉત્તર-હે ગાતમ, જધન્યથી અંતર્મુહુર્તનું, અને ઉત્કૃષ્ટપણે ત્રણ હજાર વરસનું છે, પ્રશ્ન—હે ભગવંત, તે જીવ કેટલી ગતિમાં મરીને જાય અને કેટલી ગતના આવી ઉપજે. ઉત્તર-હે ગાતમ, એક તિર્યંચ ગતિમાં મરીને જાય, અને મનુષ્ય, તિર્યંચ એ ગતિના આવી ઉપજે.
શેષ અધિકાર સર્વ પુર્વલીપરે જાણવા. એ જીવ પ્રત્યેક શરીરના ધણી છે અને વાયુકાય મધ્યે અસંખ્યાતા જીવ છે. અહે। શ્રમણેા ! (સાધુ) એટલે ખાદર વાયુકાયને અધિકાર થયા. એટલે વાયુકાયને પણ અધિકાર પુરા થયા. હવે ઉદાર ત્રસ જીવને અધિકાર કહેછે.
૧૪ ઉદાર (મેટા) ત્રસ જીવને અધિકાર,
પ્રશ્ન—હે ભગવંત, ઉદાર ત્રસ વના કેટલા ભેષ્ઠ છે?
ઉત્તર—હે ગાતમ, તેના ચાર ભેદ છે, એઇંદ્રિ ૧, તેઋદ્રિ ૨, ચારે દ્રિ ૩, અને પચેદ્રિ ૪, તેમાં પ્રથમ એદ્રિને અધિકાર કહે છે.
૧૫ એદ્રિ જીવને અધિકાર
પ્રશ્ન હે ભગવત, એઇદ્રિ જીવના કેટલા ભેદ છે.
ઉ-તર—હૈ ગૈાતમ, તેના અનેક ભેદ છે, વારા, પુરા, કરમીયા, જળા, કાડી, છીપ, છીપલા, જાવંત સમુદ્ર લિક્ષા પ્રમુખ જે વળી બીજા તે સરખા જીવ તેના સંક્ષેપે એ ભેદ છે, પર્યાપ્તા ને અપર્યાપ્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org