Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra
Author(s): Nimchand Hirachand Kothari
Publisher: Nimchand Hirachand Kothari

View full book text
Previous | Next

Page 333
________________ છ પ્રકારે સંસારી જીવની ભવસ્થિતિ વિગેરે. ૩૨૭] - - - - - - - - - - - - - - - - અનંત કાળ અંતર પડે. (વનસ્પતિમાં જાય માટે) એમ. અપર્યાપ્તા પૃથ્વી ૧, અપ ૨, તેઉ ૩, વાયુ ૪, અને ત્રસ ૫. તેને અનંતકાળને (વનસ્પતિ કાળના) અંતર પડે. ને અપર્યાપ્ત વનસ્પતિને અસંખ્યાતા કાળને (પૃથ્વીયાદિકની કાયસ્થિતિને) અંતર પડે. વળી પર્યાપ્ત પૃથ્વી ૧, અપ ૨. તેઉ ૩, વાયુ ૪, ને ત્રસ ૫. તેને અનંત કાળ (વનસ્પતિને કાળ) અંતર પડે. પ્રશ્ન–હે ભગવંત. પૃથ્વીકાયા ૧, જાવત ત્રસકાયા ૬. એ માંહે કયા કયાથકી છેડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગૌતમ, સર્વથકી થડા ત્રસકાયા જીવ છે ૧. તેથી તેઉકાયા અસંખ્યાતગુણું છે ૨. તેથકી પૃથ્વીકાયા વિશેષાધિક છે ૩, તેથકી અપકાયા વિશેષાધિક છે જ. તેથકી વાયુકાયા વિશેષાધિક છે ૫. ને તેથકી વનસ્પતિકાયા અનંતગુણ છે ૬. એમ અર્યાપ્તાનું અ૫ બહુ પણ કહેવું અને પર્યાપ્તાનું પણ એમજ કહેવું. પ્રશન–હે ભગવંત, પૃથ્વીકાયા પર્યાપ્ત ૧, ને અપર્યાપ્તા ૨, એમાંહે ક્યા ક્યાથકી થોડા ૧, જાવત વિશેષાધિક હેય? ૪. ઉત્તર–હે મૈતમ, સર્વથકી થોડા પૃથ્વીકાયા અપર્યાપ્ત છે ૧, તેથકી પૃથ્વીકાયા પર્યાપ્ત સંખ્યાત ગુણ છે ૨, (સુક્ષ્મ પૃથ્વીકાયા પર્યાપ્ત ઘણું છે તે માટે.) પ્રશન–હે ભગવંત, અપકાયા પર્યાપ્ત ૧, ને અપર્યાપ્તા ૨, એ માંહે ક્યા ક્યા થકી છેડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગૌતમ, સર્વથી થોડા અપકાયા અપર્યાપ્ત છે ૧, તેથકી અપકાયા પર્યાપ્ત સંખ્યાત ગુણું છે. ૨, એમ જાવત વનસ્પતિકાયા લગી અલ્પ, બહુત્વ કહેવો. પ્રશ્ન–હે ભગવંત, ત્રસકાયા પર્યાપ્તા ૧, ને અપર્યાપ્તા ૨. એ માંહે ક્યા ક્યાથકી થોડા ૧, ઘણું છે? ૨. ઉત્તર–હે ગૌતમ, સર્વથકી છેડા ત્રસકાયા પર્યાપ્ત છે ૧, તે થકી ત્રસકાયા અપર્યાપ્તા અને સંખ્યાત ગુણ છે ૨. પ્રશ્ન–હે ભગવંત, પૃથ્વીકાયા પર્યાપ્તા ૧, જાવત ત્રસકાયા પર્યાપ્તા, ને અપર્યાપ્ત ૧૨. એ માંહે કયા ક્યાથી થોડા ૧, જાવત વિશેષાધિક છે? ૪. ઉતર–હે ગૌતમ, સર્વ થકી છેડા ત્રસકાયા પર્યાપ્ત છે ૧, તે થકી ત્રસકાયા અપર્યાપ્ત અસંખ્યાત ગુણું છે ૨. તે થકી તેઉકાયા અપર્યાપ્તા સંખ્યાત ગુણ છે ૩, તે થકી પૃથ્વીકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે જ, તે થકી અપકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૫, તે થકી વાયુકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે , તે થકી તેઉકાયા પર્યાપ્તા સંખ્યાત ગુણું છે ૭, તે થકી પૃથ્વીકાયા પર્યાપ્તા વિશેષાધિક છે.૮, તે થકી અપકાયા પર્યાપ્તા વિશેષાધિક છે , તે થકી વાયુકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૦, તે થકી વનસ્પતિકાયા અપર્યાપ્ત અનંત ગુણું છે ૧૧, તે થકી સકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૨, તે થકી વનસ્પતિકાયા પર્યાપ્ત સંખ્યાત ગુણ છે ૧૩, ને તે થકી સકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૧૪. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394