Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra
Author(s): Nimchand Hirachand Kothari
Publisher: Nimchand Hirachand Kothari
View full book text
________________
બાદર છવની ભવસ્થિતિ વિગેરે.
૩૧૯].
એમ અપર્યાપ્તાનું પણ અલ્પ, બહુ કહેવું. ને પર્યાપ્તાનું અલ્પ, બહુત પણ એમજ કહેવું. પ્રશ્ન-હે ભગવંત, સુક્ષ્મ પર્યાપ્ત ૧, પર્યાપ્તા ૨ એ માંહે ક્યા ક્યા થકી છેડા ઘણું હોય? ઉત્તર– હે મૈતમ, સર્વ થકી છેડા સુક્ષ્મ જીવ અપર્યાપ્ત છે ૧, તે થકી સુક્ષ્મ પર્યાપ્તા સંખ્યાત ગુણું છે. ૨,
એમ જાવત્ સુક્ષ્મ નિગોદ લગી અપર્યાપ્તાથકી પર્યાપ્ત સંખ્યાત ગુણ કહેવા. પ્રશ્ન-હે ભગવંત, સુક્ષ્મ ૧, સુક્ષ્મ પૃથ્વીકાયા ૨, જાવત્ સુમ નિગોદ પર્યાપ્ત છે. અને પર્યાપ્તા ૧૪. એ માંહે કયા કયાથકી છેડા ૧, જાવત્ વિશેષાધિક છે? ૪. ઉત્તર–હે ગતમ, સર્વ થકી છેડા સુમ તેઉકાયા અપર્યાપ્ત છે ૧. તે થકી સુક્ષ્મ પૃથ્વીકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે. ૨. તે થકી સુક્ષ્મ અપકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે ૩, તે થકી સુક્ષ્મ વાયુકાયા અપર્યાપ્તા વિશેષાધિક છે જ, તે થકી સુમ તેઉકાયા પર્યાપ્તા અને સંખ્યાત ગુણ છે , તે થકી સુમ પૃથ્વીકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૬, તે થકી સુમ અપકાયા પર્યાપ્તા વિશેષાધિક છે છે, તે થકી સુક્ષ્મ વાયુકાયા પર્યાપ્તા વિશેષાધિક છે ૮, તે થકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્તા અસંખ્યાત ગુણ છે ૯. તે થકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્ત સંખ્યાત ગુણ છે ૧૦, તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા પર્યાપ્તા અનંત ગુણ છે ૧૧, તેથકી સુમ અપર્યાપ્તા વિશેષાધિક છે ૧૨, તે થકી સુક્ષ્મ વનસ્પતિકાયા પર્યાપ્ત સંખ્યાત ગુણ છે ૧૩, ને તે થકી સુમિ પર્યાપ્તા વિશેષાધિક છે ૧૪. એ સુક્ષ્મ જીવન અધિકાર પુરે થયો. ૧૩૧. બાદર છવની ભવસ્થિતિ, કાયસ્થિતિ, અંતર
ને અ૯પ બનો અધિકાર, પ્રશ્ન- હે ભગવંત, બાદર છવની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર– ગેમ, જઘન્યથી અંતર્મુહુર્તની ને ઉત્કૃષ્ટપણે તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. (દેવતા નારકી આશ્રી). પ્રશ્ન-હે ભગવંત, બાદર પૃથ્વીકાયની કેટલી કાળની સ્થિતિ છે? ઊત્તર–હે ગૌતમ, જઘન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે બાવીસ હજાર વરસની સ્થિતિ છે. પ્રશ્ન–હે ભગવંત, બાદર અપકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઉત્તર–હે ગેમ, જઘન્યથી અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે સાત હજાર વરસની સ્થિતિ છે. પ્રશ્ન-હે ભગવંત, બાદર તેઉકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઊત્તર–હે ગૌતમ, જઘન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ અહોરાત્રીની છે. પ્રશન–હે ભગવંત, બાદર વાયુકાયાની કેટલા કાળની સ્થિતિ છે? ઉતર–હે ગૌતમ, જધન્ય અંતર્મુહુર્ત ને ઉત્કૃષ્ટપણે ત્રણ હજાર વરસની છે. પ્રશ્ન-હે ભગવંત, બાદર વનસ્પતિકાયાની કેટલી કાળની સ્થિતિ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/ac569dcfd3a491142037b722889a108a444207c4618f03d96d735a292e710089.jpg)
Page Navigation
1 ... 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394