________________
[૩ર૬
છ પ્રકારના સંસારી જીવની પ્રાપતિ,
પ્રશન–હે ભગવંત, નિગદ પ્રદેશાર્થપણે શું સંખ્યાતા છે, કે અસંખ્યાતા છે, કે અનંતા છે? ઉતર–હે ગતમ, સંખ્યાતા નથી. તેમ અસંખ્યાતા નથી. પણ અનંતા છે. (જે ભણું એકેકા નિગોદ અનતે પુદગળ પ્રદેશે નિષ્પન એકંદ્રિય શરીરરૂપ છે તે માટે.)
એમ પર્યાપ્તા પણ કહેવા, ને અપર્યાપ્ત નિગદના પણ અનંતા પર્યાય કહેવા.
વળી એમ એ જ પ્રમાણે સુક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, પર્યાપ્તા, અપર્યાપ્તા. સર્વને નવે આળ પ્રદેશાર્થપણે અનંતા કહેવા. એમજ નિગોદને જીવ પણ નેવે આળ પ્રદેશાર્થપણે સર્વ અનંતા કહેવા. પ્રશન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્ત ૩, ને અપર્યાપા ૪. એ દિવ્યાર્થપણે એ માંહે કોણ ક્યા ક્યાથકી છેડા, ઘણા હોય? ઉતર–હે ગતમ, સર્વથકી છેડા બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે છે ૧, તેથકી બાદર નિગોદ અપર્યાપ્ત વ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૨, તેથકી સુક્ષ્મ નિગદ અપર્યાપ્ત
વ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૩, ને તેથકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્ત દ્રવ્યાર્થપણે સંખ્યાત ગુણ છે. ૪. પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્તા ૩, ને અપર્યાપ્ત ૪. એ પ્રદેશાર્થપણે એ માહે કણ ક્યા કયાથકી થોડા ઘણા હોય? ઉતર–હે ગૌતમ, જેમ દ્રવ્યાર્થપણે કહ્યું. એમ પ્રદેશાર્થપણે પણ ચારે બેલ કહેવા. પ્રશન–હે ભગવંત, સુમ નિગોદ ૧, બાદર નિગોદ ૨, પર્યાપ્ત ૩, અપર્યાપ્ત ૪. એ ચાર દ્રવ્યાર્થપણે ને એ ચાર પ્રદેશાર્થપણે ભેળા એટલે આઠ ૮. એ માંહે ક્યા કયાથકી ભેડા ઘણું હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વથકી છેડા બાદર નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે છે ૧, તેથકી બાદર નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણું છે ૨, તેથકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્ત દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગુણ છે ૩, તેથકી સુક્ષ્મ નિગોદ પર્યાપ્તા દ્રવ્યાર્થપણે સંખ્યાત ગુણ છે જ. તે સુક્ષમ નિગોદ પર્યાપ્તાના દ્રવ્યાર્થપણાથકી બાદર નિગોદ પર્યાપ્ત પ્રદેશાર્થપણે અનંત ગુણું છે ૫, (અનંત પ્રદેશની એકેક નિગોદ છે તે માટે.) તેથકી બાદર નિદ અપર્યાપ્ત પ્રદેશાર્થપણે અસંખ્યાત ગુણું છે ૬, તેથકી સુક્ષ્મ નિગોદ અપર્યાપ્ત પ્રદેશાર્થપણે અસંખ્યાત ગુણું છે ૭, ને તે થકી સુક્ષ્મ નિગદ પર્યાપ્ત પ્રદેસાર્થપણે સંખ્યાત ગુણ છે ૮, પ્રશ્ન–હે ભગવંત, સુક્ષ્મ નિગોદના જીવ ૧. બાદર નિગોદના છવ ૨. પર્યાપ્ત ૩. અપર્યાપ્ત ૪. એ ચારે કવ્યાર્થપણે ને ચારે પ્રદેસાર્થપણે વળી એ ચારે વ્યાર્થપણે ને એ ચારે પ્રદેસાર્થપણે ભેળા એટલે આઠ ૮. એ માંહે ક્યા ક્યા થકી થોડા ૧. જાવત વિશેષાધિક છે? ૪. ઊતર–હે મૈતમ, જેમ સુક્ષ્મ, બાદર નિગોદનું કહ્યું. તેમજ સુક્ષ્મ, બાદર. નિગોદના જીવનું પણ અલ્પ બહુ કહેવું. પણ તેમાં એટલે વિશેષ જે દ્રવ્યાર્થથકી પ્રદેસાર્થપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org