________________
દશ પ્રકારે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે,
૩૭૧]
અસંખ્યાત ગુણું છે ૩, તે થકી પ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણું છે જ, અને તે થકી પ્રથમ સમયના તિર્યંચ અસંખ્યાત ગુણું છે ૫. (એહની ભાવના પૂર્વવત્ત.) પ્રશ્ન–હે ભગવંત, અપ્રથમ સમયના નારકી ૧, જાવંત અપ્રથમ સમયના સિદ્ધ ૫ એ પાંચ માટે ક્યા કયા થકી ડા, ઘણું હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી છેડા અપ્રથમ સમયના મનુષ્ય છે , તે થકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણું છે ૨, તે થકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે , તે થકી અપ્રથમ સમયના સિદ્ધ અનંત ગુણું છે જ, ને તે થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે પ. પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, ને અપ્રથમ સમયના નારકી ૨, એ બે માહે ક્યા ક્યા થકી ડા, ઘણું હોય? ઉતર-હે ગૌતમ, સર્વ થકી થડા પ્રથમ સમયના નારકી છે, ૫, તે થકી અપ્રથમ સમયના નારકી અસંખ્યાત ગુણ છે ૨. પ્રશ્ન–હે ભગવંત, પ્રથમ સમયના તિર્યંચ ૧, અને અપ્રથમ સમયના તિર્યંચ ૨, એ બે માંહે કયા કયા થકી ડા, ઘણાં હોય? ઉત્તર–હે ગૌતમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના તિર્યંચ છે ૧, ને તે થકી અપ્રથમ સમયના તિર્યંચ અનંત ગુણ છે ૨, (કારણ કે અન્ય ગતિ માંહેથી તિર્યચપણે ઉપજે તે પ્રથમ સમયી તિર્યંચ કહીએ તે તે અસંખ્યાતા છે. અને જે તિર્યંચ મરી તિર્યંચમાં ઉપજે છે તે અપ્રથમ સમયી કહીએ જેથી તે અનંતગુણ છે એ ભાવાર્થ.) પ્રશ્ન- હે ભગવંત, પ્રથમ સમયના મનુષ્ય ૧ને અપ્રથમ સમયના મનુષ્ય ૨, એ બે માંહે કયા ક્યા થકી ડા, ઘણાં હોય? ઉત્તર–હે ગતમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના મનુષ્ય છે ૧, અને તે થકી અપ્રથમ સમયના મનુષ્ય અસંખ્યાત ગુણ છે ૨, (સમુછિમ ભેળા માટે મનુષ્ય અસંખ્યાત કહ્યા). પ્રશન–હે ભગવંત, પ્રથમ સમયના દેવતા ૧, ને અપ્રથમ સમયના દેવતા ૨, એ બે માંહે કયા કયા થકી થેડા, ઘણાં હોય? ઉત્તર– હે ગૌતમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના દેવતા છે ૧, અને તે થકી અપ્રથમ સમયના દેવતા અસંખ્યાત ગુણ છે ૨. પ્રશ્ન- હે ભગવંત, પ્રથમ સમયના સિદ્ધ ૧, ને અપ્રથમ સમયના સિદ્ધ ૨, એ બે માંહે કયા ક્યા થકી ડા, ઘણાં હોય? ઊતર–હે તમ, સર્વ થકી થોડા પ્રથમ સમયના સિદ્ધ છે ૧, (ઉત્કૃષ્ટ એકસે આઠ હેય તે માટે.) ને તે થકી અપ્રથમ સમયના સિદ્ધ અનંત ગુણ છે ૨. પ્રશ્ન-હે ભગવંત, પ્રથમ સમયના નારકી ૧, અપ્રથમ સમયના નારકી ૨, પ્રથમ સમયના તિર્યંચ ૩, અપ્રથમ સમયના તિર્યંચ ૪, પ્રથમ સમ્યના મનુષ્ય, ૫, અપ્રથમ સમયના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org