________________
બે બે સર્વ જીવ તેમાં તેની કાયસ્થિતિ વિગેરે,
૩૪]
પ્રશન–હે ભગવંત, સજોગી તેરમે ગુણઠાણે ભવસ્થ કેવળી અણહારી કેટલો કાળ રહે ? ઉત્તર–હે ગૌતમ, જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ કેવળી સમુઘાત કરતાં ત્રણ સમય અણુહારી રહે. (આઠ સમયને કેવળી સમુઘાત છે તેમાં ત્રીજે, ચોથે અને પાંચમે સમય અણુહારી હેય.) પ્રશ્ન–હે ભગવંત, અગી ચઉદ” ગુણઠાણે ભવસ્થ કેવળી અણુહારી કેટલે કાળ રહે? ઉતર-હે ગૌતમ, જઘન્ય પણે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તજ અણુહારી રહે. (ચદમાં ગુણઠાણાનું એટલું જ પાંચ લઘુ અક્ષરનું માન છે તે માટે.) પ્રશન–હે ભગવંત, છદ્મસ્થ આહારીને કેટલા કાળનું અંતર પડે? ઉત્તર-હે મૈતમ, જઘન્યથી એક સમય અંતર પડે ને ઉત્કૃષ્ટપણે બે સમયનું અંતર પડે. (વિગ્રહગતિ અણુહારી હોય તે માટે આહારને અંતર પડે.) પ્રશ્નહે ભગવંત, કેવળી આહારકને કેટલા કાળનું અંતર પડે.) ઉત્તર ગતમ, જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ ત્રણ સમયનું અંતર પડે (કેવળ સમુદઘાતે અણહારી હોય ત્યારે આહારને અંતર પડે.) પ્રન–હે ભગવંત, છમસ્થ અણુહારી ને કેટલા કાળને અંતર પડે? ઉત્તર–હે ગેમ, જઘન્ય પણે ક્ષુલ્લક ભવ બે સમયે ઉણને અંતર પડે. (તે એમ જે વિગ્રહમતી બે સમય અણુહારી રહીને ક્ષુલ્લક ભવ કરે ત્યાં આહારી થઈને વળી વિગ્રહગતી કરે તે માટે) અને ઉત્કૃષ્ટપણે અસંખ્યાત કાળજાવત આંગુળના અસંખ્યાતમાં ભાગ માહે જેટલા આકાશ પ્રદેશ હોય તેટલી ઉત્સર્પિણી, અવસર્પિણી લગી રહે. (વિગ્રહગતી કરેજ નહીં ત્યારે અંતર પડે.). પ્રશ્ન–હે ભગવંત, સિદ્ધ કેવળી અણુહારીને અંતર કેટલા કાળનો પડે? ઉત્તર– ગતમ, તે તે સાદી અપર્ય વસિત છે તેને અંતર નથી. (ફરીને આહારી નહીં થાય તે માટે.) પ્રશ્ન–હે ભગવંત, સજોગી તેરમે ગુણઠાણે ભવસ્થ કેવળી આહારીને અંતર કેટલા કાળને પડે? ઉત્તર હે ગૌતમ, જઘન્યપણે અને ઉત્કૃષ્ટપણે પણ અંતર્મુહુર્તનું અંતર પડે. (કેવળી સમુદઘાત પછી અંતર્મુહુ ચઉદયું ગુણઠાણું પડીવરજે તે માટે.) પ્રશ્ન હે ભગવંત, અગી ભવસ્થ કેવળ અણુહારીને અંતર કેટલા કાળને પડે? ઉતર-હે મૈતમ, તેને અંતર નથી. (કેમકે ચઉદમાં ગુણઠાણુથી પાધરેજ મુક્તિ જાય વચે આહાર ન કરે તે માટે.) પ્રશન–હે ભગવંત, આહારક ૧, ને અણુહારક ૨. એ બે માંહે કયા કયાથકી થાય ઘણું છે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org