Book Title: Shu Vidyut Sachit Teukay Che
Author(s): Mahendramuni
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/005303/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શું વિદ્યુત (ઈલેક્ટ્રિસિટી) સચિત તેઉકાય છે પ્રોમુનિ મëદ્ધા કુમાર Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શું વિદ્યુત (ઇલેક્ટ્રિસિટી) સચિત્ત તેઉકાય છે ? Jain Educationa International ભૂમિકા આચાર્ય મહાપ્રજ્ઞ લેખક પ્રો. મુનિ મહેન્દ્રકુમાર અનેકાન્ત ભારતી પ્રકાશન અમદાવાદ-૧૫ For Personal and Private Use Only. Page #3 -------------------------------------------------------------------------- ________________ o EL VIDUIT (ELECTRICITY) SACHIT TEUKAY CHHE ? © સર્વાધિકાર પ્રકાશકને સ્વાધીન આ ગુજરાતી આવૃત્તિ: સંપાદક : શુભકરણ સુરાણા અનુવાદક: રશ્મિભાઈ ઝવેરી (મુંબઈ) ડૉ. યોગેન્દ્ર પારેખ કિંમત: રૂ. ૧૦૦-૦૦ E પ્રથમ આવૃત્તિઃ મહાવીર જયંતી, ૨૦૦૫ પ્રકાશક: સંતોષકુમાર સુરાણા નિર્દેશક, અનેકાન્ત ભારતી પ્રકાશન, ઈ-૨, “ચારુલ', સહજાનંદ કોલેજ પાસે, આંબાવાડી, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોન : ૨૬૩૦ ૭૭૩૯, ૫૫૪૧૯૪૪૯ ફેક્સ : ૨૬૩૦ ૦પ૩૨ Email : anekant1001@yahoo.com T મુદ્રક: વિનય પ્રિન્ટિંગ પ્રેસ મીઠાખળી, અમદાવાદ-૬ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ભૂમિક વિક્રમ સંવત ૨૦૨૩ - રાજસ્થાનના એક સરસ મજાના કસબા એવા બીદાસરમાં આચાર્યશ્રી તુલસી પ્રવાસ કરી રહ્યા હતા. વિદ્યુત (ઇલેક્ટ્રિસિટી) સંદર્ભે પ્રશ્નો થયા. આચાર્યશ્રીએ આ બાબતે ખુલ્લી ચર્ચાનો આગ્રહ રાખ્યો. હજારો લોકોની હાજરીમાં “વિદ્યુત સચિત છે કે અચિત?” – વિષય પર ચર્ચા થઈ. મેં મારો પક્ષ નમ્રતાપૂર્વક રજૂ કરીને કહ્યું કે “વિદ્યુત સચિત નથી.” અન્ય મુનિશ્રીઓએ પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું કે “વિદ્યુત સચિત છે,” ત્રણ દિવસની ચર્ચા બાદ, અમે એવા નિષ્કર્ષ પર પહોંચ્યા અને આચાર્યશ્રીએ પણ એ બાબતે સહમતી પ્રગટ કરી કે વિદ્યુત સચિત નથી એવી પ્રતીતિ થઈ રહી છે. જો કે આ માન્યતાનો અમે વ્યવહારમાં પ્રયોગ ન કર્યો. - વિક્રમ સં. ૨૦૫૮નો ચાતુર્માસ બીદાસરમાં. મેં વિદ્યુત પર એક લેખ લખ્યો જે વિજ્ઞપ્તિમાં પ્રકાશિત થયો. અમે અહિંસા યાત્રા દરમિયાન વિ. સં. ૨૦૫૯માં અમદાવાદ પહોંચ્યા, એ પૂર્વે અમદાવાદ સ્થિત શુભકરણ સુરાણાએ એ લેખની નકલ અનેક આચાર્યો અને મુનિશ્રીઓને મોકલી. વ્યાપક પ્રતિભાવ મળ્યો જે પ્રકાશિત પણ થયો. સર્વ લેખનું અધ્યયન કરી મેં મુનિ મહેન્દ્રકુમારજીને કહ્યું, “આ વિષયમાં એક લેખ લખો જેમાં આગમ અને વિજ્ઞાન-બન્નેનો દૃષ્ટિકોણ સમન્વિત થાય.” મુનિ મહેન્દ્રકુમારજીએ ગંભીર અધ્યયન બાદ એક લેખ લખ્યો જે ખૂબ આલોચનાત્મક અને સમીક્ષાત્મક ગણાય. પરિણામે અગ્નિ અને વિદ્યુતની ભિન્નતાને સમજવા માટે માતબર સામગ્રી ઉપલબ્ધ થઈ. આ વિષયમાં પ્રસ્તુત થયેલી અનેક આશંકાઓનું પણ સુવ્યવસ્થિત અને પ્રામાણિક સમાધાન મળશે. પૂર્વે, જૈન ભારતી (માસિક)ના ડિસેમ્બર-૨૦૦૨ના અંકમાં મારો એક અન્ય લેખ- “વિદ્યુત : સચિત કે અચિત” પ્રગટ થયો છે. આ લેખમાં આગમોના આધારે વિશેષ સ્પષ્ટીકરણ થયું છે. પ્રસ્તુત ગ્રંથમાં એ લેખના ઉપયોગનું ટિપ્પણ સંખ્યા ૩૧. ૩૩ તથા ૪૧માં તેનો આધાર જોઈ શકાય છે. – આચાર્ય મહાપ્રશ III Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકીય જૈન પરંપરામાં તેઉકાય એટલે અગ્નિને સચિત પદાર્થ (કે સજીવ પદાર્થ)ના રૂપે ગણવામાં આવે છે, એટલે જ જૈન સાધુ માટે અગ્નિનો પ્રયોગ વર્જ્ય છે. વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટીને પણ શું અગ્નિની જેમ તેઉકાય ગણીશું? આ પ્રશ્ન ચર્ચનીય છે. જૈન આગમો અને અન્ય ઉત્તરકાલીન જૈન સાહિત્યમાં અગ્નિ એટલે કે તેઉકાયિક જીવોની વિસ્તૃત ચર્ચા ઉપલબ્ધ છે, પરંતુ ઇલેક્ટ્રિસિટી રૂપે વિદ્યુતના વિષયમાં આ ચિંતન એટલા માટે આવશ્યક છે કે, પ્રાચીન યુગમાં ઇલેક્ટ્રિસિટીનો આવિષ્કાર થયો ન હતો. પ્રાચીન યુગમાં ઉપલબ્ધ ન હોય એવા પદાર્થોમાં સચિત-અચિતની મીમાંસાનો વિષય છે એમ કહી શકાય. આચારમીમાંસાની દૃષ્ટિએ આ વિષય પર વિચાર ત્યારે જ સંભવ છે, જ્યારે તત્ત્વતઃ આ ચિંતન થાય. પ્રસ્તુત વિષયમાં ચિંતન કરવા માટે એક તરફ જૈન દર્શન, સાહિત્ય અને પરંપરાનું જ્ઞાન અપેક્ષિત છે, તો બીજી તરફ આધુનિક વિજ્ઞાનના સિદ્ધાંતો અને અનુપ્રયોગોની પ્રામાણિક અને પૂર્વગ્રહરહિત જાણકારી પણ આવશ્યક છે. બંનેના તુલનાત્મક અને સમીક્ષાત્મક અધ્યયનથી જ આ વિષય સ્પષ્ટ થાય છે. એનો અર્થ એમ ન કરી શકાય કે આપણે જૈન આગમોના પ્રામાણ્ય પર પ્રશ્નાર્થ ચિહન લગાડીએ છીએ. બલકે એમ કરવાથી આપણને આગમ પરંપરાઓના મંતવ્યોને વિશેષ રીતે સ્પષ્ટતાથી સમજવાની તક મળી. હું પ્રારંભથી જ દર્શન અને વિજ્ઞાનના તુલનાત્મક અધ્યયનમાં રૂચિ રાખું છું. મુંબઈ વિશ્વ વિદ્યાલયમાંથી ભૌતિક વિજ્ઞાન તથા ગણિતમાં B.Sc.(Hons)માં પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો, અને ત્યારબાદ જૈન દીક્ષા લીધી. આમ, ભૌતિક વિજ્ઞાનની મૂળભૂત અવધારણાઓ મને પહેલેથી હૃદયંગમ હતી. સદ્ભાગ્યે સંસારપક્ષીય સ્વ. પિતાશ્રી જેઠાલાલ ઝવેરી (મુંબઈ) એક ઇલેક્ટ્રિક એન્જિનિયર તથા એક મોટા ઈલેક્ટ્રિકલ ઉદ્યોગ (ભારત બિજલી લી.)ના સંસ્થાપક હોવાના કારણે આ વિષય પર એમનું પણ જૈન આગમ અને દર્શનમાં ગંભીરતાપૂર્વકનું પ્રામાણિક અધ્યયન. મેં પોતે તુલનાત્મક અધ્યયનના આધારે “વિશ્વ પ્રહેલિકા” નામનું પુસ્તક લખ્યું, જે ૧૯૬૯માં મુંબઈથી પ્રકાશિત થયું. અમે બંનેએ મળીને આ વિષયમાં વિશેષ અનુસંધાનરૂપ કેટલાંક પુસ્તકો આપ્યાં, જેમાં "Microcosmology Theory of Atom in Jain Philosophy and Modern IV Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Science", "Neuro Science and Karma" “જૈન દર્શન અને વિજ્ઞાન” તથા “પ્રેક્ષાધ્યાન” સંબંધિત અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયા. અધ્યયનની શૃંખલામાં પરમ શ્રદ્ધેય આચાર્ય મહાપ્રજ્ઞજી દ્વારા વિધુતની સચિત-અચિત-મીમાંસાની દૃષ્ટિએ સમીક્ષાત્મક-તુલનાત્મક લખવાની પ્રેરણા મળી. પ્રારંભે તો માત્ર એક લેખ લખવાની વાત હતી. પણ જેમ જેમ વિષયના ઊંડાણમાં ગયો, તથા સંલગ્ન સામગ્રી એકઠી કરી, યોગ્ય સંકલન કર્યું તો આ પુસ્તક તૈયાર થઈ ગયું. દરમિયાન, અન્ય જૈન મુનિઓ તથા વિદ્વાનો દ્વારા પણ સમયાંતરે પ્રસ્તુત વિષયમાં પુસ્તકો પ્રાપ્ત થયાં. જેમાં વિશેષ ઉલ્લેખનીય છે - ૧. મુનિ યશોવિજયજીનું પુસ્તક: “વિદ્યુતઃ સજીવ કે નિર્જીવ” – (ગુજરાતી વિદ્યુત પ્રકાશની સજીવતા અંગે વિચારણા) ૨. નેમિચંદ બાંઠિયા લિખિત - વિદ્યુત (વીજળી) બાદર તેજસ્કાય હૈ સમ્યક દર્શન (માસિક)માં પાંચ અંકોમાં ધારાવાહિક રૂપે પ્રકાશિત થયેલ. ૩. ડૉ. જે. જૈન (જમશેદપુર) દ્વારા આ વિષય પર લિખિત લેખ - જે અપ્રકાશિત ' છે, મને સમીક્ષાર્થે મોકલેલ. ૪. આચાર્ય મહાપ્રજ્ઞ દ્વારા લખાયેલા બે લેખ – (૧) વિદ્યુત : સચિત્ત યા અચિત્ત – વિજ્ઞપ્તિ, ૧૪-૨૦, એપ્રિલ, ૨૦૦૨, વર્ષ-૭ અંક પ૨. (૨) વિદ્યુત : સચિત્ત યા અચિત્ત – જૈન ભારતી (માસિક) ડિસેમ્બર, ૨૦૦૨ આ સિવાય ગુજરાત સમાચારમાં આ વિષયના પક્ષ અને વિપક્ષમાં અમુક લેખ પ્રકાશિત થયા હતા. આ સર્વનું સમીક્ષાત્મક અધ્યયન કરવાની સાથે ભૌતિક વિજ્ઞાનનાં પાઠ્યપુસ્તકો, “કંબશ્ચનની પ્રક્રિયા પર પ્રકાશ પાડતા રસાયણ વિજ્ઞાનનાં વિશિષ્ટ પાઠ્યપુસ્તકો, ઇંટરનેટ આદિથી પ્રાપ્ત થનાર આધુનિકતમ જાણકારી આદિનો ઊંડો અભ્યાસ કરવાની તક મળી. સાથે સાથે વિદ્યુત-મશીનોની કાર્ય-પદ્ધિતના પ્રત્યક્ષ નિરીક્ષણના આધારે વિષય ઘણો સ્પષ્ટ થયો. વિશેષતઃ E.D.M. મશીનમાં કેરોસીન તેલમાં જે હોય છે સ્પાર્કની ક્રિયા થવા છતાં આગ ન લાગી, એ જોવાનો અવસર પણ મળ્યો. પુસ્તકને બે વિભાગમાં વિભાજિત કરેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ભાગ - જૈન દર્શન - આગમ અને અન્ય સાહિત્ય તથા વિજ્ઞાનમાં ઇલેક્ટ્રિસિટી, લાઈટિંગ તથા અગ્નિ. આ વિષયનું સૈદ્ધાંતિક વિવેચન. દ્વિતીય ભાગ – શંકા સમાધાન. આ ભાગમાં પ્રશ્નોત્તરના માધ્યમથી પ્રસ્તુત વિષયના સંદર્ભમાં જન્મેલી જિજ્ઞાસાઓનો જવાબ આપવાનો કે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો છે. પરિશિષ્ટમાં પ્રકાશ સજીવતા-અજીવતાની મીમાંસા અંતર્ગત પક્ષ-વિપક્ષમાં ઉપલબ્ધ મંતવ્યોને પ્રસ્તુત કર્યા છે. જ્યાં અનેક લેખકો દ્વારા મૂળ વિષયથી વિષયાંતર કરીને આશંકાઓ રજૂ થઈ છે, એમની સમીક્ષા પણ અહીં જોઈ શકાશે. પ્રસ્તુત પુસ્તકના લેખનમાં મૂળ પ્રેરણા સ્રોત છે, – પરમશ્રદ્ધેય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી. સાથે યુવાચાર્યશ્રી મહાશ્રમણની મંગલભાવના તો ખરી જ. અમારા ધર્મસંઘના અનેક બહુશ્રુત મુનિશ્રીઓ સાથે હસ્તપ્રત વાચનનો અવસર મળ્યો ત્યારે એમના સૂચનોનો લાભ મળ્યો. સહુ પ્રતિ કૃતજ્ઞતાપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરું છું. ઈન્ટરનેટ આદિથી સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં શ્રી હેમેન્દ્ર વકીલ (મુંબઈ), શ્રી શૈલેષ ઝવેરી (મુંબઈ) આદિનો મૂલ્યવાન સહયોગ મળ્યો છે. મારા સહયોગી મુનિદ્રય – મુનિ અજિતકુમારજી અને મુનિ અમૃતકુમારજી (બંને ઘણાં વર્ષોથી વર્ષીતપના આરાધક છે.) પ્રૂફવાચન આદિ કાર્યોમાં ઉપયોગી નિવડ્યા. જૈન વિશ્વભારતી સંસ્થાન (માન્ય વિશ્વવિદ્યાલય) દ્વારા પ્રકાશિત શોધ પત્રિકા તુલસી પ્રજ્ઞા ત્રિમાસિક)માં આ લેખો ક્રમશઃ પ્રકાશિત થઈ રહ્યા છે. જેમાં સંપાદિકા મુમુક્ષુ ડૉ. શાંતા જૈનનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જૈન વિશ્વભારતી પ્રકાશન વિભાગના શ્રી જગદીશજી આદિએ પણ ઉલ્લેખનીય શ્રમ કર્યો છે. સહુ પ્રત્યે આભારની ભાવના વ્યક્ત કરું છું. પ્રસ્તુત પુસ્તકનો ગુજરાતી અનુવાદ શ્રી રશ્મિભાઈ ઝવેરી (મુંબઈ) અને ડૉ. યોગેન્દ્ર પારેખ દ્વારા થયો છે, અને અનેકાન્ત ભારતી પ્રકાશન (અમદાવાદ) દ્વારા તેનું પ્રકાશન થઈ રહ્યું છે. આશા છે કે વાચકો આ વિષયને સમજશે. - મુનિ મહેન્દ્રકુમાર VI Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ભાગ-૧ : જૈન દર્શન અને વિજ્ઞાનમાં વિદ્યુત અને અગ્નિ ૧. જૈન દર્શનમાં પુદ્ગલ ૨. જીવ અને પુદ્ગલનો સંબંધ ૩. વિજ્ઞાનમાં પુદ્ગલ ૪. માણસના શ૨ી૨માં ઇલેક્ટ્રિક ઊર્જા ૧૦ ૧૨ ૧૪ વિજ્ઞાનની દૃષ્ટિમાં વિદ્યુત (Electricity) ૧૮ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અથવા વિ.ચુ. ફિલ્ડ, (Electro-magnetic field) ૨૨ આયનીકૃત વાયુઓમાં વિદ્યુત અવિસર્જન (discharge) ૨૫ ૬. અગ્નિકાયનું સ્વરૂપ ૨૭ ૨૭ ૩૧ ૩૭ ૩૮ ૫. જૈવ વિદ્યુત (Bio-electricity) અથવા પ્રાણ-ઊર્જા : જૈનદર્શનમાં તેઉકાય (અગ્નિ)ના જીવ વિજ્ઞાન દ્વારા અગ્નિની વ્યાખ્યા તાપમાન (Temperature) ઉષ્ણતામાન અને તેઉકાય અનુકુળ તાપમાન અગ્નિ અને ઉષ્મામાં અંતર ઉષ્મા વિકિરણનું ઉત્સર્જન ધાતુમાં વિદ્યુત-પ્રવાહ અગ્નિ સંબંધી બીજી થોડી જાણવા જેવી વાતો ૭. આકાશની વીજળી (Lightning) પૃથ્વીનું વાતાવરણ Jain Educationa International VII » ૐ ગૃ For Personal and Private Use Only. ૩૮ ૪૦ ૪૧ ૪૨ ા = ૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ ४७ ४८ ૫૧ ૧૪૩ કુદરતી તોફાન અથવા વાવાઝોડું (Thunderstorm) તડિત-વિદ્યુતનું બંધારણ તડિત-વિદ્યુત અને અશનિપાતને તેઉકાય કેમ કહ્યા છે? ઇલેક્ટ્રિસિટી અને અગ્નિ (તેઉકાય) બલ્બની (વીજળીના ગોળાની) પ્રક્રિયા How are incandescent light bulbs made ? What types of gas are used in light bulbs and how do their effects differ? Why is an incandescent light bulb hotter than a fluorescent light? Why does an object like metal give off light when it is heated ? How does a light bulb work? ૧૦. ટ્યૂબ લાઈટની પ્રક્રિયા ઇલેક્ટ્રોક્સ, ટ્યૂબનું ટકાઉપણું અને સ્કૂટરિંગ ભાગ - ૧ ટિપ્પણ ક્રમ ભાગ - ૨ શંકા-સમાધાન પ્રશ્ન ૧ - બલ્બમાં વાયુનું હોવું જરૂરી છે? પ્રશ્ન ૨ - તૂટેલો બલ્બ પ્રકાશિત કેમ નથી થતો? પ્રશ્ન ૩- ટ્યૂબ લાઈટમાં કાળાશ ક્યાંથી આવ્યું? પ્રશ્ન ૪ - શું ઇલેક્ટ્રિકમાં સચિત્ત તેઉકાય નથી? E.D.M. : Principles of Operation પ્રશ્ન ૫ - શું માઈક વગેરે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ સાધુ કરી શકે ? પ્રશ્ન ૬ - બલ્બમાં વેક્યુમ સંભવ નથી? પ્રશ્ન ૭ – બલ્બમાં પુદ્ગલ દ્રવ્યો છે? પ્રશ્ન ૮ - ઑક્સિજન વિના આગ લાગી શકે? પ્રશ્ન ૯ - અંતરિક્ષના શૂન્યાવકાશમાં તણખા થઈ શકે? પ્રશ્ન ૧૦- ઇલેક્ટ્રિસિટી અને આકાશીય વીજળી એક છે? પ્રશ્ન ૧૧ - આકાશીય વીજળી સચિત્ત તેઉકાય છે એટલે ઇલેક્ટ્રિસિટી પણ છે? પ્રશ્ન ૧૨ - ઇલેક્ટ્રિકસિટી ઘર્ષણથી ઉત્પન્ન અગ્નિ છે? ૧૪૫ ૧૪૬ ૧૪૯ ૧૫૦ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૯ ૧૭૧ VIII Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વાયરમાં વિદ્યાત અગ્નિ છે ? પ્રશ્ન ૧૪ વાયરમાં તણખા નિકળે છે અને આગ લાગે છે પણ પ્રશ્ન ૧૩ - - અગ્નિકાય કેમ નથી ? ૧૭૯ બલ્બનો પ્રકાશ તેઉકાય છે ? ૧૮૩ કર્મવશ તેઉકાય જીવની ઉત્પત્તિ ક્યાં સંભવ હોઈ શકે ? ૧૮૪ સિદ્ધસેનગણી મુજબ પ્રકાશ પણ તેઉકાય છે ? ૧૮૫ ફક્ત વિજ્ઞાનના આધારે ઇલેક્ટ્રિકસિટીને નિજીર્વ બતાવવી છદ્મસ્થનું દુ:સાહસ કેમ ? પ્રશ્ન ૧૯ – બધા જ જીવપ્રકાશ સાપેક્ષ હોય છે માટે બલ્બનો પ્રકાશ સજીવ હોય છે ? પ્રશ્ન ૧૫ – પ્રશ્ન ૧૬ પ્રશ્ન ૧૭ – પ્રશ્ન ૧૮ - - પ્રશ્ન ૨૦ – ઇલેક્ટ્રિકસિટીને બતાવતો આગમ પાઠ કયો છે ? ઓઘનિર્યુક્તિ વગેરે ગ્રંથોમાં નિર્જીવ તેઉકાયના ઉલ્લેખ સાથે વીજળીનો ઉલ્લેખ કેમ નથી ? પ્રશ્ન ૨૧ - - પ્રશ્ન ૨૪ – અન્ય વાયુ (નાઇટ્રોજન, ઓર્ગોન વગેરે) પણ અગ્નિકાય કેમ ઉત્પન્ન કરી શકતા નથી ? પ્રશ્ન ૨૮ ૧૯૭ પ્રશ્ન ૨૨ - ભગવતીસૂત્રમાં વાઉકાયથી અગ્નિકાય સ્થૂલ છે તો બલ્બમાં વાયુનો પ્રવેશ સંભવ કેમ નથી ? ૨૦૯ - પ્રશ્ન ૨૩ - બળતણ વિના પણ ઇલેક્ટ્રિકસિટીને અગ્નિ માની શકાય ? પ્રશ્ન ૩૧ ૨૧૧ પ્રશ્ન ૨૫ - વિજ્ઞાનને સાચું માની શાસ્ત્રીય સત્યનો અસ્વીકાર કરવો ન્યાયસંગત છે? - ૨૧૫ પ્રશ્ન ૨૬ શું ત્રિકાળ-અબાધિત આગમોમાં શોધનો અવકાશ છે? ૨૧૬ પ્રશ્ન ૨૭ - વિદ્યુત અચિત્ત છે એવો શાસ્રપાઠ બતાવ્યા વિના એને અચિત્ત માનવો ન્યાયસંગત છે ? - પ્રશ્ન ૨૯ - પ્રશ્ન ૩૦ – બલ્બની ગરમીના સ્પર્શથી વાયુની હિંસા અને પ્રકાશથી ત્રસ્તકાયની હિંસા થાય છે? શું ઘડિયાળ વગેરેમાં અગ્નિકાયની હિંસા છે ? ૧૭૭ - ૧૮૬ Jain Educationa International ૧૮૯ ૧૯૬ IX ૨૧૯ પ્રકાશ દીવાનો હોય કે વિદ્યુત ઉપકરણનો, બધાને જૈનગ્રંથ સચિત્ત માને છે એમાં શું આપત્તિ ? અગ્નિકાયનો આરંભ મહાઆરંભ છે ? For Personal and Private Use Only ૨૧૦ ૨૨૦ ૨૨૧ ૨૨૨ ૨૨૨ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ ૨૨૬ પ્રશ્ન ૩૨ - માઈક વગેરેમાં ગરમીથી ઉત્પન્ન શું અગ્નિકાય સૂચક નથી? પ્રશ્ન ૩૩ - શું તેરાપંથી સાધુઓ પંખાનો ઉપયોગ કરે છે? ૨૨૪ પ્રશ્ન ૩૪ - ઇલેક્ટ્રિસિટીની ઉત્પત્તિમાં સ્થાવરકાય અને ત્રસ્તકાયની વિરાધનાનો દોષ લાગે છે? પ્રશ્ન ૩૫ - પંચાગી આગમ અને આગમાવલંબી શ્રુતના આધારે ઇલેક્ટ્રિસિટી અને બલ્બ પ્રકાશ સજીવ અગ્નિકાય જ છે, એ નિશ્ચિત છે પણ એ સ્વીકાર્ય કેમ નથી? ૨૨૮ પ્રશ્ન ૩૬ - ઈલેક્ટ્રિસિટી અને બલ્બ પ્રકાશ સજીવ છે - આ નિર્ણય ન થયો હોય પણ શંકા હોય તો સાધુ એનો ઉપયોગ કરી શકે ? ભાગ-૨ ટિપ્પણી ક્રમ ૨૩૩ પરિશિષ્ટ - ૧: પ્રકાશ સજીવ-નિર્જીવ-મીમાંસા ૨૭૭ પરિશિષ્ટ - ૨ : ૯૨ મૂળ તત્ત્વ ૨૯૯ પરિશિષ્ટ - ૩ઃ પ્રયુક્ત ગ્રંથ-સૂચિ ૩૦૨ ૨૩૧ X Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સૌજન્ય કમલાકાન્ત છોટાલાલ એક્સપોર્ટ્સ પ્રા. લી. શ્રીરામ એસ્ટેટ, કલા માર્ગ, કુર્લા (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૭૦ ફોન : ૫૧૪ ૦૨૩૭, ૫૧૪ ૦૮૩૪, ૫૧૪ ૭૯૮૦ ફેક્સ : ૯૧૨૨ - ૫૧૧ ૩૩૪૨, ૫૧૧ ૨૨૩૫ e-mail:kcco@vsnl.com Jain Educationa International XI For Personal and Private Use Only. Page #13 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત ભારતી પ્રકાશન પેન ) શ્રી મીઠાલાલ પોરવાલ (સિંગલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, અમદાવાદ) ) શ્રી ચંદીમલ ભંવરલાલ સુરાણા (અરુણા પ્રોસેસર્સ પ્રા. લી., અમદાવાદ) ) શ્રી કાંતિભાઈ અને શ્રીમતી પલ્લવીબહેન ખોખાણી (20391 Welcotway, Saratoga, CA-95070.) શ્રીમતી માંગીદેવી પારસમલ પારખ ચેરિટેબલ ટ્રસ્ટ (પારસમલ ભૂરચંદ પારખ, પચપદરા બી.એમ.પી. ટેક્સટાઇલ મિલ્સ લી., અમદાવાદ) શ્રી રોશનલાલ, અનિલ, ભૂપેન્દ્ર ધાકડ (સીસોદાવાળા) (શ્રી અનિલ ક્વેલર્સ - આર. ડી. જવેલર્સ, મુંબઈ-૨) શ્રી હેમંત દેવીલાલ બોરાતા (બેનર ઇન્ટરનેશનલ, સુરત) XII Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને વિજ્ઞાનમાં વિધુત અને અગ્નિ Jain Educationa International For Personal and Private Use Only. Page #15 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન અને વિજ્ઞાનમાં વિધુત અને અગ્નિ “મારી વિરોઘેન ને ત ”: આગમની સાથે વિરોધ ન થાય, તેવી રીતે તત્ત્વની શોધ માટે સુવિચાર કરવો એને જ તર્ક કહેવાય છે. તેને આધારે પ્રસ્તુત વિષયની નિષ્પક્ષ મીમાંસા જરૂરી છે. મૂળ વિષય પર જતા પહેલાં કેટલાક પાયાના બિંદુઓને બહુજ સારી રીતે સમજવા જોઈએ. ૧. “તમેવ સર્ચ નિરર નિહિં પ૨ : આ સૂત્ર આપણા ચિંતનનો મુખ્ય આધાર હોવો જોઈએ. એની સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે “જિનેશ્વર દેવ દ્વારા પ્રવેદિત” - ભાખેલા તથ્યને સમ્યક પ્રકારે સમજ્યા છીએ કે નહીં? આગમ-વચન કઈ દૃષ્ટિથી, કયા સંદર્ભમાં અને કઈ વાત રજૂ કરે છે તે સમજવું જરૂરી છે. તેની સંપૂર્ણ સમજણ વગર આપણે કોઈપણ વાત એવી ન કહેવી જોઈએ કે જિનેશ્વર દેવ દ્વારા વિવક્ષિત ન હોય. નયવાદનું મંતવ્ય એ છે કે પ્રત્યેક વચનને એના સંદર્ભમાં જ સમજવું જોઈએ. પૂર્વાપરનો સંબંધ, શબ્દોના વિવિધ અર્થ, દષ્ટિકોણ અથવા અપેક્ષાને સમ્યગુ બોધ વગર આગમવચન સમજી ન શકાય અને એટલા જ માટે આ દષ્ટિ રાખી સાચી સમજણથી જ નિશંક અને સત્ય વાત સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જરૂરી છે. ૨. વિજ્ઞાનની દરેક વાત માનવી જ જોઈએ એવો કોઈ સિદ્ધાંત નથી. સાથે- . સાથે વિજ્ઞાન દ્વારા રજૂ કરવામાં આવેલા તથ્યો આગમ અને અન્ય પ્રમાણના આધાર પર ચકાસીને જો સ્વીકારવા જેવા લાગે તો સ્વીકારવા પણ જોઈએ, એટલે વિજ્ઞાનની વાતને ન તો આંખો બંધ કરીને માનવી જોઈએ, કે ન તો એના બધા તથ્યો મિથ્યા જ છે એવો પૂર્વગ્રહ રાખવો જોઈએ. આગમની વિરુદ્ધ ન હોય એવા વિજ્ઞાનના તર્કયુક્ત તથ્યોને તટસ્થતાપૂર્વક સમજવાની કોશિશ કરવી એ જ યોગ્ય લાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩. વાત ભલે વિજ્ઞાનની હોય કે આગમની, પહેલા તો આપણી સમજણને આપણે સમ્યક્ બનાવવાની જરૂરી છે. આવી કોઈપણ વાતની આગમના કે વિજ્ઞાનના નામ પર સમજ્યા વગર પ્રરુપણા કરવી એ પણ ન્યાયયુક્ત ન ગણાય. ૪. કોઈપણ તત્ત્વ-નિર્ણયના ઉદ્દેશ સુવિધા-અસુવિધા, સગવડ-અગવડ, પ્રચાર-પ્રસારમાં ઉપયોગિતા, આધુનિકતાનો વ્યામોહ આદિ ન હોવાં જોઈએ. એવી જ રીતે માત્ર પરંપરાનો જ આગ્રહ પણ ન રાખવો જોઈએ. બીજી એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે એક વાર તત્ત્વ નિર્ણય થઈ જાય પછી શું કરવું-શું ન કરવું એ વાત દ્રવ્ય, ક્ષેત્ર કાળ, ભાવની દૃષ્ટિએ વિચારવી જોઈએ, નવીનતા અને પ્રાચીનતાના આધારેતો નહીં. ૫. જે વિષયમાં આગમ ન તો સાધક છે, ન તો બાધક છે; એના સંબંધમાં બુદ્ધિ, તર્ક અને વિજ્ઞાનના માધ્યમથી યથાર્થ સ્વીકાર કરવામાં અચકાવું ન જોઈએ. આ મૂળભૂત આધારો પર વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી સચિત્ત તેઉકાય છે કે નિર્જીવ-પુદ્ગલ ? - એ વિષયની ચર્ચા પ્રસ્તુત કરવાનો આ લેખનો ઉદ્દેશ્ય છે. અત્યાર સુધી જે વિચાર આ વિષયમાં પ્રસ્તુત થયો છે, એની સમીક્ષા કરતાં પૂર્વે, થોડી મૂળભૂત વાતો જે જૈન આગમો, જૈન ગ્રંથો અને જૈન પરંપરામાં ઉપલબ્ધ છે, એના વિષે તથા વૈજ્ઞાનિક અવધારણાઓ સ્પષ્ટપણે સમજવી જરુરી છે, એના પર પ્રકાશ પાડવો અપેક્ષિત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. જૈન દર્શનમાં પુદ્ગલ જૈન દર્શનમાં પુદ્ગલ (અથવા પુદ્ગલાસ્તિકાય) એ છ દ્રવ્યોમાંનું એક દ્રવ્ય છે. એ સજીવ છે. અચિત્ત છે. પુદ્ગલની પરિભાષા છે : “સ્પર્શ-સ-ગંધ-વર્ણવાન્ પુણ્ાલ:” અર્થાત્ સ્પર્શ, રસ, ગંધ અને વર્ણયુક્ત દ્રવ્ય પુદ્ગલ છે. આ ચારેય પુદ્ગલનાં લક્ષણો છે. આમાં સ્પર્શના આઠ ભેદ છે. સ્નિગ્ધ-રૂક્ષ, ઠંડો-ઊનો, ખરબચડો-સુંવાળો, હલકો-ભારે. - આમાં રૂક્ષ-સ્નિગ્ધ અને ઠંડો-ઊનો-આ ચાર સ્પર્શ મૂળના છે અને બાકીના ચાર સ્પર્શે પછીના છે. ચતુઃસ્પર્શી સ્કંધોમાં ચાર મૂળનાં સ્પર્શો હોય છે, જ્યારે અષ્ટસ્પર્શ સ્કંધોમાં આઠેય સ્પર્શી હોય છે. સ્વતંત્ર પરમાણુમાં રૂક્ષ અથવા સ્નિગ્ધમાંથી એક અને ઠંડા ગરમમાંથી એક-એમ બે જ સ્પર્શ હોય છે. પ્રસ્તુત વિષયની ચર્ચામાં રૂક્ષ અને સ્નિગ્ધ આ બે સ્પર્શનું જ વધારે મહત્ત્વ છે. સ્નિગ્ધ અને રૂક્ષનો શાબ્દિક અર્થ ‘ચીકણું' અને ‘લુખ્ખું' થાય પણ છે. પરમાણુઓના પરસ્પર બંધ અને સ્કંધ-નિર્માણના સંદર્ભમાં એનો અર્થ શું થવો જોઈએ, એના પર વિદ્વાનોએ ચિંતન કર્યું છે.” પ્રજ્ઞાપના સૂત્રમાં આ બે સ્પર્શોને સ્કંધ-નિર્માણનાં કારણો માનવામાં આવ્યાં છે, અને એના નિયમો પણ બતાવવામાં આવ્યા છે. તત્ત્વાર્થ સૂત્રની ટીકા સર્વાર્થસિદ્ધિમાં આની શાબ્દિક વ્યાખ્યા કરવામાં આવી છે. દિગંબર ગ્રંથ ગોમટ્ટસારમાં પણ આજ વાત મળે છે. તત્ત્વાર્થ સૂત્રમાં “સ્નિગ્ધાત્વાર્ વન્ધ” સૂત્ર દ્વારા આજ વાત કરવામાં આવી છે.° સર્વાર્થસિદ્ધિમાં આની વ્યાખ્યા “નિધશ્ર્વત્વમુળનિમિત્તો વિદ્યુત્' અર્થાત્ (વાદળાંઓની વચમાં ચમકવાવાળી) સ્નિગ્ધ અને રૂક્ષ ગુણોના નિમિત્તથી થાય છે એમ જણાવ્યું છે. વર્તમાન વિજ્ઞાન અનુસાર આનું નિમિત્ત છે - વાદળોમાં રહેલો ધન વિદ્યુત ભાર (positive electric charge) અને ઋણ વિદ્યુત આવેશ (negative electric Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ charge) આના આધાર પર સ્નિગ્ધને રૂક્ષ ને પોઝિટિવ અને નેગેટિવ ઇલેક્ટ્રિક ચાર્જના રૂપમાં સમજી શકાય છે. જૈનેન્દ્ર સિદ્ધાંત કોશે ધવલાના આધારે વિદ્યુતકરણને “Protons and Electrons”ના રૂપમાં બતાવેલ છે. ૧૦ આ ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે બધાં પુદ્ગલ સ્કંધ અને પુદ્ગલ પરમાણમાં સ્નિગ્ધ અથવા રૂક્ષ નામના સ્પર્શ ગુણ અવશ્ય હોય જ છે. જો આ બંનેને જ પોઝિટીવ-નેગેટીવ ઇલેક્ટ્રિક ચાર્જના રૂપમાં સમજીએ તો બધા જ પુદ્ગલોમાં ઇલેક્ટ્રિક ચાર્જનું અસ્તિત્ત્વ પણ સિદ્ધ થઈ જાય છે. વિજ્ઞાન પણ માને છે કે ઇલેક્ટ્રિક ચાર્જ પદાર્થનો મૌલિક ગુણ છે અને પ્રત્યેક પરમાણુમાં એના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. For Personal and Private Use Only Jain Educationa International Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવ અને પુદ્ગલનો સંબંધ પરમાણુ પુદ્ગલથી લઈને અનંતા-અનંત પ્રદેશી કંધો (જેમાં અચિત્ત મહાકંધ વર્ગણા પણ છે) સુધી પુદ્ગલની અનેક વર્ગણાઓ છે. આમાંથી ત્રેવીસ વર્ગણાઓનું વર્ણન મળે છે.૧૧ આમાંથી ફક્ત પાંચ વર્ગણાઓ એવી છે જેને સંસારી જીવો ગ્રહણ કરી શકે છે.૧૨ ૧. આહાર-વર્ગણા ૨. તૈજસ-વર્ગણા ૩. ભાષા-વર્ગણા ૪. મનો-વર્ગણા અને ૫. કાર્મણ-વર્ગણા. ૧. આહાર વર્ગણા : આમાં ઔદારિક, વૈક્રિય, આહારક અને શ્વાસોચ્છ્વાસ વર્ગણાના પુદ્ગલ-સ્કંધોનો સમાવેશ થાય છે. ૨. તૈજસવર્ગણા : બધાં જ સંસારી જીવોની સાથે નિરંતર રહેવાવાળા સૂક્ષ્મ શરીર-અર્થાત્ તૈજસ શરીરનું નિર્માણ તૈજસ વર્ગણના પુદ્ગલોથી થાય છે.૧૩ વિજ્ઞાનની દૃષ્ટિએ ‘જૈવ વિદ્યુત' (Bio-electrocity) છે. એનો સંબંધ તેજસ વર્ગણા સાથે છે. પ્રાણીની લેશ્યાનો સંબંધ પણ તૈજસ વર્ગણા સાથે છે. વિજ્ઞાને આભામંડળ (photography)નું છાયાંકન કેમેરા દ્વારા કર્યું છે. આ ચિત્ર પ્રાણીના તૈજસ શરીર દ્વારા બનાવેલા એક “વિદ્યુત-ચુંબકીય-ક્ષેત્ર”ના રૂપમાં હોય છે. આભામંડળના પુદ્ગલો દ્રવ્ય લેશ્યાના પ્રતિબિંબ રૂપે છે. તે વિવિધ રંગના રૂપમાં પ્રગટ થાય છે. (આમ તો અજીવ પદાર્થના આભામંડળનું પણ છાયાંકન કરવામાં આવ્યું છે. સજીવ પ્રાણીનું આભામંડળ ભાવધારા (Electro-magnetic field) સાથે બદલાતું રહે છે, જ્યારે અજીવ પદાર્થનું આભામંડળ સ્થિર રહે છે, બદલાતું નથી.) તૈજસ વર્ગણના પુદ્ગલસ્કંધો તૈજસ શરીરના રૂપમાં પાચનક્રિયા આદિ શારીરિક ક્રિયાઓના ઉપયોગમાં આવે છે, તથા વિશેષ લબ્ધિધારી વ્યક્તિને જે તૈજસ લબ્ધિ વૈજોલેશ્યાના રૂપમાં મળી હોય તો એમાં પણ આજ પુદ્ગલ સ્કંધોનો ઉપયોગ થતો હોય છે. Jain Educationa International 7 For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૩. ભાષા-વર્ગણા ૪. મનો-વર્ગણા ૫. કાર્મણ-વર્ગણા જીવ દ્વારા ઔદારિક શરીર, વૈક્રિય શરીર, આહારક શ૨ી૨, શ્વાસોચ્છ્વાસ, તૈજસ શરીર, ભાષા, મન અને કાર્યણ શરીરના રૂપમાં પિરણત પુદ્ગલ–સ્કંધો જ્યારે જીવથી અલગ થઈ જાય છે ત્યારે “મુક્ત પુદ્ગલ” થઈ જાય છે. જ્યાં સુધી એ પુદ્ગલો જીવની સાથે રહે છે ત્યાં સુધી એ “બદ્ધ” પુદ્ગલ કહેવાય છે. આ આઠ પ્રકારના પુદ્ગલ સ્કંધો (મુક્તરૂપમાં) અચિત્ત હોય છે. એમનું પરિણમન થાય છે અને રૂપાંતરણ પણ સંભવે છે.૧૪ આહાર વર્ગણાની અંદર-ઔદારિક શરીર વર્ગણા, વૈક્રિય શરીર વર્ગણા, આહારક પુદ્ગલ છે. આ પુદ્ગલો સ્વયં તો અચિત્ત છે, પણ જ્યારે જીવ એને ગ્રહણ કરી લે છે ત્યારે તેઓ જીવના શરીરના રૂપમાં ફેરવાઈ જાય છે અને એનું રૂપાંતર સચિત્તના રૂપમાં થઈ જાય છે. જ્યારે એ જ પુદ્ગલો જીવથી ‘મુક્ત’ થઈ જાય છે, તો ફરી પાછા અચિત્ત પુદ્ગલો થઈ જાય છે. તૈજસ, ભાષા, મન અને કાર્મણ વર્ગણાઓના પુદ્ગલો, જ્યાં સુધી જીવ દ્વારા ગ્રહણ કરવામાં ન આવે ત્યાં સુધી, પોતાના રૂપમાં અચિત્ત જ છે. જ્યારે જીવ એમનું તૈજસ શરીર આદિના રૂપમાં રૂપાંતરણ કરી આત્મસાત્ કરી લે છે ત્યારે આ તૈજસ શરીર આદિના પુદ્ગલોનું ચિત્ત રૂપમાં પરિણમન રૂપાંતર થઈ જાય છે. “આ કારણથી આહાર (ઔદારિક, વૈક્રિય, આહાક અને શ્વાસોચ્છ્વાસ). તૈજસ, ભાષા, મન અને કાર્મણ-આ પાંચ વર્ગણાઓને ‘બંધનીય’ કહેવામાં આવે છે તથા તેઓ બાહ્ય વર્ગણાઓ કહેવાય છે. કેમકે ત્રેવીસ વર્ગણાઓમાં આ પાંચ શરીર અલગ-અલગ છે, એમના બાહ્ય નામ છે. પાંચ શરીરને અચિત્ત વર્ગણાઓમાં તો ન ગણી શકાય, કેમકે સચિત્તને સચિત્ત માનવાથી વિરોધ ઉત્પન્ન થાય છે. એમની ગણના સચિત્ત વર્ગણાઓમાં પણ થઈ શકતી નથી, કેમકે વિસ્રસા (કુદરતી રીતે) જે ભેગા થયાં નથી (પણ જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવ્યા છે) એવા પાંચ શરીરના પરમાણુઓને જ સચિત્ત વર્ગણામાં ગણવામાં આવે છે.૧૫ જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે તે પહેલાં આ આઠેય વર્ગણાઓના પુદ્ગલ સ્વયં તો અચિત્ત જ હોય છે. એમનું ઉપચય (એકત્રીકરણ) વૈગ્નસિક બંધ દ્વારા થાય છે. જ્યારે એ વર્ગણાઓ જીવ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે, ત્યારે એમનું પરિણમન-રૂપાંતર શરીર આદિના રૂપમાં થાય છે. આના આધારે આ સ્પષ્ટ થાય છે કે તૈજસ વર્ગણાના પુદ્ગલ અને તૈજસ શરીરના રૂપમાં પરિણમન પામેલાં પુદ્ગલ અલગ-અલગ છે. વીજળી અથવા ઇલેક્ટ્રિસિટી પોતે તો પૌદ્ગલિક Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પરિણમન છે. જ્યારે જીવ એ પુદ્ગલોને ગ્રહણ કરે છે ત્યારે જ એ તેઉકાયિક જીવનું શરીર બની શકે છે, પણ એની પહેલાં તો અચિત્ત પુદ્ગલો જ છે.” પુદ્ગલના બંને રૂપ-પદાર્થ અને ઊર્જા-પોતાના રૂપમાં પુદ્ગલ છે, એટલે નિર્જીવ જ છે. એમનું પરસ્પરમાં રૂપાંતરણ પણ પૌદ્ગલિક જ છે, નિર્જીવ પરિણમન જ છે. પૌદ્ગલિક પરિણમન પછી જીવોત્પત્તિને અનુકુળ યોનિ-નિર્માણ થાય ત્યારે જ સજીવતા અથવા ચિત્તરૂપમાં પરિણમન ક્યારેક થઈ શકે છે, ક્યારેક નહીં. અગ્નિકાયિક જીવોની ઉત્પત્તિ સામાન્ય રીતે (કેટલાક અપવાદ છોડીને) ઑક્સિજન વગર સંભવ નથી. જીવોના મૂળ શરીર (ઔદારિક, વૈક્રિય) તથા સૂક્ષ્મ શરીરના રૂપમાં “બદ્ધ” અને “મુક્ત” પુદ્ગલોના પરિણમનથી વ્યવહાર જગતના બધા પદાર્થોના પરિણમનનો સંબંધ છે.૧૯ વિશ્વના પરિણમનના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે. ૧. વૈગ્નસિક, ૨. પ્રયોગિક, ૩. મિસ.૧૭ ફક્ત પુદ્ગલોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ સંસ્થાન (આકાર)ના પરિણમનના કારણથી થનારું પરિણમન વૈજ્રસિક કહેવાય છે.૧૮ જીવના પ્રયત્નથી થનારું પરિણમન “પ્રાયોગિક” કહેવાય છે. ૧૯ જીવ અને પુદ્ગલ બન્નેના સંયુક્ત પ્રયોગથી થનારું પરિણમન મિસ્ર કહેવાય છે. પુદ્ગલના પર્યાયોમાં શબ્દ, બંધ, સૌક્ષ્મય, સ્થૌલ્ય, સંસ્થાન, ભેદ, તમસ (અંધકાર), છાયા, આતપ (સૂર્ય-પ્રકાશ), ઉદ્યોત (ચંદ્ર-પ્રકાશ), પ્રભા(મણિ વગેરેનો પ્રકાશ) વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવી રીતે સ્પર્શ વગેરેના ગુણો અને શબ્દ વગેરેના પર્યાયો પૌદ્ગલિક જગતની બધી જ ક્રિયાઓ માટે જવાબદાર છે. ૨૦ - જીવની ઉત્પત્તિ (જન્મ) માટે પણ પૌદ્ગલિક પરિણમનોથી બનેલી યોનિયો નિમિત્ત બને છે. જૈન દર્શનમાં નવ પ્રકારની યોનિયોનો ઉલ્લેખ મળે છે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ, સંવૃત્ત (ઢાંકેલી), વિવૃત્ત (ખુલ્લી), સંવૃત્ત-વિવૃત્ત, સચિત્ત, અચિત્ત, સચિત્ત-અચિત્ત.૨૨ આમ અચિત્ત પૌદ્ગલિક સ્કંધ પણ અનુકુળ સંયોગ મળવાથી યોનિ બની શકે છે. પરંતુ બધા પૌદ્ગલિક સ્કંધો યોનિ બનશે જ, એવો કોઈ નિયમ નથી. જ્યાં સુધી એ પરિણમન યોનિનું રૂપ નથી લેતું ત્યાં સુધી એ પૌદ્ગલિક જ છે, અજીવ છે. જ્યારે એનામાં યોનિ બનવાની યોગ્યતા ઉત્પન્ન થાય છે ત્યારે જ એનામાં જીવ ઉત્પન્ન થઈ શકે છે. તેજસકાયની યોનિ (ગરમ) જ હોય છે. પણ એનો અર્થ એ નથી કે બધા ઉષ્ણ પુદ્ગલો એવી યોનિ છે.૨૩ ઉપર મુજબની જૈન માન્યતાઓનાં આધાર પર જ તેજસકાયના જીવોની ઉત્પત્તિ આદિ વિષયની ચર્ચા થઈ શકે છે. Jain Educationa International For Personal and Private Use Only M Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩. વિજ્ઞાનમાં પુગલ જૈન દર્શન જેને પુદ્ગલ કહે છે, એની બે અવસ્થાઓનો વિજ્ઞાને સ્વીકાર કર્યો છે - ૧. પદાર્થ અથવા મેટર (matter) ૨. ઊર્જા અથવા એનર્જી (Energy) પ્રાચીન વિજ્ઞાન (Classical physics)માં આ બન્ને અવસ્થાઓને તદ્દન ભિન્ન માનવામાં આવતી હતી, પરંતુ આધુનિક વિજ્ઞાને હવે આ બંન્નેની મૂળભૂત એકતાનો સ્વીકાર કરી લીધો છે. એટલે હવે વિજ્ઞાનના મતમાં ઊર્જાનું પદાર્થના રૂપમાં અને પદાર્થનું ઊર્જાના રૂપમાં રૂપાંતરણ સંભવ છે. આઈન્સ્ટાઈનનું પ્રસિદ્ધ સમીકરણ છે. ઊર્જા = દ્રવ્યમાન x C. (C = પ્રકાશની ગતિ) આ જ પ્રમાણે પ્રાચીન વિજ્ઞાને જેને મૂળ પદાર્થ (Element) તરીકે ઓળખાવ્યો હતો, એને પણ બીજા કોઈ મૂળ પદાર્થના રૂપમાં બદલાવી શકાય છે એમ આધુનિક વિજ્ઞાન માને છે. વિજ્ઞાને મૂળ ૯૨ પદાર્થોનો સ્વીકાર કર્યો છે, જેમાં પ્રથમ ક્રમાંક છે હાઇડ્રોજનનો અને બાણુંમો ક્રમાંક છે યુરેનિયમનો. કૃત્રિમ રૂપથી બનાવેલા મૂળ પદાર્થોનો ક્રમાંક ૧૦૦થી પણ ઉપર ચાલ્યો ગયો છે. આ મૂળ પદાર્થોનું પણ પરસ્પર રૂપાંતરણ “પરમાણુ-ભૌતિકી” (Atomic Physics)ના માધ્યમથી સંભવ છે. હાઇડ્રોજનને હિલિયમ (ક્ર.૨) તથા યુરેનિયમ (ક્રમાંક ૯૨)ને સીસું (Lead)માં પરિવર્તન કરી હાઇડ્રોજન બોમ્બ તથા અણુબોમ્બની શોધ કરવામાં આવી.૨૫ પુદ્ગલના બન્ને રૂપ-પદાર્થ અને ઊર્જા પોતે પુદ્ગલ છે, એટલે નિર્જીવ જ છે. એનું પરસ્પર રૂપાંતરણ પણ પૌલિક જ છે, નિર્જીવ પરિણમન જ છે. પૌદ્ગલિક પરિણમન બાદ જીવોત્પતિના અનુકૂળ યોનિ-નિર્માણ થાય કે 10 Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સજીવતા કે સચિત્તના રૂપમાં ક્યારેક પરિણમન થઈ શકે, ક્યારેક નહીં. અગ્નિકાયક જીવોની ઉત્પત્તિ સામાન્યતઃ (અમુક અપવાદ છોડીને) ઑક્સિજન વગર સંભવ નથી. વિજ્ઞાનમાં ઊર્જા વિવિધ પ્રકારની માનવામાં આવે છે. જેમ કે ૧. ઇલેક્ટ્રિક ઊર્જા (Electric Energy) ૨. પ્રકાશ ઊર્જા (Light Energy) ૩. ઉષ્મા ઊર્જા (Heat Energy) ૪. ચુંબકીય ઊર્જા (Magnetic Energy). પ. રાસાયણિક ઊર્જા (Chemical Energy) ૬. યાંત્રિક ઊર્જા (Mechanical Energy) ૭. સ્થિતિ ઊર્જા (Potential Energy) ૮. ગતિ ઊર્જા (Kinetic Energy) ૯. પારામાણવિક ઊર્જા (Atomic Energy) ૧૦. નાભિકીય ઊર્જા (Nuclear Energy). એક પ્રકારની ઊર્જાનું બીજી કોઈ ઊર્જામાં પરિવર્તન થઈ શકે છે, જેમકે ૧. વીજળીના ગોળામાં ઈલેક્ટ્રિક ઊર્જા = પ્રકાશ ઊર્જા + ઉષ્મા ઊર્જા ૨. ઇલેક્ટ્રિક ઈસ્ત્રી, ગીઝર, હીટર વગેરેમાં ઈલેક્ટ્રિક ઊર્જા = ઉષ્મા ઊર્જા ૩. ઈલેક્ટ્રિક મોટરમાં - ઈલેક્ટ્રિક ઊર્જા = યાંત્રિક ઊર્જા ૪. હાઈંડો-ઇલેક્ટ્રિક પાવર હાઉસમાં પાણીની સ્થિતિ ઊર્જા = યાંત્રિક ઊર્જા = ઇલેક્ટ્રિક ઊર્જા (ટરબાઈનો ચલાવવા માટે પાણીનો ધોધ વાપરવામાં આવે છે. એટલે પાણી ઊંચેથી નીચે વેગથી પડે છે. આમાં સ્થિતિ ઊર્જા પહેલા ગતિ ઊર્જામાં બદલાય છે. પછી ચુંબકને વેગથી ઘુમાવીને એટલે યાંત્રિક ઊર્જા ચુંબકીય ઊર્જાની મદદથી ઈલેક્ટ્રિક ઊર્જામાં બદલવામાં આવે છે.) ૫. ઉષ્માધારિત એન્જિનમાં કોલસો (અથવા ડિઝલ)ની રાસાયણિક ઊર્જા = યાંત્રિક ઊર્જા : ૬. ન્યુક્લિયર રિએક્ટરમાં – પદાર્થનું દ્રવ્યમાન (Mass) ન્યુક્લિયર ઊર્જા ૭. સૂર્ય (અથવા અન્ય દૂર રહેલા તારાઓ)માં નાભિકીય ઊર્જા = પ્રકાશ ઊર્જા + ઉષ્મા ઊર્જા આના સિવાય આપણા શરીરમાં જે જૈવિક પ્રક્રિયાઓ થતી હોય છે તેમાં પણ એવી પૌદ્ગલિક ક્રિયાઓ થાય છે જ્યાં ઊર્જાનું રૂપાંતરણ થતું રહે છે. દા.ત. દરેક ચેતાતંત્રીય કોષમાં ઈલેક્ટ્રિક ઊર્જા = રાસાયણિક ઊર્જા ૧. દરેક કોષમાં રાસાયણિક ઊર્જા = ઊષ્મા ઊર્જા ૨. દરેક સ્નાયવિક ક્રિયામાં ઉષ્મા ઊર્જા = યાંત્રિક ઊર્જા 11 Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૪. માણસના શરીરમાં ઇલેક્ટ્રિક ઊર્જા માણસના શરીરમાં ચેતાતંત્ર સૌથી અધિક મહત્ત્વપૂર્ણ છે. મગજ, કરોડરજ્જુ અને તેમાંથી નીકળતી ચેતાઓ તથા સ્નાયુઓ સાથેનું તેમનું જોડાણએ આખી કાર્ય રચનાને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમ કહે છે.૨૭ માણસના આખા શરીરનું સંચાલન ચેતાતંત્ર કરે છે. આમાંથી કેન્દ્રીય ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુમાં છે, તથા ક્રિયાતંતુ અને જ્ઞાનતંતુની જાળ આખા શરીરમાં ફેલાયેલી હોય છે. ચેતાતંત્રના કોષોને ન્યૂરોન કહેવામાં આવે છે. જ્ઞાનતંતુ ન્યૂરોન (કોશિકાઓ) દ્વારા બધી ઇન્દ્રિયોની માહિતી કેન્દ્રીય તંત્ર સુધી પહોંચાડવામાં આવે છે અને (મોટર-ન્યૂરોનો) દ્વારા કેન્દ્રીય તંત્રના હુકમો સ્નાયુઓને સંચાલિત કરવા માટે શરીરના બધા ભાગોમાં પહોંચાડાય છે. આ બધી ક્રિયાઓનું સંચાલન વિદ્યુત એટલે કે ઇલેક્ટ્રિસિટી દ્વારા થાય છે.૨૮ ડૉ. સુધીર વી. શાહ (ગુજરાતના પ્રસિદ્ધ ન્યૂરો ફિઝિશિયન) “મગજ અને જ્ઞાનતંતુના રોગો” નામના પુસ્તકમાં લખે છે. ‘‘મગજના કોષોમાં એક જાતનો વિદ્યુત પ્રવાહ ઉદભવ્યા કરતો હોય છે. જેમાં એક સાતત્ય છે, લય છે, આ એક વીજળિક પ્રક્રિયા છે. આ પ્રવાહ રાસાયણિક રીતે એક કોષમાંથી બીજા કોષમાં પહોંચે છે. અને આખી નર્વસ સિસ્ટમમાં ન્યૂરો ટ્રાન્સમિટર અને રિસેપ્ટરોનું એક અદ્ભુત નેટવર્ક છે જે એક સેકન્ડમાં હજારમાં ભાગમાં એક માહિતી એક ભાગથી બીજા ભાગ સુધી પહોંચાડી શકે છે. આ એક રાસાયણિક પ્રક્રિયા છે. મગજના કોષો અન્ય કોષોની જેમ પોતાનું ચયાપચય સંભાળે છે. આ એક જૈવિક (બાયોલોજિકલ) પ્રક્રિયા છે.'' ‘ટેલિપથીની જેમ એક મગજ બીજા મગજ સુધી સંદેશાની આપલે કરે છે. તેને ઇલેક્ટ્રોનિક પ્રક્રિયા કહી શકાય. મગજમાં પેદા થતા વિદ્યુત તરંગો ને ઇ.ઇ.જી.(Electro-encephelo-gram) દ્વારા નોંધી શકાય છે. મગજના પાછલા Jain Educationa International 12 For Personal and Private Use Only. Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાગમાંથી જાગ્રત અવસ્થામાં આંખો બંધ રાખીને જે વીજળિક પ્રક્રિયા નોંધી શકાય છે તેને આલ્ફા તરંગ (Alfa waves) કહે છે. તેની તરંગની ફ્રિક્વન્સી (Frequency) ૭થી ૧૩ હર્ટઝ હોય છે. છેક આગળના ફ્રન્ટલ કોર્ટેક્સ પરથી સામાન્ય રીતે બીટા રિધમ ૧૪થી ૪૦ હર્ટઝ નોંધી શકાય છે. થીટા પ્રક્રિયા ૪થી ૭ હર્ટઝ ટેમ્પોરલ ભાગમાં મળી આવે છે. ડેલ્ટા એક્ટિવિટી એ પુખ્ત વ્યક્તિમાં હંમેશાં અસામાન્ય હોય છે અને ક્યારેક નિદ્રામાં તે બાળકોમાં નોંધી શકાય છે. બાકી સામાન્ય રીતે ડેલ્ટા પ્રક્રિયા એ મગજની કોઈ માંદગીની નિશાની હોય છે. મગજમાં વધુ પડતો વીજળિક પ્રવાહ પેદા થવો, વાઈ (Epilapsy) આ ચેતાતંત્રની બીમારી છે.” આધુનિક વિજ્ઞાન દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંત છે કે “માણસની પ્રત્યેક શારીરિક પ્રવૃત્તિ માણસમાં રહેલી ઇલેક્ટ્રિસિટી (વીજળી)ના પ્રયોગથી જ થાય છે.” આ સિદ્ધાંત સ્વીકાર કરવામાં જૈન માન્યતાનો કોઈ અસ્વીકાર થતો નથી, એટલું જ નહીં પણ આ જૈન માન્યતાને પુષ્ટિ મળે છે કે “ઔદારિક શરીરની પ્રત્યેક પ્રવૃત્તિમાં તૈજસ શરીર અથવા પ્રાણનો પ્રયોગ થાય છે.” આમ કહેવું એ લગભગ વૈજ્ઞાનિક સિદ્ધાંતનું સમાંતર કથન કહી શકાય. જૈન માન્યતાનું “તેજસ શીર” અથવા “પ્રાણ શક્તિ” અને વૈજ્ઞાનિક માન્યતાની “ઇલેક્ટ્રિક ઊર્જા” આ બંનેની પારસ્પરિકતા પોતાની મેળે સિદ્ધ થઈ જાય છે. જૈન સિદ્ધાંતમાં છ પર્યાપ્ત અને દસ પ્રાણનું પ્રતિપાદન પણ આ વાતનું સમર્થન કરે છે. વિજ્ઞાને મગજના કોષોની પ્રક્રિયાને તદ્દન સ્પષ્ટ કરી છે. ન્યૂરોન કોષો પરસ્પરમાં જે ઇલેક્ટ્રિક સર્કિટ બનાવે છે તેને લીધે માણસ બુદ્ધિથી વિચાર વગેરે કરી શકે. મગજમાં ન્યૂરોનોની સંખ્યા લગભગ ૧૦ કરોડથી પણ વધારે હશે. આ બધા ન્યૂરોનોની પરસ્પર સંભાવિત સર્કિટોની સંખ્યા (૧૦ની ઉપ૨ ૮૦૦ શૂન્ય (મીંડા) મૂકીએ) એટલી મોટી સંખ્યા આવે છે. દુનિયાનો બુદ્ધિમાનથી બુદ્ધિમાન માણસ પણ આના ૧ ટકાથી વધારે સર્કિટ નથી બનાવી શકતો. જન્મ લીધા પછી બાળક જે કાંઈ શીખે છે, તે આવી જ રીતે નવી નવી સર્કિટો બનાવીબનાવીને જ્ઞાન અને બુદ્ધિનો વિકાસ કરતો જાય છે. મગજની જેમ હૃદય, સ્નાયુ વગેરે અવયવોના વિદ્યુત તરંગોનું માપ ઇ.સી.જી., (Electro cardiogram) ઇ.એમ.જી. (Electric mayo-gram) વગેરે યંત્રો વડે કરી શકાય છે. ચામડીની રોગ નિરોધક ઊર્જાનું અંકન જી.એસ.આર. (Galvanic skin response) દ્વારા માપી શકાય છે. Jain Educationa International 13 For Personal and Private Use Only. Page #27 -------------------------------------------------------------------------- ________________ વિશેષ પરિસ્થિતિઓમાં કોઈ એક વ્યક્તિનો સ્પર્શ કરવાથી એનામાં રહેલા વીજળીના પ્રવાહથી બીજી વ્યક્તિને ઝાટકો (electric shock) લાગે છે. પણ આનું પ્રમાણ બહુ ઓછું હોવાથી સામાન્ય પરિસ્થિતિમાં એનો અનુભવ થતો નથી. એનો પ્રવાહ ગમે તેટલો ઓછો હોય, પણ એ તો સ્પષ્ટ છે કે આપણે એ વીજળી ઊર્જાનો ત્યાગ નથી કરી શકતા. જ્યાં સુધી મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓ થતી રહે છે, ત્યાં સુધી શારીરિક વીજળીની ઊર્જાથી આપણે બચી શકીએ નહીં. ટૂંકમાં કહી શકાય કે માણસના શરીરમાં સતત ચાલતી વિદ્યુત ક્રિયાઓ જીવનની અગત્યની ક્રિયાઓ છે, જેના વગર જીવન કદી ટકી શકતું નથી. જૈવ વિદ્યુત (Bio-electricity) અથવા પ્રાણ-ઊર્જા : ડૉ. રાધાશરણ અગ્રવાલે પોતાના શોધલેખ “જૈવ-વિદ્યુત અથવા પ્રાણ ઊર્જામાં લખ્યું છે - “શરીરની બધી જ હલનચલન વગેરે ક્રિયાઓ અને મગજની ક્રિયાઓનો એક માત્ર સ્રોત પ્રાણ અથવા જૈવ-વિદ્યુત છે. આજ જૈવ-વિદ્યુત જીવન તત્ત્વ બનીને રોમરોમમાં વ્યાપ્ત છે. એમાં ચેતના તથા સંવેદના – બંને તત્ત્વો હોય છે. જેમ એક કારખાનું ભૌતિક વિદ્યુત ઊર્જાની સહાયથી ચાલે છે, એવી જ રીતે માણસની બધી જ ક્રિયાઓનો આધાર આ જૈવ-વિદ્યુત જ છે.” શરીરની અંદર રહેલી જૈવ વિદ્યુતની માત્રા પર જ વ્યક્તિનો ઉત્કર્ષ અને વિકાસનો આધાર રાખે છે. કોઈ ખાસ વ્યક્તિમાં જો જૈવ-વિદ્યુત સામાન્ય વ્યક્તિ કરતાં વધારે હોય છે તો એ પ્રતિભાશાળી, વિદ્વાન, મહાન અને પ્રખર બુદ્ધિશાળી હોય છે. પણ કોઈ વ્યક્તિમાં આ જૈવ-વિદ્યુતની માત્રા ઓછી હોય તો એક વ્યક્તિ મંદબુદ્ધિ હોય છે અને એને કેટલાય જાતના માનસિક રોગો ઘેરી લે છે. “આ જૈવ વિદ્યુતનો સામાન્ય ઉપયોગ શરીરને ગતિશીલ (પ્રવૃત્તિમય) અને મન તથા મગજને સક્રિય રાખવામાં થાય છે. પરંતુ એનો વિશેષ અને વધુ ઉપયોગી પ્રયોગ મનોબળ, સંકલ્પ-બળ અને આત્મબળ વધારવામાં થાય છે. આ જૈવવિદ્યુત શક્તિને આવી વિશેષ દિશા અથવા ક્ષેત્રમાં લગાવવાને લીધે જ એ વ્યક્તિ વિશેષ પ્રતિભાશાળી અને અદ્વિતીય આત્મબળનો સ્વામી બની જાય છે. આજ જૈવ-વિદ્યુતની શક્તિ સાધના દ્વારા સૂક્ષ્મરૂપમાં બદલાઈને તથા એકત્રિત થઈને પ્રાણ ઊર્જા અથવા આત્મિક ઊર્જા બની જાય છે. “જૈવ-વિદ્યુત-શક્તિ ભિન્ન ભિન્ન દેશોમાં ભિન્ન ભિન્ન નામોથી ઓળખાય છે. ચીનમાં “ચો એનર્જી' જાપાનમાં “કી એનર્જી', યુરોપમાં અને 14 Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં ‘યુનિવર્સલ એનર્જી’ તથા ‘વાઇટલ ફોર્સ'ના નામથી ઓળખાય છે. શરીર વિજ્ઞાની એને ‘બાયોલોજિકલ એનર્જી' કહે છે.” “વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ હવે પ્રાણશક્તિના વિષયમાં અનેક જાતની શોધખોળ શરૂ ક૨વામાં આવી છે. સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ. એચ. કે. બટના મતે તો જીવનનો મુખ્ય આધાર પ્રાણ ઊર્જા જ છે. પ્રો. હડસન એને સાર્વભૌમિક જીવન-તત્ત્વ કહે છે. નોબેલ પુરસ્કાર વિજેતા પ્રખ્યાત વૈજ્ઞાનિક હાજકિન હકસલે તથા એક્લિસે શરીરના જ્ઞાનતંતુઓ વિષે શોધ કરી છે. એમની શોધ અનુસાર માનવી જ્ઞાનતંતુ એક પ્રકારના વિદ્યુત-સંવાહક તાર (wire) છે. જેની અંદર નિરંતર વીજળીનો પ્રવાહ વહેતો હોય છે. આખા શરીરમાં આ જ્ઞાનતંતુઓને ભેગા કરી એક લાઇનમાં રાખવામાં આવે તો એની લંબાઈ સેંકડો માઇલની થાય. તમે વિચારી શકો છો કે આટલી બધી લંબાઈવાળા તંતુઓને ગતિશીલ રાખવા માટે કેટલી બધી વીજળીની આવશ્યકતા પડતી હશે. એક બીજા વૈજ્ઞાનિક ડૉ. મૈટુચી બૈનવર્ગે પોતાના શોધલેખના નિષ્કર્ષમાં લખ્યું છે કે આ શરીરની અંદ૨ વિદ્યુત-શક્તિનો અતુલ ભંડાર છુપાયેલો છે. શરીરનું પ્રત્યેક ન્યૂરોન એક નાનો સરખો ડાયનેમો છે. જૈવવિદ્યુતનું ઉત્પાદન આજ ન્યૂરોન કરે છે. આ ક્રિયાઓનું કેન્દ્ર મગજ છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે એક તંદુરસ્ત નવયુવક ૨૦ વૉટ વીજળી ઉત્પન્ન કરે છે.” “એક બીજા નોબેલ પુરસ્કાર વિજેતા પ્રસિદ્ધ ચિકિત્સાશાસ્ત્રી જે. જ્યોગીએ એક્ટિન અને માયોસિન નામના બે પ્રોટીનો શરીરમાં શોધ્યા છે. આ બન્ને પ્રોટીનોની ઉત્પત્તિ પ્રાણ-ઊર્જામાંથી થાય છે એમ માનવામાં આવે છે (વૈજ્ઞાનિકોએ શોધ-ખોળ કરીને બતાવ્યું છે કે માનવી શરીર એક ઊંચા સ્તરનું વીજળી ઘ૨ છે. એમાંથી પ્રાણ-વિદ્યુત તરંગો નિરંતર ઓછા-વધારે પ્રમાણમાં નીકળતા રહે છે. બેલ વિશ્વવિદ્યાલયના સુપ્રસિદ્ધ ચિકિત્સાશાસ્ત્રી હેરાલ્ડબરીએ પોતાના શોધ ગ્રંથમાં લખ્યું છે કે પ્રત્યેક પ્રાણી પોતપોતાના સ્તર અનુસાર ઓછી કે વધારે વીજળી ઉત્પન્ન કરે છે. આ માનવીય વીજળીને એમણે ‘લાઈફ ફિલ્ડ' કહી છે. એમના મત પ્રમાણે પ્રત્યેક વ્યક્તિના લાઇફ ફિલ્ડની માત્રા અલગ અલગ હોય છે અને આ લાઇફ ફિલ્ડની માત્રા અનુસાર એ જીવનમાં ઉન્નતિ અથવા અવનતિ કરે છે.” “પ્રસિદ્ધ પરામનોવૈજ્ઞાનિકોના મત પ્રમાણે સામાન્ય મનુષ્યના શરીરમાંથી બહાર નીકળનારી વિદ્યુત-તરંગો એના શરીરથી ૬ ઇંચ સુધી બહાર હોય છે, Jain Educationa International 15 For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જ્યારે જ્ઞાની અને પવિત્ર વ્યક્તિ અને યોગીઓના શરીરથી બહાર આ વિદ્યુતતરંગો ત્રણ ફીટ સુધી વિદ્યમાન રહે છે. ડૉ. બ્રાઉને આ વિદ્યુત-શિક્તને બાયોલોજિકલ ઇલેક્ટ્રિસિટી' કહી છે અને લખ્યું છે કે એ મનુષ્યના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે. ભારતીય વેદાન્ત અનુસાર આપણી પ્રાણ-ઊર્જાને પ્રાણયોગની સહાયથી વધારી શકાય છે. આની અંદર આપણા શરીરમાં જે સૂક્ષ્મ અને શક્તિશાળી પ્રાણ-ચેતના નિરંતર અનિયંત્રિત પ્રવાહિત થતી રહે છે, એને મન અને દૃઢ સંકલ્પ-શક્તિ દ્વારા નિયંત્રિત કરી એક વિશેષ બિંદુ અથવા વિષય પર કેન્દ્રિત કરી શકાય છે. અથવા વિશેષ દિશામાં પ્રવાહિત કરી શકાય છે. આ પ્રકારે નિરંતર અભ્યાસ કરવાથી આ ચેતના મૂળાધાર ચક્રમાંથી સહસ્ત્રાર ચક્ર સુધી કોઈ પણ જાતના અવરોધ વગર જોડાઈ જાય છે.” “કેનેડાના પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક ડૉ. હંસ સેલ્ય લખે છે, “મનુષ્યની સર્વોચ્ચ શક્તિ પ્રાણનો મોટા ભાગનો હિસ્સો વ્યર્થ વાર્તાલાપ પ્રવૃત્તિઓ આદિમાં નાશ પામે છે. માનસિક તાણ, ચિંતા, અનિદ્રા પણ આ શક્તિને ક્ષણ કર્યા કરે છે.” ભારતીય યોગ-શાસ્ત્રીઓનો મત છે કે “પ્રાણ ઊર્જની આ ક્ષતિ કેટલાક ખાસ સાધનો વાપરવાથી રોકી શકાય છે તથા ક્ષીણ થઈ ગયેલી ઊર્જાની ક્ષતિપૂર્તિ પણ કરી શકાય છે. આ સાધનો છે-સંયમિત આહાર, ચિંતન-મનનની પવિત્રતા અને પરોપકાર, સેવા-ભાવનાનો સમાવેશ. પોતાની શક્તિઓનો અનાવશ્યક વિષયોના ચિંતનમાં, વ્યર્થ વાર્તાલાપ અને ક્રિયાઓમાં વ્યય થતો રોકીને ખાસ વિષય અથવા ધારામાં પ્રવાહિત કરવાથી પ્રાણ-ઊર્જા ફક્ત વધશે જ નહીં પણ અત્યંત પ્રભાવશાળી અને બળવાન પણ થઈ જશે. આને જ પ્રાણસાધના અથવા પ્રાણવિદ્યા કહે છે.” આ સાધનાનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે દઢ સંકલ્પ તથા મનોબળ દ્વારા બ્રહ્માંડમાં વ્યાપ્ત સમષ્ટિગત પ્રાણ તત્ત્વોને આકાશમાંથી આકર્ષિત કરવા અને પોતાની અંદર ધારણ કરવાં. જે વ્યક્તિ પોતાના શરીરમાં વસતા વિશેષ પ્રાણને જેટલા વધારે પ્રમાણમાં પોતાના વશમાં કરી શકે છે એટલી જ અધિક માત્રામાં એસમષ્ટિ પ્રાણને પોતાની અંદર સમાવી શકે છે. આ રીતે સાધક પ્રાણ-જગતની અનેક દિવ્ય શક્તિઓનો ધણી થઈ જાય છે. આ માર્ગ સામાન્ય વ્યક્તિઓ માટે ખુલ્લો છે.” કોઈપણ વ્યક્તિના ચહેરા અથવા શરીરની ચારે બાજુ વિખરાયેલા તેજના 16 Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વલય (વર્તુળ)ને જોઈને આપણે જાણી શકીએ છીએ કે એ વ્યક્તિમાં કેટલી જૈવ વિદ્યુત શક્તિ છે. પરંતુ આ તેજનું વલય અથવા આભામંડળ આ સ્થૂળ આંખોથી જોઈ શકાતું નથી. એને માટે તો સૂક્ષ્મ દૃષ્ટિની આવશ્યકતા છે. પાશ્ચાત્ય જગતમાં કિર્લિયન ફોટોગ્રાફી દ્વારા આને માપવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.’ “એમાં કોઈ શંકા નથી કે મનુષ્ય એક જીવતુંજાગતું વીજળી-ઘર છે. પરંતુ આ પ્રાણ-વિદ્યુત ભૌતિક વિદ્યુતની અપેક્ષા અસંખ્યગણી બળવાન અને પ્રભાવશાળી છે. પ્રાણ-વિદ્યુત પર નિયંત્રણ, એનું શુદ્ધિકરણ તથા એનો સંગ્રહ તથા કેન્દ્રિયકરણ કરવાથી માનવ અસાધારણ શક્તિઓનો સ્વામી બની શકે છે. હજુ સુધી તો વૈજ્ઞાનિકો ફક્ત સ્થૂળ અને ભૌતિક વીજળીના ચમત્કારને જ જાણી શક્યા છે અને આટલા જ્ઞાને પણ એમને આશ્ચર્યચકિત કરી દીધા છે. જે દિવસે માનવીના શરીરમાં રહેલી આ જૈવ-વિદ્યુત-શક્તિના અગાધ ભંડારની શોધ થશે તે દિવસે અજાણ્યા ક્ષેત્રના અસંખ્ય આશ્ચર્યચકિત રહસ્યોના ઉદ્ઘાટનનો પ્રારંભ થઈ જશે.’’૩૩ વિદ્યુત-ક્રિયાઓ જીવનની મહત્ત્વપૂર્ણ અથવા પ્રાણાધાર ક્રિયાઓ છે, જેના વિના જીવન અસંભવ છે. ઇલેક્ટ્રિસિટી અથવા વીજળીનો પ્રવાહ સ્વયં-પોતે શી ચીજ છે ? શરીરમાં વહતો વીજળીનો પ્રવાહ અને વીજળીના વાયરમાં વહેતો પ્રવાહ-આ બન્ને સમાન છે કે ભિન્ન છે? એક જ જાતના છે કે અલગ-અલગ છે ? આકાશમાં થતી વીજળી અને તારની અંદર વહેતી વીજળીના પ્રવાહમાં કોઈ ફરક છે કે નહીં ? આકાશમાં થતો વીજળીનો ઝબકારો, તારમાં વહેતી વીજળી અને શરીરમાં સતત કામ કરી રહેલ વીજળી-આ ત્રણે સંપૂર્ણપણે એક જ છે કે એક વસ્તુનાં જુદાજુદા પર્યાયો છે અથવા જુદા-જુદા પરિણમનો છે આ બધા પ્રશ્નોને બધી રીતે ચકાસીને આપણે નિર્ણય કરી શકીએ કે જેમ આકાશમાં થતી વીજળીને ચિત્ત તેઉકાય જીવ ગણવામાં આવે છે, તેવી જ રીતે બધી વીજળીઓ ને સચિત્ત તેઉકાયની ગણતરીમાં ગણવી કે નહીં? આ બધા પ્રશ્નો પર આપણે તટસ્થપણે, અનેકાંત દષ્ટિ લઈને વિચાર કરવાનો છે. Jain Educationa International 17 - For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૫ વિજ્ઞાનની દૃષ્ટિમાં વિપત (Electricity) અંગ્રેજી ભાષામાં બે શબ્દોનો પ્રયોગ જોવા મળે છે. ૧. ઈલેક્ટ્રિસિટી (electricity) એટલે ઈલેક્ટ્રિક ઊર્જા અથવા પ્રવાહ (current) ૨. લાઇટનિંગ (lightning) એટલે કે આકાશમાં ઝબૂકતી વિદ્યુત અથવા વિજળી હિન્દી અને ગુજરાતીમાં આ બંને માટે એક જ શબ્દ વપરાય છે – વિદ્યુત અથવા વીજળી, પણ ઉપરની બંને પ્રકારની વીજળીમાં જે ફર્ક છે તેને સમજવા માટે વિજ્ઞાનની મૂળ માન્યતાઓને સ્પષ્ટ રીતે સમજવી જોઈએ. વૈજ્ઞાનિક માન્યતા પ્રમાણે પ્રત્યેક મૂળ પદાર્થ અથવા તત્ત્વ (element)ની રચના પરમાણુઓથી થઈ છે. પ્રત્યેક પદાર્થના પરમાણુ (atom)ની રચનાની વિશેષતાને લીધે પદાર્થોમાં ભિન્નતા હોય છે. તો બધાં પદાર્થોના પરમાણુઓની મૂળ રચનામાં સમાનતા હોય છે. પરમાણુના બે ભાગ છે – ૧. કેન્દ્રક (nucleus), ૨. પરિધિ. કેન્દ્રકમાં બે પ્રકારના કણ હોય છે. - ૧. પ્રોટોન, ૨. ન્યુટ્રોન. પરિધિમાં માત્ર એક જ પ્રકારના કણ હોય છે. - ઇલેક્ટ્રોન. આ મૌલિક કણ જ એના વિશેષ ગુણધર્મો દ્વારા વિદ્યુત” એટલે કે ઇલેક્ટ્રિસિટીની પ્રક્રિયાના મૂળમાં છે. એટલે આની (ઇલેક્ટ્રોનની) પ્રકૃતિ અને પ્રક્રિયાઓને સમજ્યા વગર ન તો વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી અને આકાશમાં ચમકનારી વીજળી lightning)ની વચ્ચેનો ફર્ક સમજી શકાય છે કે ન તો અગ્નિ (fire) અને ઇલેક્ટ્રિસિટીના અંતરને સ્પષ્ટતાથી જાણી શકાય છે. અહીં સંક્ષેપમાં મુખ્ય વાતો આપવામાં આવી છે – ૧. પદાર્થમાં દળ અથવા દ્રવ્યમાન (mass) અને વિદ્યુતભાર (charge) - આ bl8 Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ બે ભૌતિક ગુણો માનવામાં આવે છે. ૩૫ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યૂટ્રોનમાં આ ગુણો જે રૂપમાં છે એને નીચેના કોષ્ટકમાં બતાવવામાં આવ્યા છે. કણ દ્રવ્યમાન (દળ) વિદ્યુતભાર (particle) (mass) (electric charge) ઇલેક્ટ્રોન | ૧૦-૨૦ ગ્રામ ઋણ (Negative charge) ૧ એકમ (unit) પ્રોટોન | ૧૦૨૪ ગ્રામ ઘન (positive charge) ૧ એકમ (unit) ન્યૂટ્રોન | ૧૦ ગ્રામ શૂન્ય (O) ૨. હાઈડ્રોજન એટમ બધા પદાર્થોના એટમોમાં સૌથી ઓછા દ્રવ્યમાનવાળું છે. એને “પરમાણુ-દળ'નું એકમ (માપ) માનવામાં આવે છે. આ રીતે હાઇડ્રોજનનો પરમાણુદળાંક એક છે. ૩. હાઇડ્રોજનના એક અટમમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટીન હોય છે, ન્યૂટ્રોન નથી હોતા. ઈલેક્ટ્રોનની સંખ્યાના આધાર પર “પરમાણુક્રમાંક (atomic number) નિર્ધારિત થાય છે :૧. હાઇડ્રોજનનો પરમાણુક્રમાંક એક (૧) છે. ૨. ઑક્સિજનનો પરમાણુક્રમાંક ૮ છે તથા એનો પરમાણુદળ ૧૬ છે, કેમકે એના પરમાણુમાં ૮ ઇલેક્ટ્રોન, ૮ પ્રોટોન અને ૮ ન્યૂટ્રોન હોય છે. ૩. તાંબુ ધાતુ છે. ધાતુઓની ખાસ પરમાણુ-રચનાને કારણે એમાં વીજળીનો પ્રવાહ સહેલાઈથી વહે છે. તાંબાનો પરમાણુક્રમાંક ૨૯ છે. એનો પરમાણુદળાંક ૬૪ છે. કેમકે એના પરમાણુમાં ૨૯ ઇલેક્ટ્રોન, ૨૯ પ્રોટોન અને ૩૫ ન્યૂટ્રોન હોય છે. (બધાં મૂળ પદાર્થોના પરમાણુમાં કેટલાં-કેટલાં ઇલેક્ટ્રોન આદિ હોય છે તથા પ્રત્યેક મૂળ પદાર્થનો પરમાણુ-ક્રમાંક અને પરમાણુદળાંક કેટલો છે, એને માટે પરિશિષ્ટમાં-૨માં આપેલું આવર્ત કોષ્ટક [Periodic table] જુઓ). પ્રત્યેક પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી હોય છે અને ન્યૂટ્રોન વિદ્યુતભાર વિહિન હોય છે, એટલે પરમાણુ પોતે તો વિદ્યુતભાર વિહિન હોય છે. પણ જ્યારે પરિધિમાં રહેલો ઇલેક્ટ્રોન પરમાણુથી મુક્ત થઈને બહાર નીકળી જાય છે, ત્યારે એ ઇલેક્ટ્રોન વિદ્યુતભાર ઋણ (negative charge) વાળો કણ બની જાય છે તથા જે પરમાણુમાંથી એ નીકળી ગયો છે, એ (પરમાણુ) ઘન-વિદ્યુતભાર (positive electric charge) વાળો “આયન” બની જાય છે. 19 Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ધાતુઓમાં પરમાણુની છેલ્લી કક્ષામાંથી એવા સ્વતંત્ર ઇલેક્ટ્રોન નીકળતા રહે છે. વાસ્તવમાં તો જ્યારે ધાતુ-પદાર્થનું નિર્માણ થાય છે. ત્યારે એના ઘટક પરમાણુઓમાંથી ‘વેલેન્સ' (valance) ઇલેક્ટ્રોન જે છેલ્લી કક્ષામાં હોય છે પોતપોતાના પિતૃ-પરમાણુઓથી મુક્ત થઈ સ્વતંત્ર વિચરણ કરે છે. ૧૩૯ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યામાં બતાવવામાં આવ્યું છે - ઇલેક્ટ્રોન ધાતુના અણુ-ગુચ્છો (molecules)॰ની વચમાંથી ખાલી જગ્યામાં અસ્તવ્યસ્ત ગતિ કરતા રહે છે. જે પરમાણુઓમાંથી આવા ઇલેક્ટ્રોન મુક્ત (અલગ) થઈ ગયા છે, એવા પરમાણુઓ હવે ધન-વિદ્યુતભારવાળા બની જાય છે. એને ‘આયન' કહેવામાં આવે છે. ધાતુઓની પોતાની ખાસ રચના હોય છે જેમાં બધાં જ પરમાણુ સ્ફટિક (crystal)ની જેમ વ્યવસ્થિત રૂપમાં રહેતા હોય છે.૪૧ આયન (ધન વિદ્યુતભાર વાળા પરમાણુ) આ સ્ફટિક-રચનામાં પોતાના નિયમ મુજબ ચોક્કસ સ્થાન ગ્રહણ કરી લે છે. આ ચોક્કસ આકૃતિના કારણે એક ખાસ ભૌમિતિક રચના બની જાય છે. હવે (પહેલાં જેમ બતાવવામાં આવ્યું છે તેમ) મુક્ત ઇલેક્ટ્રોન આયનોની વચમાંથી ખુલ્લી જગ્યા (અવકાશ)માં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, ત્યારે ધાતુ (જે વિદ્યુતની સુવાહક [conductor] હોય છે)માં વિદ્યુત-ક્ષેત્ર (electric field)૪૨ પેદા થાય છે. ઇલેક્ટ્રોનો ઉપ૨ આ ક્ષેત્રની વિરોધી દિશામાં બળ (force) લાગે છે અને તેઓ એ દિશા તરફ ધકેલાઈ જાય છે. આના પરિણામે એક વિદ્યુતપ્રવાહ (electric current) સુચાલક ધાતુમાં વહેવા લાગે છે. વીજળીના સુવાહક પદાર્થના કોઈપણ ત્રાંસા છેદમાંથી પ્રતિ એકમ (unit) સમયમાં પસાર થનાર વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત-પ્રવાહના માપ તરીકે લેવામાં આવે છે. વિદ્યુત પ્રવાહનો એકમ ‘એમ્પિયર’ છે. ૪૩ આવી રીતે જ્યાં-જ્યાં ઇલેક્ટ્રિક ચાર્જ (વિદ્યુતભાર) વિદ્યમાન હોય છે, ત્યાં-ત્યાં એની ચારેબાજુના આકાશમાં (space)માં એક ઇલેક્ટ્રિક ફિલ્ડ (વિદ્યુતક્ષેત્ર) ઉત્પન્ન થઈ જાય છે, જ્યાં એના પ્રભાવનો અનુભવ કરી શકાય છે. જો આ વિદ્યુત-ક્ષેત્રમાં બીજો કોઈ ઇલેક્ટ્રિક ચાર્જ રાખવામાં આવે તો એના પર ઇલેક્ટ્રિક ફોર્સ (વિદ્યુતબળ) લાગવાનું શરૂ થઈ જાય છે. પદાર્થોમાં વિદ્યુત વાહકતાના ગુણધર્મના આધારે એમનું વર્ગીકરણ સુવાહક (good conductor), અર્ધવાહક (semi conductor) અને અવાહક (bad conductor)ના રૂપમાં કરવામાં આવે છે ધાતુઓ વિદ્યુતની સુવાહક છે, જેમકે એમની પરમાણુ-રચના એવી છે જેમાંથી ઇલેક્ટ્રોનો સહેલાઈથી મેળવી શકાય Jain Educationa International 20 For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ છે. જે પ્રકારના પદાર્થમાં આવી સગવડ નથી હોતી તે અવાહક થઈ જાય છે. જે અર્ધવાહક પદાર્થ છે એનામાં ખાસ પરિસ્થિતિઓમાં આ સગવડ મળે છે. દા.ત. - સિલિકોનના પરમાણમાં આ ગુણધર્મ હોવાથી એનો પ્રયોગ અર્ધવાહકના રૂપમાં કરવામાં આવે છે. અધાતુ તત્ત્વો વિદ્યુતના લગભગ અવાહક છે. લાકડું, રબર, આદિ પદાર્થો અવાહક હોવાથી એમને “ઇસ્યુલેટર'ના રૂપમાં કામમાં લેવામાં આવે છે. વિવેચન માટે ટિપ્પણો જોવા જોઈએ.) ઈલેક્ટ્રિસિટી બે પ્રકારની છે. ૧. સ્થિત વિદ્યુત (Static Electricity) ૨. ચલ વિદ્યુત (current Electricity) સ્થિત વિદ્યુત (Static Electricity) - સૂકી હવામાં સૂકા વાળને રબરની કાંસકીથી ઓળતી વખતે એવો અનુભવ થાય છે કે જાણે વાળમાંથી કોઈ ચીજ નીકળી રહી છે, એનો ચડ-ચડ અવાજ પણ સંભળાય છે. એ કાંસકીને નાના નાના કાગળના ટુકડાઓની પાસે લઈ જવાથી એ ટુકડાઓ એની સાથે ચોંટી જાય છે. આ પ્રક્રિયા “સ્થિત વિદ્યુત”નો પ્રભાવ બતાવે છે. આના પરથી એમ જાણવા મળે છે કે વાળના અણુઓથી ઇલેક્ટ્રોન અલગ થઈને રબરની કાંસકી પર ભેગા થઈ જાય છે. અને એ ઋણ વિદ્યુતભાર મુક્ત કણોથી કાગળના ટુકડા જેવા પદાર્થો આકર્ષાય છે. - “સ્થિત વિદ્યુત”ના વિષયમાં ઈ.પૂ. ૬૦૦માં ગ્રીક દાર્શનિક થેલ્સ (Thales) પ્રયોગ કર્યા હતા. એમણે શોધી કાઢ્યું હતું કે જ્યારે “અંબર”નામનું વૃક્ષ જેને ગ્રીક ભાષામાં (Electrum) અને અંગ્રેજીમાં (amber) કહેવામાં આવે છે, એ વૃક્ષના તૃણમણિ ગાઢા અને સુકાઈને સખત થયેલી ગુંદર જવાનો રસ સળિયાને ઊનના કપડાં સાથે ઘસવામાં આવે ત્યારે એ સળિયા દ્વારા કાગળના નાના ટુકડાઓ, નાના નાના સુકાયેલા પાંદડાઓ, પક્ષીઓના પીંછા વગેરેને આકર્ષી શકે છે. ગ્રીક ભાષામાં અંબરનો અર્થ થાય છે ઇલેક્ટ્રમ અને એમ લાગે છે કે ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રિક ફોર્સ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, ઇલેક્ટ્રિકસિટી અને અંતમાં ઈલેક્ટ્રોન જેવા શબ્દોની ઉત્પત્તિ આ ગ્રીક શબ્દ “ઇલેક્ટ્રમ” ઉપરથી થઈ છે. ઈ.સ. ૧૦૦માં ડૉ. વિલિયમ ગિલબર્ટે અન્ય પદાર્થો પર પ્રયોગો કરી એવું તારણ કાઢ્યું હતું કે અંબરની જેમ કાચને રેશમી કપડાં પર તથા એબોનાઈટના સળિયાને ફલેનલ કપડાં પર ઘસવાથી એવું જ આકર્ષણ પેદા થઈ જાય છે. આની તપાસ કરવાથી એવું પુરવાર થયું છે કે કાચ પર ધનાત્મક અને રેશમી કપડાં પર ઋણાત્મક ઇલેક્ટ્રિક ચાર્જ જમા થઈ જાય છે. એબોનાઈટ, અંબર તથા રબરની 21 Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ કાંસકીમાં તૃણાત્મક અને ફલેનલ, ઊનનું કપડું અને વાળમાં ઘનાત્મક ઈલેક્ટ્રિક ચાર્જ હોય છે. અંબરનું ગ્રીક નામ ઇલેક્ટ્રમ હોવાથી ઋણાત્મક કણોનું નામ ઇલેક્ટ્રોન થયું. અને એની ઊર્જાને ઇલેક્ટ્રિસિટી નામ આપવામાં આવ્યું. આકાશમાં ચમકનાર વીજળી જેને લાઈટનિંગ (Lightning) કહેવામાં આવે છે. એ વાદળોમાં જમા થયેલા ઇલેક્ટ્રિક ચાર્જનો પૃથ્વી પર થનારો ડિસ્ચાર્જ (disharge) છે. ઇલેક્ટ્રિક ચાર્જને સુવાહક મળે ત્યારે એ સુરક્ષિત રહે છે અને એમાં કરંટ પ્રવાહના રૂપમાં વહે છે. આજ ફરક છે ઇલેક્ટ્રિકસિટી અને લાઈટનિંગમાં. ઈલેક્ટ્રોનની અવસ્થામાં રહેલો આ ચાર્જ સ્ટેટિક રૂપમાં એ કરંટ ઇલેક્ટ્રિકસિટીના રૂપમાં અને વાદળોમાં થનાર હેવી ડિસ્ચાર્જની અવસ્થામાં એ વીજળી અથવા લાઈટનિંગના રૂપમાં પ્રગટ થાય છે. સામાન્ય રીતે ઊનના કપડાને, પોલિથિન શીટને કે નાઈલોન આદિને થોડું ઘસવાથી સ્ટેટિક ઇલેક્ટ્રિકસિટીનું ઉત્પાદન થાય છે. આવા કપડાં આદિને ધોઈને સુકાવ્યા પછી એને ઊંધું-ચતું કરીએ ત્યારે પણ એ દેખાય છે. એમાંથી અવાજની સાથે ચિનગારી (spark) પણ નીકળે છે. રૂપાંતરણ રૂપે જ છે. વિજ્ઞાન અનુસાર આ ઈલેક્ટ્રોન ઊર્જાનું પ્રકાશની ઊર્જાના સ્વરૂપમાં પરિવર્તન છે. ૨. વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર (Electro-magnetic field) : ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે સન ૧૮૧૯માં શોધ કરી હતી કે જ્યારે સુવાહક પદાર્થ (દા.ત. ધાતુના ભાર)માંથી વિદ્યુત-પ્રવાહ પસાર થાય છે, ત્યારે એની આજુ-બાજુમાં એક વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય છે. જો એ વિદ્યુત પ્રવાહ તીવ્ર હોય તો એ વિ.ચું. ક્ષેત્ર પણ તીવ્ર જ હોય છે. આ શોધના આધારે ભૌતિક વિજ્ઞાન (physics)માં એક નવી શાખાનો ઉદય થયો જેમાં વિદ્યુત” અને “ચુંબકીય પ્રભાવોને જોડીને એના ગુણધર્મોનો અભ્યાસ શરૂ થયો. એનું નામ આપવામાં આવ્યું “વિદ્યુત ચુંબકીય વાદ” (Electro magnetic) આના પરથી “ઇલેક્ટ્રો-ડાયનેમિક્સ' (Electro-dynamics)માં વિદ્યુત-ચુંબકીય પ્રભાવોના નિયમો આદિની શોધ થઈ. વિદ્યુત-પ્રવાહના ચુંબકીય પ્રભાવોને માપવા માટે “બાયો-સાવર્ટ નિયમ આદિનો પ્રયોગ કરવામાં આવે છે. જેમ ઇલેક્ટ્રિક ચાર્જથી ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ચુંબકથી ચુંબકીય ફિલ્ડ બને છે. એવી જ રીતે વિદ્યુત-પ્રવાહથી વિ.ચુ. ફિલ્ડ અસ્તિત્વમાં આવે છે. એની ઊર્જાને વિદ્યુત ચુંબકીય ઊર્જા' નામ આપવામાં આવ્યું છે. - વિદ્યુતભારની ચારે બાજુ વિ.ચું. ક્ષેત્રનો ઘેરાવો બની રહે છે. ગતિમાન સ્થિતિ વખતે આ ક્ષેત્રની ગતિ તરંગના રૂપમાં હોય છે. એની ગતિ પણ પ્રકાશની 22 Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ગતિ જેટલી જ છે. એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર એક બળ (force) પેદા કરે છે. આના આધારે વિદ્યુત-ચુંબકીય પ્રેરણ' (electro-magneticinduction)ની ક્રિયા થાય છે. જ્યારે ચુંબકના ઉપરના તારને કુંડલીના રૂપમાં બાંધીને એને ફેરવવામાં આવે તો વિદ્યુતભાર અને ગતિમાન ચુંબકના પરસ્પરના સંબંધના આધારે વિદ્યુતચુંબકીય-પ્રેરણાને કારણે તારમાં વિદ્યુત-પ્રવાહ પેદા થઈ જાય છે.૪૮ ટૂંકમાં કહીએ તો આપણી આખી દુનિયા એક પ્રકારની વિદ્યુત-ચુંબકીય તરંગોની દુનિયા છે, જેમાં વિદ્યુત-ચુંબકીય ઊર્જા બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. આ વિદ્યુત-ચુંબકીય તરંગોની સાથે આપણે બધાં કોઈને કોઈ રીતે સંકળાયેલા છીએ. આ વિદ્યુત-ચુંબકીય તરંગોથી આપણે બધા પ્રત્યેક ક્ષણ પ્રભાવિત થતા હોઈએ છીએ. ઓગણીસમી સદીમાં મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વના નિયમોને ગણિતના સમીકરણોના રૂપમાં પ્રસ્તુત કર્યા. આ નિયમોમાં ગોસ (Gauss)ના નિયમો, એમ્પિયરનો નિયમ, ફરાડેનો નિયમ તથા ચુંબકીય-બળ-રેખાઓ line of force) દ્વારા રચાતા બંધ ગાળા જેવા તથ્યોનો સમાવેશ થાય છે.૪૯ વિદ્યુત-ચુંબકીય-ઊર્જા (electro-magnetic-energy) અને વિદ્યુત-ચુંબકીયતરંગો (electro-magnetic-waves)ના સ્વરૂપના આધારે સ્પષ્ટ થાય છે કે ઈલેક્ટ્રિસિટી અથવા વિદ્યુત પોતે સ્વયં તો એક “પૌગલિક” (નિર્જીવ) પરિણમન જ છે.૫૦ જેમ ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ અને ચુંબકત્વ પોતે સ્વયં અચિત્ત પરિણમને છે. એવી જ રીતે વિદ્યુત-ચુંબકીય ઊર્જા પણ પોતે સ્વયં તો અચિત્ત પોદ્ગલિક પરિણમન જ છે. પોતે સચિત્ત તેઉકાય અથવા બીજા કોઈના રૂપમાં નથી. આમ તો પ્રકાશ light) પણ પોતે જાતે તો વિદ્યુત-ચુંબકીય ઊર્જાનું રૂપ છે.પર બધાં જ દશ્ય રંગ પણ આજ ઊર્જાના ભિન્ન-ભિન્ન તરંગ - વૈર્ય (wave-light) અને કંપન આવૃત્તિ (frequency)વાળાં તરંગો જ છે.પ૩ વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈ (અથવા ફ્રિક્વેસી)ના આધારે વિદ્યુત ચુંબકીય વર્ણપટ મેક્સવેલનો વિદ્યુત-ચુંબકીયવાદ આવ્યો ત્યારબાદ ૩૨ વર્ષ પછી હઝે પ્રયોગશાળામાં વિદ્યુત-ચુંબકીય તરંગોના અસ્તિત્વની સાબિતી આપી હતી. વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિક્તાઓ આ પ્રમાણે છે. (૧) ઉદ્ગમથી દૂરના વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રોના સદિશા વેક્ટર)ના દોલનો સમાન કળાવાળા હોય છે. 23 Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ (૨) વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની દિશાઓ તરંગ-પ્રસરણ દિશાને લંબ એવા સમતલમાં પરસ્પર લંબ હોય છે. (૩) આ તરંગો બિનયાંત્રિક અને લંબગત તરંગો રૂપે હોય છે. (૪) શૂન્યાવકાશમાં તેમનો વેગ “સી” એટલે (૩૪૧૦૮) મીટર/સેકન્ડ અથવા ૩ લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આટલો જ હોય છે. (૫) કોઈપણ માધ્યમમાં તેમનો વેગ માધ્યમના વિદ્યુત ચુંબકીય ગુણધર્મો પર આધાર રાખે છે. જુદી જુદી તરંગ લંબાઈ (wave-lingth)વાળી વિદ્યુત-ચુંબકીય-તરંગો વર્ણપટ (spectrum)નું નિર્માણ એના તરંગ લંબાઈના આધારે થાય છે. ૧૦૮ મીટરથી લઈને ૧૦૫ મીટર સુધીની તરંગ લંબાઈવાળી વિદ્યુત-ચુંબકીય તરંગો આ વર્ણપટમાં અંકિત કરવામાં આવી છે. આપણી આંખોને જે દેખાય છે તે રંગોના પ્રકાશની તરંગો ૪૦૦૦થી ૮૦૦0 એંસ્ટ્રમ (angstrom) યુનિટ તરંગ લંબાઈવાળી આંકવામાં આવી છે. (૧ એંન્સ્ટ્રમ યુનિટ - ૧૦ સે.મી. છે) લાલ રંગવાળા તરંગો વધારે લાંબા અને જાંબુડી રંગનાં નાના હોય છે. સાથેના ચાર્ટમાં બધી તરંગો (વર્ણપટ)ની તરંગ લંબાઈ અને કંપન આવૃત્તિના ક્રમ-રૂપમાં દર્શાવવામાં આવી છે. Jain Educationa International Frequency (Hz) 10 10 10 10 10 10 10" 10 10 10 10 10 10" 10" 10° 10 10 1-2-16 10 10' 1 KHZ = 10 10 10' Gamma Rays X Rays Ultra violet Infra-red Microwave Wavelength (nano motor} Short-wave radio Long-wave radio 24 10 10 10 10 10'=1 Angston = 1 Nanomater 1 $10 10 IX Unit | id=1 teron 10 10 10 [10:1centrator 10 101 Meter 10" 10" 10" 1 Kilometer 103 10" 10 10 For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ દશ્ય રંગો સિવાયનાં તરંગો અદશ્ય કોટિના છે. ઉષ્મા-ઊર્જાના તરંગો ઇન્ફા-રેડ” (infra-red) તરંગોનાં કિરણોના રૂપમાં ઉત્સર્જન થાય છે. જાંબુડી રંગના તરંગોથી નાના તરંગ લંબાઈવાળી અદશ્ય તરંગો પરા-જાંબુડી (ultra violet) કિરણોના રૂપમાં હોય છે. એક્ષ-રે (x-ray) પણ સૂક્ષ્મતર વિદ્યુત ચુંબકીય તરંગો જ છે. ગતિમાન વિદ્યુત ભારની ઊર્જાના કિરણો જે વિદ્યુતચુંબકીય તરંગોના રૂપમાં હોય છે, એની તરંગ લંબાઈ ૩૦૦ મીટર અને કંપન-આવૃત્તિ (frequency) લગભગ ૧૦ હર્ટ્ઝ હોય છે. ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે પ્રયોગશાળામાં ૫ મિ.મી.થી ૨૫ મિ.મી.ના ગાળામાંની તરંગ લંબાઈવાળા વિદ્યુત ચુંબકીય ઉત્પન્ન કર્યા હતા. વિદ્યુત ચુંબકીય તરંગોના આધાર પર જ આધુનિક “દૂર-સંચારની પ્રક્રિયાનો વિકાસ સંભવ થયો છે. આજે તો હવે ટૂંકા રેડિયો તરંગો અને લાંબા રેડિયો તરંગોની તરંગ લંબાઈ ક્રમશઃ ૧૦૦ મીટર અને ૧થી ૧૦ લાખ મીટર હોય છે. આધુનિક સંદેશ વ્યવહારમાં વિદ્યુતચુંબકીય-તરંગોનો ઉપયોગ થવાથી આ રેડિયો તરંગોના ફળ સ્વરૂપે દૂર-સંચાર ક્ષેત્રમાં એક ક્રાંતિ આવી છે. આયનીકત વાયુઓમાં વિદ્યુત અવિસર્જન (discharge) સામાન્ય રીતે સૂકી અને રજકણ-યુક્ત શુદ્ધ હવામાં જ્યારે વાતાવરણનું દબાણ સામાન્ય હોય છે, ત્યારે એ હવા વિદ્યુતની અવાહક (bad conduction) હોય છે. આનું કારણ એ છે કે એ વખતે હવામાં કોઈ પણ સ્વતંત્ર “આયન' નથી હોતું - ન ઘન આયન હોય છે કે ન ઋણ આયન. એટલે એની હવામાંથી કોઈ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. પણ જો કોઈ પ્રકારે એનું આયનીકરણ થઈ જાય તો એ હવા વિદ્યુતની અવાહક બની જાય છે. આયનીકરણનું એક કારણ છે – એમાં રહેલાં બે ધાતુના ઇલેક્ટ્રોડની વચમાં આવેલું ઉચ્ચ વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું અંતર અથવા પોટેન્શિયલ ડિફરન્સ. (potential difference) આવી રીતે કોઈ નળીમાં ભરેલા વાયુમાં, છેડા પર રહેલા બે ધાતુના ઇલેક્ટ્રોડોની વચ્ચે જ્યારે ઊંચા વોલ્ટેજ સ્થાપિત કરવામાં આવે, ત્યારે વાયુનું આયનીકરણ થઈ જાય છે. એમાં વિદ્યુતનું વિસર્જન (discharge) થઈ શકે છે, જે એક વિદ્યુત ચુંબકીય તરંગ અથવા ઊર્જાના રૂપમાં દેખાય છે. એ ઊર્જાને સામાન્ય રીતે એક તણખા (spark)ના રૂપમાં જોઈ શકાય છે. આ પ્રક્રિયાનો પ્રયોગ નળીમાં રહેલી હવા કે વાયુ (gas)નું દબાણ (pressure) વધારી કે ઘટાડીને અલગ 25 Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ અલગ રૂપોમાં કરવામાં આવે છે. નળીમાં રહેલી હવા અથવા કોઈ પણ પ્રકારની વરાળ (vapour)ના દબાણને ઓછું કરવા માટે વેક્યુમ પંપ (vaccum pump)નો ઉપયોગ કરવામાં આવે છે. એની અલગ-અલગ સ્થિતિ આ પ્રમાણે બને છે. ૧. જ્યાં સુધી નળીની અંદરનું દબાણ પારાના ૧૦ મિ.મી. દબાણથી પણ વધારે હોય છે ત્યાં સુધી હવામાં વિદ્યુતનું કોઈ વિસર્જન (discharge) નથી થતું, એટલે જ ત્યાં સુધી હવા અવાહક જ રહે છે. ૨. જ્યારે અંદરનું પ્રેશર ૧૦ મિ.મી.થી ઓછું કરવામાં આવે છે, ત્યારે બંને ઇલેક્ટ્રોનની વચ્ચે રહેલા વાયુમાં વિદ્યુતનું વિસર્જન થાય છે તથા એ વખતે કડ-કડ અવાજ પણ પેદા થાય છે. આ ધ્વનિ પણ ઊર્જાનું એક વિકિરણ (raditelin) છે. ૩. જ્યારે અંદરનું દબાણ ૫ મિ.મી.થી ઓછું કરવામાં આવે છે, ત્યારે વિદ્યુતનું વિસર્જન વધુ પ્રકાશના રૂપમાં થાય છે. ૪. ૨ મિ.મી.નું લગભગ પ્રેશર થાય ત્યારે એક લાંબો ચમકદાર પ્રકાશનો પ્રવાહ ઘન ઇલેક્ટ્રોડ (એનોડ)થી લગભગ ઋણ ઇલેક્ટ્રોડ (કેથોડ) સુધી વહે છે તથા કેથોડની પાસે એક નકારાત્મક ચમક પેદા થાય છે. આની અને પ્રકાશના પ્રવાહની વચમાં સંપૂર્ણ અંધકાર દેખાય છે. ૫. જ્યારે પ્રેસર ૧ મિ.મી. જેટલું ઓછું કરવામાં આવે છે ત્યારે તૂટેલા પ્રવાહની વચમાં ડાઘા જેવું દેખાઈ આવે છે. ક્યાંક પ્રકાશ, ક્યાંક અંધકાર - આ પ્રકારનો ક્રમ થાય છે. ૬. જ્યારે પ્રેશર ૦૧ મિ.મી.નું કરવામાં આવે છે ત્યારે આખી નળીમાં અંધકારમય થઈ જાય છે. એ વખતે કેથોડમાંથી એક અદશ્ય કણના કિરણો આવે છે. આ કેથોડના કિરણો જ્યારે સામેવાળા કાચના છેડા ઉપર પડે છે. ત્યારે એ ચમકી ઊઠે છે. આ ચમક પ્રતિદીપ્તિ (fluorescence)ના કારણે થાય છે. ૭. જ્યારે પ્રેશર ૧૦૪ મિ.મી.થી પણ ઓછું કરવામાં આવે છે ત્યારે વિદ્યુતનું વિસર્જન (discharge) લગભગ સમાપ્ત જેવું થઈ જાય છે. આ પ્રક્રિયાનો ઉપયોગ ફલોરેસેન્ટ ટ્યૂબ (ટ્યૂબ લાઈટ) નિયોન સાઈન, ફૂલડ લાઈટ્સ, મરક્યુરીલેમ્સ આદિમાં કરવામાં આવે છે. ૬૧ 26 Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૬. અગ્નિકાયનું સ્વરૂપ જૈનદર્શનમાં તેઉકાય (અગ્નિ)ના જીવ જૈન દર્શન અનુસાર પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિક - આ છ પ્રકારના જીવ હોય છે. આચારંગ, દસ વૈકાલિક, પ્રજ્ઞાપના આદિમાં આનું વિસ્તારથી વર્ણન જોવા મળે છે. તેઉકાય જીવ એ જીવ છે જેનું શરીર અગ્નિના સ્વરૂપમાં હોય છે. આચારંગ સૂત્રમાં તેઉકાયિક જીવોના અસ્તિત્વને દઢતાપૂર્ણ રીતે સ્વીકાર કરતાં બતાવવામાં આવ્યું છે કે “જે અગ્નિકાયિક જીવલોકના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે, એ પોતાના આત્માના અસ્તિત્વનો અસ્વીકાર કરે છે~ સૂક્ષ્મ તેઉકાયના જીવો સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત છે. તથા સૂક્ષ્મતાના કારણે અપ્રતિહત (મારી ન શકાય એવા) હોય છે. બાદર તેઉકાયિક જીવોના ભિન્ન ભિન્ન પ્રકારોનું વર્ણન થોડી ભિન્નતા સાથે મળે છે. દસ વૈકાલિક સૂત્રમાં એના આઠ પ્રકાર બતાવવામાં આવ્યા છે. - ૧. અગ્નિ, ૨. અંગારા, ૩. મુર્મુર ૪. અર્ચિ, ૫. જ્વાળા, ૬. અલાત ૭. શુદ્ધાગ્નિ અને ૮. ઉલ્કા.૬ પ્રજ્ઞાપના સૂત્રમાં એના બાર ભેદ મળે છે. ૧. અંગારા ૨. જ્વાળા ૩. મુર્મર ૪. અર્ચિ, ૫. અલાત ૬. શુદ્ધાગ્નિ ૭. ઉલ્કા, ૮. વિદ્યુત, ૯. અશનિ ૧૦. નિર્ધાત ૧૧. સંઘર્ષસમુસ્થિત અને ૧૨. સૂર્યકાંતમણિ-નિસૃત. દસ વૈકાલિક સૂત્રના વ્યાખ્યા ગ્રંથોના આધારે આચાર્ય મહાપ્રજ્ઞએ આના અર્થ આ પ્રકારે કર્યા છે.” ૧. અગ્નિ (અગÄિ) : લોહપિંડમાં પ્રવેશેલા સ્પર્શી શકાય એવા તેજસ્ને અગ્નિ કહે છે. ૬૯ Jain Educationa International ૬૩ ૨. અંગારા (ઇંગાલ) : જ્વાળા વગરના કોલસાને અંગારા કહે છે. લાકડીનો બળતો ધુમાડા વગરનો ભાગ 27 For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩. મુર્ખર (ભુખુર): ગાયનાં સૂકાં છાણની આગ, સૂકું ઘાસ અથવા ભૂસાની આગ, ક્ષારાદિમાં રહેલા અગ્નિને મુર્ખર કહે છે. ભસ્મના બારિક અગ્નિકણ મુર્ખર છે. ૪. અર્ચિ (અશ્ચિ) : મૂળ અગ્નિથી જુદી થયેલી, વાળા આકાશમાં ગયેલી પરિછિન્ન, અગ્નિશિખા, દીપશિખાના અગ્નિભાગને અર્ચિ કહે છે. ૫. જ્વાળા (જાલં) : સળગતા અગ્નિ સાથે જોડાયેલી અગ્નિશિખાને જ્વાળા કહે છે. ૭૩ ૬. અલાત (અલાય) : અડધી બળેલી લાકડી.૭૪ ૭. શુદ્ધ અગ્નિ સુદ્ધાગર્ણિ) : ઇંધણ વગરનો અગ્નિ.૭૫ ૮. ઉલકા - (ઉત્કંઠ) : ગગનાગ્નિ-વિદ્યુત આદિ. પ્રજ્ઞાપના સૂત્રની ટીકામાં આચાર્ય મલયગિરિએ આ શબ્દોના કંઈક ભિન્ન અર્થ કર્યા છે.૭૭ ૧. અંગારા : ધુમાડા રહિત (આગ) ૨. વાળા : જાજ્વલ્યમાન ખદિર આદિ (લાકડી)ની જ્વાળા અથવા અગ્નિથી પ્રતિબદ્ધ દીપશિખા. ૩. મુર્મર : ભૂસા આદિના અગ્નિના ભસ્મ-મિશ્રિત અગ્નિકણના રૂપમાં ૪. અર્ચિ : અગ્નિથી પ્રતિબદ્ધ જ્વાળા ૫. અલાત : અડધી બળેલી લાકડી ૬. શુદ્ધાગ્નિ ઃ લોહ-પિંડમાં પ્રવિષ્ટ અગ્નિ ૭. ઉલ્કા : આકાશીય પિંડના ટુકડાના પતનથી ઉત્પન્ન થયેલો અગ્નિ ૮. વિદ્યુત : આકાશની વીજળીનું ચમકવું. ૯. અશનિ : આકાશીય વીજળીના પડતા અગ્નિમય કણો. ૧૦. નિર્ધાત : વૈક્રિય અશિનપાત ૧૧. સંઘર્ષ સમુસ્થિત : અરણી આદિ લાકડીના ઘસાવાથી ઉત્પન્ન. ૧૨. સૂર્યકાંત મણિ : સૂર્યના પ્રખર કિરણોના સંપર્ક થવાથી સૂર્યકાંત મણિમાંથી જે ઉત્પન્ન થાય છે. આચારંગ-નિર્યુક્તિમાં આપેલી સૂચિ આ પ્રમાણે છે.૭૯ આ જગતમાં તેઉકાય (અગ્નિ)ના બે પ્રકાર છે. (૧) સૂક્ષ્મ તેઉકાય (૨) બાદર તેઉકાય. સૂક્ષ્મ તેઉકાય (અગ્નિ) સંપૂર્ણ લોકમાં છે અને બાદક તેઉકાય ફક્ત અઢીદ્વિપમાં-સમુદ્રમાં જ છે. 28 Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ બાદર તેઉકાયના પાંચ પ્રકાર આ પ્રમાણે છે. ૧. અંગારા ૨. અગ્નિ ૩.અર્ચિ ૪. જ્વાળા અને ૫. મુર્ખર આ પાંચ પ્રકાર બાદ તેઉકાય (અગ્નિ)ના સૂત્રમાં કહ્યા છે. ૧. અંગારા : જ્યાં ધુમાડો અને જ્વાળા ન હોય એવું બનેલું ઇંધણ ૨. અગ્નિઇંધણમાં રહેલી જલનક્રિયા સ્વરૂપ. વિદ્યુત એટલે આકાશમાં ચમકનારી ઉલ્કા અને અશિન (વજ)ના સંઘર્ષથી ઉત્પન્ન થનારી સૂર્યકાંત મણિમાંથી સંસરણ (પ્રગટ) થનારી ઈત્યાદિ. ૩. અચિ : ઇંધણની સાથે રહેલી જ્વાળા સ્વરુપ... ૪. મુર્મર : કોઈ કોઈ અગ્નિના કણવાળી ભસ્મ. બાદર અગ્નિકાયના આ પાંચ ભેદ છે. દસ વૈકાલિકની વ્યાખ્યા ગ્રંથો-જિનદાસચૂર્ણિ, અગસ્થિસંહચૂર્ણિ અને હરિભદ્રિય ટીકામાં આપેલા અર્થો તથા આચારંગ-નિર્યુક્તિની તુલના જ્યારે પ્રજ્ઞાપનાની ટીકાથી કરીએ છીએ, તો સ્પષ્ટ થાય છે અંગારા, વાળા, મુર્ખર, અર્ચિ અને અલાત ના વિષયમાં મોટેભાગે બધાનો સમાન અર્થ છે. પણ અગ્નિ, શુદ્ધાગ્નિ, ઉલ્કા, વિદ્યુત, અશનિ, નિર્ધાત, સંઘર્ષ-સમુસ્થિત તથા સૂર્યકાંતમણિમાંથી નિઃસૃતના વિષયમાં અર્થભેદ અથવા વ્યાખ્યા અભાવ છે. દસ વૈકાલિક વ્યાખ્યાઓમાં અગ્નિને લોકપિંડમાં પ્રવેશેલા તેજસના રૂપમાં બતાવ્યો છે – જો કે દસ વૈકાલિક સૂત્રની હારિભદ્રિય ટીકા અને જિનદાસકૃતચૂર્ણિબન્નેમાં નિરિધન અગ્નિને શુદ્ધાગ્નિના રૂપમાં માન્યા છે. આચારંગ નિર્યુક્તિમાં “અગ્નિની અંદર ઇંધનમાં રહેલી જલનક્રિયા સ્વરુપ અગ્નિની સાથે વિદ્યુત ઉલ્કા અશનિ, સંઘર્ષ-ઉત્પન્ન અને સૂર્યકાંત મણિ-નિઃસૃત અગ્નિને લીધેલ છે. જ્યારે પ્રજ્ઞાપના (મૂળ)માં વિદ્યુત આદિ છ ભેદ સ્વતંત્ર રૂપમાં જ છે અને “અગ્નિને સ્વતંત્ર ભેદના રૂપમાં માનવામાં દસ વૈકાલિક (મૂળ)માં વિદ્યુત આદિ છ ભેદોમાં ફક્ત ઉલ્કાનો ઉલ્લેખ છે અને વ્યાખ્યામાં એને “ગગનાગ્નિ” તથા “વિદ્યુત (આકાશીય વીજળી) આદિના રૂપમાં બતાવ્યા છે. આ બધા ભેદોની સમીક્ષા કરવાથી સ્પષ્ટ થાય છે કે અગ્નિના ભેદોના વિષયમાં પરમ્પરાનો ક્રમિક વિકાસ થયો છે. દસ વૈકાલિકની સૂચિ પૂર્વતર છે અને પન્નવણાની ઉત્તરકાલીન છે. દિગમ્બર ગ્રંથોમાં મૂલાચારમાં અંગારા, જ્વાળા, અચિ મુર્ખર, શુદ્ધાગ્નિ અને અગ્નિ-એમ છે ભેદ બતાવ્યા છે. એમાં દસ વૈકાલિકની માફક અગ્નિ અને શુદ્ધાગ્નિને અલગ અલગ લીધા છે તથા 29 * Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ આચારાંગ નિર્યુક્તિની માફક આકાશીય વિદ્યુત, વજ (અશનિ) વગેરેને શુદ્ધ અગ્નિ અંતર્ગત બતાવ્યા છે. એના આધાર પર એમ લાગે છે કે દસ વૈકાલિકમાં બતાવેલા “અગ્નિમાં અયપિણ્ડ લોહ-પિંડ)માં પ્રવિષ્ટ અગ્નિને રાખવામાં આવ્યો હતો, જેને પ્રજ્ઞાપનામાં શુદ્ધાગ્નિના રૂપ માનવામાં આવ્યો તથા ફક્ત “અગ્નિનો ભેદ હટાવીને ઉલ્કા, આકાશની વીજળી, અશનિ, નિર્ધાત આદિને સ્વતંત્ર ભેદના રૂપમાં બતાવ્યાં જે દસ વૈકાલિકની વ્યાખ્યામાં “ઉલ્કા' - ગગનાગ્નિમાં હતા તથા આચારાંગ નિર્યુક્તિ અને દિગંબર ગ્રંથ મૂલાચારમાં “શુદ્ધાગ્નિમાં હતા. દસ વૈકાલિકની “શુદ્ધાગ્નિમાં “નિરિબ્ધન અગ્નિના રૂપમાં વ્યાખ્યાનો કોઈ બીજો અર્થ નથી નીકળતો. અગત્યસિંહ કૃત ચૂર્ણિમાં “એતે વિરેસે મોસુણ સુદ્ધાગણિ” કહીને બાકીના બધાનો સમાવેશ શુદ્ધાગ્નિના રૂપમાં જ ઉલ્કા, વિદ્યુત, અશનિ, નિર્ધાત, આદિનો સ્વીકાર કરી “નિરિન્ધન અગ્નિ” અર્થ પણ થાય છે. જેમ અપકાયિક જીવોમાં “શુદ્ધોદકીથી “અંતરિક્ષજળને લીધો છે અને વાયુકાયિકમાં શુદ્ધ વાયુમાં મંદ, શાંત અથવા આર્ટવાયુને લીધો છે એથી “શુદ્ધ'નો અર્થ છે – પ્રાકૃતિક. એ પ્રમાણે “શુદ્ધાગ્નિમાં પણ ‘ઉલ્કા આદિ' (ગગનાગ્નિ)ને માનીએ તો ઉલ્કા આદિના ભેદ શુદ્ધાગ્નિમાં આવી જાય, જેમ આચારાંગ નિર્યુક્તિમાં “અગ્નિ'ના રૂપમાં એને માન્યું છે અથવા મૂલાચારમાં “શુદ્ધાગ્નિ'ના રૂપમાં માનવામાં આવ્યું છે. સંઘર્ષ-સમુસ્થિત અગ્નિના ઉદાહરણમાં અરણીની લાકડીના ઘર્ષણનું ઉદાહરણ છે. - આદિ, શબ્દથી બે ચકમક-પત્થરોના સંઘર્ષને લેવાય છે. સૂર્યકાંત મણિ સંભવતઃ અંતર્ગોળ (concave) લેન્સ જેવો મણિ છે જેના પર તીવ્ર સૂર્વિકરણોને કેન્દ્રિત કરી અગ્નિ પેદા કરી શકાય છે. આ બધા પ્રકારની અગ્નિની ઉત્પત્તિ જીવોની યોનિ બનવાથી હોય છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પણ તેજસ્કાયની જીવ-યોનિની ઉત્પત્તિમાં કારણરૂપ પૌદ્ગલિક ઉપાદાનને સમજ્યા વગર તેઉકાયિક જીવના ઉપરના બધા પ્રકારોમાં રહેલી સમાનતા અથવા લાક્ષણિકતા સ્પષ્ટ થતી નથી. તેઉકાયિક જીવોની યોનિમાં ઉષ્ણતાની અનિવાર્યતા બહુ સ્પષ્ટતાથી બતાવવામાં આવી છે અને પ્રત્યક્ષ જાણી શકાય છે - પણ એમાં “ઉષ્ણતા'નો અર્થ થશે સામાન્ય તાપમાનથી તીવ્ર તાપમાન. પણ ઉચિત તાપમાન વિભિન્ન પદાર્થોના સંબંધમાં વિભિન્ન માપ થશે. કેટલા તાપમાન પર કયો પદાર્થ અગ્નિની યોનિ બની શકે છે, આ મીમાંસા આવશ્યક છે. એના સિવાય “વાયુની ઉપસ્થિતિની પણ અગ્નિકાયિક જીવો માટે 30 Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ અનિવાર્યતા બતાવવામાં આવી છે. આ કયા પ્રકારનો વાયુ છે જેના વગર તેઉકાયિક જીવ જીવિત ન રહી શકે? એની મીમાંસા પણ અપેક્ષિત છે. આચારાંગ-ભાષ્યમાં એને પ્રાણવાયુ બતાવ્યો છે. ૩ - ત્રીજું કારક છે – કયો પદાર્થ અગ્નિ પેદા કરી શકે છે, કયો નહીં? એટલે કે શું બધા પદાર્થ અગ્નિને ઉત્પન્ન કરવામાં શક્તિમાન છે? - આ મીમાંસા પણ કરવી જોઈએ. પહેલાં આપણે વિજ્ઞાનના આધાર પર અગ્નિની પ્રક્રિયાને સમજીએ અને પછી એની મીમાંસા કરીએ, તો આખો વિષય બરાબર સ્પષ્ટ થશે. જ્યારે-જ્યારે કોઈપણ પ્રકારની અગ્નિ ઉત્પન્ન થાય છે ત્યારે ત્યારે જે પ્રક્રિયા બને છે એને સામાન્ય રીતે ‘બળવું” અથવા “દહન'ના રૂપમાં થનારી એક રાસાયણિક ક્રિયાના રૂપમાં જાણી શકાય છે. એ પ્રક્રિયાને વિજ્ઞાનમાં “કંબશ્ચન' (combustion) એટલે દહન” કહેવાય છે. વિજ્ઞાન દ્વારા અગ્નિની વ્યાખ્યા પાશ્ચાત્ય જગતમાં વૈજ્ઞાનિક વિકાસથી પહેલા અગ્નિના વિષયમાં ઘણો અંધવિશ્વાસ હતો અને જુદી-જુદી માન્યતાઓ ફેલાયેલી હતી. એને “દેવતા' રૂપ માનીને એની પૂજા આદિ કરવાનો ઉલ્લેખ માનવ-સભ્યતાના આદિમ યુગના ઇતિહાસમાં પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિક ક્ષેત્રમાં રાસાયણિક વિજ્ઞાનના વિકાસની સાથે “અગ્નિની સંપૂર્ણ વ્યાખ્યા લેવોઇસિયર (loavoisier) નામના રસાયણ વૈજ્ઞાનિકે પ્રસ્તુત કરી અને ભાવી શોધખોળની દિશાઓ સ્પષ્ટ થતાની સાથે લાગ્યું કે ઑક્સિજનની સાથે જ્વલનશીલ પદાર્થના રાસાયણિક સંયોગ અને ઉષ્માના વિકિરણની પ્રક્રિયા જ કંબશ્ચન છે તથા એના મૂળમાં અભિ ક્રિયામાં ભાગ લેનારા પદાર્થોનું “આયનીકરણ' ionization) જવાબદાર છે.૮૫ આ પ્રમાણે અગ્નિ એક રાસાયણિક પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક શબ્દાવલિમાં એનું નામ છે - કંબશ્ચન અથવા દહનક્રિયા. એની સ્પષ્ટ પરિભાષા આ પ્રમાણે છે. દહનક્રિયાનો અર્થ છે જ્વલનશીલ પદાર્થો (બળતણ)નો ઑક્સિજનની સાથે રાસાયણિક સંયોગ તથા ઉષ્માનું બહાર નીકળવું. કંબશ્ચનમાં વાપરવામાં આવેલા બળતણ (જ્વલન પદાર્થો)ની પરિભાષા અને વ્યાખ્યા કરતાં બતાવવામાં આવ્યું છે - “બળતણ એ એવો પદાર્થ છે, જે સળગાવવાથી-એટલે કે ઓક્સિજનના સંપર્કમાં આવવાથી અને એની સાથે રાસાયણિક ક્રિયા કરવાથી-ઉષ્મા પેદા કરે છે. બળતણમાં નીચેના જ્વલનશીલ મૂળ તત્વોમાંથી એક અથવા અનેકનું હોવું 31 Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ અનિવાર્ય છે - કાર્બન, હાઇડ્રોજન અને હાઇડ્રો-કાર્બન” બળતણ અથવા જ્વલન-શીલ પદાર્થ ત્રણે અવસ્થાઓમાં હોઈ શકે છે. ઘન, પ્રવાહી અથવા ગેસ (વાયુ).૭ દહન-ક્રિયા એક પ્રકારની રાસાયણિક ક્રિયા હોવાથી આ ક્રિયાની ઉત્પત્તિ પણ એટલી શીઘ્રતાથી અને તીવ્રતાથી થાય છે. જેટલી એમાં ભાગ લેવાવાળા બધા પદાર્થો (કાર્બન, ઑક્સિજન વગેરે)માં સંપર્કની નિકટતા હોય છે તથા એનો સંપર્કક્ષેત્ર વિશાળ હોય છે. એટલે જ્વલનશીલ પદાર્થોનો ઑક્સિજનની સાથે સંયોગ કંબશ્ચન સહિત બધા પ્રકારની રાસાયણિક ક્રિયાઓ ઉપરોક્ત સિદ્ધાંત પર આધાર રાખે છે. જ્વલનશીલ પદાર્થ ભલે ઘન, પ્રવાહી અથવા ગેસ અવસ્થામાં હોય પણ શુદ્ધ ઑક્સિજન અથવા ઑક્સિજન-યુક્ત હવા (વાયુ) જેનાથી કંબશ્ચન થાય છે. એ હંમેશાં ગેસ અવસ્થામાં જ હોવી જોઈએ.૮૯ ૮૮ સઘન (solid) બળતણ અથવા જ્વલનશીલ પદાર્થોમાં પ્રાકૃતિક બળતણના રૂપમાં લાકડી, કોલસા, લિગ્નાઇટ વગેરેનો પ્રયોગ થાય છે. પ્રવાહી પદાર્થોમાં પેટ્રોલ તથા વાયુમય પદાર્થોમાં પ્રાકૃતિક વાયુનો પ્રયોગ થાય છે. વૈજ્ઞાનિકોએ પદાર્થોને બે પ્રકારમાં વહેંચ્યા છે. ૧. જ્વલનશીલ (combustible) ૨. અજ્વલનશીલ (Incombustible) લાકડી, કોલસા, ઘી, તેલ, રસોઈમાં વપરાતો ગેસ, ઘાસ, રૂ, કપડાં, કાગળ વગેરે જ્વલનશીલ પદાર્થો છે. એમાં પણ પેટ્રોલ, કેરોસીન, ડીઝલ વગેરે અતિજ્વલનશીલ (highly inflammable) છે. બીજી બાજુ ધૂળ, માટી, પત્થર, પાણી વગેરે અજ્વલનશીલ છે. વાયુઓમાં કાર્બનડાયોકસાઈડ (CO,) જેવો વાયુ પણ અજ્વલનશીલ છે. આ બધાનો ઉપયોગ અગ્નિશામક પદાર્થના રૂપમાં છે. મોટા ભાગના જ્વલનશીલ પદાર્થોમાં મુખ્યપણે કાર્બન, હાઇડ્રોજન વગેરે ઘટક તત્વો હોય છે, જે સ્વભાવથી જ બહુ જલદી કંબશ્ચયનની ક્રિયા કરી શકે છે. કંબન અથવા દહનની પ્રક્રિયા આ પ્રમાણે છે. ૧. જ્વલનશીલ તત્ત્વ હાજર હોવું જોઈએ. ૨. એની સાથે પ્રાણવાયુ (ઑક્સિજન)નો સંપર્ક હોવો જોઈએ. ૩. અમુક નિર્ધારિત ઉષ્ણતામાન પ્રાપ્ત થવું જોઈએ. એક ચોક્કસ ઉષ્ણતામાન ૫૨ જ્યારે કોઈપણ પદાર્થ ઑક્સિજન/હવાની સાથે પ્રક્રિયા કરીને ‘બળવા' લાગે છે, ત્યારે એ ઉષ્ણતામાન ‘જ્વલન-બિંદુ’ અથવા ‘વિસ્ફોટક બિંદુ' કહેવાય છે. પદાર્થના બળવામાં હવા/પ્રાણવાયુની Jain Educationa International 32 For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા મુખ્ય હોય છે. પ્રાણવાયુ જુદા જુદા પ્રકારના પદાર્થોની સાથે ભિન્નભિન્ન ગતિથી પ્રક્રિયા કરે છે – એટલે કે ભિન્ન-ભિન્ન ગતિથી બાળે છે તથા એ હિસાબે તાપ અને પ્રકાશ પેદા કરે છે. ઉદાહરણાર્થ-હવામાં લાકડી ૨૯૫૦ કોલસા ૪૭૭° સેલ્સિયસ, કેરોસીન ૨૭૫° સેલ્સિયસ તથા હાઇડ્રોજન ગેસ ૫૮° થી ૫૯૦° સેલ્સિયસ ઉષ્ણતામાન પર બળશે. આ તાપમાનથી ઓછા પર કંબશ્ચન નહિ થાય. કયો પદાર્થ કેટલા તાપમાન પર જ્વલનક્રિયા કરશે, એની સારણી ટિપ્પણમાં આપવામાં આવી છે. ૦ ૪. ઉપરની ત્રણેય વસ્તુની એક પ્રણાલિ (system) બનવી જોઈએ. આટલું થયા પછી એક રાસાયણિક ક્રિયા થાય છે જેમાં કાર્બન જેવું મૂળ તત્વ ઓક્સિજનની સાથે રાસાયણિક રૂપમાં ભળે છે, જેના પરિણામ સ્વરૂપ “અગ્નિ' પ્રકટ થાય છે, અને સાથે સાથે CO, (કાર્બન ડાયોકસાઈડ) એટલે કે ધુમાડો તથા રાખ અને બીજા અડધા બળેલા સઘન પદાર્થ પણ પેદા થાય છે. એની સાથે ગરમી, પ્રકાશ અને કોઈ કોઈવાર ધ્વનિરૂપ ઊર્જાનું વિકિરણ (radiation) થાય છે. હાઈડ્રોજન ઓક્સિજનની સાથે ભળવાથી વરાળ થઈ જાય છે જે H,0 ના રૂપમાં હોય છે. એ જ પ્રમાણે so, સલ્ફર ડાયોક્સાઈડ), NO, (નાઈટ્રોજન ઓક્સાઈડ), 0, (ઓજોન) વગેરે ગેસ પણ ઉત્પન્ન થઈ શકે છે. કોઈ કોઈવાર co (કાર્બન ડાયોકસાઈડ) અથવા મિથેન ગેસના રૂપમાં પણ પરિણમન થાય છે. આ પ્રકારના ગેસ મિથેન, ઈથેન, કાર્બન-ડાઇઓક્સાઇડ આદિ) ઉત્પન્ન થઈને યોગ્ય ઉષ્ણતામાન મળવાથી ફરી ઑક્સિજનની સાથે રાસાયણિક ક્રિયા કરે છે અને અગ્નિને વધારે તેજસ્વી બનાવે છે. જેમ લાકડું બળે છે ત્યારે કાર્બોનિક ગેસ બને છે. જે ઓક્સિજન સાથે રાસાયણિક ક્રિયા કરી જ્વાળા” અથવા “લપેટ'ના રૂપમાં બળે છે. જ્યારે અગ્નિની પ્રક્રિયા મંદ-મંદ રૂપમાં ચાલે છે ત્યારે આ પ્રકારનો ગેસ નથી બનતો, એ વખતે બળતણમાં રહેલાં સેલ્યુલોઝ, કાર્બોહાઈડ્રેટ્સ અથવા કાર્બન મંદ ગતિથી ગરમ થાય છે. જ્યારે એ જ્વલન-બિંદુ પર પહોંચે છે ત્યારે પ્રાણવાયુ (ઑક્સિજન)ની સાથે રાસાયણિક ક્રિયા થાય છે અને એક્સોથર્મિક પ્રક્રિયા એટલે જેમાં ઉષ્માના રૂપમાં ઊર્જાનું વિકિરણ હોય) દ્વારા ઉષ્મા (અથવા તાપ) અને કાર્બન-ડાઈ-ઓક્સાઈડ ગેસ બને છે. આ પ્રકારની આગ “અંગારા'ના રૂપમાં બળે છે. જ્યારે ઑક્સિજન ઓછો હોય છે. જેમ કે રાખથી ઢંકાઈ જવાથી ત્યારે 33 Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ અંગારા બહુજ ઓછી ગરમી ઉત્પન્ન કરે છે, ઑક્સિજનનું મળવું “તાપ' ઊર્જાનું ઉત્પન્ન થવું અને એનો વિકિરણ દ્વારા નાશ થવો આ બધામાં રાખનું આવરણ એક સંતુલન બનાવી દે છે. એટલે અંગારા લાલ રહીને ધીમી ગતિથી બળે છે. - ઘર્ષણથી અગ્નિ : ચકમક જેવા પથ્થરને જ્યારે એકબીજા સાથે ઘસીએ છીએ, ત્યારે ઘર્ષણથી ગરમી પેદા થાય છે તથા પત્થરના નાના નાના કણ ટૂટીને લાલ ગરમ થઈ જાય છે. આ ગરમ કણ આસપાસની હવામાં ચિનગારીના રૂપમાં બળવા લાગે છે. આવા ઘર્ષણમાં વિદ્યુતભાર પણ પેદા થાય છે. આ પ્રમાણે “અગ્નિ' કોઈ ક્વનલશીલ પદાર્થનો પ્રાણવાયુ (ઑક્સિજન)ની સાથે રાસાયણિક પ્રક્રિયા દ્વારા “સ્વયંભૂ પોતાની મેળે) ચાલવાવાળી ‘બળવા’ની પ્રક્રિયા છે. આનુષંગિક (by product) રૂપમાં એની સાથે ઉષ્મા, પ્રકાશની ઊર્જાનું વિકિરણ થાય છે. સાધારણ અગ્નિમાં પદાર્થનું જ્વલન-અંક સુધી ગરમ થઈ જવું જરૂરી છે. આ અંક સુધી પહોંચ્યા પહેલાં જ પદાર્થનું ગેસ રૂપમાં બાષ્પીભવન થઈ શકે છે. આ પ્રકારના પદાર્થના બળવાની પ્રક્રિયા બહુજ પ્રચંડ થઈ જાય છે, જેમકે પેટ્રોલ, બળવાની ગતિ પદાર્થના એ ગુણ પર નિર્ભર કરે છે કે એ જ્વલનશીલ છે અથવા અતિજ્વલનશીલ. બળવાની પ્રક્રિયાને વધુ ગતિમાન કરી શકાય છે. અગર તેમાં પ્રયુક્ત પ્રાણવાયુની આ પૂર્તિને નિયંત્રિત કરી શકાય. તેજ હવા આપીને બળવાની પ્રક્રિયાને તેજ કરી શકાય. અગ્નિ કોઈપણ રૂપમાં હોય પણ એને બાળવામાં સહયોગ કરવાવાળો વાયુ (જેમાં પ્રાણવાયુ છે. જો ન મળે તો અગ્નિ બળશે નહિ. જો બળતી અગ્નિને પ્રાણવાયુ મળવો બંધ થઈ જાય તો એ તરત બુઝાઈ જશે. બળતા દીપક પર ઢાંકણું અથવા વાસણ રાખીએ તો આગ થોડીવારમાં બુઝાઈ જશે, કારણ કે ઑક્સિજનનો પૂરવઠો બંધ થઈ ગયો છે. જ્યાં સુધી ઢાંકણાંની પાછળ બચેલો ઑક્સિજન પૂરો નહીં થઈ જાય, ત્યાં સુધી દીપક બળતો રહેશે. પછી એ તરત બુઝાઈ જશે. બળતણ ત્યાં સુધી જ બળે છે, જ્યાં સુધી એને ઑક્સિજન મળતો રહે છે. - આ એક સાર્વત્રિક નિયમ છે. બળતા અંગારા પર ધૂળ, માટી, પાણી વગેરે નાખીએ તો અંગારા બુઝાઈ જાય છે. આમ કરવાથી ઑક્સિજનનો સંપર્ક તૂટી જાય છે. આ બધાં પદાર્થ અગ્નિશામક છે, કારણકે એ પોતે અજ્વલનશીલ છે. ઑક્સિજન સિવાયના કૂવામાં રહેલા નાઇટ્રોજન, ઓર્ગોન (Argon), નિયોન (Neon), ઝેનોન (Xenon) Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વગેરે ગેસો “ઈનટ (Inet) નિષ્ક્રિય હોવાથી એના દ્વારા અગ્નિ બળતો નથી. હવામાં આ બધા ગેસો લગભગ ૮૦ ટકા તથા ઑક્સિજન માત્ર ૨૦ ટકાજ છે. પણ અગ્નિમાં ઉપયોગી તો ફક્ત ઑક્સિજન જ છે. જો કોઈ વાસણ અથવા બલ્બ આદિમાં ઓક્સિજન નહીં હોય, અને એમાં કોઈ અન્ય વાયુ ભરીએ તો એમાં અગ્નિ બળી શકતો નથી. (તો પણ અપવાદ રૂપમાં ક્લોરિન અથવા કુલોરિન ગેસમાં પણ હાઇડ્રોજન વગેરે પદાર્થો દ્વારા વિશેષ રાસાયણિક ક્રિયાના પરિણામ સ્વરૂપ જ્વલનક્રિયા થઈ શકે છે. પણ ક્લોરિન, ફૂલોરિન અથવા ઑક્સિજનની હાજરી વગર અગ્નિ બળવો સંભવ નથી. નિષ્ક્રિય ગેસોમાં ઑક્સિજનના અભાવમાં તો અગ્નિ ક્યારેય પણ બળી શકતી નથી. ઇલેક્ટ્રિક બલ્બમાં નિષ્ક્રિય ગેસ ભરાય છે. અથવા શૂન્યાવકાશ રખાય છે. એટલે એમાં ઑક્સિજનનો અભાવ તથા જ્વલનશીલ પદાર્થના અભાવને કારણે અગ્નિ બળવાની ક્રિયા થઈ શકતી નથી. બલ્બમાં ટંગસ્ટન ધાતુ ગરમ થાય તો પણ બળતો નથી. એટલા માટે નાઈટ્રોજન વગેરે નિષ્ક્રિય ગેસ બલ્બમાં ભરવામાં આવે છે. આ વિષયની વિસ્તૃત ચર્ચા “બલ્બની પ્રક્રિયા' વિષયની અંદર કરવામાં આવશે. ક્લોરિન-ફલોરિનના અપવાદને છોડીને કોઈપણ જગ્યાએ ઑક્સિજનના અભાવમાં કોઈપણ પ્રકારની અગ્નિ બળવાની ક્રિયાનો કોઈએ અનુભવ નથી કર્યો. એટલે આ નિયમ બની જાય છે કે જ્યાં જ્યાં ઑક્સિજનનો અભાવ છે. ત્યાં ત્યાં અગ્નિનો અભાવ છે. ડૉ. જે. જૈને એક પ્રશ્નની ચર્ચા કરી છે - શું “અગ્નિ'માં ઑક્સિજનની સાથે એક સ્વપોષી (સ્વયં પોષણ) રાસાયણિક પ્રક્રિયા જ પૂરતી છે? અથવા એ પ્રક્રિયાથી આગમાં સચિત તેઉકાય પેદા કરવામાં અથવા “તાપની સાથે સાથે પ્રકાશનું પેદા થવું પણ જરૂરી રાહત છે? એટલે સચિત અગ્નિનો માપદંડ શું છે? આવી સ્વયં પોષણ મેળવતી રાસાયણિક ક્રિયાઓ બહુ છે, જેમાં તાપ (ગરમી) પેદા થાય છે, પણ દશ્ય-પ્રકાશ પેદા નથી થતો. શું એને સચિત કહેવાય? ૧. થમિટ (thermit) પ્રક્રિયાને આગની શ્રેણીમાં રાખવી પડશે, કારણકે એમાં ગરમીની સાથે “પ્રકાશ' પણ પેદા થાય છે. ૨. ક્લોરોફિલ પ્રકાશની સાથે રાસાયણિક ક્રિયા કરીને હવાની રહેલા CO,માંથી કાર્બન અને ઑક્સિજન બનાવે છે. પણ પ્રકાશ પેદા નથી કરતું એટલે અચિત છે. 35 Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩. CaOચૂનાના પાણી સાથે રાસાયણિક ક્રિયા થવાથી “ગરમી પેદા થાય છે. પણ પ્રકાશ પેદા નથી થતો, બ્લીચિંગ પાઉડર પણ આ શ્રેણીમાં આવે છે. આ “સચિત અગ્નિ' નથી. ૪. સ્વપોષી ક્રિયા (Self sustaining)નો અર્થ શું છે? એ સમજીએ જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેનારા પદાર્થોને પુરવઠો બરાબર મળતો રહેશે ત્યારે એમાં એકવાર પ્રક્રિયા શરૂ થયા પછી તે ચાલતી રહેશે. એટલે કે પ્રક્રિયા શરૂ કરવા માટે જેમ-આગ શરૂ કર્યા વગર જ બળતણ હવામાં પડ્યું રહે છે) એ પદાર્થોનું ભેગા પડી રહેવું પૂરતું નથી એમાં એકબીજા સાથે પ્રક્રિયા શરૂ કરાવવી પડે છે. બહારના સાધનથી જેમકે ગરમીનું સંગ્રહણ થઈ જવું sponge iron, bleaching powder વગેરેમાં પણ પાણી અને ચૂનાની રાસાયણિક પ્રક્રિયા શરૂ કરાવવા માટે આ શરત નથી. એમાં તો એ બે ના મળી જવાથી જ રાસાયણિક પ્રક્રિયા શરૂ થઈ જાય છે. જેમ HCI હાઈડ્રોક્લોરીક એસીડ (મીઠાનો એસીડ) અને સત(gn)નો મેળ એમાં ગરમી ઉત્પન્ન થાય છે. કેટલીક ક્રિયાઓ ગરમી ઉત્પન્ન શરૂ થાય છે. જો ઊંચુ તાપમાન રાસાયણિક ક્રિયા છે. જો તે સ્વપોષી નથી તથા જો એમાંથી તાપ-પ્રકાશ નથી નીકળતો, તો સચિત અગ્નિની શ્રેણીમાં નથી. સાધારણ અગ્નિમાં હવાનું હોવું જરૂરી છે. “અગ્નિને શરૂ કરવા માટે એ પદાર્થમાં થોડી તાપશક્તિનો પ્રવેશ કરાવવો પણ જરૂરી છે. આ તાપ બહારના અગ્નિથી, ચિનગારીથી, સૂર્યની રોશનીથી અથવા ઈ.એમ.લહેરોથી અથવા વિદ્યુતથી અથવા અન્ય રાસાયણિક પ્રક્રિયાથી અપાય છે. ફક્ત એક વખત ગરમી આપીને આ પ્રક્રિયા શરૂ કરાય છે. પછી આગ સ્વપોષી બની જાય છે. (૧) જ્યાં સુધી ઑક્સિજન (અથવા અપવાદ રૂપ ક્લોરિન-ફલોરિન) મળશે નહીં, ત્યાં સુધી અગ્નિ બળશે નહિ. (૨) જ્યાં સુધી જ્વલનબિંદુનું ચોક્કસ ઉષ્ણતામાન પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી અગ્નિ બળશે નહિ – એટલે “ઘૂસોલ્ડ' (Threshold) ન્યૂનતમ સીમાબિંદુ) પાર કર્યા વગર અગ્નિ બળશે નહિ. (૩) જ્યાં સુધી જ્વલનશીલ પદાર્થ બળતણના રૂપમાં નહિ મળે, ત્યાં સુધી અગ્નિ પ્રગટશે નહિ. (૪) જ્યાં સુધી ઉષ્માની સાથે સાથે પ્રકાશની ઊર્જાનું વિકિરણ નહિ થાય. ત્યાં સુધી અગ્નિ પ્રગટશે નહિ. સંક્ષેપમાં કહીએ તો ૧. ઑક્સિજન 36 Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨. જ્વલનશીલ પદાર્થ ૩. જ્વલનબિંદુ-ઉષ્ણતા ૪. ઉષ્મા અને પ્રકાશનું વિકિરણ આ ચારેયનું એકસાથે હોવું એ અગ્નિની અનિવાર્ય શરતો છે. તાપમાન (Temperature) આપણા શરીરનું ઉષ્ણતામાન ૩૭° સેન્ટીગ્રેડ રહે છે. બીજા પદાર્થો શરીર કરતા કેટલા ઊંચા અથવા નીચા ઉષ્ણતામાન પર છે. એના આધારે એને ઠંડા અથવા ગરમ કહેવાય છે. તાપમાન અણુ, પરમાણુ અને ઇલેક્ટ્રોનની એક ઉશ્કેરાયેલી (excited) અવસ્થાને જાહેર કરે છે. એમાં તાપ-ઊર્જા જરૂરી છે, પણ વધારે ઉષ્ણતામાન હોવા છતાં પણ એમાં તેજસ્કાયના જીવ હોવા જરૂરી નથી. જેમ કે બુઝાએલા ચૂલાની બહુજ ગરમ રાખ. ૧. રાસાયણિક પ્રક્રિયા (Exothermic)થી ઉષ્ણતામાન વધે છે – જેમકે બળવું'. આ પ્રક્રિયા એમાં ભાગ લેનાર પદાર્થોના ગુણો પર આધાર રાખે છે. એમાં ગરમી અને પ્રકાશ બન્ને બહાર નીકળે છે. ધીમે-બળવાની પ્રક્રિયામાં પ્રકાશ બહુ જ થોડો નીકળે છે. જોરથી બળવામાં અથવા જ્વલનશીલ પદાર્થોમાં એ “ગેસ” અવસ્થામાં બદલાઈ જઈને બળે છે, જેને આગની જ્વાળા કહે છે. ૨. ઘર્ષણથી - ગરમી” અને ઇલેક્ટ્રિક ચાર્જ પેદા થાય છે. શું પેદા થશે અને કેટલો પ્રમાણમાં પેદા થશે - એ ઘર્ષણમાં ભાગ લેનારા પદાર્થોના ગુણો પર આધાર રાખે છે. જેમકે ચકમકનો પથ્થરમાં પથ્થર સપાટીનું ઉષ્ણતામાન વધે છે. વાદળોમાં એકમેકના ઘર્ષણથી વીજળીનો ચાર્જ પેદા થાય છે. બન્ને હથેળીઓને ઘસવાથી એનું ઉષ્ણતામાન વધી જાય છે. ૩. તાપ-કિરણોનું શોષણ – સૂર્યના પ્રકાશ અને ગરમીને પૃથ્વી ચૂસી લે છે. જ્યારે પૃથ્વી સૂર્યની સામે હોય છે. એનાથી પૃથ્વીનું ઉષ્ણતામાન વધે છે – પૃથ્વી પરના ખાસ કરીને ઘન અને પ્રવાહી પદાર્થોનું. ગેસ પદાર્થોનું તાપમાન conduction અને convection ની ક્રિયાથી વધે છે. પૃથ્વી પરના સુચાલક પદાર્થોનું ઉષ્ણતામાન જલદી વધી જાય છે. રાત્રે ગરમ પૃથ્વી પોતાની ગરમીને આકાશમાં છોડીને કરીને પોતાને પાછી ઠંડી કરે છે – દિવસના વખતમાં પણ ગરમ અને પ્રકાશિત પૃથ્વી પોતે પણ આકાશમાં (emit) પ્રકાશ અને તાપ (radiate) કરે છે. પ્રકાશ અને તાપનું ફક્ત “પરાવર્તન” કરવામાં આવે છે, એનો અર્થ છે કે સૂર્યના કિરણોને પોતાની અંદર ગ્રહણ કરીને ગરમી અને પ્રકાશનું ઉત્પાદન નથી કરાતું. એ જ પ્રમાણે સૂર્યના કિરણોને અંતર્ગોળ પરાવર્તક (concave reflection) ઘનીભૂત કરી શકાય છે. સૂર્ય કૂકર (solar cooker)માં આ વિધિથી સૂર્યના કિરણો 37 Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ દ્વારા ખાવાનું રાંધવામાં આવે એમાં એટલી બધી ગરમી પેદા કરી શકાય કે પાણીને વરાળમાં બદલી શકાય છે. આ પ્રક્રિયામાં રાંધવાની વસ્તુઓ અગ્નિકાયના સીધા સંસર્ગ-સ્પર્શ (contact)માં નથી આવતી. એટલે સચિત નથી થતી અને ન તો અંતર્ગોળ દર્પણ “તાપ ઊર્જા અને પ્રકાશને પેદા કરે છે. એ તો માત્ર ઊર્જાને ઘનીભૂત કરે છે, એટલે (concave minor) અંતર્ગોળ દર્પણ પોતે પણ સચિત્ત અગ્નિકાય અથવા ચૂલાની ગણતરીમાં આવતું નથી. ઉષ્ણતામાન અને તેઉકાય “કોઈ પદાર્થને ફક્ત ગરમ કરવાથી જ તેમાં તેઉકાયના જીવો પેદા નથી થઈ જતા. એ જ પ્રમાણે પરમ શૂન્ય ઉષ્ણતામાન (Absolute zero)ની સરખામણીમાં દરેક પદાર્થ ગરમ છે. જો કોઈ પદાર્થ (સઘન, દ્રવ્ય, ગેસ)નું ઉષ્ણતામાન આપણા શરીરના ૩૭ સે. ઉષ્ણતામાન કરતા વધારે હોય તો આપણે એ પદાર્થને ગરમ કહીએ છીએ. પણ “તેઉકાય જીવ તો કોઈ પદાર્થ બળે ત્યારે જ પેદા થાય છે.” લાલ ગરમ લોઢું પણ તેઉકાયના જીવ નથી રાખતું, જ્યાં સુધી તે પ્રાણવાયુની સાથે પ્રક્રિયા કરીને “બળવાનું શરૂ નથી કરતું. લુહારનું લાલચોળ લોઢું પ્રાણવાયુ સાથે મળીને બળવાનું શરૂ કરે છે જો કે આવી રીતે બળતું ધીમું બળવાનું છે. ભઠ્ઠીમાં પિગળેલું લાલ લોઢું પ્રાણવાયુની સાથે તરત પ્રક્રિયા કરે છે. એટલે એમાં તેઉકાય પેદા થવાની વધારે સંભાવના છે. ૪૦૦૦ સેન્ટિગ્રેડ સુધી ગરમ લોઢાના પિંડમાં તેઉકાય પેદા થવાની સંભાવના ઓછી છે. એનો પોતાનો રંગ પણ બદલાતો નથી. પણ એ તાપક્રમથી વધારે ઉપર ગરમ કરવાથી એનો રંગ બદલાઈને લાલ રંગ થવાનો શરૂ થાય છે. અહીં ધ્યાન આપવાની વાત એ છે કે ફક્ત ઉચ્ચ તાપમાન સુધી પહોંચી જવા માત્રથી ત્યાં સુધી કે લાલ ગરમ થઈ જવાથી જ તેઉકાયના જીવ પેદા નથી થતા એને માટે તો એ પદાર્થની સાથે પ્રાણવાયુની રાસાયણિક ક્રિયા કરી ‘બળવું જરૂરી છે. અનુકુળ તાપમાન જ્વલનશીલ પદાર્થને અનુકુળ સંયોગ ન મળે તો અગ્નિની ઉત્પત્તિ નથી થતી. ઑક્સિજનનો સંયોગ હોય પણ યોગ્ય ઉષ્ણતામાન ન હોય તો અગ્નિ પેદા નથી થતો, જેમ કે પેટ્રોલ અતિજ્વલનશીલ પદાર્થ છે જે ખુલ્લી હવાના સંયોગમાં પણ છે, પણ જો જરૂરી ઉષ્ણતામાન મળે તો જ્વલનતા શરૂ નથી * 38 Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ થતી. પેટ્રોલનું જ્વલનબિંદુ લાકડા અથવા કોલસાની સરખામણીમાં નીચું હોય છે, એટલે સાધારણ ઉષ્ણતામાન વધે તો પણ પેટ્રોલ બળી જાય છે. એજ પ્રમાણે કોઈ પદાર્થ જે અતિજ્વલનશીલ છે) બહુ થોડા તાપમાનની વૃદ્ધિની સાથે બળવા લાગે છે. જ્યારે બીજા પદાર્થોને તે બળવા માટે બહુ ઊંચું તાપમાન જરૂરી છે. દીવાસળીના ઘર્ષણ દ્વારા ઉષ્ણતામાન વૃદ્ધિ કરી એના છેડા (માથા) પર લાગેલો દારૂ (જે અતિ જ્વલનશીલ પદાર્થ છે) એને સળગાવી શકાય છે. સળગતી દીવાસળીથી વધારે તાપમાન પેદા થાય છે, જેમાં અન્ય જ્વલનશીલ પદાર્થને બાળી શકાય છે. બળતા કોલસાની અગ્નિનું તાપમાન લગભગ ૧૩૦૦ ડિગ્રી સેલ્સિયસ માપવામાં આવ્યું છે. જરૂરી માત્રામાં ઉચ્ચ ઉષ્ણતામાન તથા ઑક્સિજનનો યોગ-એ બન્ને મળવાથી જ્વલનશીલ પદાર્થ દ્વારા અગ્નિ પેદા થઈ શકે છે. એને અનેક ઉદાહરણથી સ્પષ્ટ કરી શકાય છે, દાખલા તરીકે – (૧) અગ્નિની જ્વાળા ઉચ્ચ ઉષ્ણતામાન પર બળતો ગેસ છે. (૨) અંગારા અને મુર્ખર (અગ્નિકણ) ઉચ્ચ ઉષ્ણતામાન પર બળતું સઘન બળતણ છે. (૩) આકાશની વીજળીમાં આયનીકૃત ગેસની ગરમ (plasma) પ્લાજમા છે. એ વખતે આ પ્લાનમાં પ્રકાશિત થવાની સાથે ઓક્સિજનની સાથે બળે છે. જ્યારે વીજળી ચમકે છે, અવાજ કરે છે એની પહેલા એ વાદળામાં સ્ટેટિક (સ્થિર) વિદ્યુતના રૂપમાં અચિત પુદ્ગલના રૂપમાં રહેલી હોય છે. (૪) ચકમકના ઘર્ષણથી ઉત્પન્ન અગ્નિમાં પણ ઘર્ષણથી ગરમ થઈને હવા (ઑક્સિજનની સાથે બળનારા સૂક્ષ્મ કણ હોય છે. (૫) પ્રવાહીના રૂપમાં રહેલું બળતણ મોટે ભાગે ગેસ બનીને ફૂલેસ પોઈન્ટ (flash point) પર ઓક્સિજન સાથે બળે છે. આનું તાત્પર્ય એ છે કે કોઈપણ જ્વલનશીલ પદાર્થ-પછી તે સઘન હોય, તરલ હોય, તરલ હો અથવા ગેસ-જ્વલન-બિન્દુ પર ઓક્સિજનની સાથે રાસાયણિક ક્રિયા દ્વારા જ અગ્નિ પેદા કરે છે. પ્લાજમા અવસ્થામાં પણ આ પ્રક્રિયા છે - જ્યાં સુધી ઑક્સિજન સાથે સંયોગ નથી થતો, ત્યાં સુધી અગ્નિ પ્રજ્વલિત નથી થતી. જ્યારે આવો સંયોગ થાય છે ત્યારે ગરમી અને પ્રકાશનું ઉત્સર્જન સાથે સાથે થાય છે. ધાતુઓ ઉચ્ચ ઉષ્ણતામાન પર પિગળે છે. જો ઓક્સિજન ન મળે, તો 39 Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ધાતુ પિગળે છે. પ્રવાહી રૂપ લઈ લે છે, પણ બળી નથી શકતી. નીચેના કોષ્ટકમાં ધાતુના પિગળનાંક આપ્યા છે. ધાતુ | પિગળનાંક સોનું ૧૦૬૨ ડિગ્રી સે. પ્લેટિનમ ૧૭૭૦ ડિગ્રી સે. ટૅસ્ટન ૩૬૪૩ ડિગ્રી સે. ઇલેક્ટ્રિક કાર્બન આર્કનું ઉષ્ણતામાન - ૫૫૦૦ ડિગ્રી સે. સૂર્યનું અંદરનું ઉષ્ણતામાન - ૨ કરોડ ડિગ્રી સે. તારાઓનું ઉત્કૃષ્ટ ઉષ્ણતામાન - ૪ કરોડ ડિગ્રી સે.૬૯ પદાર્થ (matter) નું જે ઊર્જા (energy)ના રૂપમાં રૂપાંતરણ થાય છે, તે મોટે ભાગે જ્વલનક્રિયામાં ઊર્જાના રૂપમાં હોય છે. પણ સરખામણીમાં એની માત્રા ઘણી ઓછી હોય છે. દા.ત. ૩૦૦૦ ટન કોલસાને બાળવા પર ફક્ત ૧ ગ્રામ કોલસા જેટલું દ્રવ્યમાન (mass)નું ઊર્જાના રૂપમાં પરિણમન થાય છે. બાકી પદાર્થનું રૂપાંતરણ કાર્બન મોનોકસાઇડ અને રાખના રૂપમાં થાય છે, આનું સંયુક્ત દ્રવ્યમાન અથવા દળ (mass) ૩૦૦૦ ટનમાંથી ફક્ત ૧ ગ્રામમાંથી પ્રાપ્ત થાય છે. આ પ્રક્રિયાને જો ન્યૂક્લિયર રિએક્ટરમાં કરવામાં આવે, તો એમાં કાર્બનનું ન્યૂક્લિયસ ઑક્સિજનના ન્યૂક્લિયસની સાથે મળીને સિલિકોનના ન્યૂક્લિયસને ઉત્પન્ન કરે છે તથા ઊર્જાનું ઉત્સર્જન ૧૪x૧૦૬ યૂનિટ જેટલું પ્રતિગ્રામ થાય છે. આ પ્રમાણે જ્વલન-ક્રિયા એક રાસાયણિક ક્રિયા છે, જેમાં જ્વલનશીલ પદાર્થના કાર્બન આદિ તત્ત્વ ઑક્સિજન સાથે મળીને ઉષ્મા અને પ્રકાશના રૂપમાં ઊર્જાનું ઉત્સર્જન કરીને રાખ આદિ પદાર્થ, કાર્બન મોનોકસાઈડ અથવા કાર્બનડાયોકસાઇડ આદિ ગેસ ઉત્પન્ન કરે છે. આ જ્વલનક્રિયાને આપણે પ્રજ્વલન અથવા અગ્નિના રૂપમાં જોઈએ છીએ. અગ્નિ, જ્વાળા વગેરેનું પ્રક્ટીકરણ આનું જ પરિણામ છે. અગ્નિ અને ઉષ્મા ગરમીમાં અંતર અગ્નિ અને ઉષ્મા (ગરમી) બન્ને એક નથી. “અગ્નિ કંબશ્ચન (દહનક્રિયા)ના રૂપમાં પ્રગટ થનારી રાસાયણિક ક્રિયા છે. જ્યારે ઉષ્મા ઊર્જાનું એક રૂપ છે. એ પદાર્થમાં રહેલાં અણુ-ગુચ્છોની ઝડપની ઘટ-વધ પ્રમાણે પદાર્થમાંથી વિકિરિત Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ થાય છે. ૧૦૧ ઉષ્માની વિકિરણનું ઉત્સર્જન ઉષ્માનાં વિકિરણો (heat radiations) બધા પદાર્થો દ્વારા ઉત્સર્જિત થતી જ હોય છે. એના દ્વારા જ આપણને પદાર્થની ગરમીનો અનુભવ થાય છે. બધા ઉષ્ણતામાનના ગુણો બધા પદાર્થોમાં હંમેશાં વિદ્યમાન હોય છે. બધા પદાર્થ શૂન્ય ડિગ્રી નિરપેક્ષ ઉષ્ણતામાન (degree absolute)ની સરખામણીમાં વધારે ઉષ્ણતામાનવાળા હોય છે. શૂન્ય ડિગ્રીથી ઉપર જેમ જેમ પદાર્થનું ઉષ્ણતામાન વધે છે, તેમ તેમ એની ઉષ્માની વિકિરણોનું ઉત્સર્જન પણ વધે છે. આ ઉત્સર્જનજે ઊર્જા (energy)ના રૂપમાં હોય છે, એને ઉષ્મા ઊર્જા કહે છે. ઉષ્મા ઊર્જાનું ઉત્સર્જન બે વાતો પર નિર્ભર છે – ૧. પદાર્થનું ઉષ્ણતામાન ૨. પદાર્થની સપાટીનું સ્વરૂપ પદાર્થમાંથી નીકળનાર ઉષ્મા વિકિરણોના તરંગો (waves) પણ વિદ્યુતચુંબકીય તરંગોના રૂપમાં હોય છે – એ જ પ્રમાણે જેમ પ્રકાશના તરંગો હોય છે તેમ પરંતુ એની તરંગ લંબાઈ (wave-length) “ઇન્ફારેડ” તરંગોની કોટિમાં હોવાથી આંખો દ્વારા જોઈ શકાતી નથી. એ તરંગોની લંબાઈ ૮૪૧૦થી લઈને ૪૪૧૦ મીટરની વચમાં છે, જ્યારે પ્રકાશના તરંગોની લંબાઈ ૪x૧૦ થી ૮૪૧૦ મીટર સુધીની છે. ઉષ્મા તરંગોના વિશેષ લક્ષણો આ પ્રમાણે છે – (૧) એ હંમેશાં સમરેખામાં પ્રકાશની ગતિ (વેગ)થી પ્રસારિત થાય છે. (૨) એને પ્રસારિત થવા માટે કોઈ માધ્યમની જરૂર નથી; એટલે એ શૂન્યાવકાશ | (vacuum)માં પણ પ્રસારિત થઈ શકે છે. (૩) એ જે માધ્યમથી પસાર થાય છે, એને ગરમ નથી કરતી. (૪) મૂળ સ્રોતથી દૂર જવાથી એની તીવ્રતા ઘટતી જાય છે. (૫) પ્રકાશ-તરંગોની જેમ એનું પરાવર્તન (reflection) આદિ થાય છે. (૬) પ્રકાશ-તરંગોની સરખામણીમાં એની ઊર્જા (energy) ઓછી હોય છે. “સ્ટિફન-બોર્ડ્ઝમેન નિયમ અનુસાર ઉષ્મા-વિકિરણની માત્રાનું નિર્ધારણ થાય છે. આપેલા ઉષ્મીય વિકિરણમાં કઈ આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું વિકિરણ કેટલા પ્રમાણમાં છે તેનો નિર્ધાર વિકિરણનું ઉત્સર્જન કરતા પદાર્થના 41 Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ તાપમાન અને પદાર્થની જાત પર છે. ઉદાહરણ તરીકે, લોખંડના એક ટુકડાને સગડી પર ગરમ કરતાં તે પ્રથમ ઝાંખો લાલ દેખાય છે. પછી વધારે ગરમ થતાં તે લાલાશ પડતો પીળો દેખાય છે, અને ખૂબ તાપમાન વધારતાં તે શ્વેત જેવો દેખાવા માંડે છે. આ સિદ્ધાંતથી આ સ્પષ્ટ થાય છે કે જેમ જૈન દર્શન “આપ” સૂર્યનો પ્રકાશ ને પૌદ્ગલિક પરિણમન માને છે એમ વિજ્ઞાન અનુસાર પણ “ઉષ્માવિકિરણ” ફક્ત પૌગલિક પરિણમન છે તથા ફક્ત પૌદ્ગલિક ઊર્જા અથવા દ્રવ્ય છે, એમ ઉષ્માવિકિરણ પણ અચિત્ત અથવા નિર્જીવ જ છે. બધા પદાર્થોમાંથી હંમેશાં આ વિકિરણો નીકળ્યા જ કરે છે અને આપણા શરીર દ્વારા એનું ગ્રહણ થયા જ કરે છે. આ પ્રક્રિયાના સંદર્ભમાં ધાતુની ગરમ થવાની પ્રક્રિયાને સરળતાથી સમજાવી શકાય છે. ધાતુમાં વિદ્યુતપ્રવાહ ધાતુની વિદ્યુત વાહકતા (conductivity)નું કારણ છે – ઇલેક્ટ્રોનોનું સ્વતંત્ર વિચરણ. આ ઇલેક્ટ્રોનો જ્યારે વાહકમાંથી પસાર થાય છે, ત્યારે વાહકમાં દોલન (oscillation) કરતા ઘન આયનો (positive ions)ની સાથે એની ટક્કર થાય છે. આ ટક્કરો વખતે ઇલેક્ટ્રોનની ઊર્જાનો થોડો અંશ દોલન કરનારા આયનોને મળે છે. લીધે આયનોનું દોલન વધારે ઝડપી અને અવ્યવસ્થિત થઈ જાય છે. આ આયનોને મળેલી ઊર્જા ઉષ્માઉર્જાના રૂપમાં પ્રગટ થાય છે. એ પ્રમાણે ધાતુ (વાહક)માંથી જ્યારે વિદ્યુતનો પ્રવાહ વહે છે, ત્યારે ઉષ્માઊર્જાનું ઉત્પાદન થાય છે. એને “જૂલ” ઉષ્મા કહેવાય છે અને આ પ્રક્રિયાને “જૂલ પ્રભાવ” (Joule effect) કહેવાય છે, કારણકે એની શોધ “જૂલ” નામના વૈજ્ઞાનિકે કરી હતી. વિદ્યુતભાર અને વાહકના બન્ને છેડાની વચ્ચે રહેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત (potential difference) જે વોલ્ટેજના રૂપમાં છે. એનો ગુણાકાર કરવાથી ઉષ્મા-ઊર્જાનું માપ કાઢી શકાય છે. પ્રતિ સેકંડમાં ઉત્પન્ન થતી ઉષ્માની માત્રા વિદ્યુત-પ્રવાહનો જથ્થો (કરંટ, જે એમ્પિયરમાં મપાય છે)ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આ જૂલનો નિયમ કહેવાય છે. આ નિયમ અનુસાર ટેંસ્ટન ધાતુના ફિલામેન્ટમાંથી પસાર થનારા વિદ્યુતપ્રવાહના સમપ્રમાણમાં ઉષ્મા ઊર્જા પેદા થાય છે. આ ઊર્જા પણ પૌદ્ગલિક છે. આજ ઉષ્મા-ઊર્જા પ્રકાશની સાથે (બલ્બમાંથી બહાર નીકળે) છે. આવી રીતે ઓક્સિજનના અભાવમાં ધાતુને ગરમ કરીએ તો પણ એ બળતું 42 Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ નથી. ફક્ત એનું ઉષ્ણાતામાન વધી જાય છે. બહુ વધારે ઉષ્ણતામાન થવાથી ધાતુના પરમાણુથી ઊર્જાનું ઉત્સર્જન પ્રકાશના રૂપમાં થવા લાગે છે. સાથે સાથે થોડા પ્રમાણમાં ઉષ્મા-ઊર્જા પણ ઉત્પન્ન થાય છે, પણ બળવાની ક્રિયા નથી થતી. જો ઉષ્ણતામાન ધાતુના પિગળવાના બિંદુ (melting point) સુધી પહોંચી જાય છે, તો ધાતુ પીગળવા લાગે છે અને પ્રવાહી રૂપ લઈ લે છે. જો ઉષ્ણતામાન વધારવામાં આવે તો આખરે એ વાયુના રૂપમાં પરિણમે છે. આ આખી પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ રાસાયણિક ક્રિયા થતી નથી, ફક્ત ભૌતિક ક્રિયા જ થાય છે, એટલે એનું સધનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુના રૂપમાં પરિવર્તન થાય છે તથા સાથે સાથે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. ભૌતિક ક્રિયાનો અર્થ છે કે ઉષ્ણતામાન વધવાની સાથે ધાતુના અણુગુચ્છો (molecules) ઉત્તેજિત થાય છે અને એની ઝડપ વધી જાય છે. આ ઝડપ પ્રકાશ અને ઉષ્માની ઊર્જાના રૂપમાં બદલાય જાય છે તથા ધાતુ પ્રકાશિત થઈ જાય છે. ધાતુનું પ્રકાશિત થવું ધાતુની અંદર રહેલી ઊર્જાનું ઉત્સર્જન માત્ર છે, એમાં ધાતુ બળતી નથી કે રાખ, ગેસ વગેરે પેદા થતા નથી. પાછી ધાતુ જ્યારે ઠંડી થાય છે ત્યારે પાછું પોતાનું અસલી રૂપ મેળવી લે છે. - એટલે જેવી હતી એવી થઈ જાય છે. અગ્નિમાં બળતણ બળે છે ત્યારે મૂળ બળતણ ખલાસ થઈ જાય છે. એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે. બળતણનું રૂપાંતરણ રાખ, ગેસ આદિ પદાર્થોના રૂપમાં થાય છે અને સાથે સાથે ઊર્જાનું ઉત્સર્જન થાય છે. અગ્નિની પ્રક્રિયા પછી બળતણ ફરી પોતાનું રૂપ પ્રાપ્ત નથી કરતું. આ ક્રિયા સ્પષ્ટ રાસાયણિક ક્રિયા છે. જ્યારે ધાતુની ઉપર મુજબની ક્રિયા ફક્ત ભૌતિક ક્રિયા છે. હવે આપણે ઇલેક્ટ્રિક બલ્બમાં પ્રકાશ કરનાર ટંગ્સ્ટનના તારની પ્રક્રિયાને સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ વહે છે, ત્યારે વિદ્યુત-ઊર્જાનું રૂપાંતરણ ઉષ્મા-ઊર્જામાં થવાથી ટંગ્સ્ટન ધાતુ ઊંચા ઉષ્ણતામાન પર પ્રકાશિત થવા લાગે છે. આ આખી પ્રક્રિયામાં ક્યાંય પણ જ્વલન-ક્રિયા અથવા અગ્નિનું પરિણમન થતું નથી. અગ્નિની પ્રક્રિયામાં અનિવાર્ય આવશ્યક ઑક્સિજનનો બલ્બમાં તદન અભાવ છે. એટલે યોગ્ય ઉષ્ણતામાન હોવા છતાં પણ તથા પ્રકાશ અને ઉષ્માનું ઉત્સર્જન થવા છતાં પણ ન તો અગ્નિની પ્રક્રિયા થાય છે, ન તો બળતણ બળ્યા પછી ઉત્પન્ન થનારી રાખ, ગેસની ઉત્પત્તિ થાય છે. અગ્નિ સંબંધી બીજી થોડી જાણવા જેવી વાતો (૧) કેટલીક રાસાયણિક ક્રિયાઓ એવી હોય છે, જેમાં ઉષ્મા વધે છે પણ તેમાં 43 Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ નથી હોતો. જેમ પાણીમાં ચૂનો (CaO) નાંખવાથી એક્સોથર્મિક રિએક્શન થાય છે - પાણી ગરમ થઈ જાય છે. (૨) હવાના ઑક્સિજન સાથે લોઢું સામાન્ય તાપમાન પર જ ભેજ પ્રાપ્ત થવાથી ફેરસ ઓક્સાઈડ (‘કાટ'ના રૂપમાં) પેદા કરે છે. પણ એમાં તાપમાન સીમાની અંદરજ રહે છે. આ પ્રક્રિયામાં ઉષ્મા અથવા પ્રકાશ નિષ્પન્ન થતો નથી. એટલે કાટ એ અગ્નિની ક્રિયા નથી. (૩) ફોસ્ફરસ સામાન્ય ઉષ્ણતામાન પર ઑક્સિજનની સાથે મળીને ઓક્સાઇડ બને છે અને પ્રકાશ પણ કરે છે. આ પ્રકાશને “ફોસ્ફરસ' કહેવાય છે. અહિં ઉષ્ણતામાન વધતું નથી. 44 Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ૭. આકાશની વીજળી (Lightning) ઇલેક્ટ્રિસિટીનું જુદા-જુદા રૂપોમાં જુદી જુદી રીતે પરિણમન થાય છે. સ્થિત વિદ્યુત (static electricity) ચલ-વિદ્યુત (current electricity) અને વિદ્યુતનું ડિસ્ચાર્જ વિસર્જન) – આ ત્રણ રૂપોમાં વિદ્યુત (ઇલેક્ટ્રિસિટી)નું પરિણમન થઈ શકે છે. જેમ આપણે જોઈ ગયા તેમ વિદ્યુત પોતે તો પૌદ્ગલિક પર્યાયના રૂપમાં છે. આ પૌગલિક પર્યાયનું કયું પરિણમન “સચિત તેઉકાયના રૂપમાં પરિણત થશે અને કયું ફક્ત પૌદ્ગલિક અથવા અચિત પરિણમન જ રહેશે એ વિષય બરાબર સમજવો જોઈએ. આકાશની વીજળી (જે આકાશમાં વીજળીના રૂપમાં ચમકે છે) તથા વિદ્યુતના બીજા રૂપો ક્યાં સુધી એકરૂપ છે, અને ક્યાં સુધી ભિન્ન છે - એનું ચિંતન પણ આપણે કરવાનું છે. હજુ સુધીમાં આપણે જોઈ ગયા છીએ - (૧) સ્થિત (static) અવસ્થામાં ઈલેક્ટ્રિસિટી અવાહક અથવા કુવાહક પદાર્થોમાં પણ હોય છે. જ્યાં સુધી એ એજ રૂપમાં રહે છે ત્યાં સુધી એ ફક્ત ભૌતિક અથવા પૌદ્ગલિક રૂપ છે. (૨) પ્રવાહ (current)ના રૂપમાં સુવાહક અથવા અર્ધવાહક પદાર્થોમાં જ્યારે વિદ્યુત-ધારા પ્રવાહિત થાય છે ત્યારે પણ તે ફક્ત પૌગલિક રૂપમાં જ છે. તાર (wire)માં પસાર થનારી વિદ્યુત ગમે તેટલી તીવ્ર હોય તો પણ જ્યાં સુધી એ તારની અંદર રહે છે ત્યાં સુધી એ સ્વયં માત્ર પૌગલિક અસ્તિત્વ છે, અચિત છે. શરીરમાં પ્રવાહમાન વિદ્યુત-પ્રવાહ પણ પોતે ખાલી પૌગલિક જ છે. (૩) ઇલેક્ટ્રિસિટીનો ડિસ્ચાર્જ અથવા વિદ્યુતભારનું વિસર્જન કયા પ્રકારે થાય 45 Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ છે - આ વિષયમાં હવે આપણે ચર્ચા કરીશું તથા જોઈશું કે આકાશની વિદ્યુતની પ્રક્રિયાના રૂપમાં આ ક્રિયા કેવી રીતે થાય છે? પૂબીનુ વાત વિદ્યુત 0ighપણે જાણી આકાશની વિદ્યુત (lightning) તથા એનું પૃથ્વી પર પતન જે “અશનિપાત અથવા વીજળીના કડાકાના રૂપમાં આપણે જાણીએ છીએ, એ થવા માટે નીચેના કારણો જવાબદાર છે - (૧) પૃથ્વી પોતે વિદ્યુત ભારથી (યુક્ત) છે. (૨) વાદળોમાં “સ્થિત-વિદ્યુત-ભાર” ઉત્પન્ન થાય છે. (૩) પૃથ્વીનું વાતાવરણ (atmosphere) ૪૦૦ કિલોમીટર સુધી ઉપરની દિશામાં ફેલાયેલું છે. એના બે સ્તર જેને ટ્રોપોસ્ફિયર અને સ્ટ્રેટોસ્ફિયર કહેવાય છે, એની વચમાં હવાનું આયનીકરણ થવાથી પ્લાજમાનું નિર્માણ થાય છે. (૪) વાદળોના બે સ્તરોની વચમાં એક બહુ જ શક્તિશાળી વિદ્યુતબળનું નિર્માણ થાય છે. (૧) સર્વપ્રથમ તો આપણે એ જાણવું જોઈએ કે વાતાવરણમાં હવાની સાથે સાથે ઑક્સિજન તથા બીજા ગેસો અને હલકા નાના નાના કણો તથા હલકા જ્વલનશીલ તંતુઓ આદિ પણ મોજુદ હોય છે. ભેજ અથવા વરાળના રૂપમાં પાણીના મોલિક્યૂલ (molecules) પણ ઉપર ચાલ્યા જાય છે. જ્વલનશીલ ગેસ અથવા અન્ય સૂક્ષ્મ જ્વલનશીલ પદાર્થોને ઉચ્ચ ઉષ્ણતામાનનો યોગ મળવાથી તે અગ્નિના રૂપમાં બદલી શકે છે. (૨) પૃથ્વીની સપાટીથી લગભગ ૧૨ કિલોમીટર સુધીનું વાતાવરણ “ટ્રોપોસ્ફિયર” કહેવાય છે. ત્યાંથી લઈને પૃથ્વીની સપાટીથી લગભગ ૫૦ કિલોમીટર ઉપર સુધી ફેલાયેલું વાતાવરણ “સ્ટ્રેટોસ્ફિયર” કહેવાય છે. સ્ટ્રેટોસ્ફિયરનું સ્તર વાતાવરણની ઇલેક્ટ્રિકલ પ્રક્રિયાઓ માટે જવાબદાર છે, જેની અંદર) વીજળી ચમકવાની બીનાઓ બન્યા કરે છે. (૩) પૃથ્વી પોતે ઇલેક્ટ્રિસિટીની સુવાહક છે. પણ વાતાવરણના નીચેના સ્તર પરની હવા વિદ્યુતની અવાહક અને કુવાહક છે. હવે ઊંચા સ્તર પર બાહ્ય અંતરિક્ષમાંથી જાણે બ્રહ્માંડી વિકિરણો (cosmic rays)ની બોમ્બ વર્ષા થયા કરે છે. આ વિકિરણો પ્રચંડ ઊર્જાવાળા કણો અથવા તરંગોના રૂપમાં હોય છે. એ જ્યારે વાતાવરણ સાથે ટકરાય છે, ત્યારે વાતાવરણમાં રહેલી હવા તથા અન્ય ગેસોનું આયનીકરણ થઈ જાય છે. આયનીકરણનો અર્થ 46 Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ એના પરમાણુઓમાં ઇલેક્ટ્રોન અથવા પોટ્રોન છૂટા પડી જાય છે. જેથી પરમાણુ સ્વયં + (ઘન) અથવા - (ઋણ) વિદ્યુતભારવાળા બની જાય છે. તેને લીધે વાતાવરણની આયનીકૃત હવા ગેસમાં પણ થોડો થોડો વાહકતાનો ગુણ આવી જાય છે. જેમ જેમ આપણે ‘વાતાવરણ'માં ઊંચે જઈએ તેમ-તેમ વિદ્યુતની સુવાહકતા વધતી જાય છે. સ્ટ્રેટોસ્ફિયરના ઉપરના સ્તર પર એટલે એની ટોચ પર આખું વાતાવરણ બહુ જ શક્તિશાળી સુવાહક બની જાય છે. (આ બનાવ પૃથ્વીથી લગભગ ૬૦ કિલોમીટર ઉપર બને છે) એને લીધે પૃથ્વીની સપાટી અને સ્ટ્રેટોસ્ફિયરની ઉપરના સ્તરની વચ્ચે ઇલેક્ટ્રિક પ્રક્રિયાની શક્યતા વધી જાય છે. એ બન્ને સુવાહક છે એટલે એમની વચ્ચે વિદ્યુત-સ્થિતિમાનનો તફાવત વિદ્યુત-બળનું કાર્ય કરે છે. જે વાદળાં બહુ ઉપર હોય છે. એમાં પાણી વરાળના રૂપમાં જ હોય છે, પાણીના કણના રૂપમાં નહિ. આ વાદળાં સામાન્ય વાતાવરણમાં રહેલી હવાની માફક ઇલેક્ટ્રિસિટીના કુવાહક નથી હોતા. પૃથ્વીની સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન (electric potential) હોય છે, એની અને વાદળોના નીચેના હિસ્સામાં એકત્રિત વિદ્યુત સ્થિતિમાનની વચ્ચે જે તફાવત (potential difference) છે, એ બહુ જ પ્રચંડ બની શકે છે. એ લગભગ ૨૦ કરોડ વોલ્ટ જેટલું થઈ શકે છે. આને લીધે ત્રણ કિલોમીટર જાડા વાતાવરણના થરમાં એક જબરજસ્ત વિદ્યુત-ક્ષેત્ર પ્રવર્તે છે. આ ક્ષેત્રની દિશા ઉપરની તરફ હોય છે. અત્યંત પ્રબળ ઇલેક્ટ્રિક આ ફિલ્ડની વચમાંની હવાનું આયનીકરણ થઈ જાય છે. જેથી તે સુવાહક બની જાય છે. જ્યાં-જ્યાં એને સુવાહક પદાર્થ મળે છે, ત્યાં ત્યાં એ ઇલેક્ટ્રિકલ ઊર્જાના રૂપમાં એની અંદર ઘુસી જઈ એને પ્રભાવિત કરી નાખે છે. કુદરતી તોફાન અથવા વાવાઝોડું (Thunderstorm) આપણી પૃથ્વી પરની આબોહવામાં પરિવર્તનની પ્રક્રિયા થતી જ રહે છે. એના કારણે મેઘ-નિર્માણ, મોસમ તથા હવાના દબાણમાં ઉથલ-પાથલ, ઉષ્ણતામાનનું અંતર, હવામાં ધૂળના કણોનું ભેગું થવું, વગેરે એવા બળો છે જે નિરંતર કુદરતી તોફાનના નિમિત્ત બને છે. પૃથ્વીની ચારે બાજુના વાતાવરણના ફેરફારના કારણે પ્રતિદિન ૪૦૦૦૦ કુદરતી તોફાનો (thunderstorm) અથવા વાવાઝોડું થતા જ હોય છે. કોઈ-ને-કોઈ ઠેકાણે કોઈપણ રૂપમાં જેમાં મેઘગર્જનાઓ અને વીજળીના 47 Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ચમકારાની ઘટમાળ ચાલે છે – સરેરાશ બે સેકન્ડમાં વિશ્વમાં ક્યાંય ને ક્યાંય આવું તોફાન ચાલતું જ હોય છે અને આ તોફાનનો સરેરાશ સમય લગભગ એક કલાકનો હોય છે. આ તોફાન વખતે સ્ટ્રેટોસ્ફિયર અને પૃથ્વીની વચ્ચે જે ઇલેક્ટ્રિક (વિદ્યુતભારનું)ની આપ-લે થાય છે, એને લીધે જ પૃથ્વી અને પૃથ્વીના વાતાવરણની વિદ્યુત-સ્થિતિ જળવાઈ રહે છે. નહિ તો વીજળીનું અસંતુલન પૃથ્વી માટે ખતરનાક સિદ્ધ થઈ શકે છે. - જ્યારે તોફાનની સ્થિતિ બને છે, ત્યારે ઉપર છ કિલોમીટર સુધી ઘન વિધુતભારવાળા કણો તથા બેથી ત્રણ કિલોમીટર સુધી ઋણ વિદ્યુતભારવાળા કણો વાદળોમાં એકઠા થતા જાય છે. ડૉ. જૈને આ આખી પ્રક્રિયાને આ રીતે સમજાવી છે. જ્યારે વરસાદના વાદળોમાં આંશિક ભેગા થયેલા પાણી અથવા બરફના કણો વચ્ચે ટક્કર થાય છે ત્યારે એ ઘર્ષણથી ઘન અને ઋણ વિદ્યુતભાર (ચાર્જ) પેદા થાય છે. આ વિદ્યુત-ભાર પેદા કરવાની પ્રક્રિયા એવી જાતની હોય છે જેવી એક ઓરડામાં ગાલીચા પર સૂકી આબોહવામાં ચાલવાથી શરીરની ચામડી ઉપર વિધુતભાર થવાની પ્રક્રિયા થાય છે. વિદ્યુતભારનો અનુભવ માણસને ઝટકા (shock)ના રૂપમાં ત્યારે થશે જ્યારે તે દરવાજાના આગળાને (ધાતુને) અડકશે.” ચુંબકીય ક્ષેત્રમાં વરાળના વાદળ જ્યારે (તીવ્ર ઝડપથી) ફરે છે ત્યારે એમાં વિદ્યુતભાર પેદા થવાની શક્યતા થાય છે. આ પ્રક્રિયા એવી જ છે જેવી એક જનરેટરમાં સપાટી અથવા નીચલી સપાટી પર ભેગો થાય છે તથા ઘન વિદ્યુતભાર (અણું અથવા આયન) ઉપર જઈને એ વાદળની ઉપરની સપાટી પર ભેગો થાય છે.” વિદ્યુતભાર પેદા થવાની ગતિ નિમ્નાંકિત વાતો પર આધાર રાખે છે. (૧) વાદળોની જુદા જુદા પડોની સાપેક્ષિક ગતિ પર, (૨) અવશીતન (undercooling)ની માત્રા પર (૩) આંશિક ભેગા થયેલા પાણી અથવા સંપૂર્ણ જામેલા બરફના પ્રમાણ પર અને (૪) વાદળની અંદરનાં હલનચલનની માત્રા પર અવશીતનની ગતિ અને માત્રા કેટલી છે એના ઉપર ઉપર ઉઠતી ગરમ હવાના પ્રવાહની ગુણવત્તા કેટલી છે એના ઉપર તીવ્રતાનો આધાર છે. ગુણવત્તાનો સંબંધ છે ભેજની માત્રા તથા ભેજથી ભીંજાયેલા રજકણો જોડે. વિદ્યુતભર ચાર્જ)ની માત્રા વોલ્ટેજ) : આનો આધાર છે વાદળના એ ભાગની પહોળાઈ વાહકતા (conductivity) પર, જે ઘન અને ઋણ વિદ્યુતભારને અલગ અલગ વહેંચીને રાખે છે. 48 Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ “જેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત (Potential difference) એક સીમા (Limit)ને ઓળંગે છે, કે તરત જ વાદળોની અંદર રહેલી વિદ્યુત-વિરોધી શક્તિ અચાનક તૂટી જાય છે. એ વખતે વાદળા અને હવા જે પોતાની કુવાહકતાથી એ વિરોધી વિદ્યુતભારોના મિલનને રોકતા હતા, તે હવે રોકી શકતા નથી. એનું પરિણામ એ આવે છે કે ઋણ વિદ્યુતભારનો પહાડ તૂટતાં જેનો જથ્થો “ ડિસ્ચાર્જ (વિસર્જન)ના રૂપમાં વાદળામાં કડકે છે જેને આપણે તતિ-વિદ્યુત (lightning) અથવા વીજળીને ચમકવું કહીએ છીએ.” વાદળોની નીચેના જે ઋણ વિદ્યુતભાર છે, તે પ્રેરણ (induction) દ્વારા પૃથ્વી (જમીન) ઉપર ઘન વિદ્યુતભાર પેદા કરે છે. જો કે ઉઠતી વરાળથી લદાએલી વચમાં રહેલી હવા આ બન્ને વિપરીત વિદ્યુતભારોને જુદા રાખવાની કોશિષ કરે છે, પણ જ્યારે વોલ્ટેજ અત્યંત તીવ્ર થઈ જાય છે, ત્યારે તેને ઓળંગીને ભારી વિદ્યુત ડિસ્ચાર્જ વિસર્જન) જમીન તરફ ધસી જાય છે જ્યાં ઓછામાં ઓછો અવરોધ હોય છે. ત્યાં ચમકીને જ્યારે ધરતી પર પડે છે ત્યારે એને જ વજઘાત અથવા વીજળીનો કડાકો (thunderbolt) કહેવાય છે. આગમોમાં એને “અશનિપાત’ કહેવામાં આવ્યું છે. અમુક જગ્યાએ જમીનની સપાટીની વિશેષ પરિસ્થિતિઓમાં ઊંધી (ઉલટી દિશામાં) કડકતી વીજળી પણ પેદા થાય છે. જેમાં ઋણ વિદ્યુતભાર પૃથ્વીથી વાદળ તરફ કડકતી વીજળીના રૂપમાં દોડી પડે છે. આવી જાતના દશ્યો સાધારણ રીતે પૃથ્વીના નીચલા અક્ષાંશવાળા ક્ષેત્રોમાં જોવા મળે છે – દા.ત. ઇન્ડોનેશિયા, દક્ષિણ અમેરિકા, મધ્ય આફ્રિકા વગેરે. તડિત-વિદ્યુતનું બંધારણ જે કડકડતી વીજળી આપણને આકાશમાં દેખાય છે, એ વિખરાએલી હવા અને ગેસ છે. ગેસના બે પડની વચ્ચે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત (voltage) બહુ જ ઊંચો થઈ જાય છે ત્યારે એ ગેસની વિદ્યુરોધી શક્તિમાં ઝિંદ્ર પેદા કરે છે. એ અતિ ઉચ્ચ વોલ્ટેજથી ગેસ આયનીકૃત થઈને પ્લાજમા બની જાય છે. જે વિદ્યુત-ચાપ રૂપમાં પ્રગટ થાય છે. વિદ્યુતચાપ પ્લાઝમાં રૂપી ઝબકારા છે. પ્લાઝમાં એક ઢીલું સુવાહક છે. એક ઝબકારામાં આખા વાદળનો પૂરો વોલ્ટેજ વિસર્જિત થઈ જાય છે અને વાદળાનો વોલ્ટેજ પાછો શૂન્ય થઈ જાય છે. વિદ્યુત-ચાપ રૂપી આ પ્લાનમાં પદાર્થની ચોથી અવસ્થા હોય છે. આયનીકરણના કારણે આ પ્લાઝમાનું તાપક્રમ હજારો ડિગ્રી સેલ્સિયસ સુધી વધી 49 Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ જાય છે. એની અંદરનો ગેસ ઋણ અથવા ઘન આયનના રૂપમાં વિખંડિત થઈ વિદ્યુત-પ્રવાહ બનાવે છે. આ એક કડાકાના રૂપમાં એક છેડાથી બીજા છેડા સુધી બહુ-શાખા (branches) અથવા મોજારૂપ વીજળી (like waves)ની જેમ વહીને ઊંચા વોલ્ટેજને પૂરેપૂરું ખેંચાણ રહિત કરી દે છે. આ કડાકો એકજ વાદળની અંદર અથવા બે વાદળોની વચમાં અથવા વાદળ અને ધરતીની વચ્ચે થઈ શકે છે. આ ગરમ પ્લાજમામા ઑક્સિજન, નાઇટ્રોજન, પાણીની બાષ્પ વગેરે ‘આયન’ના રૂપમાં રહે છે. આમાંથી પ્રકાશના ફોટોનનું વિકિરણ થાય છે. આ વિદ્યુત-ચુંબકીય (ઇલેક્ટ્રો-મેગ્નેટિક) વિકિરણ ઉચ્ચ તાપ અને પ્રકાશ ઉપરાંત ઉચ્ચ દબાણની ભયંકર ધ્વનિ અથવા ગર્જના પણ પેદા કરે છે. વિદ્યુતચાપ (ઝબકારો) ક્ષણિક સમાપ્ત થઈ જતાં વોલ્ટેજ શૂન્ય થઈ જાય છે. એટલે નિસ્તેજ ગેસો પાછો પોતાના મૂળ યૌગિક રૂપમાં પ્રકટ થાય છે. આ પ્લાઝમાની ઉપજના રૂપમાં ઓજોન ગેસ, નાઇટ્રોજન તથા બીજા ઑક્સાઇડ અને અન્ય યૌગિક પદાર્થો પણ પેદા થાય છે. આ પ્રક્રિયાથી દર વર્ષે ૩ કરોડ ટન સુધી સ્થિરીકૃત નાઇટ્રોજન બને છે. આ વિદ્યુત-ચાપ (ઝબકારા)થી કોઈ કોઈવાર એવા આગના ગોળા બની જાય છે જે ત્વરિત ગતિથી આવીને પૃથ્વીમાં સમાઈ જાય છે. તથા રસ્તામાં જે વસ્તુઓ આવે તેને બાળી નાખે છે. સાધારણ વિદ્યુત-ચાપ (વજ્રપાત) જે આકાશમાંથી પૃથ્વી પર પડે છે. એ પણ રસ્તામાં પડેલી વસ્તુઓને તીવ્ર ગરમી અથવા ઊર્જાના કારણે સળગાવીને કરીને બાળી નાખે છે.” ડૉ. વિહારી છાયા જણાવે છે૯ “વાદળમાં નીચેના ભાગમાં જમા થયેલ ઋણ વિદ્યુતભાર પૃથ્વીની સપાટી પરની ઘન વીજળી દ્વારા ખેંચાણ પામે છે. આ ખેંચાણને લીધે વાદળામાંથી નીચે તરફ ઋણ વીજળીનો પ્રવાહ અને પૃથ્વીની સપાટી પર ઉપર તરફ ઘન વીજળીનો પ્રવાહ (કરંટ) વહે છે. અને બંનેનું જોડાણ હવાની અંદર જ થાય છે. તે વખતે તીવ્ર ઘન વિદ્યુતભાર પોઝીટીવ ચાર્જ પ્રકાશની ઝડપ ૩૪૧૦ કિલોમીટર/સેકંડ કરતાં ત્રીજા ભાગની ઝડપે એટલે ૧ સેકંડના એક લાખ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે. તેના કારણે આકાશમાં તીવ્ર પ્રકાશનો લીસોટો કે ચમકારો જોવા મળે છે. આપણે “વીજળી થઈ” તેમ કહીએ છીએ. વીજળીના એક ચમકારામાં ૨૦,૦૦૦ થી ૪૦,૦૦૦ એમ્પિયરનો વીજળી પ્રવાહ ઉત્પન્ન થાય છે. સમજવા માટે સરખામણી કરીએ તો કહી શકાય કે ૧૦૦૦ વોટના વીજળીના બલ્બમાં માત્ર અંદાજે ચાર એમ્પિયર વીજળીનો પ્રવાહ વહેતો હોય છે. વળી જે બે બિંદુ વચ્ચે વીજળી વહે છે ત્યારે ૨૦ કરોડ વોલ્ટનું Jain Educationa International 50 For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વિજ દબાણ લાગુ પડે છે. આમ ૨૦૦૦થી ૪000 એમ્પિયરનો વીજળીનો પ્રવાહ ૨૫૦ વોલ્ટના દબાણે એ વિજળીના લિસોટામાં હોય છે. ઘરમાં જે વીજળી આવે છે તેના પર માત્ર ૨૫૦ વોલ્ટનું જ દબાણ હોય છે.) ત્યારે ત્યાં સૂર્યની સપાટી કરતા ચાર ગણું વધારે તાપમાન થતા પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે. આટલો પ્રચંડ વીજળીનો પ્રવાહ સદ્દનસીબે સેકન્ડના હજારમાં ભાગ જેટલા સૂક્ષ્મ સમય માટે જ રહે છે. જો વીજળીનો આ પ્રવાહ કોઈના શરીરમાં દાખલ થાય તો તેના પર પ્રભાવ પડતા હૃદય થંભી જાય છે અને મગજમાંના જ્ઞાનતંતુઓ પર એની અસર થાય છે જેને લીધે શ્વાસોશ્વાસ અટકી જાય છે. ઘણીવાર શ્વાસોચ્છવાસ ચાલુ નહીં થતા મૃત્યુ થાય છે. જો વીજળીનો પ્રવાહ ખૂબ તીવ્ર હોય તો શરીરના તમામ ચેતાકોષો તુરંત નાશ પામે છે. વીજળીના પ્રવાહના કારણે ઘણીવાર ચેતાકોષો તુરંત નાશ નથી પામતા પણ ચેતાકોષોના પડમાં સૂક્ષ્મ છીદ્રો પડી જાય છે.” તડિત-વિદ્યુત અને અશનિપાતને તેઉકાય કેમ કહ્યા છે? ડૉ. જૈન અને ડૉ. બિહારી છાયા તથા ભૌતિક વિજ્ઞાનના પાઠ્ય પુસ્તકોના ઉપર આપેલા અવતરણોથી એ સ્પષ્ટ થાય છે કે (૧) વીજળી ચમકવાની પ્રક્રિયા ખુલ્લા વાતાવરણમાં થાય છે, જ્યાં અગ્નિને ઉત્પન્ન કરનાર ઑક્સિજન પ્રાણવાયુ મળી રહે છે. (૨) વીજળી થવાની (પ્રકાશની) સાથે ઉષ્મા ઊર્જાનું ઉત્સર્જન તાપમાનમાં જબરજસ્ત વૃદ્ધિ કરે છે. એનાથી હવામાં રહેલા જ્વલનશીલ ગેસ અથવા અન્ય સૂક્ષ્મ પદાર્થોનું જ્વલન-બિંદુ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે “અગ્નિ અથવા બળવાની ક્રિયા માટે જોઈતી બધી યોગ્ય સામગ્રી મળી જાય છે એટલે અગ્નિની યોનિ અથવા તેઉકાયની યોનિ ઉત્પન્ન થઈ જાય. આનો અર્થ એ થયો કે જો ઈલેક્ટ્રિસિટીના રૂપમાં ડિસ્ચાર્જ થનારી ઊર્જા સ્વયં પૌદ્ગલિક હોવા (આકાશીય વિજળી છતાં પણ જ્યારે વીજળી ચમકે છે તો એના કારણે તરત અગ્નિ-દહનની પ્રક્રિયાના રૂપમાં સચિત તેઉકાયની ઉત્પત્તિ થાય છે. આ કારણે “ વિજુ' અથવા વિદ્યુતને તેઉકાયિક જીવોની ગણનામાં લેવાય છે. ડૉ. જૈન અનુસાર વીજળી પોતે કોઈ પ્રકાશક અથવા તાપક પુદ્ગલ નથી. એ તો ફક્ત ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડવાળા વિદ્યુત ભાર અથવા ઊર્જા છે. આ ઊર્જા તાપ અથવા પ્રકાશ આદિ અન્ય ઊર્જાના રૂપમાં પરિણત થઈ શકે છે અને સાંભળી શકાય છે તથા સચિત અગ્નિકાય બને છે. એ ઊર્જા ઊર્જાના બીજા રૂપોમાં પરિણત થઈ જવાથી એને જોઈ શકાય છે. 51 Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ઇલેક્ટ્રોસિટી પોતે ફક્ત ઊર્જા છે. પણ જ્યારે આકાશની વીજળી કોઈ પર પડે છે, ત્યારે ઉચ્ચ તાપમાન પણ એની સાથે વિકિરિત થાય છે, જે જ્વલનશીલ પદાર્થને ભસ્મસાત્ કરે છે. જ્યારે શરીરની અંદર એ પ્રવેશે છે, ત્યાં એનો પ્રભાવ નર્વસ સિસ્ટમ પર પડવાથી એ વ્યક્તિને મારી નાખે છે અથવા શરીરના તંત્રોને નુકસાન પહોંચાડે છે. ડૉ. જે. જૈનના મતાનુસાર વીજળીનું અગ્નિમાં રૂપાંતરણ થવાના કારણે આકાશની વિદ્યુત સચિત તેઉકાય બની જાય છે. કોઈ કોઈવાર એની ઉચ્ચ ઊર્જા અથવા ઉખાનું પરિણામ આગના ગોળાના રૂપમાં પણ થાય છે. આગના ગોળા ઝડપથી પૃથ્વીની અંદર સમાઈ જાય છે. માર્ગમાં પણ જે કોઈ જ્વલનશીલ પદાર્થ આવે છે, એને બાળી નાખે છે આ વજપાત (અશનિપાત) (thunder bolt)ના રૂપમાં પૃથ્વી પર પડે છે. એના માર્ગમાં આવનાર પદાર્થને બાળીને રાખ કરી નાંખે છે. ડૉ. જે. જૈને પ્રાણવાયુના કારણે આકાશીય વીજળીને સચિત્ત માની છે, એને સ્પષ્ટ કરતાં લખ્યું છે કુવાહકતા અને આયનીકરણ ઃ કુવાહક પદાર્થોમાં વિદ્યુત-પ્રવાહ હોઈ શકતો નથી. એટલે એમાં ગરમી અથવા તાપ પણ પેદા નથી થઈ શકતો. જેમકે લાકડું સાધારણ રીતે ગેસમાં પણ વિદ્યુત-પ્રવાહ નથી હોતો. પણ ઉચ્ચ વિદ્યુતદબાવ (voltage) હજારો વોલ્ટના વિજદબાણ ગેસનું આયનીકરણ થઈ જાય છે અને એનાથી વિદ્યુત-પ્રવાહ આર્કના રૂપમાં શરૂ થઈ જાય છે. આના સિવાય જો એવો ગેસ (વાયુ) જેમ પામણીની બાષ્પ અથવા ધાતુની બાષ્પને એમાં મેળવી દેવાય કે જેનો આયનીકરણ વોલ્ટેજ ઓછો હોય, તે અપેક્ષાકૃત ઓછા વોલ્ટેજ પર જ એ જ ગેસનો બહુ વધારે જાડાઈવાળો જથ્થો આયનીકૃત થઈને પ્લાજમા બની શકે છે. જેમ કે આકાશના વાદળમાં વિદ્યુતચાપ (arc)નું પેદા થવું. એમાં વાદળોમાં ભેગી થયેલી સ્ટેટિક (સ્થિત) વિદ્યુત પ્લાજમાં રૂપમાં ડિસ્ચાર્જ થઈને પ્રવાહિત થઈ જાય છે. એમાં વીજળીનું ગર્જન, ચમકારા અથવા ગરમી પેદા થાય છે. આ પ્રવાહને સચિત્ત માનવામાં આવે છે. આ પ્લાજમામાં પ્રાણવાયુની રાસાયણિક ક્રિયા પણ જોવામાં આવી છે. આમાં ગેસના પરિવર્તનની પ્રક્રિયા જોવાયેલી છે.” ડૉ. જૈને “ વિજુ' (આકાશની વીજળી)ની ભિન્નતા બતાવતા લખ્યું છે - “ઉત્તરાધ્યયન-અધ્યાય ૩૬માં બાદર અગ્નિકાયના પ્રાકૃતિક વીજળી, જે આકાશમાં ચમક્તી વિદ્યુત-ચાપ એટલે ઉષ્મા-પ્લાજમાના રૂપમાં દેખાય છે, એને 52 Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ માટે જ વાપરવામાં આવ્યો છે. આ કૃત્રિમ વિદ્યુત-ઊર્જા અથવા વાદળોમાં ભેગા થયેલી ‘સ્ટેટિક-ચાર્જ’ની વિદ્યુત-ઊર્જા માટે વાપરવામાં આવ્યો હોય એમ નથી લાગતું.” હવે આગમમાં ‘વિજ્જુ' - વીજળી અથવા વિદ્યુત (lightning)નો સચિત્ત તેઉકાયની ગણનામાં કઈ અપેક્ષાથી છે એની સ્પષ્ટતા આ પ્રમાણે થાય છે (૧) જ્યાં સુધી વાદળોની અંદર રહેલો વિદ્યુત-ભાર વિદ્યુત (ઇલેક્ટ્રિક) ઊર્જાની અવસ્થામાં રહેલો હોય છે ત્યાં સુધી ફક્ત પૌદ્ગલિક એટલે સચિત્ત દ્રવ્ય છે. (૨) જ્યારે એ ઇલેક્ટ્રિક (વિદ્યુતભાર) હવાના આયનીકરણને કારણે ‘ડિસ્ચાર્જ’ થાય છે, ત્યારે ઇલેક્ટ્રો મેગ્નેટિક (વિદ્યુત-ચુંબકીય) ઊર્જાના રૂપમાં પણ પૌદ્ગલિક અવસ્થામાં હોય છે. (૩) જ્યારે આ ઊર્જા જે બહુ જ વધારે તાપમાનવાળી હોય છે, એ જ્યારે જ્વલનશીલ પદાર્થો (ગેસ, સૂક્ષ્મ પદાર્થો)ના સંપર્કમાં ખુલ્લી હવા (જેમાં ઑક્સિજન પણ હોય છે)માં આવે છે, ત્યારે કંબશ્ચનની ક્રિયા થાય છે અને ચમકતી વીજળીની સાથે જ અગ્નિના સ્વરૂપમાં પ્રકટ થાય છે અને એ વીજળી ચિત્ત તેઉકાય બની જાય છે. જ્યાં-જ્યાં એ જ્વલનશીલ પદાર્થોને બાળે છે, ત્યાં-ત્યાં બધી જગા સચિત તેઉકાયનું અસ્તિત્વ હોય છે. આ બહુ જ સ્પષ્ટ રીતે સમજવામાં આવે છે કે જ્વલન-બિંદુથી પણ ઘણું વધારે તાપમાન, ખુલ્લી હવામાં ઑક્સિજનનું મળવું, તથા જ્વલનશીલ પદાર્થોનો યોગ આ બધું મળીને ‘વિ’ને સચિત તેઉકાય બનાવે છે. આ પ્રમાણે અનિપાત અથવા વજ્રપાત પણ તીવ્ર અગ્નિનું રૂપ બની જાય છે. Jain Educationa International 53 For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૮. ઇલેક્ટ્રિસિટી અને અગ્નિ (તેઉકય) ફક્ત પૌદ્ગલિક પરિણમોની નિષ્પત્તિરૂપ ઉત્પન્ન થયેલી શુદ્ધ ઇલેક્ટ્રિસિટી અને જ્વલનશીલ ક્રિયાની નિષ્પત્તિરૂપ પેદા થયેલી અગ્નિ જે તેઉકાય જીવના રૂપમાં હોય છે, અને બન્નેની તીવ્રતાને અનેક આધાર પર સ્પષ્ટ રીતે સમજાવી શકાય છે. (૧) લાકડું, રબર, કપડાં, આદિ વિદ્યુતના સુવાહક છે તથા તાપ (ઉષ્મા)ના પણ કુવાહક છે, જ્યારે લોઢું, તાંબુ, વગેરે ધાતુ વિદ્યુતના સુવાહક છે. (૨) લાકડું આદિ જ્વલનશીલ હોવાથી જ્વલનબિંદુ પર ઑક્સિજનનો યોગ મળે ત્યારે તરત સળગી ઊઠે છે. લોઢું વગેરે ધાતુ સાધારણ તાપમાન પર બળતી નથી, ફક્ત ગરમ થાય છે. ઘણાં વધારે તાપમાને પણ જો ઑક્સિજન તેને ન મળે તો ધાતુ ગરમ થઈને પ્રકાશિત થઈ જાય છે, તથા પિગળનાંક બિંદુ પર પ્રવાહી થઈ જાય છે, બળતી નથી. (૩) માટી, ધૂળ, પૃથ્વી (પથ્થર આદિ) વિદ્યુતના સુવાહક છે, પણ અગ્નિની દષ્ટિએ અજ્વલનશીલ છે તથા અગ્નિશામક છે. અગ્નિમાં પદાર્થ નાશ પામે છે અથવા ખલાસ થાય છે એમાં પદાર્થના રાસાયણિક બંધારણમાં ફેરફાર થાય છે. ડૉ. જે. જૈન અનુસાર, “હાઇડ્રોકાર્બન બળતણ બળીને ગેસ રૂપમાં બદલાઈ જાય છે. બીજી જાતનાં બળતણ બળીને ઘનરૂપ (રાખ, વગેરેમાં બદલાઈ જાય છે. આ રાખ વગેરે non-fuel છે એટલે બળતણ નથી હોતાં. રાસાયણિક ક્રિયા દ્વારા બળતણનું પર્યાય (૩૫) બદલાય છે. ચકમક ઘર્ષણની અગ્નિમાં પહેલાં ઘર્ષણથી ગરમી પેદા થાય છે અને ગરમીથી એ પથ્થરના ઝીણા તૂટેલા કણ “લાલ' રંગના ચમકવા લાગે છે. - પછી ક્યાંથી રાસાયણિક પ્રક્રિયા કરી અગ્નિ પેદા 54 Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ કરે છે. ચકમકનો અગ્નિ). વિદ્યુતમાં પદાર્થ પાછો મૂળ સ્થિતિમાં આવી જાય છે. પાણી અગ્નિને બુઝાવી દે છે, એવું શસ્ત્ર છે, પણ પાણીમાં વિદ્યુતનો પ્રવાહ પસાર થઈ શકે છે. ઇલેક્ટ્રોલાઈસિસની પ્રક્રિયામાં પાણીની અંદર વિદ્યુત વહેવડાવી હાઇડ્રોજનઑક્સિજનને જુદાં જુદાં કરી શકાય છે. ઊચ્ચ વોલ્ટેજની વિદ્યુત ભીની દીવાલ અથવા ભેજવાળી ભૂમિમાં સહેલાઈથી પ્રવેશે છે, જે ઘણી વખત ભયનું કારણ બની જાય છે. આ પ્રમાણે અગ્નિનું શસ્ત્ર પાણી, અગ્નિને બુઝાવે છે અને સાથે સાથે વિદ્યુતવાહી પણ બની શકે છે. કેરોસીન જેવો જ્વલનશીલ પદાર્થ ઓક્સિજનના સંયોગથી સળગી ઉઠે છે, પણ ઈ.ડી.એમ. મશીનમાં એને (Coolant)ના રૂપમાં કામમાં લેવાય છે, તથા સ્પાર્કિંગ થયાં છતાં પણ, ઑક્સિજનના અભાવના કારણે કેરોસીન બળતું નથી. (આ વિષયની વિસ્તૃત ચર્ચા આગળ કરીશું.) 55 Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૯. બલ્બની વીજળીના ગોળાની પ્રક્રિયા ઇલેક્ટ્રિક બલ્બ જેને incandescent lamp કહેવાય છે, તે શું છે? કેવી રીતે બને છે? એની શું પ્રક્રિયા છે? એમાં શૂન્યાવકાશ છે કે નહીં, એમાં ઑક્સિજન છે કે નહીં? એમાં ‘ઇનર્ટ ગેસ' (નિષ્ક્રિય વાયુ) શા માટે ભરવામાં આવે છે? વગેરે વગેરે ઘણા પ્રશ્નોની સ્પષ્ટ સમજ જરૂરી છે. નીચે લખેલી ઇન્ટરનેટથી મળેલી સામગ્રીમાં આ બધા પ્રશ્નો વૈજ્ઞાનિક દૃષ્ટિએ બહુ જ સ્પષ્ટ સમજાવ્યા છે. એટલે એને અહીં અમે જેમ છે તેમ જ અંગ્રેજીમાં આપીએ છીએ પછી એનો પૂરો અનુવાદ આપ્યો છે. How are incandescent light bulbs made ?-SU The glass enclosures are made from a ribbon of hot glass that's first thickened and then blown into molds to form the bulb shapes. These enclosures are then cooled, cut from the ribbon, and their insides are coated with the diffusing material that gives the finished bulb its soft white appearance. The filament is formed by drawing tungsten metal into a very fine wire. This wire, typically only 42 microns (0.0017 inches) in diameter is first wound into a coil and then this coil is itself wound into a coil. The mandrels used in these two coiling processes are trapped in the coils and must be dissolved away with acids after the filament has been annealed. The finished filament is clamped or welded to the power leads, which have already been embedded in a glass supporting structure. This glass support is inserted into a bulb and the two glass parts are fused together. A tube in the glass support allows the manufacturer to pump the air out of the bulb and then reintroduce various inert gases. When virtually all of the oxygen has been eliminated from the bulb, the tube is cut off and the opening is sealed. Once the base of the bulb has been attached, the bulb is ready for use. Jain Educationa International 56 For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ What types of gas are used in light bulbs and how do their effects differ ?-SF, Westfield, NJ The glass envelope of an incandescent bulb can't contain air because tungsten is flammable when hot and would burn up if there were oxygen present around it. One of Thomas Edison's main contributions to the development of such bulbs was learning how to extract all the air from the bulb. But a bulb that contains no gas won't work well because tungsten sublimes at high temperatures-its atoms evaporate directly from solid to gas. If there were no gas in the bulb, every tungsten atom that left the filament would fly unimpeded all the way to the glass wall of the bulb and then stick there forever. While there are some incandescent bulbs that operate with a vacum inside, most common incandescent lamps contain a small amount of argon and nitrogen gases. Argon and nitrogen are chemically inert, so that the tungsten filament can't burn in the argon and nitrogen, and each argon atom or nitrogen molecule is massive enough that when a tungsten atom that's trying to leave the filament hits it, that tungsten atom may rebound back onto the filament. The argon and nitrogen gases thus prolong the life of the filament. Unfortunately, these gases also convey heat away from the filament via convection. You can see evidence of this convection as a dark spot of tungsten atoms that accumulate at the top of the bulb. That black smudge consists of tungsten atoms that didn't return to the filament and were swept upward as the hot argon and nitrogen gases rose. However, some premium light bulbs contain krypton gas rather than argon gas. Like argon, krypton is chemically inert. But a krypton atom is more massive than an argon atom, making it more effective at bouncing tungsten atoms back toward the filament after they sublime. Krypton gas is also a poorer conductor of heat than argon gas, so that it allows the filament to convert its power more efficiently into visible light. Unfortunately, krypton is a rare constituent of our atmosphere and very expensive. That's why it's only used in premium light bulbs, together with some nitrogen gas. Incidentally, the filament in many incandescent bulbs is treated with a small amount of phosphorous-based 'getter' that reacts with any residual oxygen that may be in the bulb the first time the filament becomes hot. That's how the manufacturer ensures that there will be no oxygen in the bulb for the tungsten filament to react with. Why is an incandescent light bulb hotter than a fluorescent light ?-TJ, Woodbridge, VA An incandescent light bulb produces light by heating a small filament of tungsten to about 2500°C. At that temperature, the thermal radiation that Jain Educationa International 57 For Personal and Private Use Only. Page #71 -------------------------------------------------------------------------- ________________ the filament emits includes a substantial amount of visible light. But the filament also emits a great deal of infrared light (heat light) and it also transfers heat via conduction and convection to the glass bulb around it. When you put your hand near the bulb, you feel both the infrared light and the heat that has worked its way to the surface of the bulb. The bulb feels hot. In contrast, a fluorescent lamp tries to produce light without heat. It collides electorns with mercury atoms to produce an atomic emission of ultraviolet light. This ultraviolet light is then converted to visible light by the layer of white phosphor powders on the inside of the lamp's glass envelope. In principle, this whole activity can be performed without creating any thermal energy. However, many unavoidable imperfections cause the lamp to convert some of the electric energy it consumes into thermal energy. Nonetheless, the lamp only becomes warm rather than hot. Why does an object like metal give off light when it is heated ?-ER, Fresno, CA All objects emit thermal radiation-electromagnetic waves that are associated with the transfer of heat. That's because all objects contain electrically charged particles and whenever electrically charged particles accelearate, they emit electromagnetic waves. Since all objects have thermal energy in them, their electrically charged particles are always undergoing thermal motion and their thermally induced accelerations cause them to emit electromagnetic waves. At normal temperatures, the electromagnetic waves of thermal radiation are too low in frequency and too long in wavelength for us to see. But when an object's temperature exceeds about 500°C, the object emits a dim glow. By 1800°C, the object emits the yellowish glow of a candle. By 2700°C, the object emits the yellowish-white light of an incandescent bulb. By 5800°C, the object emits the white light of the sun. How does a light bulb work ?-DH, Casselberry, FL (and also KH) In a common incandescent light bulb, an electric current flows through a double-spiral coil of very thin tungsten wire. As the electric charges in the current flow through this tungsten filament, they collide periodically with the tungsten atoms and transfer energy to those tungsten atoms. The current gives up its energy to the tungsten filament and the filament's temperature rises to about 2500°C. While all objects emit thermal radiation, very hot objects emit some of the thermal radiation as visible light. A 2500°C object emits about 12% of its heat as visible light and this is the light that you see coming from the bulb. Most of the remaining heat emerges from the bulb as invisible infrared Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ light or 'heat' light. The glass enclosure shields the filament from oxygen because tungsten burns in air. પ્રશ્ન : વીજળીના ગોળાને કેવી રીતે બનાવાય છે? ઉત્તર : કાચના ગોળા કાચની રિબનમાંથી બની જાય છે. ગોળાનાં કાચને પહેલાં ફુલાવીને પછી એને ગોળાના આકારમાં ઢાળી દેવાય છે. એ ગોળાને ઠંડો કર્યા પછી એને કાપીને રિબનથી છૂટો કરી દેવામાં આવે છે. એની અંદરની બાજુઓ પર એવા પદાર્થનો લેપ કરી દેવાય છે, કે જેનાથી એનો રંગ નરમ સફેદ દેખાય છે. બલ્બનો ફિલામેન્ટ ટંગ્સ્ટન ધાતુના પાતળા તારમાંથી બનાવાય છે, જેની પહોળાઈ વિલક્ષણ રીતે ફક્ત ૪૨ માઇક્રોન (અર્થાત .૦૦૧૭ ઇંચ) જ હોય છે. પહેલાં એનો એક ગુચ્છો (ગૂંચળું) વીંટાળીને બનાવાય છે અને એ ગુચ્છાને પણ પાછો ગુચ્છાના રૂપમાં વીંટાળવામાં આવે છે. આ બન્ને પ્રકારના ગુચ્છો બનાવવા માટે વપરાયેલા મેન્ટ્રલ (ડાંડા)ને ગુચ્છામાં જ ફસાવી દેવામાં આવે છે અને ફિલામેન્ટને ચડાવી દીધા પછી તેજાબની મદદથી એને (મેન્ડેલ) પિગળાવી દેવાય છે. તૈયા૨ ફિલામેન્ટને ઊર્જા આપનાર લીડ (lead)ની સાથે વેલ્ડિંગ કરીને જોડી દેવામાં આવે છે. લીડને પહેલેથી જ કાચને આધાર આપનાર એક બીબામાં જડી દેવાય છે. આ આધાર રૂપ કાચને બલ્બની અંદર ઉતારીને બન્ને કાચનું મિલન કરી દેવાય છે. બલ્બ-નિર્માતાઓને અંદરની હવા (ઑક્સિજન સહિત) પંપ વડે બહાર કાઢવાની સુવિધા મળે એટલા માટે એક નળીને કાચના આધારમાં રાખી દેવામાં આવે છે. જેથી અનલિકાના માધ્યમથી વીજળીના ગોળામાં રહેલી હવાને પંપ દ્વારા સહેલાઈથી બહાર કાઢી શકાય છે. પછી ફરીથી એ ગોળામાં જુદી જુદી જાતના નિષ્ક્રિય વાયુ inert gas ભરી દેવાય છે. જ્યારે ગોળામાં બચેલો ઑક્સિજનનો પૂરો જથ્થો લગભગ સમાપ્ત કરી દેવાય છે, ત્યારે નલિકાને કાપી નાખવામાં આવે છે, અને કાણાંને સીલ કરી દેવાય છે. ગોળાના આધારને જોડીને બલ્બને ઉપયોગમાં લેવા માટે તૈયાર કરવામાં આવે છે. પ્રશ્ન : બલ્બમાં કયા કયા પ્રકારના વાયુઓને ભરવામાં આવે છે અને કઈ રીતે એ બધાની અસર જુદી જુદી થાય છે ? ઉત્તર : વીજળીના ગોળાના કાચના કવચ (cover)ની અંદર હવાને રાખી શકાતી નથી કારણકે ટંગ્સ્ટન ધાતુ (ફિલામેન્ટ) જ્યારે ગરમ થાય છે ત્યારે Jain Educationa International 59 For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્વલનશીલ બની જાય છે, અને જો ગોળામાં ઑક્સિજન હોય તો તે બળી જાય છે. આ બલ્બના વિકાસમાં થોમસ (આલ્વા) એડિસનની એક મુખ્ય શોધ એ હતી કે એમણે ગોળામાંથી બધી હવાને બહાર કાઢવાની વિધિ તો શીખવી, પણ જો ગોળામાં કોઈ ગેસ નહિ હોય, તો ગોળો સારી રીતે કાર્ય કરી શકે નહીં, કારણકે ટંગ્સ્ટન (ધાતુ) ઊંચા તાપમાન બાષ્પીભવન થવાથી એના પરમાણુ ઘનાવસ્થાથી સીધા ઊડીને બાષ્પ અવસ્થામાં બની જાય છે. જો બલ્બમાં કોઈ વાયુ ન હોય તો ટંગ્સ્ટન પ્રત્યેક પરમાણુ, જે ફિલામેન્ટમાંથી નીકળશે, એ કોઈપણ અવરોધ વગર સીધા જ બલ્બની કાચની દીવાલોની અંદરના ભાગમાં હંમેશ માટે જમા થઈ જશે અથવા ચિટકી જશે. ફક્ત કોઈ પ્રકારના વીજળીના ગોળા એવા હોય છે. જેની અંદર શૂન્ય અવકાશ હોય છે. બાકી સામાન્ય બલ્બોમાં થોડી માત્રામાં ઓર્ગન અને નાઇટ્રોજન વાયુ તો હોય જ છે. ઓર્ગન અને નાઇટ્રોજન વાયુ રાસાયણિક દૃષ્ટિએ નિષ્ક્રિય છે. એટલે ટંગ્સ્ટનનો ફિલામેન્ટ ઓર્ગન અને નાઇટ્રોજનમાં જ્વલનક્રિયા નથી કરી શકતો. (કારણ ઑક્સિજનનો અભાવ છે.) બીજી બાજુ, ઓર્ગન અને નાઇટ્રોજનના અણુઓ એટલા ભારે હોય છે કે તેનાથી ટંગ્સ્ટનના પરમાણુઓ (જે ફિલામેન્ટથી નીકળે છે) એની સાથે ટકરાય છે અને ફરી ફિલામેન્ટ તરફ પાછા ધકેલાઈ જાય છે. આ પ્રમાણે આર્ગન અને નાઇટ્રોજન વાયુ ફિલામેન્ટના આયુષ્યને વધારી દે છે. દુર્ભાગ્યથી (નિષ્ક્રિય) વાયુ પણ ઉષ્માને સંવહન (કન્વેકશન) દ્વારા ફિલામેન્ટના આયુષ્યને વધારી દે છે. દુર્ભાગ્યથી (નિષ્ક્રિય) આ વાયુ પણ ઉષ્માનું સંવહન (કન્વેક્શન) દ્વારા ફિલામેન્ટથી ગ્રહણ કરતું રહે છે. એનું પ્રમાણ (proof) એ છે કે બલ્બના ઉપરના ભાગમાં ટંગ્સ્ટનમાંથી નીકળતા પરમાણુઓ કાળા ધાબાના રૂપમાં જામી જાય છે. ઉપર દેખાતા કાળા ધાબા ટંગ્સ્ટનના એ ૫૨માણુઓના ભેગા થવાથી બને છે જે પાછા ફિલામેન્ટમાં આવી શકતા નથી, પણ ગરમ ઓર્ગન અને નાઇટ્રોજન વાયુઓ સાથે ઉપર જાય છે. ખાસ ગોળાઓમાં ‘ક્રિપ્ટોન’ ગેસ ભરવામાં આવે છે. કેટલાક ખાસ ગોળાઓ કે જે ઓર્ગન ગેસની માફક રાસાયણિક દૃષ્ટિએ નિષ્ક્રિય જ છે. પણ ક્રિપ્ટોનના પરમાણુ આર્ગનના પરમાણુ કરતાં વધારે ભારે હોય છે. એટલે એ ટંગ્સ્ટનના પરમાણુઓનું બાષ્પીભવન થયા પછી ફરી એને ફિલામેન્ટની તરફ ધકેલવામાં વધારે શક્તિશાળી હોય છે. ક્રિપ્ટોન ગેસનો એક બીજો લાભ એ પણ છે કે એ ઓર્ગનની સરખામણીમાં ઉષ્માનું મંદતર ઓછું વાહક છે. એટલે એની હાજરીમાં ફિલામેન્ટ Jain Educationa International 60 For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પોતાની ઊર્જાને વધુ પ્રમાણમાં દશ્ય પ્રકાશની ઊર્જામાં પરિવર્તન કરી શકે છે. દુર્ભાગ્યથી ક્રિપ્ટોનનું પ્રમાણ આપણાં વાતાવરણમાં બહુ જ ઓછું હોવાથી એનો પ્રયોગ વધારે મોંઘો પડે છે. એટલે એનો ઉપયોગ ફક્ત ખાસ લાઈટોના બલ્બમાં જ કરાય છે તથા સાથે નાઈટ્રોજન પણ થોડું મિશ્રણ કરાય છે. ગોળામાં કદાચ થોડો ઑક્સિજન બચી પણ જાય તો એને ખલાસ કરવા માટે એક બીજી રીત પણ કામમાં લેવાય છે. એને માટે બલ્બની અંદર થોડો ફોસ્ફરસવાળો ગેટર(લેપ) હોય છે, જે અંદર બચેલા ઑક્સિજન સાથે પ્રતિક્રિયા કરી એને સમાપ્ત કરી નાખે છે, જ્યારે પહેલીવાર ફિલામેન્ટને ગરમ કરાય છે. આ પ્રમાણે બલ્બ-નિર્માતા આ વાતનો પાક્કો નિશ્ચય કરી લે છે કે બલ્બમાં ટંગ્ટનના ફિલામેન્ટની સાથે પ્રતિક્રિયા કરવાવાળો કોઈ ઑક્સિજન રહી જવો ન જોઈએ. પ્રશ્ન : ટ્યૂબ લાઇટ (ફૂલોવેસન્સ લાઈટ)ની અપેક્ષા બલ્બની લાઈટ વધારે ગરમ શા માટે થાય છે? ઉત્તર : બલ્બની લાઈટમાં રહેલા ટંગસ્ટનનો નાનો અમથો ફિલામેન્ટ પણ લગભગ ૨૫૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ થઈ જાય છે. આ તાપમાન પર ફિલામેન્ટ જે ઉષ્મા-વિકિરણોનું ઉત્સર્જન કરે છે એની સાથે વધારે માત્રામાં દશ્ય પ્રકાશનું પણ ઉત્સર્જન થાય છે. પણ એની સાથે સાથે ફિલામેન્ટ પારરક્ત (ઈન્ફારેડ) વિકિરણોનું ઉત્સર્જન પણ વધારે માત્રામાં કરે છે. જે તાપ અને પ્રકાશના રૂપમાં હોય છે અને એના દ્વારા ઉષ્મા-ઊર્જાને બલ્બના કાચ સુધી વાહન અથવા ચાલન (કંડક્શન) અને સંવહન (કન્વેક્શન) પ્રક્રિયાના માધ્યમથી પહોંચાડાય છે. જ્યારે કોઈ વ્યક્તિ બલ્બની પાસે પોતાનો હાથ રાખે છે ત્યારે એને પારરક્ત-પ્રકાશ તથા ઉષ્મા એ બન્નેનો અનુભવ થાય છે તથા બલ્બ ગરમ લાગે છે. એનાથી ઊંધું ટ્યૂબ લાઈટ (અથવા ફ્લોરેસન્ટ લાઇટ)માં શું થાય છે, તે જોઈએ. ફૂલોરેસેન્ટ લાઈટ પ્રકાશ આપે છે પણ ઉષ્મા પેદા નથી કરતી. એના ઇલેક્ટ્રોનનો પ્રવાહ પારો (મરક્યુરી)ના પરમાણુ સાથે ટકરાય છે. એનાથી એ પરમાણુ અલ્હા-વાયલેટ (પાર જાંબલી) કિરણોને ઉત્સર્જિત કરે છે. આ કિરણો ટ્યૂબની અંદરની દીવાલો પર રહેલા ફોસ્ફરસ પાઉડર પર પડે છે, જેનાથી દશ્ય પ્રકાશના રૂપમાં એનું ઉત્સર્જન થાય છે. સિદ્ધાંતની દષ્ટિએ તો આ આખી પ્રક્રિયાને કોઈ પણ જાતની ઉષ્મા-ઊર્જા (ગરમી) પેદા કર્યા વગર કરી શકાય છે. તો પણ 61 Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ વ્યવહારમાં કોઈ અનિવાર્ય અપૂર્ણતાઓને કારણે થોડી ઘણી વિદ્યુત ઊર્જા ઉષ્મામાં પરિણત થઈ જ જાય છે. આના ફળ સ્વરૂપે ટ્યૂબ ગરમ તો નહીં, પણ જરાક જ નવશેકી થઈ જાય છે. પ્રશ્ન : ધાતુના રૂપમાં પદાર્થ જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે પ્રકાશ શા માટે આપે છે? ઉત્તરઃ બધા જ પદાર્થો ઉષ્મા-વિકિરણોનું (ઊર્જા)નું ઉત્સર્જન કર્યા જ કરે છે, જે વિદ્યુત-ચુંબકીય તરંગોના રૂપમાં બધા પદાર્થોમાંથી નીકળતું રહે છે. આના માધ્યમથી ઉષ્મા (ઊર્જા)નું રૂપાંતરણ થયા કરે છે. આ એટલા માટે થાય છે કે બધા પદાર્થોમાં વિદ્યુત-ભારવાળા કણ હોય છે અને જ્યારે આ વિદ્યુતભારવાળા યુક્તકણોને વેગ મળે છે, ત્યારે એ પદાર્થોમાંથી વિદ્યુતચુંબક તરંગોનું ઉત્સર્જન થાય છે. કારણ કે બધા પદાર્થોમાં પોતપોતાની ઉષ્મા-ઊર્જા રહેલી છે. એમાં રહેલા વિદ્યુત-ભારવાળા કણ નિરંતર ઉષ્માના કારણે થનારી ગતિ કર્યા કરે છે અને આ ઉષ્મા-પ્રેરિત પ્રવેગોને કારણે તે વિદ્યુત-ચુંબકીય તરંગોને ઉત્સર્જિત કર્યા કરે છે. સામાન્ય તાપમાન પર ઉષ્મા-વિકિરણોના વિદ્યુત-ચુંબકીય તરંગોની કંપનઆવૃત્તિ ફ્રિકવન્સી) એટલી ઓછી થઈ જાય છે કે આપણને દેખાતી નથી, પણ જ્યારે તાપમાન વધીને ૫૦૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી જાય છે ત્યારે પદાર્થમાંથી એક આછું અજવાળું નીકળે છે. જ્યારે તાપમાન ૧000 ડિગ્રી સે. સુધી પહોંચે છે, ત્યારે એમાંથી પીળા રંગના કિરણોવાળા મીણબત્તીના અજવાળા જેવો પ્રકાશ નીકળે છે. જ્યારે તાપમાન ર૭૦૦ ડિગ્રી સે.ની આસપાસ પહોંચે છે. ત્યારે આ પ્રકાશ પીળા-સફેદ રંગના અજવાળાવાળો હોય છે, જેને આપણે બલ્બની લાઈટમાં જોઈએ છીએ. જો ૫૮૦૦ ડિગ્રી સે. સુધી તાપમાન થઈ જાય, તો સૂર્યના પ્રકાશ જેવું સફેદ અજવાળું નીકળશે. પ્રશ્ન : બલ્બ લાઈટ કેવી રીતે કાર્ય કરે છે? ઉત્તર : સામાન્ય બલ્બ લાઈટમાં ટંસ્ટનના એક બહુ જ પાતળા બેવડા ગૂંચળા વાળેલા તારમાં વિદ્યુત-પ્રવાહ વહે છે. જ્યારે વિદ્યુત-પ્રવાહમાં રહેલા વિદ્યુત-ભારવાળા કણો ફિલામેન્ટમાંથી પસાર થાય છે, ત્યારે તે ટંસ્ટન ધાતુના પરમાણુઓ સાથે નિયત સમયગાળે ટકરાય છે અને પોતાની ઊર્જા એ પરમાણુઓને આપ્યા કરે છે. આ પ્રમાણે વિદ્યુત-પ્રવાહની (વિદ્યુત) ઊર્જાથી ટંસ્ટનનું તાપમાન વધતા વધતા ૨૫૦૦ ડિગ્રી સે. સુધી પહોંચી જાય છે. (આ વિદ્યુત ઊર્જાનું તાપ-ઊર્જામાં પરિણમન થાય છે) આમ તો બધા પદાર્થ સામાન્ય 62 Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ રીતે ઉષ્મા-વિકિરણ ફેંકતા રહે છે, પણ અત્યંત ગરમ પદાર્થ પોતાની ઉષ્મા વિકિરણોના થોડા હિસ્સાને દશ્ય પ્રકાશના રૂપમાં ઉત્સર્જિત કરે છે. ૨૫૦૦ ડિગ્રી સે. તાપમાનવાળો પદાર્થ એટલે ટંગ્ટનનો ફિલામેન્ટ પોતાની ઉષ્મા-ઊર્જાનો લગભગ ૧૨ પ્રતિશત ભાગ દેશ્ય પ્રકાશના રૂપમાં ઉત્સર્જિત કરે છે. આ પ્રકાશને આપણે બલ્બ લાઈટથી બહાર નીકળતા જોઈએ છીએ. ઉષ્માનો લાકડીનો ભાગ (ઘણા અંશમાં) બલ્બની બહાર અદશ્ય ઇન્ફારેડ પારરક્ત) વિકિરણોના રૂપમાં અથવા ઉષ્મા-ઊર્જાના રૂપમાં જેને આપણે ઉષ્મા-રોશની કહી શકીએ છીએ.) નીકળે છે. બલ્બનો કાચનો ગોળો, જે બલબના ફિલામેન્ટની ચારે તરફ વીટળાયેલો છે, ફિલામેન્ટને ઑકિસજનના સંપર્કમાં આવતા બચાવે છે. જેનાથી તે હવામાં બળવાથી બચી જાય છે. (આ પ્રક્રિયા બલ્બ અને અગ્નિના ભેદને સ્પષ્ટ કરે છે) 63 Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ટ્યૂબ લાઇટની પ્રક્રિયા ટ્યૂબ લાઇટમાં કેવી રીતે પ્રકાશ પેદા કરાય છે, એ વિષયમાં ઇન્ટરનેટથી ઉપલબ્ધ સામગ્રીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. એની સાથે ફ્લોરેસેન્ટ લાઇટ, નિયોન લાઇટ વગેરેમાં શું અંતર છે, એ પણ સ્પષ્ટ થઈ રહ્યું છે. "A neon light is the sort you see used in advertising signs. These signs are made of long, narrow glass tubes, and these tubes are often bent into all sorts of shapes. The tube of a nepn light can spell out a word, for example. These tubes emit light in different colours. A fluorescent lights in offices, stores and some home fixtures. The idea behind a neon light is simple. Inside the glass tube there is a gas like neon, argon or krypton at low pressure. At both ends of the tube there are metal electrodes. When you apply a high voltage to the electrodes, the neon gas ionized and electrons flow through the gas. These electrons excite the neon atoms and cause them to emit light that we cans see. Neon emits red light when energized in this way. Other gases emit other colours. A fluorscent light works on a similar idea but it has an extra step. Inside a fluorscent light is low-pressure mercury vapor. When inized, mercury vapor emits ultraviolet light. Human eyes are not sensitive to ultraviolet light (although human skin is - see How Sunburns and Sun Tans Work). Therefore, the inside of a fluorscent light is coated with a phosphor. A phosphor is a substance that can accept energy in one form (for example, energy from a highspeed electron as in a TV tube - see How Television works) and emit the energy in the form of visible light. In a fluorescent lamp, the phosphor accpets the energy of ultraviolet photons and emits visible-photons. The light we see from a fluorescent tube is the light given off by the phosphor that coats the inside of the tube (the phosphor fluoresces when energized hence the name). The light of a neon tube is the colored light that the neon atoms give off directly. Jain Educationa International 64 For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ “નિઓન બત્તી-જે જાહેરખબર માટે વપરાતી સંકેતો લખાવટવાળી બત્તી છે, એ નિઓન બત્તી કહેવાય છે. એ પણ એક પ્રકારની બત્તી જ છે. આવી જાહેરખબરની બત્તીઓ પાતળી કાચની નળીઓમાંથી બનાવવામાં આવે છે. ઘણું કરીને આ નળીઓને જોઈતા આકારોમાં વાળી નાખવામાં આવે છે. એટલે નિઓન બત્તીની નળીનો ઉપયોગ લખાવટ માટે કરી શકાય છે. આ નળીઓમાંથી જે પ્રકાશ નીકળે છે, એ પણ જુદા જુદા રંગનો કરી શકાય છે.” ટ્યૂબ લાઇટો અથવા ફ્લોરેસેન્ટ (પ્રતિદીપ્તિ) લાઇટો ઘણું કરીને લાંબી, સીધી નળીમાંથી બનાવવામાં આવે છે જેમાંથી સફેદ અજવાળું નીકળે છે. ઓફિસો, દુકાનો અને ઘર વપરાશમાં પણ તમને ફૂલોરેસેન્ટ લાઇટો જોવા મળશે. (નિઓન બત્તી બનાવટ અને કાર્ય) : નિઓન બત્તીનો સિદ્ધાંત બહુ જ સરળ છે. એક કાચની નળીમાં (ટ્યૂબની અંદર) નિઓન, ઓર્ગોન અથવા ક્રિપ્ટોન જેવા (નિષ્ક્રિય) વાયુને ઓછા દબાણે ભરવામાં આવે છે. ટ્યૂબના બન્ને છેડાઓ પર ધાતુમાંથી બનેલા ઇલેક્ટેડ લગાડવામાં આવે છે. હવે, જ્યારે બન્ને ઇલેક્ટ્રોડો વચ્ચે ઊંચું વોલ્ટેજ આપવામાં આવે છે ત્યારે ટ્યૂબમાં ભરેલો નિઓન વાયુ (અથવા બીજા વાયુ)નું આયનીકરણ થઈ જાય છે અને એને લીધે વાયુમાંથી ઇલેક્ટ્રોનો વહેવા લાગે છે. આ ઇલેક્ટ્રોનો નિઓન વાયુના પરમાણુઓને ઉત્તેજિત કરે છે, જેનાથી નિઓન-પરમાણુઓ પ્રકાશનું ઉત્સર્જન કરે છે. નિઓન વાયુ આવી રીતે ઊર્જાવાન બને છે ત્યારે લાલ રંગનો પ્રકાશ બહાર કાઢે છે, જ્યારે બીજા વાયુઓ બીજા રંગનું અજવાળું કરે છે. (ટ્યૂબ લાઇટની બનાવટ અને કાર્ય) : ફ્લોરેસેન્ટ લાઇટ (ટ્યૂબ લાઇટ) પણ આવી જ જાતના સિદ્ધાંત પર કામ કરે છે, પણ એમાં એક પગલું વધારે લેવાય છે. ફૂલોરેસેન્ટ લાઇટમાં (નળીની અંદર) પારાની બાષ્પને નીચા દબાણે ભરી દેવામાં આવે છે. જ્યારે એમાં જરૂરી વોલ્ટેજ લગાડાય છે ત્યારે) એનું આયનીકરણ થવાથી એમાંથી પારજાંબલી કિરણોનું ઉત્સર્જન થાય છે. આપણી આંખો આ અલ્ટ્રા-વાયલેટ કિરણોને જોઈ નથી શકતી જ્યારે આપણી ચામડી એના પ્રત્યે સંવેદનશીલ હોય છે - જુઓ (How sun burns and Sun Tans World) એટલા માટે ટયૂબ લાઈટની અંદરની બાજુએ “ફોસ્ફાર” (સ્ફુરદિપ્તી) પાવડરનો લેપ કરવામાં આવે છે. (સ્ફુરદીપ્તિનો અર્થ છે જેમાં અજવાળું સ્ફુરણ કરવાની શક્તિ છે) ફોસ્ફેટવાળા પદાર્થ એને કહેવાય છે જે ઊર્જાને એક રૂપે ગ્રહણ કરીને અને દશ્ય પ્રકાશની ઊર્જાના રૂપમાં નીકળી શકે. (દા.ત. ટીવી Jain Educationa International 65 For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ટ્યૂબમાં બહુજ ઝડપવાળા ઈલેક્ટ્રોનોમાંથી ઊર્જાને ગ્રહણ કરવામાં આવે છે. જુઓ How Television Works ફલોરસેન્ટ બત્તીમાં ફોસ્ફર (પાવડર) પારજાંબલી કિરણોના ફોટોન (પ્રકાશાણુઓ)ની ઊર્જાને ગ્રહણ કરે છે અને દશ્ય પ્રકાશના ફોટોનનું ઉત્સર્જન કરે છે. જે અજવાળું આપણે ફૂલોરસેન્ટ લાઈટમાંથી નીકળતું જોઈએ છીએ એ ટ્યૂબની અંદર ચોપડેલા ફોસ્ફર પાવડરમાંથી ઉત્સર્જિત થતો દશ્ય પ્રકાશ છે (કારણકે ફોસ્ફરને જ્યારે ઊર્જા આપવામાં આવે છે ત્યારે એ પ્રતિદીપ્તિ (ફૂલોરેસેન્ટ)ની ક્રિયા કરે છે, જેને લીધે આ ટ્યૂબ લાઈટને ફૂલોરેસેન્ટ લાઈટ નામ આપવામાં આવ્યું છે, જ્યારે નિઓન બત્તીમાં નિઓન પરમાણુઓ દ્વારા પોતે જ જે સીધો રંગીન પ્રકાશ કાઢવામાં આવે છે તે રંગીન અજવાળાના રૂપમાં દેખાય છે. ઈલેક્ટ્રોસ, ટ્યૂબનું ટકાઉપણું અને સ્કૂટરિંગ (ઉછળવાની ક્રિયા) આ જ ઈન્ટરનેટમાં આ વિષયની માહિતી આ પ્રમાણે મળે છે. "Electrodes, tube life amd sputtering" The electrodes has the task of carrying current from the power, supply wires to the rare gas. Because it is continually subjected to the bombarding of electrons and ions, it heats up, and therefore must be designed to withstand heat. Since the metal is hot, it is highly active chemically, and may combine with gases or imurities within the tube. But by far the greatest difficulty with electrodes arises from what is known as 'sputtering'. Sputtering occurs when the electrode, under the impact of the heavy ions, files to pieces bit by bit. The metal of the electrode gradually files off and coats the inside of the glass tube. This effect in itself causes no harm since the blackening caused by the metal deposit is confined to the ends of the tubes near the electrodes. Eventually, of course, the entire electrode is consumed by the process, but since the action is very slow, the electrode will nevertheless last normal life. However, sputtering is accompanied by a decrease of gas pressure in the tube. This loss of pressure eventually makes the tube inoperative. The sputtered metal from the electrode absorbs some of the fill gas in the tube. As the gas is absorbed, the pressure in the tube is reduced leading to what is called "hardening" of the tube. The reduced gas pressure means there are fewer gas molecules in the tube and the electrons and ions can travel greater distances before hitting each other or a gas molecule. These particles therefore can build up significant speed before they impact the electrode. The high-energy impact on the electrode causes a good deal of heat in the glass 66 Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ near the electrode. Eventually the glass around the electrode will heat until the relative vacuum in the tube sucks in the hot glass causing the tube to fail. In the early days, this sort of trouble was very common; in fact, the short life of tubes (due to stuttering) was one of the greatest hindrances to the commercial introduction of tube lighting."15* (ટ્યૂબ લાઈટમાં લગાડવામાં આવેલા) ઇલેક્ટ્રોડનું કાર્ય છે - પાવર સપ્લાયમાંથી જે કરંટ પ્રાપ્ત થાય છે, એને ટ્યૂબની અંદર ભરવામાં આવેલી વિરલ (rare) વાયુ સુધી પહોંચાડવો. ઇલેક્ટ્રોડ પર નિરંતર ઇલેક્ટ્રોનો અને આયનોનો બોમ્બમારો થતો રહે છે. જેને લીધે એ ગરમ થઈ જાય છે અને એ કારણે એની બનાવટ એવી હોવી જોઈએ કે જેનાથી એ ગરમીને સહન કરી શકે. જો ઇલેક્ટ્રોડમાં વપરાતી ધાતુ ગરમ થઈ જાય તો પછી એ રાસાયણિક દૃષ્ટિએ પણ સક્રિય થઈને ટયૂબમાં રહેલી વાયુઓ અને બીજી અશુદ્ધિઓ (impurities)ની સાથે સંયોગ કરી શકે છે. ઇલેક્ટ્રોડ માટે આનાથી પણ મોટી મુશ્કેલી “ઉછળવાની ક્રિયાને કારણે નડે છે. જ્યારે બહુ ભારે આયનોના મારાને કારણે ઇલેક્ટ્રોડની ધાતુમાંથી નાના નાના ટુકડાઓ ઉછળી-ઉછળીને એમાંથી બહાર નીકળી જાય છે, ત્યારે એને ઉછળવાની ક્રિયા” (યૂટરિંગ) કહેવાય છે. ધાતુના અંશ ધીરે ધીરે કાચની નળીની અંદરની બાજુએ જમા થતા જાય છે, જો કે આની જાતની પ્રક્રિયાથી આમ કોઈ નુકસાન નથી થતું, કારણકે ધાતુની જમાવટથી ઇલેક્ટ્રોડની નજીકમાં નળીના છેડા પર જ ખાલી નળીમાં કાળાશ જમા થઈ જાય છે (આ કાળાશ થવાનું મૂળ કારણ “ઉછળવાની ક્રિયા” જ છે. છેલ્લે તો આખો ઇલેક્ટ્રોડ જ પોતે આ પ્રક્રિયાને કારણે વપરાઈ જાય છે, તો પણ આખી પ્રક્રિયા એટલી ધીરે ધીરે થતી હોય છે કે ટ્યૂબ કામ કરવાનું બંધ કરી દે છે. આવી વપરાયેલી ટ્યૂબને પણ જો બહારથી આવશ્યક કિરણોનો પ્રયોગ કરવામાં આવે, તો પાછો અંદરથી પ્રકાશ નીકળવા માંડે છે એમ અમે પોતે રેડિયોથેરાપિસ્ટને ત્યાં જોયું છે. રેડિયોથેરેપિમાં જ્યારે કિરણો દ્વારા શેક આપવામાં આવે છે, ત્યારે એ કિરણોની ઉષ્મા પર્યાપ્ત છે કે નહીં એને જોવા માટે થેરેપિસ્ટ આવી વપરાયેલી ટ્યૂબનો પ્રયોગ કરે છે.) ઉછળીને ઈલેક્ટ્રોડથી જુદા થયેલા ધાતુના કણો નળીમાં ભરેલી વાયુમાંથી થોડોક અંશ પોતાની અંદર ચૂસી લે છે. આવી રીતે જ્યારે વાયુનો થોડોક અંશ ચૂસાઈ જાય છે ત્યારે વાયુની અંદર દબાણ ઘટી જાય છે. આના પરિણામે જે *The Luminous Tube by Wayne Strattman. s, Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ બને છે એને નળીનું કઠોરપણું કહેવાય છે. દબાણ ઘટી જવાનો અર્થ છે નળીની અંદર રહેલા વાયુના અણુગુચ્છો (molecules)ની સંખ્યામાં ઘટાડો. એને લીધે જે ઇલેક્ટ્રોનો અને આયનો એક બીજા સાથે અથવા તો વાયુના અણુગુચ્છો સાથે અથડાતા હતા તે હવે અથડામણ પહેલા લાંબુ અંતર કાપી શકે છે. એને લીધે ઈલેક્ટ્રોડ સાથે અથડામણ પહેલા એનો વેગ સારો એવો વધી જાય છે. આવી રીતે ઇલેક્ટ્રોડ પર ઊંચી ઊર્જાવાળી ટક્કર થવાથી ઈલેક્ટ્રોડની પાસેના કાચના ભાગની ઉષ્મામાં પણ સારી એવી વૃદ્ધિ થઈ જાય છે. આ પ્રમાણે છેલ્લે ઇલેક્ટ્રોડની પાસેનો કાચનો ભાગ ત્યાં સુધી ગરમ થાય છે જ્યાં સુધી ટ્યૂબમાં મોજુદ સાપેક્ષ શૂન્યાવકાશ ગરમ કાચની અંદર ચૂસાઈ જાય છે અને એના પરિણામે ટ્યૂબ કામ કરવું બંધ કરી દે છે. શરૂઆતના દિવસોમાં આ મુશ્કેલી બહુ નડી. ખરી રીતે તો ટ્યૂબ લાઈટને વ્યાપારી દૃષ્ટિએ દાખલ કરવામાં ટયૂબનું આ ઓછું ટકાઉપણું જે ઉછળવાની ક્રિયાને લીધે થતું હતું) ઘણું નડ્યું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ भाग - १ ટિપ્પણી કમ ૧. મુનિ યશોવિજય-વિદ્યુત સજીવ કે નિર્જીવ? (દ્વિતીય આવૃત્તિ) પૃષ્ઠ ૮ પરથી उद्धृत. २. मे४न. पृ९ ८ ५२थी. उद्धृत माया। सूत्र, ५/५/१६५ 3. मायार्य तुलसी, हैन सिद्धान्तहीपि.51, १/१४ ४. मायार्थ पूश्यपाह, सवाासद्धि, ५/33 - - બાહ્યાભ્યન્તર કારણથી જે સ્નેહા પર્યાય ઉત્પન્ન થાય છે, એનાથી પુદ્ગલ स्नि२५ उपाय छे. (छैनेन्द्र सिद्धान्त ओश - स्नि५ श६') ५. प्रशापना सूत्र (4qgl), ५६ १३, सूत्र २१.२२ : अजीवपरिणाम-पदं २१. अजीवपरिणामे णं भंते! कतिविहे पण्णत्ते? गोयमा! दसिवहे पण्णत्ते, तं जहा-बंधणपरिणामे गतिपरिणामे संठाणपरिणामे भेदपरिणामे वण्णपरिणामे गंधपरिणामे रसपरिणामे फासपरिणामे अगरुयलहुयपरिणामे सद्दपरिणामे ॥ २२. बंधणपरिणामे णं भंते! कतिविहे पण्णत्ते? गोयमा! दुविहे पण्णत्ते, तं जहा-निद्धबंधणपरिणामे य लुक्खबंधणपरिणामे य । गाहा - समणिद्धयाए बंधो ण होति, समलुक्खयाए वि ण होति । वेमायणिद्ध-लुक्खत्तणेण बंधो• उ खंधाणं ॥१॥ णिद्धस्स णिद्धेण दुयाहिएणं, लुक्खस्स लुक्नेण दुयाहिएणं । णिद्धस्स लुक्खेण उवेइ बंधो, जहण्णवज्जो विसमो समो वा ॥२।। 69 Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬. આચાર્ય નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી, ગોમટસાર ગાથા ૬૧૫ - णिद्धस्स णिद्धेस दुराहिएण, लुक्खस्स लुक्नेण दुराहिरण । णिद्धस्स लुक्खेण हवेज्ज बंधो, जहण्णवज्जे विसमे समे वा । ૭. આચાર્ય ઉમાસ્વાતિ, તત્ત્વાર્થ સૂત્ર, પ/૩૩ ૮. (અ) આચાર્ય પૂજ્યપાદ, સર્વાર્થસિદ્ધિ, ૫/૨૪ (બ) પખંડાગમમાં પણ સાદિ વૈઋસિક બંધના ઉદાહરણમાં જણાવેલ છે – “કો તો થપ્પો સાતિવસસા વંઘો ગામ તસ રૂમ જિલીवेमादा गिद्धदावेमादा ल्हुक्खदा बंधो । से तं बंधणपरिणामं पप्प से अब्भाणं वा महाणं वा सज्झाणं वा विज्जूणं वा उक्काणं वा कणयाणं वा दिसादाहणं वा धूमकेदूणं वा इंदाउहाणं वा से खेतं पप्प कालं पप्प उऊ पप्प अयणं पप्प पोग्गलं पप्प जे चामण्णे एवमादिया अमंगलप्पहुडीणि बंधणपरिणामेण परिणंमति सो सव्वो સચિવરૂસવંધો નામ !” – “આ જે સ્થાપ્ય સાદિક વિસસાબંધ છે, એનો એ નિર્દેશ છે | વિમાત્રામાં સ્નિગ્ધતા અને વિમાત્રામાં રુક્ષતાથી પુદ્ગલોમાં બંધ થાય છે. એ પુદગલ બન્ધનને પ્રાપ્ત થઈને વિવિધ પ્રકારના અભ્રપથી, મેઘ, સંધ્યા, વિધુત, ઉલ્કા, કનક, દિશાદાર, ધૂમકેતુ, ઈન્દ્રધનુષ રુપે તથા ક્ષેત્રકાળ, ઋતુ, અયન અને પુદ્ગલને પ્રાપ્ત કરી જે બંધનપરિણામથી પરિણત થાય છે તથા એ સંદર્ભે અન્ય જે અમંગલપ્રભુતિ બંધન પરિણામ રૂપે પરિણત થાય છે, આ સર્વ સાદિ-વિસસા બંધ છે.” (પદખંડાગમ, ૧૪/૧૫/૩૨, ૩૭૩૦/૩૪) જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ, બંધ શબ્દ (ભાગ-૨, પૃષ્ઠ ૧૬૯-૧૭૦), રાજવાર્તિક પ/૨૪ 9. (a) પ્રો. જી. આર. જૈન, Cosmology Old & New (being a modern Commentary on the fifth chapter of Tattvarthadhigama Sutra) (1) Page 145—"Then further it may be snighda or r "uk) sa; these terms when applied to the elementary particles refer to the positive or the negative charge of electricity." (2) Pages 160, 161--"As mentioned incidentally on page 145 these terms s]nigdha and r"uk]sa appear to have been arbitrarily used as the terms positive and negative have been used by modern electricians to denote the two kinds of electricity. 10 Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ One is likely to question as to what led us to identify Snigdha and R"uk]sa qualities or Pudgala with positive and negative electrification's. In support of our interpretation we quote the following words from Sarv"artha Siddhi (on S"utra 5.24) "1104349OLSAAT layn..." (Lightning discharge in clouds is produced by the qualities of Snigdha and R"uk]sa i.e. due to the development of positive and negative charges.) A positive elementary particle combines with another similar particle differing in energy level by two units. Also a negative elementary particle combines with another negative elementary particle differing again in energy level by two units. A positive particle can also unite with a negative particle and vice versa. Particles at the lowest energy level do not unite. The union of the various particles of different energy levels may form an odd or an even series 3,5,7,9 etc. or 2,4,6,8 etc. A few examples are given below from modern science to illustrate these combinations: 1 The heavy electron, referred to on page 87 f.n. has been formed by the union of electrons, i.e., negative elementary particles of matter. If we call negative as R"uk]sa, this is a case of R"uk]sa combining with R"uk]sa. In the 'Science and Culture' for February 1938 we read that Prof. Eddington "from his theory, has predicted the existence of negatrons" (negative protons) i.e., particles as heavy as the protons but composed of negative particles or negative electric charges. We are pleased to state that such a particle has been discovered and it is an example of R"uk]sa particles combining with R"uk sa. The Snigdha combining with Snigdha is illustrated in the formation of protons. Positron is a snigdha elementary particle whereas the proton is a much bigger particle of the same kind. We venture to suggest that a proton has been formed by a close packing of elementary positive particles just as the close packing of protons gives rise to nuclear matter. Further discoveries of this kind have been announced in the ‘Nature', April 16 and May 7, 1938. Williams and Pickup have obtained results which tend to confirm 71 Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ the existence of particles of mass intermediate between that of the electron and the proton in the cosmic ray streams. Photographs showed the presence of particles of mass about 200 times that of the electron, carrying in some cases positive and in others negative charges. One photograph indicated the presence of a particle of mass greater than 430 times that of the electron. Street and Stevenson (1937) obtained results which could be explained by the existence of a negative particle with mass about 130 times that of the electron. Nishina, Takeuchi, and Ishimiya (1937) obtained indications of the particles of both signs having masses about 1/7 to 1/10 of that of the proton, while Ruhlig and Crane (1938) considered that there were particles of mass (120 ± 30) times that of the electron. This leaves no doubt about the combinations between Snigdha and R"uk]sa particles to form similar particles of greater mass." (3) Page 162-"The structure of the neutron shows that it is an example of a snigdha particle combining with a "uk]sa particle-a proton combining with an electron in close union..... "The nuclei of modern atoms are also an aggregation of protons, neutrons and Mesons, and therefore serve as examples of Snigdha combining with R"uk]sa.... In the formation of molecules from atoms we again see the union of Snigdha and R"uk]sa atoms.... a crystal of common salt (sodium chloride) is composed of atoms of sodium and chlorine. When it is dissolved into water, it dissociates into positive (snigdha) ions of sodium and negative (R"uk]sa) ions of chlorine." (4) Page 163-"Sodium atoms combining with chlorine atoms is a case of snigdha uniting with R"uk]sa, whereas two oxygen atoms combining with each other to form a molecule of oxygen is a case of R"uk]sa uniting with R"uk]sa." (5) Pages 164, 165 – न जधन्युगुणानाम् । ( न जधन्यगुणानाम् परमाणूनां बन्धो भवति ।) ( The ultimate elementary particles at the lowest energy level do not unite at all.) In other words, we should expect to find electrons and positrons in perfectly free state as well and so it is. We quote the following from The Advance Text-book of Magnetism and Electricity: "Conduction of electricity in electrolytes and in gases is effected by positively and negatively charged carriers called ions. In liquids the ions are free charged atoms or groups of atoms; in Jain Educationa International 72 For Personal and Private Use Only. Page #86 -------------------------------------------------------------------------- ________________ gases the negative ion is an electron loaded up by having attached to it one or more neutral atoms (at low pressures the electron throws off its attendant neutral atoms and travels alone), whilst the positive ion is an atom which has lost one electron. The conduction of electricity in solids is also effected by carriers but the latter in this case consist solely of free electrons." Further in the same book the author adds that these free electrons in metals are not only responsible for the conduction of electricity but that "in the light of modern work there is every reason to believe that the electrons in the metals are the essential agents in the heat transference” also. Also the positrons have been found to occur in a free state in Nature. In fact their first discovery was made by Anderson in a stream of cosmic rays. The Jain conception of different energy levels associated with the elementary particles of matter, viz., electrons and positrons is confirmed from many sources. Referring to Pauli's exclusion principle, Prof. Born says “An electron gas is supposed to exist in the interior of metals and to account for their high conductivity. According to our former principles, we should have to give each of the electrons a name, Edward, John, George and so on. ... The extremely satisfactory discovery was made that the new Fermi-Dirac statistics applied to the electrons in metals gives much better results than the older theory.” As mentioned on page 99 Fermi-Dirac statistics gives us a means distinguishing between individual electrons having different energies. Not only in the electrons but in the individual atoms also there is some distinction which certain phenomena seem to indicate but which science has not been able to elucidate so far. For instance, referring to the phenomenon of radioactivity, Prof. Max Born further says, “We may cherish the opinion that there must ultimately be some inner reason for the fact that one atom lives only a few seconds and its apparently identical neighbour many years; but no one has yet succeeded in putting his finger on the cause." This statement clearly shows that atoms do differ in some intrinsic property which Jain writers have been given the designation the degree of snigdhatva and r"uk]satva." (6) Pages 190, 191—“The union of the electrons and the positrons to form different kinds of matter is attributed to the differences in the degrees of Snigdha and R"uk]sa properties of 73 Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ (b) these particles. As mentioned on page 160 f.n. the discharge of electricity between the clouds has been attributed, by the author of Sarvartha Siddhi, to the same property of Snigdhatva and R"uk]satva. Referring to the phenomenon of atomicinterlinking Dr. B.N. Seal in his book The Positive Sciences of the Ancient Hindus (London), suspects that “the crude but immensely suggestive theory of chemical combinations (of the Jains) is possibly based on the observed electrification of smooth and rough surfaces as the result of rubbing. (Mark that the words Snigdha and R"uk sa have been translated as smooth and rough). In S"utras 33-36 the laws of these combination are discussed in detail and in Shutra 37 the formation of neutral atoms from positive and negative charges, the formation of positive and negative ions and as to how the same atom behaves sometimes as electropositive and sometimes as electro-negative are explained.” J.S. Zaveri and Muni Mahendra Kumar, Microcosmology: Theory of Atom in Jain Philosophy and Modern Science, pages 159-160 “The four additional touch are formed by combination of four basic touch as follows: (i) The negative charge (i.e. r"uk]sa) is associated with light ness. (ii) The positive charge (i.e. snigdha) is associated with heavi ness. (iii) Combination of cold spar«sa and positive charge results in production of soft spar«sa. (iv) Combination of hot spar«sa and negative charge results in production of hard spar«sa. Thus, there are two classes of material objects (i) those possessing four touch i.e., catu]hspara«s$û and (ii) those possessing eight touch i.e., a]s_tspar«si. Out of the eight varga]n"as (categories) of pudgala which intereact with the psychical existence, the last four are chatujhspar«s$û while the first four are a«s_taspar«s$û. Out of the last four categories, the category of «svāsocchaw"as is considered to be a]staspar«s$û by some "ac"aryas. The eight touch which can be grouped into four pairs refer to the following four physical properties of modern science: (i) Hot, cold correspond to temperature. 74 Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ (ii) Dry (r"uk]sa) and gluey (snigdha) correspond respectively to positive and negative electrical charges. (iii) Light, heavy correspond to mass (density) (iv) Hard, soft correspond to measure of hardness. (i) Temperature (Hot, Cold) The first pair hot (u]s]na) and cold («sita) refers to the physical property of temperature, which is the measurement of heat level The range of temperature existing in nature is very wide. (ii) Electric Charge (Dry, Gluey) The quality of dryness and glueyness refer to the physical property of electric charge. The qualities play an important par in the formation of aggregates (skandha), just as positive and negative electric charges of subatomic particles play important role in the formation of atoms and molecules. (iii) Mass or Density (Light, Heavy) The third pair-light (laghu) and heavy (guru) refers to the physical property of mass or density. According to the Jain concept, this pair is acquired by a]s_taspar_s$â aggregates only, and therefore, the catuJhspar]s$û aggregates are devoid of mass. They are agurulaghu i.e. neither heavy, nor light. When compared with the modern particle physics, it can be said that all catu]hspar)s$û aggregates are in the form of energy and their entire mass is in their motion." “The param"a]nus have only two sparsa: (i) either snigdha or r"uk]sa. (ii) either «sita or "us]na. Comparing these characteristic qualities of pudgala with those of subatomic particles - protons, neutrons, etc., we find that: (i) snigdha (gluey) and r"uk]sa (dry) correspond to the electric charges + ive and - ive respectively. (ii) while guru (heavy) and laghu (light) correspond to the quality of ‘mass'. Our identification of snigdha and r"uk]sa with + ive and - ive charges is based on the following commentary in Sarvãrthasiddhi on s'utra 5/24 of Tattv"artha s"utra- "...Snigdha-r"uk)satvagu]na-nimitto vidyut....... “That is, lightning in clouds is produced by the qualities. of snigdha and r"uk]sa, i.e., due to the development of + ive and - ive charges in the clouds. 75 Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Similarly, the spar«sa guru (heaviness) and laghu (lightness) are to be identified with mass. A param"a]nu has no mass but it must possess either a + ive electric charge (snigdhatva) or a -ive electric charge (ruk]stva). All catu]hsapar«s$û r"uk]sa compositions have no mass. In other words, param"a)nu pudgala and all catu]hsapar«s$û pudgala are neither guru nor laghu. They are agurulaghu i.e. without mass." 90. 2412414d2dire, 494 (alst), 4/4. 2C (8 Hose Roncalore slel, All 3, 485 48 € &lal Geert, Qyds291 216€) ?}. (a) Iturriariscoll JERUTA NU 37:10513171 HET-751-YTAT, 4 su querdien 11611 सांतर-निरंतरेदरसुण्णा पत्तेयदेह धुवसुण्णा । बादरणिगोदसुण्णा सुहुमा सुण्णा महाकंधा ॥८॥ States RTG la stat, 771-3, go 483 (ISLL elbe wed) (b) J.S. Zaveri and Muni Mahendra Kumar, Op. cit, pages 118-119: “In Jain Canonical literature, its commentaries, and other literature, most of the above eight important categories are generally included in twenty-three types. Beginning from most minute param"a]nu varga]n'a and ending with the largest achittamah"askandha-varga]n"а, there are infinite number of groups of pudgala. But it is possible to reduce the number of varga]n"as to twenty-three by grouping them together from certain aspects. [(a) Gom, J$ûva-k"an]da, verses 594, 595: (b) Dhavala, book XIV, part V, VI, s"utra 97, verses 7, 8 p. 117] 1. In the first category, there are free (unattached) solitary param"a]nus, which form “A]nuvarga]na”. 2. The second category contains composite bodies (skandha) composed of from two param"a]nus to the limit of “numer able param"a]nus." 3. We, then, come to the category of composite bodies made up of “Innumerable (asamkhy"ata) param"a)nus." 4. Next comes the category of the composite bodies constituted by "infinite (ananta) param"a]nus”. All these four categories are incapable of being attracted, assimilated and transformed by the psychical order of existence. It has been emphasized that it is an immutable physical law of the universe that the quality of associability is for ever absent Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ in the composite bodies constituted by less than infinitely infinite (anant"ananta) param"a]nus. Only when the number of constituent ultimate atoms exceeds the threshold of nonassociability, then and only then they could be used by the psychic order of existence. This does not mean that all the composite bodies with larger number than mentioned above possess this attribute. Some of them can be associated and some of them cannot be, as we shall see below.” (See foot-note 12 (b). 92. (a) 2412414 Alzat, 4961, 98/4/8, 028/484/99 तत्थ आहार-तेज-भासा-मण कम्म इय वग्गणाओ गहणपाओग्गाओ अवसेसाओ अगहणपाओग्गाओ त्ति धेतत्ताव्वं । (Bulel, 1874, 191, Ho vila sli{31, 2 yiz qolgulee ગ્રહણ યોગ્ય છે, બાકી સઘળી અગ્રહણ યોગ્ય જ છે.) જૈન સિદ્ધાન્ત slel, qofsu 210€, 243-3, 43-428) (b) J.S. Zaveri and Muni Mahendra Kumar, Op. cit, pages 119– “5. 'Ah"ara-varga]n'a The fifth category is the first one which crosses the above mentioned threshold of associability. In this category fall the groups of aud"arika, vaikriya, "ah"araka and «svasocchy"asa. 'Ah"ara literally means association. Hence, "ah"ara varga]n"a stands for the category of pudgala endowed with associability. 6. Prathama agr"ahya (i.e. First unassociable category) 7. Taijas (Luminous) 8. Second unassociable category. 9. Bh"a]s"a (Matter essential for function of speech) 10. Third unassociable category. 11. Manas (Matter essential for the function of thinking) 12. Fourth unassociable category. 13. K"arma]na (Matter responsible for contaminating souls). This is the most subtle category of pudgala which has many practical significances. 14-22. These categories are of little practical significance and are merely of academic interest. 23. The 23rd category is mah"askandha i.e. the largest aggre gate which pervades the entire cosmic space.” 77 Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ધવલા ૧૪/૫, ૬/સૂત્ર ૭૩૭/પૃષ્ઠ ૫૧૩ (જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ, ખંડ 3, पृ. ५२१, 'lu शह'उद्धृत) - "ॐ द्रव्याने ४९॥ ॐरी तैस શરીર રૂપથી પરિણામ કરી જીવ પરિણમન કરે છે, એ દ્રવ્યોની તૈજસદ્રવ્યવર્ગણા સંજ્ઞા કહે છે.” ૧૪. વિસ્તૃત વર્ણન માટે જુઓ જૈનેન્દ્ર સિદ્ધાન્ત કોશ, ભાગ ૩, પૃષ્ઠ ૫૧૩ ५१६ (Anu श६) १५. पqel, १४/५, ६, ८८/६४/७ - "आहार-तेजा-भासा-मण-कम्मइयवग्गणाओ चेव एत्थ परूवेदव्वाओ, बंधिणज्जत्तादो, ण सेसाओ, तासिं बंधिणज्जत्ताभावादो । ण, सेसवज्जणपरूवणाए विणा बंधिणज्जवग्गणाणं परुवणोवायाभावादो, विदरेगावगमणेण विणा णिच्छिदण्णपच्चयउत्तीए अभावादो वा ।" धवला, १४/५, ६, ११७/२२४/१ - “पुव्वुत्ततेवीसवग्गणाहिंतो पंचसरीराणि पुधभूदाणि त्ति तेसि बाहिरववएसो । तं जहा - ण ताव पंचसरीराणि अचित्तवग्गणासु णिवदंति, सचित्ताणमिचत्तभाविवरोहादो । ण च सचित्तवग्गणासु णिवंदति, विस्सासुवचएहि विणा पंचण्हं सरीराणं परमाणूणं चेव गहणादो । तम्हां पंचण्हं सरीराणं वाहिरवग्गणात्ति सिद्धा सण्णा ।" (जैनेन्द्र सिद्धान्त कोश भाग ३, पृष्ठ ५१६-वर्गणा शब्द में उद्धृत) । १६. प्रापन सूत्र (१९१९), ५६ १२, सूत्र ७-३८. १७. भगवती सूत्र (भगव), शत ८, हेश १, सूत्र १ - “कतिविहाणं भंते! पोग्गला परिणता?" गोयमा! तिविहा पोग्गला पण्णत्ता, तं जहा-पयोगपरिणया, मीसापरिणया, वीससापरिणया । १८. सेन, शत: ८, उहेश १, सूत्र ४२ - "वीससापरिणया णं भंते पोग्गला कतिविहा पण्णता? गोयमा! पंचविहा पण्णत्ता,तं जााहा-वण्णपरिणया, गंधपरिणया, रसपरिणया, फासपरिणया, संठाणपरिणया ।" १८. मे४, शत: ८, उहेश १, सूत्र. २ - “पयोगपरिणया णं भंते! पोग्गला कतिविहा पण्णत्ताय? गोयमा! पंचिवहा पण्णत्ता, तं जहा-एगिंदयपयोगपरिणया, बेइंदयपयोगपरिणया, तेइंदयपयोगपरिणया, चउरिंदयपयोगपरिणया, पंचिदियपयोगपरिणया ।" २०. मे४, शत: ८, उहेश १, सूत्र ४० - "मीसापरिणया णं भंते! पोग्गला कतिविहा पण्णत्ताय? गोयमा! पंचिवहा 78 Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ पण्णत्ता, तं जहा-एगिंदयपयोगपरिणया, जाव पंचिदियपयोगपरिणया ।" २१. मायार्य तुलसी, हैन सिद्धान्त बाप, १/१४ - "शब्द-बंध-सौक्षम्य-स्थौल्य-संस्थान-भेद-तमश्छाया-तपोद्योतप्रभावांश्च ।" २२. मायार्य भवति, तत्वार्थ सूत्र, २/३२ - "सचित्त-शीत-संवृताः सेतरा: मिश्राश्चैकशस्तद् योनयः ।" २७. (अ) मायार्थ शिवोटि, भूपारायन। (भगवती आराधना), था ૧૦૯૯-૧૧૦૧ एइंदय णेरड्या संवुढजोणी हवंति देवा य ।। वियलिंदिया य वियडा संवुढिवयडा य गम्भेसु ॥ १०९९ अचिता खलु जोणी णेरइयाणं च होइं देवाणां । मिस्सा य गब्भजम्मा तिविही जोणी दु सेसाणं ॥ ११०० सीदुण्हाखलुजोणी णउइयाणं तहेव देवाणं । तेऊण उसिणजोणी तिविहा जोणी दु सेसाणं ॥ ११०१ (जैनेन्द्र सिद्धान्त कोश, भाग ३, पृष्ठ ३८९, “योनिशब्द" में उद्धृत) आचारांग वृत्ति, पत्र ४५-तत्रैषां संवृता योनिरुष्णा च सचित्ताचित्तिमश्रभेदात् त्रिधा, सप्त चैषां योनिलक्षा भवन्ति । 24. J.S. Zaveri and Muni Mahendra Kumar, Op. cit, page 12— “There exists in nature 92 different chemical elements, that is, 92 different kinds of atoms. While some of these elements such as oxygen, nitrogen, carbon, etc. are rather abundant, some others such as lanthanum, cerium etc. are very rare. In addition to 92 natural elements, modern science has succeded in making several entirely new elements artificially (the number has become 103)." २५. मेन, पृ. ५४.५७ 26. (a) Gomber & Gupta, Pradeep's Fundamental Physics (XI), 4 / 16,17 "Electrical Energy arises on account of work required to be done in moving the free charge carriers in a particular direction through a conductor. Chemical Energy of a body, say a chemical compound is the energy possessed by it by virtue of chemical bonding of its atoms. The chemical energy becomes available in a chemical reaction. Nuclear Energy is the energy obtainable from an atomic nucleus. Two distinct modes of obtaining nuclear energy are (i) Nuclear fission (ii) Nuclear fusion. 79 Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Nuclear fission involves splitting of a heavy nucleus into two or more lighter nuclei, whereas nuclear fusion involves fusing of two or more lighter nuclei to form a heavy nucleus. In both, the nuclear fission as well as nuclear fusion, a certain mass disappears, which appears in the form of nuclear energy. This is in accordance with Einstein mass energy relation. Mass Energy Equivalence In classical (old) Physics, mass and energy are two separate physical quantities. In an isolated system, mass is constant, and energy too remains constant. In the year 1905, Einstein made an increadible discovery that energy can be transformed into mass and vice-versa, i.e. mass can be transformed into energy. One can be obtained at the cost of the other. The mass energy equivalence relation as put forth by Einstein is E = mc2 here m = mass that disappears, E energy that appears, C = velocity of light in vacuum. This is when mass is being converted into energy. Conversely, when an amount of energy E is converted into mass, the mass that appears is m = E/c2. Thus, according to (modern) Quantum Physics, mass and energy are not conserved separately, but are conserved as a single entity called 'mass-energy'. This relation is of great significance in Physics. It has solved many hitherto unsolved problems in Physics. Further, the law of conservation of mass and law of conservation of energy have been unified by this relation into a single law of conservation of mass energy. As c is large (= 3 x 108 m./s.), c2 is 9 x 1016. Hence even a small mass difference (m) can produce enormous amounts of energy. Most of the energy in the universe e.g. energy from the sun and other stars is obtained on account of conversion of mass into energy. Transformation of energy It is the phenomenon of charge of energy from one form to the other. We come across such changes in day-to-day life. For example: Jain Educationa International 80 For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ 26. (b) (i) In an electric bulb, electric energy is converted into light energy and heat energy. (ii) In an electric iron, electric heater, geyser etc., electric energy is converted into heat energy. (iii) In an electric fan, electric motor, electric energy is converted into mechanical energy. (iv) In a hydroelectric power station, potential energy of water is converted ultimately into electric energy. (v) In a heat engine, chemical energy from coal/oil is converted into mechanical energy. (vi) In a nuclear reactor, mass is being converted into energy. (vii) In the sun and other stars, mass is being converted into energy, and so on. Principle of conservation of energy According to this principle, the sum total of energy of all kinds in an isolated system remains constant at all times. This means that energy can neither be created nor be destroyed. Energy can only be changed from one form to another. The amount of energy appearing in one form is always equal to the amount of energy disappearing in some other form. The total energy thus remains constant, always provided, at all points, we measure the amount of energy present in each form (including mass-which too is a form of energy). Satish K. Gupta, Modern's A.B.C. of Physics vol. II for class XII, CBSE, p. 1198 "Stellar Energy (Energy generation in the sun and stars)" The sun radiates energy at a tremendous rate of 4 x 1016 Js '. The stars are also radiating a great amount of energy. Further, they have been radiating energy for several billions of years. It has been estimated that the chemical processes like burning or nuclear fission cannot account for such a large quantity of radiation for several billions of years. Whereas no known chemical process can be source of such a large amount of energy, possibility of fission as the cause of this energy is ruled out on the basis of the hypothesis that sun does not have the required abundance of heavy nuclei of fissionable matter. On the other hand, about 90% of the mass of the sun consists of hydrogen and helium. Jain Educationa International 81 For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ (b) Thus, we conclude that thermonuclear reactions are the main source of energy in the sun and in the stars. 27. J.S. Zaveri, Human Body : Design, Function and Development, page 57 “The nervous system is the most complex system in the human body. It co-ordinates and controls the work of other systems (of the body) and through them controls the function of the body as a whole". 28. (a) Ibid., p. 75– "The neuron is the structural and functional unit of the nervous system. It is an electrically charged cell, specialized in two key areas of functions: excitability and conductivity." J.S. Zaveri & Muni Mahendra Kumar, Neuroscience and Karma, pages 26, 27“The miraculous functions that brains perform depend on the power of nerve-cells to produce certain electrical and chemical changes. ... There is an electrical potential difference of nearly 1/10 of a Volt between the inside and outside of the nerve-fibre. Similar voltages across the surfaces of all our millions of nervecells provide the means by which messages are sent and decisions made in the nervous system. Each nerve-fibre is a charged system, it has a source of energy available to allow the propagation of messages. If the fibre is strongly stimulated, a sort of electrical explosion spreads all the way along its whole length. This is the nerve-impulse which is the signal that travels along nerve-fibres." Ibid., page xix“Every second, 100 millions messages bombard the brain carrying information from the body's senses. A few hundred, at most, are permitted through to brain regions above the brainstem. Of these, the concious mind heeds a few." (d) Ibid., page xxi “Much of our knowledge stems from electric stimulation of the brain or ESB.' (e) Ibid., page 3 – "Today several disciplines are involved in the study and research of brain and its functions. Physiologists record and study its electrical responses." 82 Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૨૯. ગુજરાત સમાચાર દૈનિક, અમદાવાદ ૨૧-૧૦-૨૦૦૨ના અંકમાં પ્રકાશિત “સાઇબોર્ગ' વિષયક સમાચાર આ પ્રક્રિયાનો વિસ્તાર છે. ૩૦. ડૉ. સુધીર વી. શાહ, “મગજ અને જ્ઞાનતંતુના રોગો' પૃ. ૬-૮. 31. Tony Buzain, Use Your Head, Pages 16-17 ૩૨. રાજસ્થાન પત્રિકા (જયપુર) (દૈનિક), ૨૨ ડિસેમ્બર, ૨૦૦૨ રવિવારીય પરિશિષ્ટ - કૈલાસ જૈન દ્વારા લિખિત લેખ “વંડર વિદ્યુત' - “વૈજ્ઞાનિકો માણસના શરીરમાં ઉત્પન્ન થનારી રહસ્યમય જૈવિક વિજળીની હજી સુધી કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરી શક્યા નથી.” પ્રકૃતિની દરેક વસ્તુમાં વિદ્યુત આવેશ હોય છે. આ બહુ સામાન્ય વાત છે, પણ મોટેભાગે આ ગુણ બહુ સામાન્ય રીતે સામે આવે છે. કેનેડાના એક શહેરમાં રહેનાર મિહલા કેરોસીન બ્લેયર એક દિવસ ગંભીર રીતે બીમાર પડી. ઇલાજ કરવા છતાં તેની હાલત બગડતી ગઈ. એ લગભગ દોઢ વર્ષ સુધી ગંભીર રીતે બીમાર રહી અને પથારીમાં પડી રહી. એક વખત પોતાના પલંગની પાસે પડેલી લોખંડની ખુરશીને સ્પર્શ થઈ ગયો. ખુરશીનો સ્પર્શ થયો કે ખુરશીમાં વિજળીનો સંચાર થયો. પરિવારના લોકોએ એને મહામુશ્કેલી એ છોડાવી. બસ પછી તો આ સિલસિલો શરૂ થઈ ગયો. જેવી તે કોઈ ધાતુને અડતી કે તરત જ ચોંટી જતી. તપાસ કરતાં ખબર પડી કે કેરોસીન બ્લેયરના શરીરમાં વિદ્યુતપ્રવાહ આવતો રહેતો હતો. મજાની વાત તો એ થઈ કે જે દિવસે એના શરીરમાંથી વીજળી ગાયબ થઈ કે તે ફરી પાછી બીમાર પડી ગઈ. એક અન્ય ઘટના લંડનની છે. લંડનના સ્નાયુરોગ વિશેષજ્ઞ ડૉ. જૈન એસ. ક્રાફટને જણાવવામાં આવ્યું કે લંડનમાં જૈની ગર્ગન નામની એક મહિલાના શરીરમાં વીજળીનો કરંટ આવે છે. ડોક્ટરે એ યુવતીનું પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. જૈનીના ઘરે જઈને તેની સાથે હાથ મેળવવા હાથ લંબાવ્યો. જેની તો આ બાબતે બચવા ઇચ્છતી હતી. છતાં પણ ડૉક્ટરનો હાથ જૈનીને અડકી ગયો. ડૉક્ટર સાહેબ એક જોરદાર ઝટકો ખાઈને પડી ગયા. હોશમાં આવ્યા બાદ ડોક્ટરે સ્વીકાર્યું કે જેનીના શરીરમાં હજારો વોલ્ટની વિદ્યુત શક્તિ છે. એક દિવસ જૈની પોતાના મકાનની બહાર ઊભી હતી. એક નાળા વેચનારો ત્યાંથી પસાર થયો. જૈનીએ ના પાડી છતાં એણે એક તાળું જૈનીને બતાવવા 83 Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ માટે તેની હથેળી પર મૂકી દીધું. અચાનક તેણે હોશ ગુમાવી દીધા. મહામુશ્કેલીએ તેને બચાવી શકાયો. જૈનીના પરિવારવાળાઓએ જૈનીના શરીરમાં વધી રહેલ વિદ્યુત પ્રવાહને રોકવા માટે ઘણાં ડૉક્ટર્સને બતાવ્યું. વૈજ્ઞાનિકો એ પણ તેના શરીરમાં સતત પ્રવાહિત વીજળીને રોકવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી. આ જ રીતે અમેરિકાની એક ૧૪ વર્ષની કિશોરી લુન્ હર્ટેના શરીરમાં વિદ્યુત પ્રવાહથી વિચિત્ર પ્રતિક્રિયા થવા લાગી. લુલૂ કોઈપણ ધાતુને અડતી તો એમાંથી ચિનગારી નિકળવા લાગતી. એની સામે પડેલા એક દિવસ ઉલૂના ઘરે મહેમાન આવ્યા. એ મહેમાનો માટે ખુરશી લેવા ગઈ. જેવો તેણે ખુરશીને હાથ લગાવ્યો કે ખુરશી એકદમ ઉછળી પડી. આ પ્રકારની ઘટનાઓથી એમ જ લાગતું કે લુલૂના શરીરમાં અપાર શક્તિ સમાયેલ છે. લુલૂના માતા-પિતાએ તેની આ વિલક્ષણતાનો વ્યાવસાયિક ઉપયોગ કર્યો. તેમણે લુલૂની આ વિચિત્ર ખાસિયતોનો તમાશો કરી પૈસા કમાવાનું શરું કર્યું. મંચીય પ્રદર્શનોથી લુલુ લોકપ્રિય થઈ ગઈ. તેની લોકપ્રિયતા અને હૈરતઅંગેજ પ્રદર્શનો - કારખાનાઓ પરત્વે વૈજ્ઞાનિકોનું ધ્યાન ગયું. લુલૂના વૈજ્ઞાનિક પરીક્ષણોથી સિદ્ધ થયું કે તેમાં શરીરમાં હાઈ વોલ્ટેજ વીજળી પેદા થાય છે. જોન શો નામના એક ડ્રાઇવરની પત્ની પોની શો પણ પોતાના વિદ્યુતીય કરિશ્માએથી આખા લંડનમાં મશહૂર થઈ ગઈ હતી. ૪૦ વર્ષની વયે પોલિનને એક દિવસ ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં વિદ્યુત પ્રવાહ થઈ રહ્યો છે. એ વખતે તેના શરીરના રોમેરોમ ઊભા થઈ ગયા. ત્યાં સુધી કે માથાના વાળ પણ એકદમ ઊભા થઈ ગયા. એને પોતાના શરીરમાં હળવી ઝણઝણાટી મહેસુસ થવા લાગી. પોલિનને અડવા ઝટકો લાગતો. એક વખત કાચના સુંદર માછલી ઘરને પોલિને અડકી લીધું તો તેનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું અને બધી માછલી ગરમીથી બળવા લાગી. પોલિનના શરીરમાં વિદ્યુત પ્રવાહ ચોવીસ કલાક નહોતો રહેતો. ઝટકા અચાનક લાગતા હતા, પણ તે શરુ ક્યારે થતા તેની ખબર ખુદ પોલિનને પણ ન રહેતી. આ સમસ્યાથી પોલિનનું વૈવાહિક જીવન અને સામાજિક જીવન ખલાસ થઈ ગયું. લોકો તેની પાસે આવતાં ગભરાવા લાગ્યાં. એક વખત પોલિન ઈસ્ત્રીથી કપડાંને ઈસ્ત્રી કરી રહી હતી ને અચાનક Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ઈસ્ત્રીમાં વિસ્ફોટ થયો. પોલિનના પતિએ તેની શારીરિક તપાસ માન્ચેસ્ટરની સેલ્ફાઈ યુનિવર્સિટીના ભૌતિક વિજ્ઞાન વિભાગથી કરાવી તો જાણ થઈ કે પોલિનના શરીરમાં બે હજાર વોલ્ટ શક્તિની વીજળી પ્રવાહિત થતી રહે છે. વૈજ્ઞાનિકોએ પોલિનને દરેક વખતે હાથમાં રબ્બરના મોજા પહેરવાની HALLE 24141. – }alagay ૩૩. રાધાશરણ અગ્રવાલ, જૈવ વિદ્યુત અથવા પ્રાણ ઊર્જા, પૃષ્ઠ ૧-૪ 34. Prof. Dr. G.R. Jain, op. cit. p. 137 "Following elementary particles are known to the modern science: 1. Negative elementary charges called the electrons. 2. Positive elementary charges of the same mass called the positrons. Positive elementary charges 1,850 times as heavy called the protons. Elementary particles of matter without any electric charges and of a mass slightly greater than that of the protons called the neutrons. Heavy electrons. Neutrino-A particle of rest-mass zero without any electric charge. Negative elementary charge with mass equal to that of the proton callled negative proton. Mu-Mesons-positive and negative, 200 times heavier than the electron with mean life 107 seconds which ultimately decay into electrons. Many more about 100 of them have been discovered so far. As Prof. Max Born, Restless Universe, p. 266 has said “The existence of first four is firmly established; two light ones, the electron and the positron and two heavy ones the proton and the neutron”. He further adds that "these are too many. For it is likely that combination of a. a proton and an electron will give a neutron a. a neutron and a positron will give a proton Either neutron or proton must be composite." Further, in the same book we read that the nucleus of an atom is composed of protons and neutrons and the electrons and protons which occasionally fly out of the nucleus arise from the following transformations: 85 Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ 35. (a) Proton breaking into Neutron + Positron, and Neutron breaking into Proton+Electron.” J.S. Zaveri and Muni Mahendra Kumar, Microcosmology : Theory of Atom in Jain Philosophy and Modern Science, pp. · 38, 39. “Characteristics of Subatomic Particles Fundamental th know about the subatomic particles is that every particle of the same species looks exactly alike. Every electron, proton and neutron looks exactly like every other electron, proton and neutron respectively. Mass : Particles of different types, however, can be recognized by their distinguishing characteristics. Mass is the first distinguishing characteristic. A proton has about 1980 times more mass, than an electron. (This does not mean that proton is 1800 times larger than electron. A kilogram of iron has the same mass as a kilogram of cotton). Mass of a particle at rest is called its rest-mass. The mass of a moving particle increases with its velocity and at 99% of the speed of light it is seven times larger than the rest-mass. At velocities above 99% of the speed of light, particle-masses increase dramatically. An electronvolt is a unit of energy but it is also used for measuring a particle's mass (the energy that an electron gains from an electric field of one volt is called an electron-volt). Thus the rest-mass of an electron is 0.51 million electron volts (Mev) while the rest-mass of a proton is 938.2 Mev. It is customary to use the mass of an electron as a unit. This arrangement makes the mass of a proton 1836.12 and the mass of a neutron 1837. By this system it is easy to see how much heavier a particle is than an electron. A photon has zero rest-mass, and is therefore, called massless particle. (“Massless", is actually a clumsy translation from the language of mathematics to English language.) All its energy is the energy of motion at the speed of light. It can neither be slowed down noi made to run faster. Electric Charge : The second characteristic of a subatomic particle is its charge. Every subatomic particle has either a positive charge or a negative charge or is neutral. Its charge determines how the particle will behave in the presence of other particle. A neutral particle will be utterly indifferent to all other 86 Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ (b) particles. Two positively charged or negatively charged particles will repel each other and will put as much distance between them as possible. On the contrary, a negatively charged particle and a positively charged particle will be irresistibly attracted to each other and will move nearer to it if they can. A subatomic particle can have zero charge (neutral) or 1 unit, either positive or negative, or in certain instances 2 units of charge, but nothing in between. No particle can have 1.25,1.5 or 1.7 units of charge. In other words, electric charge is also quantized like energy, and all the charge quanta are of the same size. A particle with mass and charge emerges as a particle personality. Spin : The third characteristic of “a subatomic particle is its "spin". A particle spins about a theoretical axis at exactly the same rate, neither slower nor faster. The spin of a particle is related to, but not identical to, our everyday concept of a spin of a top because it does not have any well-defined axis. Like every phenomenon in quantum mechanics, spin is also discontinuous i.e., quantized like energy and charge." Satish K. Gupta, op.cit., p.4 "Quantization of charge In earlier times, it was thought that the charge on a body can be increased in continuous manner. However, experiments show that charge on a body is always some integral multiple of a smallest unit of charge, which in magnitude is equal to the charge on an electron or a proton. The electron has a negative charge equal to 1.6 x 16-19 coulomb and charge on a proton is found to be exactly equal and opposite to that on electron i.e. equal to + 1.6 × 10-19 coulomb. If we regard 1.6 x 10-19 coulomb as e, then an electron has charge -e and a proton has charge + e. Any charged body will possess a total charge -e, -2 e, -3 e ....., if negatively charged and + e + 2e, + 3e, ......, if positively charged. In other words, a charged body (or a particle) cannot possess charge, which is a fraction of 1 e. This experimental fact is called the quantization of charge or discrete nature of charge. The fact that the charge on a body or a particle is always some integral multiple of a smallest unit of charge (+ 1.6 x 10-19 coulomb i.e. charge on a proton or an electron) is known as quantization of charge. 87 Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ The quantization or discrete nature of charge cannot be explained by classical theory electricity." 36. Gomber and Gupta, op.cit, 1/32. 37. Prof. Dr. G.R. Jain, op.cit., pp 10-12— “Hydrogen Atom : Diameter .... 1/200,000,000 inch Weight ... 164/100,000,000,000,000,000,000 0000 gram Electron: Diameter 1/500,000,000,000,0 inch Speed ... 1,300 miles per second Weight ... 1/2,000 of the weight of the hydrogen atom. Proton : Diameter .... about ten times that of the electron. Weight .... that of the hydrogen atom. The central positive charge of electricity, the nucleus, has a diameter only about a ten-thousand of that of the atom and practically all the mass of the atom resides in it. The diameter of an atom is one part out of twenty crore parts of an inch. The lightest atom is that of hydrogen having (Hydrogen is the gas which is evolved by dissolving zinc in sulphuric acid and on account of its lightness is used in filling toy balloons and also bigger ones. Water is a compound of hydrogen and oxygen) a mass only one-quadrillionth (1 followed by 24 ciphers) part of one masha (gramme) while the mass of an electron is even two thousandth part of this. The diameter of an electron is five-billionth (1 followed by 12 ciphers is a billion) part of an inch which is about 2,500 millionth part of the diameter of human hair. In an eight-mile molecule the electrons are only 8 inches in diameter. These electrons revolve round the nucleus several quadrillion times per second with a speed of 1,300 miles per second. (The concentrated electric charge in the centre of an atoms is called the nucleus.) All these figures tend to show that matter is extremely porous. This porosity of matter was clearly understood by the Jain thinkers several centuries before the Christian era. It is this fact which is expressed by words ^lw{eifj.kkekoxkgu'kfDr* (subtlety and accommodating power of the molecules). It is interesting to quote in this connection the words of Prof. Eddington, the great Astronomer Royal at Cambridge. He says: "If we eliminate all the unfilled space in a man's body and collect 88 Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ the nucleii and electrons into one mass, the man would be reduced to a speck just visible with a magnifying glass." In order to understand fully how innumerable atoms of matter may be compressed in one unit of space (prade«sa), let us proceed a little further and look into the constitutions of atoms as revealed by modern science. The positive charge of electricity in the centre of the hydrogen atom is called the proton and there is one elementary charge of negative electricity called the electron revolving about this proton in a circular orbit of one 25 millionth part of an inch. (See Fig.) ORBIT Jain Educationa International + PROTON The atom of hydrogen ELECTRON ORBIT In the same way an atom of helium gas contains two protons and two neutrons in the centre and two electrons. (A neutron is another fundamental particle consisting of a proton and an electron in very close union with each other. It is a neutral particle without any electrical charge. The nucleus of an atom may consist of one or more number of protons). Then there are atoms with three protons in the centre and three electrons going round and so on, until in the heaviest atom of uranium metal there are 92 protons in the centre and 92 electrons going round them in different orbits. In each case the number of protons is equal to the number of electrons. The atoms of iron, copper, silver, and gold consist, respectively, of 26, 29, 47 and 79 protons and electrons each and the number of neutrons are 30, 35, 79 and 118 respectively. In the nucleus, the number of neutrons differs in different atoms. In the nucleii of Helium, Lithium and Beryllium atoms, there are respectively 2, 4 and 5 neutorns and so on. In Figure are shown of helium, lithium and beryllium. The sign + refers to the proton and the sign-refers to the electron and the neutron is shown by a small black disc. 89 For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Helium. Lithium. Beryllium. The great variety of matter in the universe depends on the fitting together of 92 kinds of atoms to.form all manner of structures. These 92 different kinds of atoms consist of 92 different nucleii with corresponding swarms of electrons. We have just mentioned that on sufficient heating the molecules of matter get broken up into the constituent atoms. The question next arises as to what happens when an atom or atoms are continuously heated to a very high temperature. The temperature within the interior or certain stars is very high, the highest temperature estimated by Eddington being about four crore degree Centigrade. What would be the state of atoms inside these stars? At these high temperatures the atoms begin to lose their outer electrons, i.e., the electrons which compose the body of the atom begin to separate from the atom. Such atoms, in the language of science, are called 'ionised atoms, and the process of separation of the electrons from the atom is called ‘ionisation'. In some case it happens that atoms lose entirely their rings of electrons, the atoms are then called “stripped' atoms.” ૩૮. (અ) ધાતુઓમાં રહેલાં પરમાણુઓની વચ્ચે જે પારસ્પરિક બંધન છે, એને વિસ્તારથી સમજવા માટે અમે નીચે મુજબ ઉદાહરણ આપી રહ્યાં છીએ : સતીષ કે. ગુપ્તા op.cit. p. 1225. - "Metallic Bonds A metallic bond is force, which binds the atoms of a metal with one another. The metallic bonding is explained on electron gas model. According to this model, in metallic atoms, electrons are loosely held by the nucleus due to low ionisation potential. The valence electron of an atom can leave its positive ionic core (nucleus and inner orbital electrons) and enter into the influence of the 90 Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ionic core of another atom. This collection of mobile free electrons around the ionic core is found to be more stable than the neutral atoms. The force between the mobile valence electrons and positive ionic cores holds the metallic atoms together, which is known as metallic bond. Properties: 1. Metallic compounds are usually solids. However, mercury is the example of a liquid metallic compound. 2. Metallic compounds are usually crystalline in nature. 3. They are good conductors in solid state. Metallic bonds are weak bonds. Metallic bonds are non-directional. 6. Metallic compounds are opaque to light. This is because. light energy falling on them is absorbed by mobile electrons. (બ) બધી ધાતુઓ સામાન્ય તાપમાન પર ઘન કે નક્કર સ્વરૂપમાં હોય છે. (માત્ર પારો આ બાબતે અપવાદ છે.) નક્કર પદાર્થોમાં જે સ્ફટિક રુપ છે, એની વિશેષતાઓ આ રીતે બતાવવામાં આવી છે, એજન, ų. 9246. “Solids All solids have the property of elasticity and by virtue of this property, the solids behave as in compressible substances and exhibit rigidity and the mechanical strength. Basically, all solids are made of atoms and molecules but due to the different internal arrangement of the molecules inside them, they are divided into two classes, namely crystalline and amorphous materials. Crystalline Materials The crystalline materials are those in which atoms or molecules are arranged in a definite and regular way troughout the body of the crystal and possess a definite external geometrical shape. A few examples of crystalline substances are quartz, mica, sugar, copper sulphate, sodium chloride etc. The crystalline substances have the following characteristics : 1. The atoms or molecules constituting a crystalline solid are arranged in a definite and regular manner inside the crystal. Due to this, crystalline materials have definite external geometrical shape. 2. The orderly arrangement of atoms and molecules in a crystal 91 Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ 3. extends over a large volume of the crystal i.e. crystals exhibit a long range order of the atoms and molecules. Crystalline substances are bounded by flat sufraces. 4. Crystalline substances are anisotrophic i.e. the physical properties like thermal conductivity, electrical conductivity, compressibility, etc. have different values in different directions. 5. Crystalline materials possess uniform chemical composition i.e. bonds between all the ions, atoms or molecules are of equal strength. 6. A crystalline material has a sharp melting point. It is because, all the bonds between its constituents are of equal strength; and on heating, all the bonds get ruptured suddenly at a fixed temperature. Due to this, the change from solid state to the liquid state occurs suddenly. 7. Below the temperature of crystallisation, the crystalline materials are in stable state. Since a stable state is the state of minimum energy, such a material acquires a state of minimum energy on crystallisation. (ક) નક્કર પદાર્થ (ધાતુ)માં વાહકતા છે, એને સમજવા માટે અહીં ઉદ્ધૃત છે "Electron Emission "The emission of electric charges from hot bodies constitutes thermionic emission. Edison discovered that current travels from a negative potential to positive potential through a vacuum. Structure of Solids : a According to present concepts, a metal is regarded as conglomerate of crystals. Within each crystal the atoms are held by interatomic forces in a regular pattern of space lattice. Each atom in turn consists of a nucleus surrounded by moving electrons travelling in well-defined orbits. Some of the electrons in the outer orbit of an atom are not rigidly bound to the atom, but are relatively free to travel more or less independently from one atom to the another. These are known as free electrons and it is these free electrons which are responsible for most of the electrical and in this chapter, we will study the effects associated with motion of electric charges. Moving charges constitute the electric currents. Jain Educationa International 92 For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ 39. (a) Gujarat State Board of School Textbooks, Textbook of Physics (Part-I) (Std. XII), pp 169-17 (Chapter 7 on Electrical Currents) "In this chapter we will study the effects associated with motion of electric charges. Moving charges constitution the electric currents. To the Negative Terminal of Battery (+) (+ (+) (+) + Jain Educationa International (+) (+) (+) Direction of the field in the conductor "Suppose a conductor is connected to the terminals of a battery as shown in fig. To understand the process occurring in the conductor microscopically, we should first understand the internal structure of a metalic conductor. In a metalic substance, the valence electrons of the constituent atoms do not remain attached to their respective parent atoms, but get detached, leaving the atoms as ions. The ions so formed, are arranged at specific locations forming a geometric pattern known as a crystal lattice. The 'free' electrons move in the space between the ions in a random fashion, which for convenience is shown by a line in fig. In absence of an external electric field, if we consider any cross-section across the conductor, the number of electrons crossing it in all directions are equal. Hence net flow of electrons across the cross-section is zero which means there is zero current. Now when such a conductor is connected to the terminals of a battery as shown in the fig. an electric field is set up in the conductor and electrons experience a force acting towards the positive terminals of the battery. Under the influence of this force, the electrons acquire a drift towards the positive terminal which is superposed on their random velocity, e.g. an electron which moved from A to B in a given time, now moves from A to B' in the same time. The drift experienced by it during this time is B', and one can now define an appropriate drift velocity. 93 To the Positive Terminal of Battery For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Of course, all along the path of conductor electrons have random 'collisions' with the ions; as explained in detail later. Under such conditions, net flow of electrons across a cross-section does not remain zero, so one has an electric current flowing across the cross-section. Amount of charge passing through a cross-section of a conductor per unit time is measure of electric current and is called the 'ampere'. Q (coulomb) / t (second) Ampere: If the net of charge flowing across a cross-section of a conductor is one coulomb per second, then the electric current passing is called one ampere. If the charge passing in time t second is Q coulomb, then the electric current is, I (ampere) Resistance: We referred to term "random collisions" between the drifting electrons and the ions located at the lattice points. Actually, the ions are not stationary, but execute an oscillatory motion about their mean position, energy of which increases with the increase in the temperature of the conductor. Electrons drifting between the ions have to move through the randomly varying electric fields due to these oscillations and hence are frequently deflected from their paths. These deflections can be effectively considered as results of the "collisions" with ions. Such random deflections suffered by the drifting electrons act so as to offer a resistance to the drift motion. This factor is a major contributor to the property called electrical resistance of a conductor. Other factors that contribute to the resistance are the impurities in the conductor and its constitutional and mechanical defects. = 2. Ohm's law and the Resistivity A German scientist named Ohm deduced in 1828 a law that "under a given (fixed) physical conditions, the ratio of the electrical potential difference to the current is constant." This constant is known as the resistance of the conductor. Mathematically expressed, the law is, R = VЛI where V is the potential difference between the ends of a conductor and I is the current flowing through it. With V measured in volts and I in amperes, we have R in units called ohm, Thus, Jain Educationa International 94 For Personal and Private Use Only. Page #108 -------------------------------------------------------------------------- ________________ 39. Ohm = voltampere The constant R appearing in equation depends on the dimensions, nature and the temperature of the conductor. (b) Satish K. Gupta op. cit, p. 113“Conductors. Insulators and Dielectrics The carriers of current in metals are free electrons and the free electron model for the metal can explain some of the observed properties of the metals in a qualitative manner. The elements, in which the valence shell is filled less than half, are found to be good conductors. For example, in metals such as copper, aluminium, silver, etc., the valence shell contains three or less electrons. Since an atom has a tendency to have a filled valence shell, the valence electrons in the atoms of a metal leave the atoms and are free to move through the metal lattice in a random manner. They constantly collide among themselves and with the positive ions located in the metal lattice. They have practically no affinity to their parent atoms. However, the average velocity of free electrons in a metal is zero. When an external electric field is applied across the two ends of a metal, the free electrons experience force and get accelerated. There is a net flow of electrons through the metal. It is found that as the strength of the applied electric field is increased, more and more free electrons cross through a section of the metal. The material which do not have free electrons in them are unable to conduct electricity and are termed as insulators. In fact, the same material may possess the following two properties: (i) It may not conduct electricity through it and as such it is called insulator. (ii) It may not conduct electricity through it but on applying electric field, induced charges are produced on its faces. Such, a material is called dielectric. The valence electrons in atoms of a dielectric are tightly bound to their nuclei and ordinarily cannot detach themselves. Kakani, Saxena, Chhajer & Lodha, op.cit. p.2 - "Certain materials, such as silver, copper, aluminium and nickel contains relatively large number of free electrons are called conductors; materials such as glass, dry wood, silk and porcelain, (c) 95 Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ have relatively few free electrons and are known as nonconductors or insulators. Materials that have an intermediate number of available free electrons are classed as semi-conductors. Work function : (d) The atoms and electrons in any material are ordinarily in rapid vibratory motion, the velocity of their motion, being a function of temperature. At ordinary temperatures the free electrons in the metallic emitter cannot leave its surface because of certain acts as a potential barrier. To escape from the surface of the emitter the electrons must perform a certain amount of work to overcome the surface potential barrier. At absolute zero, the minimum amount of energy required to enable an electron to escape from the metal surface is known as work function. This depends slightly on the temperature. It is possible to increase the energy of the free electrons in a conductor until they are able to pass through the potential barrier into space. Satish K. Gupta, op.cit. p. 1072— *FREE ELECTRONS IN METALS "Electron is a fundamental constituent of the atom. A metal contains free electrons, which move about freely through the atomic spaces in a random fashion. But as soon as an electron leaves the metal immediately an equal positive charge is produced on the surface of the metal. As a result the electrons pulled back into the metal and hence remains confined to it. The pull on the electrons at the surface is found to depend on the nature of metal surface and is described by a characteristic of the metal, called work function. The minimum energy which must be supplied to the electron so that it can just come out of the metal surface is called the work function of the metal. It is denoted by the symbol w and is measured in electron volt (eV). In order to make the free electrons escape the metal surface, an additional energy must be given to them. This process is called electron emission and may be achieved in the following ways: (i) Thermoionic emission: In this process of electron emission, the additional energy is supplied in the form of heat. The emitted electrons are known as thermo-electrons. 96 Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ 40. (a) (ii) Photoelectric emission: In this process, as already discussed the additional energy is supplied by means of electromagnetic radiation. The emitted electrons are known as photo electrons. (iii) Secondary emission: In this process, the fast moving electrons on collision with the metal surface knock out electrons, called the secondary electrons. (iv) Field emission: In this process, the electrons are emitted by the metal surface on subjecting it to a very strong electric field (108 volt per metre)" Prof. Dr. G.R. Jain, op.cit., p. 7 "Modern investigations have shown conclusively that all matter is composed of molecules which, in the case of gases, are travelling in all directions with high speeds. Theoretically a piece of chalk may be broken into two pieces, those two into four, and so on to infinity. In reality, matter cannot be subdivided beyond a certain point without loosing its identity. The smallest particle into which matter may be subdivided without destroying its characteristic properties is called a molecule.” "No one has ever seen a molecule; these particles being so small that even the best microscope fails to reveal them. The diameter of a molecule has been measured to be one ten-millionth an inch 1/10,000,000 inch. A drop of water is about 1/8 of an inch. Satish K. Gupta, op.cit., p. 1221"Molecules An atom is electrically a neutral system. In an atom, electrons revolve around the positive nucleus. The net electric field of an atom even at a small distance from the centre of the atom (nearly equal to 10-1°m) is almost zero. Atoms of most of the elements do not exist as atoms as such. When atoms come sufficiently close to each other, such that electron cloud of one atom overlaps that of the other, they interact with each other electrically. The atoms then, remain together rather than to exist as separate neutral atoms. When the atoms are held together because of the above fact, they are said to form molecules. The molecule so formed is said to be stable, if energy is required to split it into its constituent atoms. The minimum energy required to split a molecule into its constituent atoms is called dissociation energy. Atoms can combine in many ways to form molecules: (b) 97 Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ (i) Atoms of the same element may combine to form stable molecules. For example, H,, N, O, etc. (ii) Atoms of different elements may combine to form stable molecules. For example, NaCl, KCI etc. (iii) Atoms of more than two elements may combine to form complex molecules. Sucrose CH220, is one such example. (iv) Thousands of atom may combine to form biological mol ecules like DNA and RNA. They exist in the form of chains. Molecules possess extremely interesting properties. They can rotate like a rigid rotator and vibrate like a spring. These properties are not possessed by atoms. Just as discrete energy states exist in atoms due to orbital motion of electrons, the rotational and vibrational motion of molecule also correspond to discrete energy states. An excited molecule returns to the ground state by emitting photons of energy. This process in case of molecules gives rise to rotational and vibrational spectra. Bonding in Molecules When atoms combine to form a molecule, they are held together by the force of attraction called chemical bond. When atoms come close to each other, the energy of the system is reduced and it leads to the formation of bond. A chemical bond is defined as the attractive force, which holds the atoms together in molecule. Concept of Bond The outermost shell of an atom is called the valence shell. The Greek word valence means hook. According to old chemical theory, the atoms had hooks, which hold them together with other atoms. According to present day theory, the electrons in the outermost shell called valence electrons are impossible for holding the atoms together in atoms. The atoms combine with each other by the transfer or mutual sharing of electrons and in doing so, each combining atom attains the inert gas configuration. The outermost shell of atoms of the inert gases have 8 electrons and are most stable. 89. (42 Gert frugt ziwll 3C (a)(b)(0)4429044 89. 98 Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ 42. (a) Satish K. Gupta, op. cit,. p. 30 "Concept of electric field Consider that an electric charge q is present at some point in space. If we bring any other charge say q near the charge q, it will experience a force of attraction or repulsion due to the charge q. The force experienced by the charge q is said to be due to the electric field set up by the charge q. The electric field of a charge is the space property by virtue of which the charge modifies the space around itself. As a result, if any other charge is brought in the space around the charge, it experiences electrostatic force. Thus, electric field due to a charge is the space around the charge, in which any other charge is acted upon by an electrostatic force." (b) Ibid., p.161- "The electric field is the space around an electric charge in which its effect can be experienced." 43. Ibid., p. 222 "Electric Current "It is defined as the rate of flow of electric charge through any section of a wire. It is denoted by I. Then I = total charge flowing / time taken If charge q flows in a time t through any section of a wire, then I q/t If n carriers of electricity, each having charge e, cross any section of the conductor in time t then 1 = ne/t If charge dq flows through a wire in small time dt, then I = dq/dt The direction in which the positive charge will flow gives the direction of conventional current. Since the flow of current is attributed to flow of electrons, the direction of electronic current is opposite to that of conventional current. Although, a direction is associated with electric current, yet it is a scalar quantity. The reason is that the laws of ordinary algebra are used to add electric current. The laws of vector algebra do not apply to the addition of electric currents. Jain Educationa International 99 For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Unit of electric current. S.I. unit of electric current is ampere. It is also the practical unit of current. It is denoted by A. 1 ampere (A) = 1 coulomb (C)/1 second (s) = 1 CS-1 The current through a wire is called one ampere, if one coulomb of charge flows through the wire in one second. Note: In a metallic conductor, free electrons are carriers of electricity and hence electrons constitute the electric current (charge on an electron = 1.6 x 10-19). 6.25 x 1018 electrons crossing per second through any section of a conductor give rise to a current of 1 A.” 44. (a) Satish K. Gupta, op.cit., p. 1264 (b) "Distinction Between Metals, Insulators and Semiconductos Metals are good conductors of electricity, insulators do not conduct electricity, while the semi- conductors have conductivity in between those of metals and insulators. Let us make distinction between conductors, insulators and semiconductors on the basis of band theory of solids. A solid is a large collection of atoms. The energy levels of an atom get modified due to the presence of other surrounding atoms and the energy levels in the outermost shells of all the atoms form valence band and the conduction band separated by a forbidden energy gap. The energy band formed by a series of energy levels containing valence electrons is called valency band At 0 K, the electrons start filling the energy levels in valence band starting from the lowest one. The highet energy level, which an electron can occupy in the valence band at 0 K is called Fermi level. The lowest unfilled energy band formed just above the valence band is called conduction band. At 0 K, the Fermi level as well as all the lower energy levels are completely occupied by the electrons. As the temperature rises, the electrons absorb energy and get excited. The electrons jump to the higher energy levels. These electrons in the higher energy levels are comparatively at larger distance from the nucleus and are more free as compared to the electrons in the lower energy levels. Depending on the energy gap between valence band and the conduction band, the solids behave as conductors, insulators and semiconductors." Text-book of Physics (xii), part II, pp 192, 193— Jain Educationa International 100 For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ "All of us are now very familiar with the term electronics. What exactly is electronics? After the discovery of the electron at the end of the last century, its role in deciding the constitution of matter as well as electrical properties of matter like conduction has been increasingly appreciated. We have already studied how free electrons determine metallic conductivity and that why such conductors obey Ohm's law; viz. Linear relation between the current and the potential drop. We also acquired some familiarity with conduction properties of semiconductors. Electronics (solid state electrons, to be specific) is the science of devices, which operate by appropriately controlling the conduction through controlling-generation and motion of electrons in suitable solids. Such a control implies getting desired relations between the voltage and the current through the devices. Extensive studies have been made on conduction properties of certain solids, both pure as well as those in which controlled impurities have been added, resulting in a development of large number of such useful devices; which comprise the field of electronics. 1. Good Conductors, Bad Conductors and. Pure Semiconductors Metallic elements located in the first three groups of the periodic table are good conductors of electricity. These include alkali metals, noble metals, aluminum, copper etc. These metals conduct electricity very well because of their free electrons. Non metals are practically bad conductors. They don't have free electrons and such materials have very large resistivity. The elements like Si and Ge that are in the fourth group of the periodic table, have electrical resistivity that is more than that of metals but less than that of bad conductors. Such materials are called semiconductors. The mode of electrical conduction differs in metal semiconductors. In fact, semiconductors in their pure form practically behave as non-conductors at the absolute zero of temperature. Increase in the temperature of a good conductor results in the increase in its resistivity, but increase in the temperature of a semiconductor (within certain range) results in a decrease in its resistivity. A semiconductor, irradiated by electromagnetic radiation of an appropriate frequency also quite often results in an Jain Educationa International 101 For Personal and Private Use Only. Page #115 -------------------------------------------------------------------------- ________________ increase in its conductivity. The electric properies of a substance depend on its crystal structure and its electronic configuration. A large number of semiconducting substances have been produced systematically by preparing suitable compounds. In this chapter, however, we will study only two most important semiconducting elements, Si and Ge; which have crystal structure of diamond." Kakani. Saxena, Chhajer & Locha, op.cit, pp. 536-- “Impurities added 10 pure germaniuni or silicon will cause a change in the lattice structure, which might add a free electron or create a hole. The importance of hole is that it may serve as a carrier of electricity and a free electron from a neighbouring atom may drop into it.” "The study of transistors is based on semiconductors. Semiconductors which sind use in transistors are silicon and germanium, out of which germanium is commonly used. “When an electric field is applied between both the ends of a semiconductor crystal, the free carriers such as free clectrons and holes attain drift velocity. The electrons drift towards the positive electrode and holes move towards the negative electrode." Satish K. Gupta, op.cit pp. 3,4 **I11 600 B.C. the Greek philosopher Thales observed that when anber* was rubbed with a woolen cloth, it acquired the property of attracting light objects like feathers of birds, small bits of paper. pieces of dry leaves, etc. In 100 A.D., Dr. William Gilbert was led to the conclusion that there are many other substances like amber, which acquire the property of attracting such light objects after they had been rubbed with some other suitable substances. For example, if on a dry day, we comb dry hair with a rubber comb, the coinb acquires the property of attracting the small bits of paper and dry grass. Similarly, a glass rod acquires the attractive property on being rubbed with silk and an ebonite rod on being rubbed with flannel or cikin. The amber, the rubber comb, the glass rod, the ebonite rod, etc. are said to be charged with electricity. 45. (a) * It is hardened up of a tree similar to a pine tree. In Greek, the nic:ining of amher is electrum and probably the words like electric charge, electric force, electric potential, clectricity and finally ck ctron ove their roin wclectruin. 102 Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ The woollen cloth (in case of umber), silk (in case of glass rod) and flannel (in case of ebonite rod) are also found to be charged with electricity. The electricity developed on bodies, when they are rubbed with each other is called frictional electricity. It is also called static electricity as the charges so developed on a body can not flow from one point to some other point. Two kinds of charges From experiments, it was concluded that frictional electricity is of two types. When a glass rod is rubbed with silk, glass rod is said to have become positively charged. As said earlier, the silk is also found to be charged with electricity. However, the nature of charge on silk is found to be opposite to that one glass and therefore silk is said to have become negatively charged. On the other hand, when ebonite rod is rubbed with flannel the charge on ebonite rod is found to be of same kind as of silk (when glass rod is rubbed with it). Thus, ebonite rod becomes negatively charged. When rubbed with flannel, while flannel it self becomes positively charged. Historically, charge produced on a glass rod, when rubbed with silk was called viterous and that produced on ebonite rod, when rubbed with flannel, was called resinous. Actually, the concept of positive and negative charges was introduced by Benjamin Franklin. Experiments proved that bodies having same kind of charge repel each other, while those having opposite kinds of charge attract each other. In the table given below, if a body in first column is rubbed against a body given in second column, body in first column will acquire positive charge, while that in second column will acquire negative large : The name of the body, which acquires Positive charge Negative charge Glass rod Silk cloth Flannel or catskin Ebonite rod Wollen cloth Amber Woolen cloth Rubber shoes Woolen cloth Plastic object Obviously, if the two charged objects are from the same column, 103 Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ they will repel each other and if the two charged objects are from two different columns, they will attract each other. Additive Nature of Charge The total electric charge of a body is equal to the algebraic sum of all the electric charges distributed on the different parts of the body. Due to this property, the charge is said to be additive in nature. We know that mass of an extended body is equal to sum of the masses of its constituent particles. The electric charge also possesses this additive property possessed by mass. However, the additive property in the two cases differ on following two accounts: (i) The mass of the particles constituting the body is always positive, whereas the charges distributed on the different parts of the body may be positive or negative. (ii) The total mass of the body is always non-zero, whereas the total charge on a body may be positive, zero or negative. Conservation of Charge Just as in mechanics, the total linear momentum of an isolated system always remains constant, the electric charge also obeys a similar law. It is called law of conservation of charge. It stated that for an isolated system, the net charge always remains constant. In other words, it may get transferred from one part of the system to another, but net charge will always have a constant value. In other words, charge can neither be created nor destroyed. Following examples explain the law of conservation of charge: We know that when a glass rod is rubbed with silk, glass rod becomes positively charged and the silk becomes negatively charged. The amount of positive charge on glass rod is found to be exactly the same as negative charge on silk. Thus, the system of glass rod and silk, which had zero net charge before rubbing, still possesses zero net charge after rubbing Ibid, p. 161– “Some Useful Facts 1. The charges developed on the bodies during the process of (b) 104 Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ rubbing are due to the transfer of charges only from one body to other. 2. Coulomb's law in electrostatics holds only for stationary charges, which are points in size. 3. When the same two charges located in air are placed in a dielectric medium without altering the distance between them, electrostatic force always decreases. 4. A system of charge is said to be in equilibrium, if the net force experienced by each charge of the system is zero. 5. Electrostatic force between two charges is not affected by the presence of a third charge in their space." Ibid. p.4 (218 is GELG 291 Gla! 24490 s) “A polythene piece rubbed rubbed with wool is found to have a negative charge 3 x 107 C. Estimate the number of electrons transferred from wool to polythene.” Sol. Here, total charge transferred, q = - 3 x 107 C Charge on an electron, e = - 1.6 × 10-19 C From quantization of charge, 9 = ne Therefore, number of electrons transferred, - 3 x 10-7 (c) e - 1.6 x 10-19 = 1.875 x 1012 46. (a) Gujarat State Board of Text books, Text book of Physics (Part-2), Std. xii, pp. 1,2— "The discoveries and the early understanding of the electrical and the magnetic phenomena, developed independently of each other. The pioneering experimental studies of early scientists like Oersted, Rowland and Faraday established the connections between the magnetic fields and the electric currents. A complete synthesis of the two groups of phenomena was achieved by the theoretical works of Maxwell and Lorentz, the synthesis being now called the electromagnetic phenomena. It was this deeper understanding of the electromagnetic phenomena, that led to the identification of light as electromagnetic waves. Further technological developments in the production, propagation and detection of the electromagnetic radiation's have revolutionized our global communication techniques. 105 Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ (6) 1. Oersted's Obeservations In the, year 1819, a Danish school teacher named Oersted discovered that a magnetic field is produced surrounding a conductor carrying a current. If magnetic needle is suspended parallel to a conducting wire, the needle experiences a force deflecting it when a current is passed through the wire, showing that magnetic field is produced in the region surrounding the wire. Direction of the field is such that the needle tends to align prependicular to the length of the wire carrying the current. These observations of Oersted were presented to the French academy by Arago on 11 Sept., 1820. 2. Biot-Savrat's Law Within a short period of two months of this discovery, Biot and Savart made a quantitative study of this effect, and on the basis of this study deducted the law relating the strength of the current and the length of the conductor with the strength of the magnetic field generated. Satish K. Gupta, op. cit. p. 391– “Magnetic Effect of Current In 1820, the Danish scientist Oersted discovered the magnetic effect of electric current. Oersted's experiment led to the discovery that when electric current passes through a conductor, magnetic field is produced around it. If a strong current is passed through a conductor, then magnetic field produced around the conductor is also very strong and the earth's magnetic field may be neglected in its comparison. In such a case, magnetic lines of force near the conductor are found to be aircular. When electric current is passed through a circular conductor, the magnetic field lines near the centre of the conductor are almost straight. Laplace's Law or Biot-Savart Law Laplace's law is used to know the magnitude of the magnetic field at a point near a conductor carrying current. This law was first experimentally confirmed by Biot and Savrat and for this reason, it is sometimes referred to as Biot-Savart's law. J.S. Zaveri and Muni Mahendra Kumar, Microcosmology ... , pp. 14, 15“Discovery of Electromagnetic Phenomena (c) 106 Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ In the nineteenth century the first persons to go beyond the Newtonian Physics were Michael Faraday and James Clerk Maxwell. This radical change in scientific outlook was brought about by the discovery of a new type of force which the mechanistic model failed to describe. This was the 'electomagnetic phenomena'. In fact, Faraday was the first person to bring science and technology to a turning point by producing an electric current in a coil of copper by moving a magnet near it. The colossal technology of electrical engineering was the result of this fundamental experiment converting mechanical energy into electrical one. At the same time, it formed the foundation of the theory of electrodynamics. The fundamental difference between the Newtonian laws and Elec trodynamics is the concept of field of force, i.e. an electric charge produces a condition in space around it so that another charge feels a force. This was a much subtler concept than that of Newtonian 'force' and eliminated the existence of ether. It produced a most profound change in the basic concept of physical reality. It was Einstein who clearly recognised this fact 50 years later, when he declared that no ether existed and the electromagnetic fields were physical entities which could travel through empty space and could not be explained mechanically. Ultimately, it resulted in the realization of the electromagnetic nature of light." 47. Satish K. Gupta, op. cit. p 736 "Source of Electromagnetic Waves A stationary electric charge produces a static electric field around it. A steady current implies the uniform flow of electric charges. Since, a steady electric current produces a steady magnetic field around it, it follows that an electric charge in uniform motion produces a steady or stationary electric field. Also, an accelerated charge should produce a magnetic field which varies with time and depends on space. Since an electromagnetic wave is associated with a magnetic field, which is dependent on time and space, it follows that an accelerated charge is the source of electromagnetic wave. The most common way of possessing accelerated motion is the possess simple harmonic motion. A charge oscillating harmonically with a frequency V produces electric and magnetic fields at that point, which vary sinusoidally with the frequency V and then produce electromagnetic waves of same frequency. Jain Educationa International 107 For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ 48. (a) The variations in electric and magnetic fields in an electromagnetic wave are perpendicular to each other and to the direction of propagation of the wave. As said earlier electromagnetic waves do not require any material medium and they can propagate in free space (i.e. in vaccum) with the velocity of light. Ibid., p. 579, 582 "Electromagnetic Induction As said earlier, in 1820, Oersted discovered the magnetic effect of electric current i.e. when a steady current flows through a conductor, a magnetic field is produced around it. In 1831, Michel Faraday discovered the effect, called electromagnetic induction, just converse to the magnetic effect of electric current. When a coil made of copper wire is placed inside a magnetic field, magnetic flux is linked with the coil. Faraday found that when the magnetic flux linked with the coil is changed, an electric current starts flowing in the coil, provided the coil is a closed one. The charge in magnetic flux linked with a coil may be caused by varying the strength of magnetic field or by the relative motion between the source of magnetic field and the coil. In case the coil is open, an e.m.f. is set up across the two ends of the coil. The current and the e.m.f. so produced, are called induced current and induced e.m.f. respectively. The induced current and the e.m.f. in the coil last only so long as the magnetic flux linked with the coil keeps on changing. Thus, electromagnetic induction is the phenomenon of production of electric current (or e.m.f.) in a coil when the magnetic flux linked with the coil is changed. Magnetic Flux The magnetic flux linked with surface held in a magnetic field is defined as the number of magnetic lines of force crossing the surface normally. Faraday's Laws of Electromagnetic Induction The results of Faraday's experiments on electromagnetic induction are known as Faraday's electromagnetic induction. These laws are stated as below: 1. Whenever magnetic flux linked with a circuit (a loop of wire or a coil or an electric circuit) changes, induced e.m.f. is produced. Jain Educationa International 108 For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ (b) 2. The induced e.m.f. lasts as long as the change in the magnetic flux continues. 3. The magnititude of the induced e.m.f. is directly propor tional to the rate of change of the magnetic flux linked with the circuit. Text-book of Physics, op.cit. pp 39 to 52— "Electromagnetic Induction and Faraday's Experiments A scientist named Michel Faraday discovered in the year 1831 that a change in the value of the magnetic flux linked with a conducting coil gives rise to induction of an electromotive force in the coil. The emf generated this way is called the induced e.m.f. When the bar magnet is near the coil, some of the magnetic lines of force are passing through the coil; that is some magnetic flux is linked with the coil'. Now when there is relative motion between the coil and the magnet, the amount of flux linked with the coil is changing. When the relative motion stops, there is no further change in the amount of the flux linked. So we conclude that, "when there is a change in the flux linked with the coil, there is an emf generated in the coil.” The observation that a faster motion of the magnet gives rise to a larger deflection shows that the emf generated depends upon the rate of change of the flux linking the coil. The current resulting from this "induced emf.” is called the “induced current”. When a Current flows in a coil, magnetic flux is produced due to this current and the coil now acts as a magnet. Which face of the coil acts like a north pole and which face becomes a south pole depends upon the direction of the current in the coil. Thus, we see that the direction of the induced current and the corresponding direction of the resulting magnetic field is a consequence of the conservation of energy. This leads us to Lenz's law which states : "If an agency generates an induced emf through its action (such as motion of the magnet as illustrated) the induced emf would be such that the current produced by this emf would generate a magnetic field such as to oppose the action of the agency." 3. Faraday's Law Faraday gave the law relating the induced emf in a circuit with the rate of change of the flux. 109 Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ 49. (a) 4. Self-induction We have learnt that when a current passes through a coil, some magnetic field is created so that the coil itself behaves like a magnet. The magnetic flux produced by the current in the coil is linked with the coil itself and when the current in the coil changes, this flux linked with the coil also changes. Under such circumstances also, there would be an emf induced in the coil which is called the 'self-induction'. The value of mutual inductance of a system of two coils depends upon their shapes, sizes, their number of turns, distance between them, their mutual inclination angle and the material on which they are wound. Text-book of Physics (Part - II), op.cit, p. 94 "Electromagnetic waves discovered relatively recently-only in the later part of the 19th century. It was the result of the synthesis of various facts and laws pertaining to electricity and magnetism, like Gauss' law, Ampere's law, Faraday's law, the closed nature of magnetic field lines etc. by a British scientist James Clerk Maxwell in form of Maxwell's equations. These are the differential equations which interconnect electric and magnetic field parameters through differential equations. Examination of these equations in terms of symmetry between electric and magnetic phenomena also lead to the famous contribution due to Maxwell of the term called the displacement current a term which provided the missing aspect to complete the symmetry.” Satish K. Gupta, op.cit., p. 731"These equations govern the behaviour of electric and magnetic fields. Maxwell showed that these equations predict the existence of electromagnetic waves, which propagate through the space in the form of varying electric and magnetic fields. He also showed that these waves are transverse in nature and travel with the speed of light. 1. Gauss's law in electrostatics. It states that the total electric flux through any closed surface- is always equal to lle, times the net charge enclosed by the surface. 2. Gauss's law in magnetism. It states the net magnetic flux crossing any closed surface is always zero. A direct consequence of Gauss's magnetism is that an isolated magnetic monopole does not exist. 3. Faraday's law of electromagnetic induction. It states that (b) 110 Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ the induced e.m.f. produced in a circuit is numerically equal to rate of change of magnetic flux through it. In this form, the law states that the line integral of electric field along a closed path is equal to rate of change of magnetic flux through the surface bounded by that closed path.” 50. Ibid., p. 731 Nature of Electromagnetic Waves “From Faraday's law of electromagnetic induction, it was concluded that a magnetic field changing with time at a point in space produce an electric field at that point. On the other hand, Maxwell's concept of displacement current led to the conclusion that an electric field varying with time at a point produces a magnetic field at that point. This symmetry in the laws of electricity and magnetism leads to the conclusion that a time varying electric field gives rise to a time varying magnetic field and vice-versa. Maxwell showed that such electric and magnetic fields can propagate through space with the velocity of light and were called electromagnetic waves. The electric and magnetic fields in an electromagnetic wave vary with time and space and are prependicular to each other and to the direction of propagation." 49. (24) Arallel 2434 4/28 - TG-du-Retroreitera FESTI-476-744-ETAT तपोद्योतनवन्तश्च । (04) ģt Plaid Ellasl, 9/94 - 9TE-DE-FITP-restau-teen-he तमस्-छाया तपोद्योत प्रभावांश्च । ($) (71216444 2424 - 26192, 93 सइंधयार उज्जोओ पहा छायातवे इवा । वण्णरसंगंधफासा पुग्गलाणं तु लक्खणं ॥ एगत्तं च पुहत्तं च संखा संठाणमेव य । संजोगा य विभागा य पज्जवाणं तु लक्खणं ।। (અહીં એકદમ સ્પષ્ટ સ્વરૂપે પ્રકાશ, શબ્દ, આતપ આદિને ulędults (aza } prid) Qalacı 9.) (d) Dr. G.R.Jain, Cosmology Old & New, pp 130-136-- "Manifestation of Pudgala (Matter) take the form of sound, union, fineness grossness, figure, divisibility, darkness, shade or image, sunshine and moonlight. (Tr. of Tattvaratha Sutra 5/24). 11 Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Commentary_" ...the division of light energy into two categories: 'Atapa and Uddyota, is based on scientific considerations: 'Atapa is the sunlight or light of a fire, or electric lamp, etc., and uddyota is the moonlight, the light emitted by the jewels or the phosphorescent light of a fire-fly (Sarv"artha Siddhi, 51 2-4). The former predominates in heat rays and the latter in light rays. The efficiency of modern electric lamp is only 7-10 .% and that of arc-lamp 15% (in the tube light lamps, the efficiency has reached about 60%). In other words only 7 or 15 percent of energy is converted into light and the rest appears in the form of heat. Thus the light given by these sources has a much greater proportion of heat than light, and hence the name 'Atapa. The same is the case with the sun where only 35 percent of the radiation appears in the form of light. The efficiency of the tiny lamp in the body, of the glowworm is 99 percent of light rays and 1 percent of heat rays; hence the most proper name given to it is Uddyota." 52. J.S. Zaveri and Muni Mahendra Kumar, Microcosmology ... , p. 15 "Electromagnetic Radiation--Light “Much earlier, there were two theories about light : One which Newton favoured was that it was composed of particles called, corpuscles, the other was that it was made of waves. A proper theory of the propagation of light did not come until 1865, when Maxwell succeeded in unifying the forces of electricity and magnetism. Maxwell's equations predicted that electromagnetic waves travel at a fixed speed. Thus, light is a rapidly alternating electromagnetic field travelling through space in the form of waves at a fixed speed. In due course, it was established that radio-waves, light and Xray are all waves forming the electromagnetic spectrum, a tiny fraction of which the visible spectrum is visible in the form of light. This remained the accepted and proven theory of light upto 1905. Einstein's theory of light was that it is composed of tiny particles called photons. A beam of light is analogous to a stream of bullets. To prove his theory, Einstein referred to a phenomenon called the photo-electric effect, in which when light impinges on a metal surface, it sends electrons flying off. If a photon hits an electron, it knocks it away just as one billiard ball hitting another one knocks it away. 112 Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ It was also found that the velocity of the rebounding electrons did not depend upon the intensity of the impinging light, but on its colour." 53. Satish K. Gupta, op.cit., p. 739 "Human eye is sensitive to only visible part of the electromagnetic spectrum. Different types of detectors are used to detect and study the different parts of the spectrum. The follwing table gives the wavelength range of different colours of visible light : Colour Wavelength (m) Violet3.9 x 107. Blue 4.5 x 10-7 Green5 x 10-7 Visible Spectrum 54. (a) Ibid., p. 736 4.5 x 10-7 4.5 x 10-7 5.7 x 10-7 Jain Educationa International Colour Wavelength (m) Yellow 5.7 x 10-7 Orange 5.9 x 10-7 6.2 × 10-7 Red Hertz's Experiment "In 1865, Maxwell had predicted the propagation of electromagnetic waves in the form of varying electric and magnetic fields, which produce each other. It was concluded that the accelerated charges the source of electromagnetic waves. In 1887, Hertz experimentally demonstrated the production of electromagnetic waves by using a spark oscillator and then succeeded in detecting them also. (b) Text book of Physics (Part II), op.cit, pp.94, 95 "From Maxwell's field equations connecting the electric and the magnetic fields vectors 'E and 'B the wave equation for electromagnetic waves emerged, showing that the disturbances in 'E and 'B can jointly propagate in the form of waves. It was also found that the velocity of these waves in space as calculated from the electric and magnetic parameters was exactly equal to the velocity of light-strongly suggesting that light is a form of electromagnetic waves. It should be noted that all these deductions were logically deduced using theory only from the brilliant formulation of electromagnetic field equations. 113 5.9 x 10-7 6.2 x 10-7 7.8 x 10-7 For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ 55. (a) 2. Experiment of Hertz Althougth existanc: of the electromagnetic waves theoritically deduced, an experimental demonstration that such waves can be produced in laboratory remaind to be achieved. It is said that Maxwell himself was very much desirous of being a witness to such an achievement during his lifetime. Thirty-two years after the proposition of electromagnetic field, equations of Maxwell, Hertz demonstrated production of such waves in laboratory. Ibid., pp. 98, 99% “Characteristics of Electromagnatic Waves "Electromagnetic waves have the following characteristics : (1) At regions far from the source the electric and the magnetic field, vectors oscillate in the same phase. (2) The directions of oscillations of the electric and the magnetic fields are mutually perpendicular; and are in a plane prependicular to the direction of propagation of the wave. (3) These waves are non-mechanical and of transverse type. (4) Their velocity in free space (vacuum) is given by c = 3 x 108 ms Light waves have the same velocity in vacuum as experi mentally measured. (5) The velocity of electromagnetic waves depends upon the electromagnetic properties of that mcdium. Satish K. Gupta, p. 735_-. Properties of Electromagnetic Waves A sew important properties of electomagnetic waves are as given below : (1) Electromagnetic waves propagate in the form of varying electric and magnetic fields, such that the two fields are perpendicular to each other and also to the direction of propagation of the wave. In other words, electromagnetic waves are transverse in nature. (2) Electromagnetic waves are produced by accelerated charges. (3) Electromagnetic waves do not require any material medium for their propagation. (b) 114 Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ 56. (a) (4) In free space, electromagnetic waves travel with a velocity, 1 C=1= 3 x 108 m s1 άμε i.e. with a velocity equal to that of light in free space. In a material medium, velocity of electromagnetic waves is given by 1 V= νμε where m and e are aboslute permeability and absolute permittivity of that medium. (5) The electromagnetic waves obey he principle of superposition. (6) The variations in the amplitudes of electric and magnetic fields in the electromagnetic waves always take place at the same time and at the same point in the space. Thus, the ratio of the amplitudes of electric and magnetic fields is always constant and it is equal to velocity of the electromagnetic waves. Mathematically, E B (7) The energy in electromagnetic waves is divided equally between the electric and magnetic field vectors. =C (8) The electric vector is responsible for optical effects due to an electromagnetic wave. For this reason, electric vector is called light vector. Text-book of Physics (Part II), p. 100The Electromagnetic Spectrum After successful generation of electromagnetic waves by Hertz, scientists were convinced of the reality of electromagnetic waves, thus a study of the electromagnetic waves of different wavelengths began. The X rays discovered by Rontgen in 1898 were shown to be electromagnetic waves in 1906. Subsequently, the spectrum of electromagnetic waves has bee studied over a range of wavelengths covering 10 meter on the short wave side to around 10 meter on the long wave side. The electromagnetic radiation is continuously distributed over the entire region. Our vision is Jain Educationa International 115 For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ (b) 4. limited to a very small part of this specturm covering the waves with wavelengths of 4000 Å 8000 Å, which we recognize as visible light. Our eyes do not respond to the electromagnetic radiations out side this range. Modern's A.B.C. of Physics, by Satish K. Gupta, pp. 737, 738— Electromagnetic Spectrum 1. Gamma Rays---Highly energetic radiations. 2. X-rays have frequencies in the range 1016 to 3 x 1019 Hz. X-rays possess a high penetrating power. Ultra-violet rays. Ultra-violet rays were discovered by Ritter in 1801. The ultra-violet rays are part of solar spectrum. They can be produced by the arcs of mercury and iron. They can also be obtained by passing discharge through hydrogen and xenon. The frequency of ultra-violet rays lies in the range of 8 x 1014 to 1016 Hz. Visible light. It forms a very narrow part of the electromagnetic spectrum and its frequency ranges from 4 x 1014 to 8 x 1014 Hz. The visible light is emitted due to the atomic excitation. Human eye is sensitive to only visible part of the electromagnetic spectrum. 5. Infra red rays. Infra-red rays were discovered by Herschell. Infra-red rays are heat radiation and therefore all hot bodies are the sources of infra-red rays. About 60% of the solar radiation is infrared in nature. The frequency range of infrared rays is 103 - 4 x 104 Hz. Microwaves. The microwaves are produced by oscillating electronics circuits. The frequency of microwaves lies between 1019 - 3 x 10" Hz Hz. The microwaves are used in radar and other communication systems. Radiowaves. Like microwaves, radiowaves are also produced by oscillating electronic circuits. The frequency of radiowaves varies from a few Hz to 1019 Hz. The radiowaves are used as carrier waves in radio broadcasting and TV transmission. 116 Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Name Gamma-rays X-rays Ultra-Violet rays (UV) Visible light Infra-Red rays (IR) Heat radiation Microwaves Eelctromagnetic Spectrum Wavelength range (m) Frequency range (Hz) 5 x 1020 3 x 1019 3 x 1019 1016 10168 x 1014 8 x 1014 - 4 x 1014 4 x 1014 1013 3 x 10133 × 109 3 x 1011 - 109 - 3 x 109 3 x 108 3 x 108 3 x 107 Ultra High radio Frequencies (UHF) Very High radio Frequencies (VHF) Radio frequencies Power frequencies 60 - 50 1. 3 x 107 3 x 104 6 × 10-13 10-10 1 x 10-10 - 3 x 10-8 3 x 10-8-4 x 107 4 x 10-7 - 8 x 10-7 8 x 10 3 x 10-5 10-5 10-1 10-33 x 10-1 10-1- 1 1 - 10 10 - 104 5 x 1066 x 106 Jain Educationa International 57. Satish K. Gupta, op. cit, p. 739 "Infra-red rays were discovered by Herschell. Infra-red rays are heat radiation and therefore all hot bodies are the sources of infra-red rays. About 60% of the solar radiation is infra-red in nature. Following are a few sources to produce infra-red rays. 1. Nernst lamp. The filament of Nernst lamp is made from the mixture of ziroconium, thorium and cerium. When a current is passed through such a filament, then at a temperature of about 1200 K, infra-red rays are emitted. How produced 2. Globar. It is basically a rod of silicon carbide, which when heated to a temperature of about 900 K by passing current, produces infrared rays. Nuclei of atoms. Bombardment of high Z target by electrons. Excitation of atoms and vacuum spark. Excitation of atoms, spark and are flame. Excitation of atoms and molecules. Heating. Oscillating currents in special vacuum tubes. Oscillating circuits. Oscillating circuits. Oscillating circuits. Weak radiation from a.c. circuits. 3. LASER. It is used to produce monochromatic infra-red rays. For example, He-Ne LASER gives infra-red rays of wavelength 0.69 x 10 m, 1.19 × 106 m. and 3.39 × 106 m. CO, LASER provides infra-red rays of wavelength 10.6 x 10 m. To detect infra-red rays, thermocouples, thermopiles, bolometers, photoconducting cells are used. Properties : Infra-red rays are electromagnetic waves and travel with a speed of 3 x 108 ms-1. 117 For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ . Infra-red rays obey laws of reflection and refraction. Infra-red rays can produce interference and can be polarised. When allowed to fall on matter, infra-red rays produce an increase in temperature. . Infra-red rays affect a photographic plate. When absorbed by molecules, the energy of infra-red rays gets converted into molecular vibrations. They are scattered less as compared to the visible light by the atmosphere. Hence, infra-red rays can travel through longer distances through atmospehre under the conditions of smoke, fog, etc. Nitrogen and oxygen gases are found to be transparent medium to all the wavelengths of infra-red rays. Applications : 1. Infra-red rays from the sun keep the earth warm and hence help to sustain life on earth. 2. The coal deposits in the interior of earth are the result of conversion of forest wood into coal due to infra-red rays. Infra-red rays are used in solar water heaters and cookers. Infra-red rays photographs are used for weather forecasting. Infra-red rays are used for taking photographs during the conditions of fog, smoke, etc. Infra-red rays absorption spectra is used in the study of molecular structure and then to check the purity of the chemicals. 7. Infra-red rays are used for producing dehydrated fruits. 8. Infra-red rays are used to provide electrical energy to satellites by using solar cells. 9. Infra-red rays are used to treat muscular strains. 58. Ibid., p. 740 “Ultra-Violet Rays Ultra-violet rays were discovered by Ritter in 1801. The ultra-violet rays are part of solar spectrum. They can be produced by the arcs of mercury and iron. They can also be obtained by passing discharge through hydrogen and xenon. Properties : 1. Ultra-violet rays are electromagnetic waves and travel with the speed of 3 x 108 ms-1. 118 Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ 2. They also obey the laws of reflection and refraction. 3. They can also undergo interference and can be polarised. 4. When allowed to fall on metals, they cause the emission of photoelectrons. They can affect a photographic plate. 6. Ultra-violet rays can cause flourescence in certain materials (Tube Lights) 7. Ultra-violet rays can not pass through glass but quartz, flourite and rock salt are transparent to them. 8. Ultra-violet rays possess the property of synthesizing vitamin D, when the skin is exposed to the sunlight.” 59. Ibid., p. 740 “X-Rays The discovery of X-rays was accidentally made by a German professor Rontgen in 1895. In laboratory, X-rays can be produced by using Coolidge X-ray tube. Properties. X-rays have the following properties: 1. X-rays are electromagnetic waves of very short wavelength ranging from 0.01 A to 104. 2. X-rays travel in vacuum with the speed of light (3x108 ms-, as they are also electromagnetic waves. 3. They are not deviated by electric and magnetic fields. 4. They affect the photographic plate very intensely. 5. They ionise the gas through which they pass. 6. They cause fluorescence in substances like zinc sulphide, barium platinocyanide, calcium tungstate, etc. 7. Like light, X-rays can also cause photoelectric effect. They travel in straight line and while doing so, they cast the shadows of the object falling in their path. X-rays can undergo reflection, refraction, interference, diffraction and polarisation. X-rays can penetrate the materials that are opaque to visible or ultra-violet light. They can easily pass through paper, thin sheet of metals, wood, flesh, etc. but they cannot penetrate denser objects such as bones, heavy metals etc. 119 Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ 11. They have injurious effect on human bodies. Exposure of human body to X-rays causes reddening of the skin. The long exposures result into surface sores. 12. When X-rays fall on certain metals, secondary X-rays are produced, which are characteristic rays of the metal. The secondary X-rays are accompanied by fast moving electrons. 60. Text Book of Physics, op cit., pp. 97-98 "This discussion shows that, at a point where an electromagnetic wave is passing, the electric and the magnetic field vectors oscillate in phase along mutually perpendicular directions, and are both located in a plane which is perpendicular to the direction of prepagation of the wave. To be more specific, these oscillations have the following meaning. If at any point at a specific time, the E and B vectors have zero values, their values will increase with the time along two mutually perpendicular directions, then reach their maximum values simultaneously and start decreasing; again reaching zero. Then they reverse their directions, reach their maxima and again decrease. This way the field vectors oscillate along mutually perpendicular directions, remaining confined to a plane which is perpendicular to the direction of the electromagnetic wave, so long as the wave is propagated through that point. It should also be noted that in this process, the kinetic energy of the charge oscillating between the two spheres is radiated away in the form of the energy of electromagnetic radiation, which propagates in the space. The frequency of the waves generated is the same as the frequency of the oscillation of charge between the spheres. The expression c (velocity) λ (wavelength) xf (frequency) holds true. Thus, if one wants to generate waves of 300 meter wavelength, the frequency of oscillations should be λ = 300 = Jain Educationa International 300 × 106 f Seven years after the experiments by Hertz, Jagdishchandra Bose produced electromagnetic waves in the range of wavelength 5 mm to 25 mm. Around the same time an Italian Scientist Marconi succeeded in sending and receiving electromagnetic waves over a distance of several miles. 120 For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ . 61. Satish K. Gupta, op. cit. pp. 1059, 1060, 1062— “Discharge Through Gases "The phenomenon of discharge gases at low pressure is of great importance, as it provides a great deal of information about the structure of atom. At atmospheric pressure, dry and dust free air is found to be a bad conductor of electricity. It is because, under such condition, air does not have free positive and negative ions. The ionisation of air may be caused by heat radiation, ultraviolet light, X-rays, radio-active rays (alfa, beta, and gamma-rays), cosmic rays, etc. However if a potential difference of about 30 kV is applied across two electrodes held at a distance of 1 cm in dry air at S.T.P., then a spark is found to occur between the electrodes. The value of potential difference applied across the electrodes depends upon the shape and size of electrodes, distance between the electrodes, state of dryness and pressure of the air (or the gas enclosed). Discharge tube. A discharge tube consists of a glass tube about 40 cm long and 3-4 cm in diameter. The tube is provided with two aluminium disc-electrodes. It contains the gas through which electric discharge is to be studied. The pressure of the enclosed gas can be reduced with the help of a vacuum pump by connecting it to a side tube. A high potential difference of the order of 10 to 15 kV is applied across the electrodes with the help of an induction coil. As the pressure is gradually decreased, the following phenomena are observed, as explained below : 1. At a pressure above 10 mm of mercury. When pressure of the gas is above 10 mm of mercury, no discharge passes through the gas. If a milliammeter is connected in the circuit, it will not record any current. At a pressure of 10 mm of mercury. When pressure of the gas is reduced to 10 mm of mercury, the discharge passes through the gas between the electrodes with a cracking sound. At a pressure of 5 mm of mercury. As the pressure is reduced to 5 mm of mercury, the discharge broadens out and becomes bright. It extends from cathode to anode. At a pressure of 2 mm of mercury. On decreasing the pressure of the gas to 2 mm of mercury, long luminous column from the anode up to almost the cathode appears. It is called positive 121 Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ 5. 6. 7. column. There appears a glow on the cathode, called negative glow. Between the positive column and the negative glow, the gap appears comparatively dark. At a pressure of 1 mm of mercury. As the pressure is further decreased to 1 mm of mercury, the negative glow leaves the cathode and another glow called cathode glow appears on the cathode. The space between the cathode glow and the negative glow appears dark. At a pressure of 0.01 mm of mercury. As the pressure is reduced further dark space increases in length. At a pressure of 0.01 mm of mercury, the whole tube is then filled with dark space. At this stage, a stream of invisible particles is emitted from the cathode. Such rays are called cathode rays. The portion of the glass tube opposite to the cathode starts glowing as the rays fall on it. This glowing of the tube is due to fluorescence produced by the cathode rays. At a pressure of 104 mm of mercury. As the pressure is reduced below 0.01 mm of mercury it becomes difficult to maintain the discharge and at a pressure 104 mm of mercury, discharge stops to pass through the gas. The discharge tube phenomenon has been utilised in making fluorescent tubes, neon signs, flood light mercury lamps, sodium lamps etc. Cathode Rays When a potential difference of 10 to 15 kV is applied across the two electrodes of a discharge tube and pressure is reduced to 0.01 mm of mercury, the rays known as cathode rays are emitted from the cathode. These rays are independent of the nature of the gas in the discharge tube and their direction of propagation is not affected by the position of the anode. Cathode rays ionise the gas through which they pass. Cathode rays can excite fluorescence. When they fall on certain substances, the substance start glowing. The colour of fluorescence depends upon the nature of the substance. ૬૨. આચારંગ સૂત્ર (આયારો), પ્રથમ અધ્યયન. ૬૩. દશવૈકાલિક સૂત્ર (દસવેઆલિયં), ચતુર્થ અધ્યયન ૬૪. પ્રજ્ઞાપના સૂત્ર (પણવણા) ૧/૨૪-૨૬ Jain Educationa International 122 For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ हुए. सायरिंग सूत्र, १ / ६६ " जे लोगं अब्भाइक्खड़, से अत्ताणं अब्भाक् । जे अत्ताणं अब्भाइक्खड़, से लोगं अब्भाइक्ख ||" FF. Enàsilas ya (tudenfari), 8/20 - “ से अगणि वा इंगालं वा मुम्मुरं वा अच्चि वा जालं वा अलायं वा सुद्धागणि वा उक्कं वा... " १७. प्रज्ञापना सूत्र (पण्णवणा), १/२४-२६ “से किं तं तेउक्काइया ? तेउक्काइया दुविहा पण्णत्ता, तं जहा - सुहुमतउक्काइया य बादरते उक्काइया य ॥ से किं तं सुहुमते उक्काइया ? सुहुमतेउक्काइया दुविहा पण्णत्ता, तं जहा -पज्जत्तगा अपज्जत्तगाय । से त्तं सुहुमतेउक्काइया || से किं तं बादरते उक्काइया ? बादरतेउक्काइया अणेगविहा पण्णत्ता, तं जहाइंगाले जाला मुम्मुरे अच्ची अलाए सुद्धागणी उक्का विज्जू असणी णिग्धाए संधरिससमुट्ठिए सूरकंतमणिणिस्सिए । जे यावण्णे तहप्पगारा ते समासतो दुविहा पण्णत्ता, तं जहा - पज्जत्तगा य अपज्जत्तगा य । तत्थ णं जेते अपज्जत्तगा णं असंपता । तत्थ णं जेते पज्जत्तगा एएसि णं वण्णादेसेणं गंधादेसेणं रसादेसेणं फासादेसेणं सहस्सग्गसो विहाणाई, संखेज्जाई जोणिप्पमुहसयसहस्साइं । पज्जत्तगणिस्साए अपज्जत्तगा वक्कमंति- जत्थ एगो तत्थ णियमा असंखेज्जा | से त्तं बादरतेउक्काइया । से त्तं तेउक्काइया ॥ " ६८. दसवेआलियं, ४/२० का टिप्पण, पृष्ठ १५२, १५३ ६८. (ञ) विनास यूर्ण, पृ. १५५ - यह : अगणी नाम जो अयपिंडाणुगो फरिसगेज्झो सो आयपिंडो भण्णइ । (ज) हारिलद्रीय टीअ, पृ. १५४ : अयस्पिण्डानुगतोऽग्नि । ७०. (ञ) अगस्त्य यूर्जि, पृ. ८८ : इंगालं वा खदिरादीण णिड्डाण धूमविरहितो इंगालो | (ज) विनहास यूर्णि, पृ. १५६ : इंगालो नाम जालरहिओ । (s) sıkudu Asl, y. q48 : salaırizaisşur: 1 ७१. (ञ) अगस्त्य यूर्जि, पृ. ८८ : करिसगादीण किंचि सिट्ठो अग्गी मुम्मुरो । (ज) विनहास यूर्सि, पृ. १५६ : मुम्मुरो नाम जो छाराणुगओ अग्गी सो मुम्मुरो । Jain Educationa International 123 For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ (ક) હારિભદ્રીય ટીકા, પૃ. ૧૫૪ : વિરત્નાનિ જશ્ન મુર્મુ: | ૭૨. (અ) અગમ્ય ચૂર્ણિ, પૃ. ૮૯ : વીવસિદસિદવિ અશ્વી | (બ) જિનદાસ ચૂર્ણિ, પૃ. ૧૫૬ : ૩ળી નામ મસાલુITમાં પરિUિOT अग्गिसिहा । (ક) હારિભદ્રીય ટીકા, પૃ. ૧૫૪ : મૂનાનવિચ્છિન્ના નવાના : | (અ) અગમ્ય ચૂર્ણિ, પૃ. ૮૯ : ઉદિતોપરિ વિઝિWા ગાતા | (બ) જિનદાસ ચૂર્ણિ, પૃ. ૧૫૬ : ક્વાના સિક્કા વેવ | (ક) હારિભદ્રીય ટીકા, પૂ. ૧૫૪ : પ્રતિવર્લ્ડ વાના ! (અ) અગમ્ય ચૂર્ણિ, પૃ. ૮૯ : મનાત મુd | (બ) જિનદાસ ચૂર્ણિ, પૃ. ૧૫૬ : મત્તાયં નામ સમ્માદિય બંગ (M) તિયં | (ક) હારિભદ્રીય ટીકા, પૃ. ૧૫૪ : મનાતમુભુમ્ | (અ) અગમ્ય ચૂર્ણિ, પૃ. ૮૯ : તે વિંરે મોજૂળ સુદ્ધાજ | (બ) જિનદાસ ચૂર્ણિ, પૃ. ૧૫૬ : ડુંઘણરમ સુદ્ધાળ | (ક) હારિભદ્રીય ટીકા, પૃ. ૧૫૪ : નિરિક્વન: શુદ્ધોનિઃ | ૭૬. (અ) અગમ્ય ચૂર્ણિ, પૃ. ૮૯ : ૩ વિગુતાહિ ! (બ) જિનદાસ ચૂર્ણિ, પૃ. ૧૫૬ : વિજ્ઞTહે ! (ક) હારિભદ્રીય ટીકા, પૃ. ૧૫૪ : ૩-૧નાનઃ | ૭૭. પ્રજ્ઞાપના વૃત્તિ, પત્ર ૨૯ - | (૧) અંગારો - વિતિધૂમ: (૨) જ્વાલા – નાક્યમાનસ્ત્રવિરક્વાના મનના વિશિàત્ય | (૩) મુક્ર – પુષ્ણાવી મમમનવા ! (૪) અર્ચિઃ - ૩નનાપ્રતિયદ્ધા વાર્તા | (૫) અલાત – ૩મુ | (૬) શુદ્ધાગ્નિ - મય:પષ્કારી | (૭) ઉલ્કા - ગુફુન્ની ! (૮) વિદ્યુત - પ્રતીતા | (૯) અશનિઃ - માવાશે પતિનું નિમય : | (૧૦) નિર્ધાતો - વૈશિનિપાતઃ | (૧૧) સંઘષર્સમુસ્થિતઃ - અરાવિ નિર્મથનસમુત: | 124 Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ (१२) सूर्यतिमलिनिसृतः - सूर्याखरकिरणसम्पर्के सूर्यकांतमणेयं समुपजायते । ७८. मायारं नियुक्ति, ॥५॥ ११७, ११८ - “दुविहा य तेउजीवा सुहुमा तह बायरा च लोगंमि । सुहुमा य सव्वलोए पंचेव य बायरविहरणा ॥ इंगाल अगणि अच्ची जाला तह मुम्मुरे य बौद्धव्वे । वायरतेउविहाणा पंचविहा वणिया एए ॥” ७८. (२) भूगाया२ २॥था - २२१ "इंगाल-जाल-अच्ची मुम्मुर-सुद्धागणी य अगणी य । ते जाण तेउजीवा, जाणित्ता परिहरेदव्वा ॥” । જૈન સિદ્ધાંત કોષ ભાગ ૧, પૃષ્ઠ ૩૫, “અગ્નિ' શબ્દ મેં ઉદ્ધત “धुआं रहित अंगार, ज्वाला, दीपक की लौ, कंडा की आग और वज्राग्नि, (आकाशीय) बिजली आदि से उत्पन्न शुद्ध अग्नि, सामान्य अग्नि-ये तेजस्कायिक जीव हैं ।...(आचारांग नियुक्ति)" ८०. (24) ६शवैलि. सूत्र विशे अगस्त्य सिंडत यूहि, पृ७ ८८ - “दुविहा य तेउजीवा सुहुमा तह बायरा च लोगंमि । (બ) દશવૈકાલિક સૂત્ર વિશે જિનદાસ મહત્તરકૃત ચૂર્ણિ, પૃષ્ઠ ૧૫૫ - “अंतलिक्खपाणियं सुद्धोदगं भण्णइ ।" (3) शवैस. सूत्र विशे डारिन्द्रीय 2151, पत्र १५3 - .. "शुद्धोदकम्-अन्तरिक्षोदकम् ।” “दसवेआलियं, आचार्य महाप्रज्ञ कृत टिप्पण, पृष्ठ १५१ में उद्धृत" ८१. प्रशान। 21st, ५त्र 30 (24) - “शुद्धवातो मन्दस्तिमितो बस्तिदृत्यादिगत इत्यन्ये ।” । ८२. भगवती सूत्र, शत: १६ श5 १, सूतत्र२ ५ - “इंगालकारियाए णं भंते! अगणिकाए केवतियं कालं संचिट्ठइ? गोयमा! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि राइंदियाइं । अण्णे वि तत्थ वाउयाए वक्कामंत, न विणा वाउयाएणं अगणिकाए उज्जलति!" ८3. मायार्थ माश, मायाराग-भाष्यम्, पृ४ ५४ - "वृत्तावति सचेतनोऽग्निर्यथा योग्याहारेण वृद्धिदर्शनात्, तदभावे च 125 Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ तदभावदर्शनात् । आधुनिका अपि मन्यन्ते - “प्रामवायु मगृहीत्वा नाग्नेरुद्दीपनं Great" | હિન્દી અનુવાદઃ વૃત્તિમાં પણ કહેવાયું છે કે અગ્નિ સચેતન છે, કારણ કે ઉચિત આહાર-ઇંધણથી વૃદ્ધિ અને ઇંધણના અભાવમાં હાનિ દેખાય છે. આધુનિક વૈજ્ઞાનિકો પણ માને છે કે “પ્રાણવાયુ વગર અગ્નિ પ્રજ્જવલિત ના થાય. 84. A.K. Shaha, Combustion Engineering and Fuel Technology, pp. 67, 68– "Here it will not be out of place to glance at different successive beliefs and theories put forth to explain the wonderful phenomenon of 'fire'. The existence of fire was known to people from the very primitive age. The ancient Greeks in their legends indicated that Prometheus, the mythological creator of human beings, brought fire to the people from heaven, stealing it from the altar of the Father--God Jupiter. From this myth, however, some hints led to a more authentic historical accounts, according to which the existence of fire came to the knowledge of the primitive man during thunderstorm. Fire descended from the black clouds, the primitive man saw a tree set ablaze by the lightning; with curiosity he ran to the tree, stretched his hand to the beautiful bright tongues of the flame, but in that moment felt an unbearable pain. The flying sparks burnt the front of the skin, wraped around his waist; with surprise of a beast man fell down to the feet of the burning tree, worshipping it as God. Then he brought the burning wood to his cottage, kept it with care as the gift of God and tried to get benefit out of it. Some time later primitive people learnt how to create fire themselves with the help of flints. Fire brought to the man the rudiments of culture. Fire heated the primitive dwelling during the cold season, lighted it in the dark evenings, whereas food taken from the fire was hot and tasteful to eat. For all this primitive man, naive and helpless in his ignorance, considered fire as God and offered sacrifices to it. The cult of God of Fire passed through the entire ancient world of Heathendome; Egypt, India, Persia, Greece, Syria, Rome. It survived even when people rose to the higher level of cultural development. In the old Russia, or as it was then called Skythia, there existed also the cult of Perun, the God of Fire and Thunder. Even to-day FireWorshippers are dwelling at some places of Afghanistan and India. Such were the great bounties that Fire brought to Humanity. And with 126 Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ the development of culture fire began to render more and more benefits to the Man. In the Middle Age people have already abandoned the worship of Fire as divinity; the scientists began to study the phenomenon of fire and came to the conclusion that the combustion of a substance is the escape from this substance of a subtle and imponderable element, which they termed as 'Phlogiston'. 85. 2784, p. 68– "After about 300 years, with the development of expeirmental chemistry, the scientists, amongst them, the famous A.L. Lavoisier (1743-94), came to the conclusion that combustion means combination of a substance with the oxygen, with resulting evolution of heat. Finally, about 50 years ago, experiments showed that in the absolute absence of water-vapours, combustion of a substance does not occur or occurs with great difficulty. This means that combustion is fostered considerably by the presence of steam or moisture. With further research on combustion still due, it may be said that in the process of flame-less combustion, or perfect combination of gas and oxygen on the incandescent refractory surface, the surface shows negative charge, which leaves room to believe that combustion or combination of a substance with the oxygen means ionisation of the reacting substances." 86. 284, Page 28– "Fuel is a substance which, when burnt, i.e., on coming in contact and reacting with oxygen or air, produces heat. Thus, the substances classified as fuel must necessarily contain one or several of the following combustible elements : carbon, hydrogen and hydro-carbons." 87. 248-t, page 28– - "Fuels may be classified in various ways, i.e., (1) according to the physical state in which they exist in nature-solid, liquid and gas eous..." 88. 2018-7, page 128 "Chemical reactions among substances take place more quickly and intensively, the closer is the contact among the reacting substances and the larger the surface of contact. The duration of a chemical reaction depends upon thermal conditions, which might be created either before the beginning of reaction, or during the reaction. All chemical reactions, in the present case combustion, i.e., combination 127 Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ of substances with oxygen, are based on the above mentioned principles. Combustion or combination of substances with either pure oxygen or oxygen contained in the air is realised in practice with the help of different contrivances, the so-called burners." 89. એજન, page 129 "In order to get a high temperature and a short flame, it is necessary to have, prior to commencement of combustion, a perfect mixture of fuels with oxygen. Thus whenever we are to burn either solid, liquid or gaseous fuels, we are to mix them with air in gaseous state." 90. Prof. Dr. A.K. Shaha, Combustion Engineering & Fuel Technology, pp. 121, 122 "Tere is specific flash temperature, at which each kind of fuel ignites. In the table, the ignition of flash temperatures of various fuels are given : TABLE Ignition Temperatures (At Atmospheric Pressure) of Gases, Liquids and Solids Substance Hydrogen (H2) Carbon monoxide (CO) Methane (CH) Ethane (C,H) Propane (C,H) Ethylene (CH) Acetylene (C2H2) Hexane (H11) Decane (C10H22) Benzol (CH) Toluol Phenol Aniline Jain Educationa International Ignition temperature in air 580-590 644-658 650-750 520-630 - 542-547 406-440 487 463 740 810 715 770 Degrees Centigrade 128 Ignition temperature in oxygen For Personal and Private Use Only 580-590 637-658 556-700 520-630 490-570 500-519 416-440 268 202 662 552 574 530 Page #142 -------------------------------------------------------------------------- ________________ Methyl alcohol 555 Ethyl alcohol 558 425 Propyl alcohol 505 445 590 512 450 385 409 [390 343 178 500 414 700 568 Isopryl alcohol n-Butyl alcohol Amyl alcohol Ethyl ether Glycerine Acetone Sugar Cylinder Oil Pennsylvania crude Gas oil Kerosene Acetaldehyde Benzaldehyde 385 378 417 320 367 242 336 270 295 270 185 140 180 168 Lignite 225 700 Wool 295 Charcoal 350 Brown Coal 370-450 Coal 477 Coke and Anthracite ૯૧. ડૉ. જે. જૈન, અપ્રકાશિત લેખ પૃષ્ઠ 8 ૯૨. એજન, પૃષ્ઠ ૧૩ ૯૩. એજન, પૃષ્ઠ ૪, ૫ ૯૪. એજન, પૃષ્ઠ ૫ ૫. એજન, પૃષ્ઠ ૫ ૯૬. એજન, પૃષ્ઠ ૧૪ 129 Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Co. 281, 495 89, 82 Cl. 284, 48 34, 3€ 99. Prof. G.R. Jain, op. cit., p. 125– "The range of temperatures existing in Nature is again very wide, and what little has come under the measuring rod of a physicist has revealed very striking contrasts. The temperature of ice physicists call zero and the temperature of boiling water 100 degrees (centigrade). The temperatures of bodies colder than ice are called minus temperatures and mathematical calculations show that the lowest possible temperature in Nature cannot be less than minus 273 degrees. Mercury hardens into a solid mass at minus 40 degrees. Just as the steam is converted into liquid water on cooling, so is air by artificial cooling converted into liquid air at minus 190 degrees. Helium gas in converted into liquid or solid helium at minus 269 degrees. Some other interesting temperatures are : Gold melts at 1,062 Degrees Platinum melts at 1,7770 Tungsten" " 3,400 Temperature of burning charcoals 1,300 Temperature of electric carbon arc 3,500 Surface temperature of the sun 5,500 Central temperature of the sun two crores" Highest temperature estimated in stars by Eddington is four crores of degrees. (See The Internal Constitution of the Stars, by Eddington.) If we probe into our own atmosphere we find that the temperature gradually falls as one goes higher up until at about a height of 11 miles just over the equator temperature has a value minus 55 degree a temperature well suited to petrify even mercury. Further on up to a height of 23 miles the temperature remains steady, beyond which it increases to that of spring season, i.e., about 30°C. This is enough to show that temeprature of things is measureable from one point of view and the infinite shades of it, it is impossible to enumerate. The extremes of temperatures existing in the regions of the Hell are expressed in the following verse of Chaha Dhala: गिरि सम लोह गलै जम जाय, ऐसी शीत उष्णता थाय । 100. J.S. Zaveri and Muni Mahendra Kumar, Microcomology..., pp. 53, 54— 130 Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ "We have already observed that matter and energy are two different manifestations of one and the same cosmic entity, instead of being two different entities. Matter instead of being immutable was energy in a frozen state, while, conversely energy was matter in a fluid state. The liberation of energy in any form-chemical, electrical or nuclearinvolves the loss of an equivalent amount of mass. Liberation of Energy It is well known that most chemical reactions liberate energy, simplest instance being burning of coal. The chemical union, in this case, is that of carbon and oxygen in the form of molecular fusion. When 3000 tons of coal are burnt to ashes, the residual ashes and the gaseous products weight one gram less than 3000 tons, that is, one threebillionth part of the orginal mass will have been converted into energy. Thus oxygen (0) + carbon (C) = carbon monoxide (CO) + energy. This reaction would give 92 units of energy per gram of mixture. If instead of molecular fusion of these two atomic species, we have a nuclear fusion between their nuclei +8016 14 energy-the energy liberated per gram of mixture will be 14 x 109 Units, i.e. 15,00,000 times as great. In the liberation of chemical energy by the burning of coal, the energy comes from a very small mass i.e. loss of mass resulting from the rearrangment of the electrons on the surface of atoms. The nuclei of the carbon and oxygen atoms are not involved in any way, remaining exactly the same as before. The amount of mass lost by the surface electrons is one thirteenth of one millionth of one percent. On the hand, nuclear energy involves vital changes in the atomic nucleus itself, with a consequent loss of as high as 1/10 to nearly 8/10 of 1% in the orginal mass of the nucleus. This means that from 1 to nearly 8 gms. per 1000 gms. are liberated in the form of energy, as compered with only 1 gm. in 3 billion gms. liberated in the burning of coal. In other words, the amount of nuclear -energy, liberated in the transmutation of atomic nuclei is from 30,00,000 to 2,40,00,000 times as great as the chemical energy released by the burning of an equal amount of coal. Whereas most chemical reactions would take place easily at temperatures of a few hundred degrees, corresponding nuclear transformations would not even start before the temperature reached many million degrees." Jain Educationa International 6012 101. Gomber and Gupta, op. cit., p. 8/1 "Concept of Heat We know that when a piece of red hot iron is dropped into a beaker 131 .28 Si + For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ containing water, the water becomes hot and the red hot iron piece cools down fill the temperatures of the two become equal. It appears that 'something' has flown from red hot iron piece to water. This 'something' which flows from a body at higher temperature to another body at lower temperature, when the two are in contact, is called 'Heat'. However, caloric theory failed to explain the production of heat on account of friction. For example, when we rub our hands against each other, we feel warm. Similarly, when two pieces of metal are rubbed together, heat is produced. The famous paddle wheel experiment performed by Joule also led to the production of heat by friction between the rotating paddle and water. These observations led to the Dynamic theory of heat, according to which heat is a form of energy called thermal energy. Every body is made up of large number of tiny particles, called molecules. Depending on the nature of the substance (solid, liquid or gas) and temperature of the substance, the molecules may possess: (i) Translatory motion i.e. motion along straight lines. (ii) Vibratory motion i.e. to and for motion about the mean position of the molecules. (iii) Rotatory motion i.e. rotation of the molecules about their axis." 102. Gomber and Gupta, op. cit., p. 8/101 "Thermal Radiations Thermal radiations are those, which produce in us the sensation of warmth.. They are emitted by a body on account of its temperature. It was established later that every body whose temperature is above OK emits thermal radiations. The energy emitted depends on : (i) the temperature of the body. (ii) nature of radiating surface of the body. The wavelength of thermal radiations ranges from 8 x 10 m to 4 x 104 m. They belong to infra-red region of the electromagnetic spectrum. That is why thermal radiations are also called infra-red radiations. Some of the basic characteristics of thermal radiations are : They travel along straight lines with the speed of light. They require no medium for their propagation i.e. they can pass through vacuum too. 1. 2. Jain Educationa International 132 For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ They do not heat the intervening medium through which they pass. They obey inverse square law i.e. their intensity varies inversely as the square of the distance from the source. They can be reflected and refracted according to the laws of reflection and refraction of light. 6.: Thermal radiations also exhibit the phenomena of interference, diffraction and polarisation as do the light radiations. The only major difference between the thermal radiations and light radiations is in their wavelength. Whereas the wavelength of thermal radiations lies in the range 8 x 10 metre to 4 x 104 metre, wavelength of visible light lies in the range 4 x 10-7 m to 8 x 10 m. Thus thermal radiations are of longer wavelength or smaller frequency and hence smaller energy as compared to the visibile light." 103. Text-book of Physics (XII Std.) (Part I), pp. 161, 162— "(2) Convection of Heat : In fluids, the heat-transfer takes place mainly by the process of heat convection. When a fluid is heated from below, it expands and hence its density decreases. So the hotter fluid comes above under the effect of buoyancy and the heavier, cooler fluid sinks under the force of gravity. This way, the entire mass of fluid gets heated. Hot and cold air currents in the atmosphere are due to non-uniform heating of the atmosphere and the associated effects of heat convection. Thermal Radiation : Any substance radiates electromagnetic radiations of differnet frequencies to an extent that depends on its temperature. This radiation is called the thermal radiation. Energy associated with the electromagnetic radiation of the thermal radiation is called the radiation energy. In a given thermal radiation how the radiated energy is distributed at different frequencies depends upon the temperature and the nature of the radiating body. For example, piece of iron when heated, first appears dark reddish, then as it gets more hot it shines yellowish red, and at still higher temperature, whitish. When we warm ourselves near a coal stove, we absorb energy contained in different frequencies of electro magnetic radiations, being by hot charcoals. Here the heat energy propagates through radiation. (3) 133 Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Stephen-Boltzmann Law In the year 1879, a scientist named Stephen experimentally showed that "the amount of energy radiated by a surface, in the form of thermal radiation, per unit area per second is proportional to the fourth power of its absolute temperature". The same fact was theoretically established by Boltzmann in the year 1884. The statement is known as StephenBoltzmann law. The amount of energy radiated per second per unit area at a given temperature is called the total emissive power. The total radiated energy includes the entire amount integrated over all the frequencies of electromagnetic spectrum. So according to Stephen-Boltzmann law, W = e Q T1. (6.36) Here, T is the absolute temperature, e is known as the emissivity of the radiating surface, Q is called the Stephen-Boltzmann constant. It is a universal constant and has value of Q = 5.67 x 10-8 Watt/met2 K4)" 104. 2, pages 199, 200 "In reality, the electric current in solids is due to motion of electrons, so one may say that a unit negative charge has an electrical energy of V Joule at the negative terminal. We have also studied in the previous chapter that when the electrons acquire drift they experience collisions with the positive ions oscillating about their mean position; and the energy acquired by the electrons is partly handed over to the ions making their oscillations more energetic. This increase in the energy of oscillations of the ions is manifested as heat, causign an incerease in the temperature of the conductor. The heat energy released in a conductor on passage of an electric current is called the 'Joule heat' and the effect is called the 'Joule effect". If the potential difference applied across two ends of a conductor is V; it means that when a unit charge passes through the conductor, an amount of electrical energy equal to V Joule is utilized. If Q coulomb of charge passes through the conductor in t seconds then the electrical energy utilized in t seconds = heat energy produced during this time. "Joule's Law: "The heat produced per unit time, on passing an electric current through a conductor at a given temperature, is directly proportional to the squre of the current." Jain Educationa International 134 For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ The law is named after the scientist Joule; who also gave the conversion from Joule to Calorie; which is the more usual unit for heat. According to that, 1 Caloric = 4.2 Joule. The number "4.2" is commonly denoted by a symbol J and is called the "mechanical equivalent of heat"." ૧૦૫. અગ્નિની ક્રિયામાં વાયુ રૂપ ઇંધણની રાસાયણિક ક્રિયાને સમજવા માટે અમુક વ્યાખ્યાઓ આ રીતે પ્રસ્તુત છે, જેનાથી અગ્નિના રાસાયણિક રૂપના કોરા ભૌતિક પરિણમનથી ભિન્નત્વ સ્પષ્ટ થાય છે. જુઓ : "Theory and Mechanism of Combustion The combustion of a gaseous substance is the combination of oxygen with the combustible gas. The intermediate stages through which the gas passes from its initial condition to the final product of combustion are termed as mechanism of reaction. Usually, a combustible gas consists of carbon monoxide, hydrogen and hydrocarbons. The mechanism of combustion reactions of these elements will be considered separately. Carbon Monoxide It is a well known fact that in presence of water vapours, carbon monoxide burns quickly and intensively. In absolute absence of water vapours the combustion of carbon monoxide almost ceases. This phenomenon can be explained as follows at the first instance the water vapours are endowed with the high electrical conductivity which helps to increase the process of ionisation: secondly, steam molecules colliding with those of carbon dioxide (CO2) obstruct radiation of heat by carbon dioxide molecules, which are formed during the combustion. In absolute absence of water vapours, there would be a considerable loss of heat due to radiation and thus the combustion would proceed slowly. Hydrogen It has been finally established that hydrogen burns first in preference to carbon. According to Dixon, a struggle arises between the carbon and hydrogen for combination with the oxygen. Hydrocarbons There are two hypotheses regarding the combustion of hydrocarbons: hydroxylation and peroxidation. The essence of mechanism of hydroxylation, according to Bone, is that there is an initial association of oxygen with the hydrocarbon molecule, forming intermediate "Hydroxylated" compounds, which in turn burn or are broken down thermally. Jain Educationa International 135 For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ The combustion of gaseous hydrocarbons takes place by an interaction of the hydrocarbon with oxygen, forming an intermediate unstable "hydrogenated" compound. Two examples of hydroxylation of gaseous hydrocarbons are given below : According to theory of peroxidation, worked out by Academician Bakh in Russia as early as 1897, the first product of combustion is not the hydrate but the active unstable peroxide, which in course of further reactions acts as a catalyst and activates the molecules of combustible mixture." 106. (a) Satish K. Gupta, op. ct., p. 741— "Earth's Atmosphere The gaseous envelope surrounding the earth is called earth's atmosphere. At sea level, by volume, dry air contains 78.08% nitrogen, 20.95% oxygen, 0.93% argon, 0.03% carbon dioxide, 0.0018% neon and traces of gases such as helium, kyrpton and xenon. In addition to the above, air contains water vapours, hydrocarbons, hydrogen peroxide, sulphur APPLETON LAYER 400 km KENNELLY HEAVISIDE LAYER THERMOSPHERE MESOSPHERE OZONE LAYER 80 km STRATOSPHERE 50 km TROPOSPHERE 7TZ EARTH'S SURFACE 136 Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ compounds and dust particles. The composition of earth's atmoshphere varies very slightly with altitude. It remains same up to a height of 100 km but its density goes on decreasing as we go up. The earth's atmosphere has no sharp boundary. It has been divided into a number of regions (or layers) as shown in Fig. They are as explained blow : 1. Troposphere. This region extends up to 12 km from the surface of the earth. Its density varies from 1 kg mo at the surface of earth to 0.1 kg m-3 at the top of this layer. All the water vapours of the atmosphere are contained in this layer. In this part of atmosphere, temperature decreases with height from 290 K to 220 K. Stratosphere. This region of atmosphere extends from 12 km from the surface of earth upto 50 km and it forms practically clear sky. The density of atmosphere in this region varies from 0.1 kg m-3 to 10-3 kg m-3 and the temperature varies from 220 K to 280 K. At the upper extreme of this region, there is a layer of ozone between 30 to 50 km from the surface of earth, in which most of the atmospheric ozone is concentrated. It is responsible for absorbing a large proportion of ultra-violet radiation radiated by the sun and this layer protects the life on earth from its harmful effects. The ozone layer is also called ozonosphere. 3. Mesosphere. The resion of earth's atmosphere between 50 to 80 km from the surface fo earth is called mesosphere. The density of the atmosphere in this region varies from 10-3 kg m-3 to 105 kg m- and the temperature varies from 290 K to 180 K." Text-book of Physics, (Std XII), Part II, Pages 100, 101"Electromagnetic Radiations and Earth's Atmosphere Electromagnetic radiations passing through different media suffer effects like scattering, refraction, reflection, polarization and absorption. The effects produced by the electromagnetic radiations of different wavelengths during their passage through the earth's atmosphere are of particular importance to us. The following points are to be noted : (1) As you go above earth's surface, density of the atmosphere goes on decreasing, but there is no sharp limit to the atmosphere above. (2) Upper layers of the atmosphere are partially ionized; .i.e. they have atoms ionized to electrons and positive ions. This layer is called the ionosphere. (3) Layers of the atmosphere below the ionosphere are mostly of neutral atoms and molecules. (b) 137 Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ (4) Molecules of water are mostly confined to the lowest layer called the troposphere. (5) There is a significant amount of Ozone (0) gas in the height range 30 to 50 kilometers. (c) Satish K. Gupta, op. ct., Pages 137, 138 “The Atmosphere and its Electricty The earth's atmosphere extends upto about 400 km above the surface of the earth. The electrical properties of the atmosphere goes on changing, as one goes up from the surface of earth. On the basis of these electric properties, the earth's atmosphere has been divided into following four layers : 1. Troposphere, 2. Stratosphere, 3. Mesophere, 4. Ionosphere The electrical properties and the phenomena occurring in the atmosphere are mainly due to troposphere and stratosphere. The troposphere extends up to 12 km from the surface of earth, while the stratosphere extends from 12 km to about 50 km from the surface of the earth. The earth is good conductor of electricity and at low altitude, atmosphere is poor conductor of electricity. The small conductivity of the atmosphere is due to the ionisation produced by the high energy particles of the cosmic rays, which are constantly hitting the earth from the outer space. The conductivity of space is greatly influenced by the presence of dust particles and by the humidity conditions. However as we to up, the conductivity of the atmosphere goes on increasing. At the top of stratosphere i.e. at a distance of 60 km from the surface of the earth, the atmosphere is quite a good conductor of electricity. The electrical phenomena in atmosphere take place between the surface of earth (acting as one conducting layer) and the top of the stratosphere (acting as the other conducting layer), which are separated by a thick atmosphere of varying conductivity. The two layers form a spherical capacitor of large capacitance. Now, we state a few experimentally observed facts about electrical properties of atmosphere : At ground level, there is a downward electric field of about 102 V m all over the earth. This goes on decreasing with height. At 10 km above the surface of earth, it becomes quite small, while at end, it is negligible. There is potential difference of the order of 4 x 10% V between the surface of earth and that of the stratosphere. Most of the potential difference occurs at low altitudes. 2. 138 Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ 3. Due to downward electric field at ground level, earth has a negative surface charge density over the surface of earth. The negative surface charge density of the earth is - 10-9 C m-2 4 5. Total charge on the surface of the earth is - 5 x 5 C The top of the stratosphere has an equal positive charge i.e. + 5 x 105 C ....the potential difference between the earth's surface and that of the stratosphere should be 5 x 106 V However, the observed value (4 x 105 V) is much lesser. The explanation for this difference is the fact that the intervening air becomes more and more conducting as we go up. Due to the downward electric field, the positive ions continuously flow into earth and the negative ions ascend. The current flowing per unit area has been estimated to be about 3 x 10-12 Cs-1. In other words, about + 1800 C of charge is being pumped into earth per second. As such, the negative charge ( = - 5 X 105 C) on the earth would get neutralised in a few moments. However, it does not happen at all. It is because of thunderstorms and lightning flashes occuring world wide. Steady condition of earth's atmosphere. It can be explained on the basis of the follwing experimental observations : On the average, about 4 x 104 = 40000 thunderstorms occur per day world wide. In other words thunderstorm occurs every two seconds in the world some where. It lasts for about one hour. During each thunderstorm, positive charges are carried upwards to a height of about 6 km above of the surface of earth, while the negative charges collect at about 2 - 3 km above the earth. Thus, the top of a cloud gets positively charged and its bottom negatively charged. Due to separation of charges, a potential difference of the order 2 x 10? V to 108 V is created between the earth and bottom of the cloud. (The bottom of the cloud may carry a total negative charge between - 20 C to - 30 C). Such a big potential difference across the 3 km thickness of atmosphere creates an electric field, 3. · 139 Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ 4. 5. which is of the order of 10 V m to 3 x 104 V m' in upward direction. 6. Due to this high electric field, air gets ionised and becomes conducting. Towards the end of thunder storm, it allows large amount of negative charges in bursts along narrow pathways from clouds to earth. In the concluding stages of a storm, there are about 200 flashes or bolts in a storm, each for 2 x 10-3 s. Each bolt carries negative charge to the earth and about-20 C charge is deposited on the earth. There are about 100 bolts of lightning per second through out the world. The peak current in each bolt of lightning is about-104 C s 1. After each bolt, the thunder storm gets charged again and is ready for next bolt. Thus, thunderstorms make-1800 C of charge to flow from the earth every second, which just counterbalances the steady inflow of + 1800 C of charge to flow from the thunderstorm free regions of the earth. ૧૦૭. એક ગણિતનું ઉદાહરણ આ વાતને વિશેષ સ્પષ્ટ કરે છે, જુઓ Text book of Physics (Std. XII), Part II, Page 172 "Problem 1: Average surface charge density of the earth's surface is 10 coulomb/meter2. If there exists a potential difference of 400 volts between a certain layer of upper atmosphere above the earth's surface causing a current of 1800 amp (assumed constant) to flow from earth's surface to the atmosphere, how much time will it take earth's surface charge density to become zero? (Radius of earth = 6400 km) Surface charge density σ = 109 coulomb/meter2 Surface area of earth 4 π R2. .. A 51445.5 x 1010 meter2 Total charge Q = σA = 109 x 51445.5 x 1010 = 5.144 x 105 coulomb. = 1 = 11 = 0 Jain Educationa International Q I = 5.144 x 105 1800 = 0. 2857 × 103 t = 285.7 second. 140 For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ [A note: Thunderstorms continually going on at various places on the earth convey electrical charge to the surface of the earth maintaining on an average conditions described in this problem.]" ૧૦૮. ડૉ. જે. જૈન, અપ્રકાશિત લેખ, પૃષ્ઠ ૮-૧૦ ૧૦૯. ગુજરાત સમાચાર (દૈનિક), અમદાવાદ, અર્ધસાપ્તાહિક પૂર્તિ શતદલ ૪૯-૨૦૦૨ ‘ડિસ્કવરી' કોલમમાં પ્રકાશિત ડૉ. બિહારી છાયાનો લેખ - “આકાશની વીજળી પડે ત્યારે શરીરને કેવી હાનિ થાય”માંથી ઉદ્ભુત, ૧૧૦. ડૉ. જૈન, પૂર્વ ઉત્કૃત સન્દર્ભ, પૃષ્ઠ ૨૬ ૧૧૧. એજન, પૃષ્ઠ ૧૨ ૧૧૨. એજન, પૃષ્ઠ ૩૭ ૧૧૩. એજન, પૃષ્ઠ ૨૫ ૧૧૪. એજન, પૃષ્ઠ ૩૧ 115. WWW.Strattman.com/articles/luminous tubes. html.—"The Luminuous Tube" An illuminating description of how neon signs operate." By Wayne Strattman, Page 1 Jain Educationa International 141 For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ભાગ - ૨ શક-સમાધાન Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શા માથાના સમગ્ર વિવેચનથી એક વાત સ્પષ્ટ થાય છે કે ઇલેક્ટ્રિસિટી કે વીજળી પોતે સચિત્ત તેઉકાય નથી. હવે ઇલેક્ટ્રિસિટીના પ્રયોગના કારણે ક્યાં તેઉકાયની ઉત્પત્તિ થાય છે અને ક્યાં નથી થતી, એ બાબતે ઘણી ભ્રાંતિ છે, જેનું નિરાકરણ જરૂરી છે. પ્રશ્ન ૧: “સ્વીચ ઓન કર્યા બાદ બલ્બ પ્રકાશ ફેલાવતો દેખાય છે. જેથી ઇલેક્ટ્રિક બલ્બમાં વીજળી (Flow of Electrons)નો પ્રવેશ અને બલ્બમાંથી પ્રકાશસ્વરૂપે તેજાણ (Photon) નું બહિર્ગમન સિદ્ધ થાય છે, તથા જે માર્ગેથી પુદ્ગલ સ્વરૂપ વીજળી અંદર જાય છે તે માર્ગથી/તારથી કે અન્ય કોઈ માર્ગથી તેને પ્રાયોગ્ય તેટલા પ્રમાણમાં જરૂરી વાયુ પણ ત્યાં જઈ શકે છે. કાર્ય દેખાય ત્યાં કારણને અવશ્ય માનવું પડે. કારણ વિના કાર્ય ઉત્પન્ન થઈ ન શકે. જેમ ધુમાડો દેખાય ત્યાં આગની સિદ્ધિ થાય છે. તેમ બલ્બમાં ઉષ્ણ પ્રકાશની, અગ્નિની હાજરી દેખાતી હોવાથી, ભગવતીસૂત્રમાં દર્શાવેલ પૂર્વોક્ત (પૃષ્ઠ-૯) નિયમાનુસાર, ત્યાં વાયુની પણ સિદ્ધિ થાય છે. કેમ કે હેતુ વિના કાર્ય થઈ ન શકે. આ તર્કશાસ્ત્રનો પાયાનો સિદ્ધાંત છે.” - ઉત્તર ઃ તાર દ્વારા જે વિદ્યુતપ્રવાહ બલ્બની અંદર પહોંચે છે એ ધાતુના તારની પોતાની સંરચનાને કારણે સંભવે છે.વિદ્યુતની સુચાલતા એને માટે જવાબદાર છે. વિદ્યુતપ્રવાહના રૂપમાં ચાલનારા પુદ્ગલ અને અગ્નિને બાળનાર ઓક્સિજન વાયુના પુદ્ગલમાં અંતર છે. તાર વિદ્યુતનું વાહક છે, ઑક્સિજન કે બીજા વાયુનું નહીં. એટલે કોઈપણ રીતે ઑક્સિજન અથવા વાયુ અંદર ચાલી જાય છે, એ માન્યતા ન તો તર્કસંગત છે અને ન તો વિજ્ઞાનસંગત. પહેલાં તો વિદ્યુતને સચિત્ત તેઉકાય અથવા અગ્નિના રૂપમાં માનવું અને 145 Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ પાછું એને સિદ્ધ કરવા માટે આ પ્રકારનો કાલ્પનિક આધાર પ્રસ્તુત કરવો એ ન્યાયસંગત નથી. પ્રત્યુત આગમવચન દ્વારા જ્યારે સ્પષ્ટ રૂપમાં વાયુ વગર અગ્નિના અસ્તિત્વનો અસ્વીકાર કરાયો છે તથા આ વાયુ ઑક્સિજન યા પ્રાણવાયુ) જ છે – એવું પ્રત્યક્ષ અનુભવથી પ્રમાણિત થઈ રહ્યું છે, ત્યારે એના અભાવમાં તેઉકાયના અસ્તિત્વને કોઈપણ પ્રકારે સિદ્ધ નથી કરી શકાતું. બલ્બમાં ઑક્સિજન સિવાય અન્ય વાયુનું અસ્તિત્વ હોવાં છતાં અગ્નિ હોતો નથી, કારણ કે ત્યાં ઉપસ્થિત બીજા વાયુ નિષ્ક્રિય છે. જો નાઇટ્રોજન, ઓર્ગોન વગેરે નિષ્ક્રિય વાયુમાં દહનક્રિયા સંભવ હોય તો એવા વાયુમાં અંદર પાછો દીપક વગેરે શા માટે બુઝાઈ છે? આ તો બહુ જ સામાન્ય પ્રયોગના આધારે જાણી શકાય છે કે નિષ્ક્રિય વાયુઓમાં અગ્નિ બુઝાઈ જાય છે. અહીં એ તર્ક આપીએ કે ક્લોરિન અથવા ફુલોરિનમાં લોખંડ બળે છે એ પણ સંગત નથી, કારણ કે બલ્બમાં ક્લોરિન, ફલોરિન પણ નથી હોતા. પ્રશ્ન ૨: “અહીં કદાચ કોઈને શંકા થઈ શકે કે “બલ્બની અંદર વાયુની હાજરી હોય અને વીજળીથી લાઈટ-પ્રકાશ ચાલુ થાય તો બલ્બ ફૂટી ગયા પછી વિજળીપ્રવાહ ચાલુ હોવાં છતાં બલ્બ કેમ ચાલુ થતો નથી?' પરંતુ આ શંકા અસ્થાને છે. આનું કારણ એ છે કે બલ્બની અંદર અગ્નિને સળગવામાં જેટલા પ્રમાણમાં વાયુની આવશ્યકતા હોય છે, તેના કરતાં અતિ વધુ પ્રમાણમાં બહારનો વાયુ અથવા બલ્બમાં પ્રકાશમાન એવા ટંસ્ટન તારનો વિરોધી વાયુ, બલ્બ ફૂટી જતાં ત્યાં ભેગો થવાથી લાઈટ બંધ થઈ જાય છે. વાયુ હોય ત્યાં જ અગ્નિ સળગી, શકે – આ સિદ્ધાંત માન્ય હોવા છતાં જેમ ચીમનીવાળું સળગતું ફાનસ ચીમની ફૂટી જતાં બહારના વેગવંતા પવનની જોરદાર ઝાપટથી બુઝાઈ જાય છે. તે રીતે ઉપરોક્ત બાબત સમજી શકાય છે.” માણસ ભોજન-પાણીના આધારે જીવે છે. પણ અતિ વધુ પ્રમાણમાં ભોજનપાણી લેવામાં આવે તો તે જ ભોજન-પાણી માણસના મોતનું કારણ બની શકે છે. તેમ વાયુ હોય ત્યાં જ અગ્નિકાય ઉત્પન્ન થાય - આ વાત સાચી. પણ આવશ્યકતા કરતાં અતિ વધુ પ્રમાણમાં વાયુનું દબાણ આવે તો અગ્નિકાય ઓલવાઈ જાય. ફૂંક મારવાથી દીવો બુઝાઈ જ જાય છે ને ! તેલથી ચાલતા દીવા ઉપર તેલનો ડબ્બો એકી સાથે ઊંધો વાળી દેવામાં આવે તો દીવો પણ બુઝાઈ જ જાય છે ને ! માટે તો “તિ સર્વત્ર વર્ન' એવી કહેવત પડી છે. જો કે આ વાત અમે અહીં જનસામાન્ય સમજી શકે તે આશયથી લૌકિક દૃષ્ટિએ બતાવેલ 146 Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ છે આ વાત વાચકવર્ગે ખાસ ધ્યાનમાં લેવી. પરંતુ આ જ ઘટનાને સાયન્સની દૃષ્ટિએ મૂલવવી હોય તો એમ કહી શકાય કે વાયરમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી વખતે જો બલ્બ ફૂટેલો હોય તો બહારના અન્ય પ્રતિકુળ વાયુના સંપર્કથી બલ્બનો ફિલામેન્ટ બળી જાય છે, માટે તૂટેલો બલ્બ સળગતો નથી. બલ્બમાં ટંગ્સ્ટન ધાતુથી બનેલો એક પાતળો વાયર હોય છે. અંગ્રેજીમાં તે ‘ફિલામેન્ટ’ તરીકે ઓળખાય છે. સ્વીચને ‘ઓન’ કરતાંની સાથે જ ઇલેક્ટ્રિસિટીનો ફૂલો સ્વીચને પસાર કરીને બલ્બમાં પહોંચે છે. જ્યારે બલ્બમાં રહેલા ‘ફિલામેન્ટ'માં વીજળીનો પ્રવાહ પહોંચે છે ત્યારે તે ફિલામેન્ટ ગરમ થાય છે. આ ગરમી એટલી બધી ઉગ્ર હોય છે કે ત્યાં પ્રકાશ ઉત્પન્ન થાય છે. ટંગ્સ્ટન નામની ધાતુ ૩૪૨૦° સે. તાપમાને ઓગળે છે. તથા ૫૮૬૦૦ સે. તાપમાને ઊકળે છે. (જુઓ બંસીધર શુક્લ કૃત - પ્રસન્નિકા વિક્રમકોશ પૃષ્ઠ ૫૭) પ્રકાશમાન બલ્બના ફિલામેન્ટમાં ૨૭૬૦° સે. તાપમાન હોય છે. એટલે બલ્બમાં વીજળીની ગરમીથી આ વાયર ઓગળી જતો નથી. પણ ફૂટેલા બલ્બમાં બહારની પ્રતિકૂળ હવાનું ફિલામેન્ટ સાથે જોડાણ અને વીજળીનું ત્યાં આગમન – આ બે ઘટના થતાં ફિલામેન્ટ બળી જાય છે, માટે તૂટેલો બલ્બ સળગતો નથી.’’૨ = ઉત્તર ઃ જેમ ઉપરોક્ત પ્રશ્નની દલીલમાં પહેલાં ચિત્ત તેઉકાયનું અસ્તિત્વ માની લીધું અને પછી એને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો, એ પ્રમાણે પ્રસ્તુત દલીલમાં પણ જોઈ શકાય છે. કોઈપણ વ્યક્તિ આ પ્રકારની દલીલને કેવી રીતે સ્વીકાર કરી શકે ? બલ્બ પ્રકાશિત થતા પહેલાં ત્યાં અગ્નિ હતા જ નહીં, તો પછી પ્રમાણથી વધારે પ્રમાણમાં વાયુ અથવા વિરોધી વાયુથી એનું બુઝાઈ જવું કેવી રીતે સંગત છે ? આપણે ફરીથી એકવાર ઇલેક્ટ્રિસિટી ઊર્જાના રૂપાંતરણને સમજીએ. (૧) બલ્બમાં ટંગ્સ્ટનનો પાતળો તાર બળતો નથી. ઇલેક્ટ્રિક ઊર્જા (energy) પ્રકાશ અને ઉષ્મામાં રૂપાંતરિત થાય છે ત્યારે કંબશ્ચન (દહન) હોતું જ નથી, કારણ ત્યાં ઑક્સિજન નથી. (૨) ઇલેક્ટ્રિક હીટર જે ખુલ્લા આકાશમાં પણ ચાલે છે, ત્યાં તો ઓક્સિજન વિદ્યમાન છે. ત્યાં બહુ જ વેગવાન વાયુથી હીટર શા માટે બુઝાઈ જતું નથી ? વસ્તુતઃ હીટરમાં તારનું ગરમ થવું અને ઉષ્મામાં બદલાઈ જવું એ ક્રિયામાં ઑક્સિજન અથવા વાયુને કોઈ સંબંધ નથી. Jain Educationa International 147 For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ (૩) વીજળી-પ્રવાહમાં જ્યારે (પ્રતિશોધ) અવરોધ (Resistance) થાય છે, તો પદાર્થમાં ગરમી ઉત્પન્ન થાય છે. એટલે કે વિદ્યુત-ઊર્જા તાપ-ઊર્જામાં બદલવા લાગે છે. બલ્બમાં અવરોધ ઘણો હોય છે. તાપની માત્રા અવરોધને સમાનુપાતિ છે. નાના તારની અપેક્ષા લાંબા તાર વધારે અવરોધ પેદા કરે છે. બલ્બની અપેક્ષા હીટરમાં તાર લાંબા હોય છે, એટલે હીટરમાં તાપમાન અધિક પેદા થાય છે. તાંબાંનો તાર બહુ ઓછો અવરોધ પેદા કરે છે, એટલે જ્યારે વીજળીનો પ્રવાહ એમાંથી પસાર થાય છે ત્યારે ટંગ્સ્ટનની અવરોધકતા તાંબાંની અપેક્ષા વધારે છે. એના તાર (Filament)માં વિદ્યુત પ્રવાહનું પરિવર્તન ઉષ્મા-ઊર્જા અને પ્રકાશ ઊર્જામાં આસાનીથી થાય છે. ટંગ્સ્ટનનો પિગલાંક ઊંચો હોવાથી એ સામાન્યતઃ પીગળતું નથી. (૪) જ્યારે કોઈ ચાલક (તાર)નું તાપમાન એના જવલન-બિંદુ સુધી પહોંચી જાય અને એની આસપાસની હવાથી રાસાયણિક ક્રિયાનો અવસર મળે તો એ બળી શકે છે. આ બળવાની ક્રિયામાં તાપ અને પ્રકાશ પેદા થાય છે. આ રાસાયણિક ક્રિયાથી એ ચાલક પદાર્થનો ઑકસાઈડ બને છે. ૩ (૫) ધાતુમાં વિદ્યુત ધારા પ્રવાહિત થવાથી એ ધાતુમાં તાપની ઊર્જા પેદા થાય છે. આ તાપ એની અવરોધક શક્તિ પર નિર્ભર કરે છે. વિદ્યુત-પ્રવાહથી જે તાપ પેદા થાય છે. એનાથી હીટરમાં ચાલક (ધાતુ) પદાર્થ લાલ ગરમ થઈ શકે છે. અથવા પીગળીને તરલ (પ્રવાહી) રૂપમાં બદલાઈ શકે છે, જેમ ફ્યૂઝ (fuse)માં થાય છે. બલ્બમાં ફિલામેન્ટ પીગળ્યા વગર ગરમ થયા પછી પ્રકાશ કરે છે. (૬) ઇલેક્ટ્રિક બલ્બ : બે પ્રકારના છે ઃ (આ સંબંધમાં વિસ્તૃત ચર્ચા આગળ કરેલ છે.) (૧) વાયુરહિત (vacuum) (૨) નિષ્ક્રિય ગેસવાળા. વાયુરહિત ગોળામાં રાખેલા ટંગ્સ્ટન ફિલામેન્ટ (તંતુ)માં જ્યારે વિદ્યુતપ્રવાહ વહે છે, ત્યારે એના અવરોધના કારણે એમાં તાપ અને પ્રકાશ બન્ને પેદા થાય છે. આ અગ્નિની જેમ બળવાની ક્રિયા નથી. અહીં તાપ અને પ્રકાશ પેદા થવાનું એક ત્રીજું કારણ છે વિદ્યુત પ્રવાહ, તથા એ સુચાલક પદાર્થની અવરોધકતા અને ઊંચો તાપક્રમ (લગભગ ૩૦૦૦ ડિગ્રી સે.) પર પણ પીગળ્યા વગર પ્રકાશ કિરણો પેદા કરવાની શક્તિ (ક્ષમતા) છે. જ્યારે પહેલો બલ્બ થોમસ આલ્વા એડિસને બનાવ્યો હતો ત્યારે વાયુરહિત (vacuum) બલ્બમાં ફિલામેન્ટ રાખેલો હતો. પણ એમાં ટંગ્સ્ટન ધીરે-ધીરે બાષ્પીભવન થઈને બલ્બની દીવાલો Jain Educationa International 148 For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પર જામી ગયું અને બલ્બ ભૂરો થવા લાગ્યો. એને ઘટાડવા માટે નિષ્ક્રિય ગેસનો પ્રયોગ કરાયો. બાષ્પીભવનથી ફિલામેન્ટ પાતળો થઈને ખલાસ થઈ જાય છે. બલ્બમાં બળવાની પ્રક્રિયાનો જ અભાવ હોવાથી એમાં વાયુની આવશ્યકતા જ નથી. ફિલામેન્ટ જ્યારે કોઈ નિમિત્તથી પીગળી જાય છે (જેને આપણે (fuse) થયો કહીએ છીએ) ત્યારે બલ્બ પોતાની મેળે બુઝાઈ જાય છે. ફિલામેન્ટ fuse થવાના નિમિત્તમાં વોલ્ટેજ વધી જવો પણ એક નિમિત્ત છે. જેમ ફૂંક મારવાથી મીણબત્તી બુઝાઈ જાય છે, તેમ બલ્બ પણ જોરદાર વાયુથી બુઝાઈ જાય છે. એમ (નિમિત્ત) માનવું તર્કસંગત નથી. પ્રશ્ન ૩: ટ્યૂબલાઇટમાં જો સંપૂર્ણતયા શૂન્યાવકાશ હોય તો જ્યારે ટ્યૂબલાઇટ ઊડી જાય છે ત્યારે તેની અંદરના ભાગમાં સાઈડ પર જે કાર્બનની કાળાશ બધાને દેખાય છે તે ક્યાંથી આવી? એબ્સોલ્યૂટ વેક્યૂમ હોય તો ટ્યૂબલાઇટમાં કોઈ પણ વાયુનો પ્રવેશ ન જ થઈ શકે ને ? તો પછી ટ્યૂબલાઇટ ઊડી જાય ત્યારે ટ્યૂબની સાઇડમાં કાર્બનની કાળાશ દેખાય છે તે કઈ રીતે સંભવ બને ? વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ તો ફોસ્ફરસનું ઑક્સિડેશન થવાથી ત્યાં તેનું કાર્બનમાં રૂપાંતર થાય છે. પ્રસ્તુતમાં ઑક્સિડેશન એટલે ઑક્સિજનની સાથે જોડાવાથી પરમાણુ કે પરમાણુસમૂહમાંથી ઇલેક્ટ્રોન ખસી જવાથી મૂળભૂત દ્રવ્યનો નાશ થવાની પ્રક્રિયા. જો ટ્યૂબલાઇટમાં ઑક્સિજન આદિ વાયુનો સર્વથા અભાવ હોય તો ઑક્સિડેશનની પ્રોસેસ શરૂ થઈ ન શકે. તો પછી ટ્યૂબલાઇટમાં ફોસ્ફરસનું કાર્બનમાં રૂપાંતરણ કઈ રીતે થાય ? ઑક્સિડેશનની પ્રક્રિયાના પરિણામ-સ્વરૂપે જે કાર્બન ટ્યૂબલાઇટમાં દેખાય છે તેનાથી ટ્યૂબમાં ઑક્સિજન આદિ વાયુની હાજરી વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ માનવી જ પડે. વળી, બીજી મહત્ત્વની વાત એ છે કે ટ્યૂબ ઊડી જાય ત્યારે જ ઑક્સિડેશનની પ્રક્રિયા ચાલુ થાય છે, એવું નથી. પરંતુ ટ્યૂબમાં ઇલેક્ટ્રિસિટી જ્યારે-જ્યારે પસાર થાય, ટ્યૂબ ચાલુ થાય ત્યારે-ત્યારે ઑક્સિડેશનની પ્રક્રિયા સતત ચાલુ જ હોય છે. એક તબક્કો એવો આવે છે કે જ્યારે ટ્યૂબલાઇટનો મોટા ભાગનો ફોસ્ફરસ ઑક્સિડેશનથી કાર્બન રૂપે પરિણમી જાય છે, ત્યારે ટ્યૂબ બંધ પડી જાય છે અને ટ્યૂબની સાઇડમાં કાર્બનના કાળા ડાઘા દેખાય છે.’૪ ઉત્તર ઃ અમે પ્રથમ ભાગમાં ટ્યૂબલાઇટની પ્રક્રિયાની સંપૂર્ણ વ્યાખ્યા પ્રસ્તુત કરી છે તથા એમાં સ્પષ્ટ કર્યું છે કે મૂળતઃ ટ્યૂબલાઇટના કોઈપણ ઠેકાણે બળવાની ક્રિયા થતી નથી. એમાં ટ્યૂબમાં થોડા દબાણથી ભરવામાં આવેલી મર્ક્યુરી-વેપર Jain Educationa International 149 For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ (એટલે બાષ્પ રૂપમાં પારો)માં ડિસ્ચાર્જ દ્વારા આયનીકરણ કરાય છે. તે વખતે અલ્હા-વાયોલેટ વિકિરણથી સૂરદીપ્તિવાળા પદાર્થ પ્રકાશિત થવાથી ટ્યૂબનો પ્રકાશ મળે છે એ સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે એમાં જે “બ્લેકિંગ' (કાળા ધબ્બા) થાય છે, આ કાર્બન નથી પણ ઇલેક્ટ્રોડના ધાતુનું “યૂટરિંગ” એટલે ચિટકવું' અથવા ક્ષરણની પ્રક્રિયાનું જ પરિણામ છે. એમાં બહારથી વાયુ અથવા ઑક્સિજનના પ્રવેશનો ક્યાંય પણ અવકાશ નથી. એને “ફોસ્ફરસનું ઑક્સિડેશન” બતાવવું તદન ખોટું છે. નથી ઓક્સિડેશન થતું કે નથી કાર્બનની ઉત્પત્તિ થતી. એટલે એ તેઉકાય નથી. આકાશીય વિદ્યુત ખુલ્લી હવામાં તીવ્ર ઉષ્ણતા, તીવ્ર પ્રકાશ, તીવ્ર વોલ્ટેજને કારણે અગ્નિ પેદા કરે છે. જ્યારે ટ્યુબમાં ઑક્સિજનનો અભાવ છે, એટલે તેઉકાયનો અભાવ છે. - ઇલેક્ટ્રોનિક્સ યંત્રોમાં અર્ધ-વાહક (Semi Conductors)નો પ્રયોગ થાય છે.' ડાયોડ વગેરેની સરકિટ, બટન-સેલ વગેરેમાં સિલિકોન આદિ અધાતુ પદાર્થનો ઉપયોગ કરાય છે, જેમાં બહુ જ થોડા વોલ્ટેજ પર પણ વિદ્યુત-પ્રવાહ સક્રિય થાય છે. એમાં તાપમાનની વૃદ્ધિ પણ નહીં જેવી હોય છે. પ્રકાશનું વિકિરણ પણ બહુ જ સાધારણ થાય છે. ઑક્સિજનનો અભાવ હોય છે. આ બધા આધારો પર આ પ્રક્રિયાઓમાં ક્યાંય પણ તેઉકાયનો પ્રસંગ નથી બનતો. પ્રશ્ન ૪: શું ઇલેક્ટ્રિક સ્પાર્ક સચિત તેઉકાય નથી? કોઈ પણ પ્રકારની સ્વીચ ઓન-ઓફ કરવામાં આવે ત્યારે સ્વીચમાં નાનકડો તણખો ઝરે છે. આ તણખામાં અને અગ્નિ પેટાવે ત્યારે અંગારા વગેરેમાંથી) ઝરતા તણખામાં શું ફરક છે. જો ઇલેક્ટ્રિક સ્પાર્ક સચિત્ત તેઉકાય હોય, તો પછી સાધુ શું સ્વીચ ઓન-ઓફ કરી શકે? અથવા બીજા પાસે કરાવી શકે? અથવા બીજા કરે તેનું અનુમોદન કરી શકે? ઉત્તર પ્રથમ ભાગના પાંચમાં સેક્શન તથા છઠ્ઠા સેક્શનમાં આપણે વિદ્યુત ચુંબકીય તરંગો, ગેસમાં નિરાકેશીકરણ વગેરેની ચર્ચા કરી ચૂક્યા છીએ. એના સંદર્ભમાં હર્ઝના પ્રયોગોમાં ઈલેક્ટ્રિક “સ્પાર્કને વિદ્યુત ચુંબકીય ઊર્જાનું વિકિરણના રૂપમાં બતાવ્યું છે. ગેસમાં ભિન્ન ભિન્ન પ્રેસરની સ્થિતિમાં તથા ઉચ્ચ વોલ્ટેજ દ્વારા થનારા નિરાકેશીકરણના પ્રભાવથી ઉત્પન્ન “સ્પાર્ક' અથવા વિદ્યુતચુંબકીય ઊર્જાના વિભિન્ન પરિણમનોની ચર્ચા અમે ફરી કરી ચૂક્યા છીએ. આ ચર્ચાથી એ નિષ્કર્મ નીકળે છે કે સ્પાર્કના રૂપમાં ઉત્પન્ન વિદ્યુત-ધારા પોતાનામાં ફક્ત વિદ્યુત-ચુંબકીય ઊર્જા છે. એની ઉત્પત્તિમાં કોઈ જગ્યાએ કંબનની 150 Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ રાસાયણિક ક્રિયા નથી. અગ્નિકણના રૂપમાં થનારી ચિનગારી જેને મુર્મુ કહેવાય છે – બળતા હોય એટલે કંબશ્ચનની પ્રક્રિયા કરનારા સોલિડ કણ છે. એજ પ્રમાણે ઉનની શાલ, પોલિથિન (અથવા પ્લાસ્ટિકની થેલી) વગેરેમાં ઉત્પન્ન ચિનગારી પણ સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીનું સ્પાર્કના રૂપમાં એટલે વિદ્યુત ચુંબકીય ઊર્જાના રૂપમાં વિકિરણ છે, જે અગ્નિકણ (મુર્મુર)થી ભિન્ન છે. ઇલેક્ટ્રિક સ્પાર્ક પોતે તો અગ્નિ નથી, પણ અનુકૂળ સંયોગ મળે ત્યારે અગ્નિ પેદા કરી શકે છે. અનુકૂળ સંયોગમાં ત્રણેય અનિવાર્ય આવશ્યકતાની પૂર્તિ હોવી જરૂરી છે. જ્વલનશીલ પદાર્થ, જ્વલનબિંદુ સુધીનું તાપમાન તથા ઑક્સિજન ત્રણેયમાંથી કોઈપણ એકના અભાવમાં અગ્નિ અથવા કંબશ્ચનની પ્રક્રિયા થતી નથી. આ ત્રણ અનિવાર્યતાની પૂર્તિ ક્યાંક થાય છે, ક્યાંક થતી નથી એ વાત આપણે નીચેના ઉદાહરણોથી સ્પષ્ટ સમજી શકીએ છીએ. ૧. E.D.M. મશીન ઃ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ મશીનથી ધાતુના ઇલેક્ટ્રિક સ્પાર્કથી કાપીને આકાર અપાય છે જે ‘dye’ એટલે સાંચાના રૂપમાં કામ લેવાય છે. આ મશીનમાં એક ટાંકીને કેરોસીનથી ભરીને એની નીચેના તળિયા પર ધાતુ રખાય છે તથા ઇલેક્ટ્રિક સ્પાર્કિંગની ક્રિયાથી ધાતુને ઇચ્છા પ્રમાણે આકાર આપી શકાય છે. આ સંદર્ભમાં ઇન્ટરનેટથી મળતી જાણકારી આ પ્રમાણે છે EDM: Principles of Operation ELECRICAL DISCHARGE MACHINING (EDM) is accomplished with a system comprising two major components: a machine tool and a power supply. The machine tool holds a shaped electrode which advances into the workpiece and produces a shaped cavity. The power supply produces a high frequency series of electrical spark discharges between the electrode and the workpiece, which removes metal from the workpiece by thermal erosion or vaporization. The basic components of an EDM system are illustrated to the right. The workpiece is mounted on the table of the machine tool and the electrode is attached to the ram of the machine. A DC servo unit or hydraulic cylinder moves the ram (and electrode) in a vertical motion and maintains proper position of the electrode in relation to the workpiece. The positioning is controlled automatically and with extreme accuracy by the servo system and power supply. Jain Educationa International 151 For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ During normal operation the electrode never touches the workpiece, but is separated by a small spark gap. Electrode (Cutting Tool) Dielectric Fluid (Coolant) Transistor O Current Limit Workpiecel Amp Meter Arc Gap EDM Machine Tool D.C. Power Supply Basic EDM System During operation, the ram moves the electrode toward the workpiece until the space between them is such that the voltage in the gap can ionize the dielectric fluid and allow an electrical discharge (spark) to pass from the electrode to the workpiece. These spark discharges are pulsed on and off at a high frequency cycle and can repeat 250,000 times per second. The spark discharge (arc) always travels the shortest distance across the narrowest gap to the nearest or highest point on the workpiece. The amount of material removed from the workpiece with each pulse is directly proportional to the energy it contains. Each discharge inelts or vaporizes a small area of the workpiece surface. This molten metal is then cooled in the dielectric fluid and solidifies into a small spherical particle (swarf) which is flushed away by pressure/motion of the dielectric. The impact of each pulse is confined to a very localized area, the location of which is determined by the form and position of the electrode. Both the workpiece and electrode are submerged in a dielectric fluid* which acts as an electrical insulator to help control the spark discharges. In EDM, the dielectric fluid also performs the function of a coolant medium and reduces the extremely high temperatures in the arc gap. More importantly, the dielectric fluid is pumped through the arc gap to flush away the eroded particles between the workpiece and the electrode. Proper flushing is critical to high metal removal rates and good machining conditions. * Dielectric fliud is usually kerosene. (Sec next page). 152 Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Because EDM erodes metal with electrical discharges instead of with chip machining cutting tools, the hardness of the workpiece does not determine whether or not a material can be machined by EDM. A relatively soft graphite or metallic electrode can easily machine hardened tool steels or tungsten carbide. This is one of the many attractive benefits of using the EDM process. Rather than machine a workpiece before heat treating, it can be EDMed afterward. This eliminates the risk of damage or distortion which could scrap an expensive workpiece during heat treating. The basic principles of wire-cut EDM are essentially the same as diesinking EDM described above. The major difference is that instead of using an electrode with a complex shape, in wire EDM the electrode is a simple wire, typically .006" to .012' diameter, which follows a horizontal path through the workpiece. Instead of using dielectric oil as in die-sinking EDM, wire EDM uses deionized water. DEVELOPMENT OF EDM IN THE MIST This paper examines the machining properties of a new EDM process which takes place in a sprayed mixture of gas and liquid. It, namely EDM in the mist or mist EDM, does not require a tank for working fluid like in conventional EDM. The most distinctive feature of it is non-electrolytic machining even if electrically conductive water is used as a fluid. Therefore, water or water soluble cutting or grinding oil can be used for working fluid so it will become easier to combine EDM with traditional machine tools. EDM BY POWDER SUSPENDED WORKING FLUID This paper presents some effects for finishing electrical discharge machining which uses powder in working fluid. Appropriate powder use gives 0.8 mmRmax surface with the area of 25 cm2, and also shortens the finishing time extremely. It is verified in some experiments that powder suspension brings about stable EDM even under micro-electrical condition because of large gap distance and good dispersion of discharge current. THE PROPER CHOICE OF HYDROCARBON DIELECTRIC FLUID FOR EDM APPLICATIONS, A COMPREHENSIVE COMPARISION The commercially available large variety of dielectric fluids for EDM applications mades the choice rather difficult. Are there any advantages or disadvantages using one or another product? This paper describes a comparison test of 35 different hydrocarbon dielectric fluids in machining various metals using several different electrode materials. 153 Jain Educationa International For Personal and Private Use Only. Page #167 -------------------------------------------------------------------------- ________________ *STUDY ON HIGH-QUALITY FINISHING BY EDM WITH NONFLAMMABLE DIELECTRIC FLUID The use of kerosene as dielectric fluid in EDM is very common. However, from the point of safety, kerosene has many problems since it can cause a fire. Some studies were reported on EDM with conflammable dielectic fluid. EDM with nonflammable dielectric fluid has an advantage over EDM with kerosene because it is free from fire and its rough-machining speed is faster. On the other hand, it has a drawback in that its finishing machining is unsatisfactory. In this report, the authors aim is to improve the efficiency of EDM with nonflammable dielectric fluid. The authors have found that the carbon which is made in the EDM process is responsible for the poor quality of the finished surface. Because it is electrified, the carbon adheres to the surface of the workpiece in the EDM process. The adhering carbon disturbs the machining stability, and degenerates the quality of the EDMed surface. In order to improve the machining capacity, the authors developed a new machining circuit. With this machining circuit, the voltage between the electrode and the workpiece is kept about 0 V, and the electrified carbon does not adhere to the workpiece. The performance of finishmachining is greatly improved. *INCREASING THE FUNCTIONALITY OF MACHINED SURFACES BY EDM WITH A SILICON POWDER ADDITIVE In EDM a very smooth finished surface can be obtained by adding a fine electrically conductive powder such as silicon to the machining fluid. Since this process produces an extermely corrosion resistant and microcrack free uniform surface, it is thought to be very effective in the finishing of dies for plastic molding. Increased effectiveness against corrosion is particularly needed for molds in which corrosive gases develop from plastic compounds. In this paper, in order to investigate the effective application of EDMing using a powder additive in the plastic mold finishing process, surfaces by Powder Additive EDM were compared to those finished by conventional polishing. *EQUIVALENT MODEL OF JUMP FLUSHING EDM (Ist Report) Proposal of a Model Represented by Electric Circuit In diesinking EDM, the jump flushing is generally known to be useful to clean up the working gap. However, it is very difficult to adjust the jump parameters efficiently such as an amplitude and an execution timing of the jump motion with progress of machining. Because, in this process, optimal values of such parameters change widely with progress of machining and to adjust Jain Educationa International 154 For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ them an extensive expert knowledge about the jump control is required. Therefore, if a numerical equivalent model of the jump flushing EDM can be framed, it will be very useful for adaptive adjustment of the jump parameters. This report describes a newly proposed equivalent model of the jump flushing EDM represented by an electrical way. Increasing process of the machining products in the working gap is converted to the charging process of a condenser in a DC electric circuit. Efficient jump timing is able to be computed from the rising time of the terminal voltage of the condenser to a threshold value which corresponds to critical density of the machining products for the safety sparking. Results of computer simulations based on the proposed model show that the machining characteristics of the jump flushing EDM could be reproduced sufficiently except for the very early stage of machining. Besides, it was found that approximate optimal values of the jump parameters could be computed easily. *EQUIVALENT MODEL OF JUMP-FLUSHING EDM (2nd Report) Influence of Duty Factor of Working Pulse This study aims to represent the characteristics of the jump-flushing EDM by a simple mathematical model in order to realize suitable selections of jump parameters through computer simulations. In the previous report, we proposed a basic model from a consideration of similarity between the increasing process of machining products in the working gap and the charging process of a capacitance in the DC electrical circuit. As a result, that model showed validities to represent a change in machining characteristics and jump parameters with progression of machining. In the present report, we propose an expanded model in which influences of duty factor of working pulses are taken into consideration. Computer simulations based on the new model showed that suitable jump parameters and rest time of working pulse are able to be estimated. Further expansion of the model will be possible by considering influences of peak current or pulse duration in the similar way of the duty factor. *STUDY ON FLUSHING FOR EDM (1st Report), proposal of 2D Small Vibration Method and Scan-Flushing Method In EDM diesinking, an excess of debris is often produced during machining in the gap between the electrodes, reducing the removal rate and damaging the machined surface. In order to remove this debris, various methods such as fluid injection, jet flushing, jump motion, planetary motion and selfflushing have been used or proposed. With there methods, problems such as navel removal and idle time exist. In this article, 2D small vibration method and scan-flushing method are proposed as new flushing methods to solve these problems. By using these methods, better machining efficiency and better surface accuracy can be obtaind. 155 Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ *STUDY ON FLUSHING FOR EDM (2nd Report), Analysis and Simulation of the Effect of Jet Flushing for EDM In the previous report, we developed a dynamic jet flushing method which is called "scan flushing". Experimental results clarified the effectiveness of this method on the precision of machining over conventional jet flushing method. Although good resluts of the scan-flushing were obtained, several parameters may influence the process. To help to optimize these parameters, a computational method to simulate the process is proposed in this paper. It was confirmed that this simulation algorithm can represent the distribution phenomenon of debris with good correlation with the unevenness of the workpiece surface produced. *SURFACE GENERATION MECHANISM IN ELECTRICAL DISCHARGE MACHINING WITH SILICONE POWDER MIXED FLUID The surface generated by electrical discharge machining (EDM) appears to be generally mat finish. However, the machined surface in EDM with silicon powder mixed fluid becomes glossier and has a smaller surface roughness than that in conventional EDM with kerosene type fluid, which leads to the omission of hand finish lapping of metal molds. The quality of machined surface significantly depends on the kind of workpiece material, but the surface generation mechanism has not yet been made sufficiently clear. In this study, the effect of silicon powder mixing on the surface generation mechanism is experimentally investigated, analyzing the shape of crater generated by a single pulse discharge, the surface roughness, the machined surface and so on. The main coclusions obtained are as follows: 1. The gap distance in EDM with silicon powder mixed fluid is larger than that with kerosene type fluid, because of the lower resistivity of the former and the influence of silicon powder arrangement in the gap. EDM with silicon powder mixed fluid leads to smaller undulation of a crater, because of the smaller impact force acting on the workpiece due to evaporation and expansion of machining fluid. 3. The more the precipitated carbides in the workpiece are, larger the surface roughness is, since the carbides come off because of crack propagation due to the frequent heat impact during EDM. 156 Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ 4. EDM with silicon powder mixed fluid results in the stable machining without short circuit between the electrode and the workpiece. ઉપરના ઉદાહરણના આધારે સ્પષ્ટ થાય છે કે કેરોસીન તેલમાં તીવ્ર ઇલેક્ટ્રિક સ્પાર્ક (discharge) પેદા થવાથી પણ આગ નથી લાગતી કારણ કે કેરોસીનમાં ઑક્સિજન હાજર નથી હોતો. આજ સ્પાર્ક કેરોસીનની સપાટી પર હોત તો ભયંકર આગ પેદા કરી શકાઈ હોત. એટલે આ સિદ્ધ થાય છે કે સ્પાર્ક સ્વયં અગ્નિ નથી. જેમ કે ઉપર બતાવાયું છે કે, E.D.M. મશીનમાં કેરોસીનના સ્થાન પર “અજ્વલનશીલ પ્રવાહી પદાર્થ પણ coolant ના રૂપમાં રખાય છે, જેનાથી ભય પેદા ન થાય. આ સિદ્ધ કરે છે કે અજ્વલનશીલ પદાર્થ કેટલો પણ ઉચ્ચ વોલ્ટેજ હોવા છથાં પણ આગ પકડતો નથી. ૨. બીજું ઉદાહરણ છે - હાઈ વોલ્ટેજના વિદ્યુત-પ્રવાહમાં “આયલ સરકિટ બ્રેકર'નો ઉપયોગ. આ વ્યવસ્થા દ્વારા જ્યારે કોઈ ફોલ્ટના કારણે વોલ્ટેજ અથવા કરંટમાં અચાનક વૃદ્ધિ થાય તો સરકિટને તોડી નખાય છે. આ વ્યવસ્થામાં પણ તેલની અંદર સ્વીચ રહેવાથી ઑક્સિજનના અભાવમાં સ્પાર્કનો ડિસ્ચાર્જ ફક્ત “ફૂલેશ પેદા કરશે પણ અગ્નિ નહીં. “આયલ સરકિટ બ્રેકર'ની જાણકારી ટિપ્પણમાં આપી છે. ૩. ત્રીજું ઉદાહરણ છે – ઉનની શાલ અથવા પ્લાસ્ટિકમાંથી નીકળેલો ઇલેક્ટ્રિક સ્પાર્ક. આ સ્પાર્ક જો ખુલ્લી હવામાં ઑક્સિજન સાથે સંપર્કમાં આવે તથા જ્વલનશીલ પદાર્થ – ઉન, પ્લાસ્ટિક આદિ પણ હાજર હોય તો પણ જરૂરી તાપમાનના અભાવના કારણે “આગ” લાગતી નથી. નહીં તો ઉનની શાલ અથવા કામળી અથવા પ્લાસ્ટિકની થેલી વગેરે બળી જાત. “ઘૂસોલ્ડ તાપમાનના અભાવમાં - એટલે કે જ્વલનબિંદુથી ઓછા તાપમાનમાં - જો વિદ્યુત ચુંબકીય ઊર્જાનું વિકિરણ થાય તો એ “કંબશ્ચનની પ્રક્રિયા કરવામાં સમર્થ નથી. આ આધાર પર જૈન સાધુ માટે ઉનની શાલનો પ્રયોગ હજારો વર્ષોથી માન્ય છે. જો આ ચિનગારિયોને પણ “મુર્મર'ની કોર્ટમાં રાખીએ, તો પછી ઉનની શાલનો પ્રયોગ જૈન સાધુ કેવી રીતે કરી શકે ? હવે આપણે મૂળ પ્રશ્ન પર આવીએ - વિદ્યુત-પથ circuiાને બાધિત કરવા માટે સ્વીચનો પ્રયોગ કરાય છે, જેવી સ્વીચ ઓન થાય છે, ખાલી જગ્યામાં ડિસ્ચાર્જ વહે છે, જે ક્ષણિક સ્પાર્કના રૂપમાં 157 Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે. અહીં ખાલી જગ્યામાં હવા (ઑક્સિજન) પણ વિદ્યમાન છે. પણ ડિસ્ચાર્જની તીવ્રતાનો આધાર વોલ્ટેજ પર છે. અતિ તીવ્ર વોલ્ટેજ હોય ત્યારે તો સ્પાર્કનું તાપમાન પણ અત્યધિક થઈ શકે છે. જે ઘૂસોલ્ડ તાપમાનથી અધિક થવાથી તેઉકાયની ઉત્પત્તિનું નિમિત્ત બની શકે છે. જો તાપમાન “Threshold' (ન્યૂનતમ સીમા)થી નીચે હોય, તો સ્પાર્ક હવાના સંપર્કમાં પણ અગ્નિ એટલે કે કંબશ્ચયનની ક્રિયા નથી કરી શકતો એટલે જ્યાં હાઈ વોલ્ટેજનો વિદ્યુત-પ્રવાહ હોય છે, ત્યાં આગની શક્યતા હોઈ શકે છે. એ ન થાય માટે સ્પાર્કને કોઈપણ coolant દ્વારા મંદ કરવામાં આવે છે. તથા ઓક્સિજનના સંપર્કમાં આવે એવી સાવધાની રખાય છે. "fuse'ની વ્યવસ્થા પણ એટલા માટે જ કરાય છે કે અધિક વોલ્ટેજ હોય તો fuse નો તાર પીગળી જાય છે અને સરકિટ તૂટી જાય છે, જેથી આગ લાગતી નથી. સામાન્ય વોલ્ટેજ પર સ્વીચમાં રહેલા સ્પાર્કનો હવા સાથે સંપર્ક થવાથી પણ મંદ ઊર્જા હોવાના કારણે અગ્નિની ક્રિયા નથી થતી. અકસ્માત કોઈ કારણથી વોલ્ટેજમાં અત્યધિક વૃદ્ધિ થઈ જાય તથા અન્ય સાવધાની રાખવામાં આવી ન હોય તો કોઈ કોઈ વખત સ્વીચનો સ્પાર્ક પણ ભયરૂપ બની જાય છે. આ ફક્ત અપવાદક છે. આ ચર્ચાનો સાર એ છે કે સામાન્ય રીતે સ્વીચ ઓન કરવામાં આવે ત્યારે થનાર સ્પાર્કમાં અગ્નિની ઉત્પત્તિ નથી – જેમ કે ઉનની કામળી, પોલિથિન, વગેરેના પ્રયોગમાં સ્પાર્ક હોય છે પણ આગ નથી લાગતી. પ્રશ્ન ૫: શું માઈક-લાઈટ-ફોન-ફેક્સ-ટેલેક્સ વગેરે ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ સાધુ કરી શકે? ઉત્તર: પહેલાં તો એ સમજવું જોઈએ કે આ બધાં સાધનોનો પ્રયોગ જો ગૃહસ્થ એની સુવિધા માટે કરે છે તો એમાં સાધુ દોષના ભાગી થાય કે નહીં. બીજી વાત – ઇલેક્ટ્રિસિટીના ઉપયોગવાળા સાધનોમાં શું તેઉકાયના જીવની વિરાધના થાય છે? જેમ પહેલી ચર્ચાથી સ્પષ્ટ થઈ ગયું છે કે ઇલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે તો એ આધાર પર આ સાધનોના પ્રયોગમાં તેઉકાયિક જીવની વિરાધનાનો પ્રસંગ કેવી રીતે આવશે? આ સંબંધમાં પણ પૂર્વ પ્રશ્નોના ઉત્તરમાં સ્પષ્ટીકરણ થઈ ગયું છે. હવે વાત રહે છે વ્યવહારની. વ્યવહારની દૃષ્ટિથી એ ઉચિત છે કે સાધુ પોતે એનો પ્રયોગ ન કરે કે બીજા પાસે ન કરાવે કે ન એનું અનુમોદન કરે. લાઇટ વગેરેનો ગૃહસ્થો દ્વારા પોતાના ઉપયોગ માટે લેવાના જે પ્રયોગ થાય છે, 158 Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ તો એનાથી પ્રાપ્ત સહજ પ્રકાશ વગેરેનો ઉપયોગ સાધુ દ્વારા કરાય તો એમાં સાધુને કોઈ દોષ લાગતો નથી. (આ ચર્ચા અમે કરી ચૂક્યા છે.) પ્રશ્ન ૬ : આનો મતલબ એ થયો કે બલ્બ વગેરેમાં સ્કૂલ વેક્યૂમ જ કરવામાં આવે છે. તેથી તથાવિધ પાતળી હવા સ્વરૂપા વાયુકાયનું ત્યાં અસ્તિત્વ માનવામાં કોઈ વિરોધ નથી. અગર બલ્બમાં ૧૦૦ ટકા શૂન્યાવકાશ કરવામાં આવે તો ફિલામેન્ટમાં ઉત્પન્ન થનાર પ્રકાશ અને ગરમી બલ્બના કાચ સુધી પહોંચી જ ન શકે. કારણ કે ફિલામેન્ટમાંથી બલ્બના કાચ સુધી પહોંચવા માટે કોઈ વાહકદ્રવ્ય જ નથી. વાહક દ્રવ્ય વિના તો ગરમી, પ્રકાશ વગેરે આગળ વધી ન જ શકે - વિજ્ઞાન પણ આ વાત માને છે, બલ્બમાં થોડા અંશે હવા રહેલી હોય તો જ તે વાહકનું કામ કરીને ફિલામેન્ટની ગરમી અને પ્રકાશને બલ્બની કાચની સપાટી સુધી પહોંચવામાં સહાય કરી શકે. ખરેખર જિનાગમના સિદ્ધાંતોને સાયન્સની દૃષ્ટિએ વિચારવા હોય તો તે પૂર્વે સાયન્સનો પણ વ્યવસ્થિત અભ્યાસ કરી લેવો જોઈએ. જેથી જિનાગમ કે સાયન્સ બેમાંથી કોઈને પણ અન્યાય ન થાય. આવું થાય તો જ કાંઈક અંશે અભ્યાસમાં પ્રામાણિકતા રાખી એમ કહી શકાય. ઉત્તર : વૈજ્ઞાનિકો અનુસાર પ્રકાશ અથવા ઉષ્મા-તરંગોને પ્રસારિત કરવા માટે કોઈ ભૌતિક માધ્યમની અપેક્ષા જ નથી. આ તરંગો ઇલેક્ટ્રોમેગ્નેટિક છે, જે માધ્યમ વગર પ્રસારિત થઈ શકે છે. પોતાના આગ્રહને સિદ્ધ કરવા માટે મારી-મચડીને પ્રસ્તુત કરવાથી વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા વ્યક્તિ પર તો ઊંધો પ્રભાવ જ પડશે. વિજ્ઞાનનો આ સર્વસામાન્ય નિયમ છે કે પ્રકાશ-તરંગ, ઉષ્મા-તરંગ વગેરે વિદ્યુત-ચુંબકીય તરંગો છે, જે શૂન્યમાં પણ પ્રસારિત થાય છે. આ આધાર પર આઇન્સ્ટાઇને ઇથર નામના કાલ્પનિક માધ્યમનો અસ્વીકાર કર્યો હતો. ધ્વનિના તરંગો માધ્યમ વગર નથી ચાલતા, માટે વેક્યૂમમાં એ ગતિ કરી શકતા નથી. પ્રશ્ન ૭ઃ જૈનાગમ મુજબ પણ પ્રકાશમાન બલ્બમાં પુદ્ગલદ્રવ્યનું અસ્તિત્વ સિદ્ધિ થાય જ છે. માટે જૈનાગમ મુજબ પણ એબ્સોલ્યૂટ વેક્યૂમ બલ્બમાં માની ન જ શકાય. સ્વીચ ઓન કર્યા પૂર્વે બલ્બમાં પ્રકાશ ન હતો. સ્વીચ ઓન કર્યા બાદ બલ્બમાં પ્રકાશ ઉત્પન્ન થતો દેખાય છે. માટે બલ્બમાં પાછળથી ઇલેક્ટ્રોન આદિ પુદ્ગલદ્રવ્યનો પ્રવેશ તો સિદ્ધ થાય જ છે. આમ વાયરના માધ્યમથી બલ્બમાં ઇલેક્ટ્રિસિટી પ્રવેશ કરી શકે છે તો તે વાયર-માર્ગથી કે અન્ય Jain Educationa International 159 For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ માર્ગથી ત્યાં તથાવિધ વાયુ પણ પ્રવેશી શકે છે. આટલું તો નિશ્ચિત જ છે.”૧૨ ઈન્ટરનેટના માધ્યમથી મળતી વિગતઃ “લાઈટ-બલ્બમાંથી મોટા ભાગની હવા બહાર કાઢી લેવામાં આવેલી હોય છે. જો આમ ન થયું હોય તો તે તાર વાસ્તવિક રીતે તુરંત બળી જાય. જ્યારે કોઈ વીજળીનો બલ્બ ઊડી જાય છે. તેનું કારણ એ છે કે તે ટંગ્ટનનો તાર ધીમે-ધીમે બાષ્પમાં રૂપાંતરિત થાય છે.''૧૩ અહીં આપણે જોઈ શકીએ કે “મોટા ભાગની હવા” આવો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આનાથી ફલિત એ થાય છે કે બલ્બમાં પણ અમુક અંશે હવા રહેલ છે જ. ઑક્સિજન આદિ વાયુ પણ ત્યાં અમુક અંશે વિદ્યમાન જ છે. બાકી તો બલ્બમાં ઑક્સિડેશનની પ્રોસેસ આધારિત ફિલામેન્ટનું રાખમાં રૂપાંતર/કાર્બનરૂપે પરિણમન ન જ થઈ શકે. ઑક્સિજન વિના ઑક્સિડેશન કઈ રીતે શક્ય બની શકે? ઑક્સિજન સાથે સંયોગીકરણ થવાથી પરમાણુમાંથી અથવા પરમાણસમૂહમાથી ઇલેક્ટ્રોનને દૂર કરવાથી મૂળભૂત વસ્તુનો નાશ થવાની પ્રક્રિયા વિજ્ઞાનની પરિભાષા મુજબ ઑક્સિડેશન તરીકે ઓળખાય છે.” આનું બીજું નામ “ડી-ઇલેક્ટ્રૉનેશન” છે. જો કે વિજ્ઞાનકોશ-રસાયણિવજ્ઞાન (ભાગ-૫/પૃષ્ઠ ૨૨૭-૩૦)માં જણાવ્યા મુજબ ક્લોરિન, ફલોરિન, ઓઝોન વાયુમાં પણ ઑક્સિડેશન થઈ શકે છે. પરંતુ બલ્બમાં તો ક્લોરિન વગેરે વાયુ નથી. માટે ત્યાં થતું ઑક્સિડેશન થઈ શકે છે. પરંતુ બલ્બમાં તો ક્લોરિન વગેરે વાયુ નથી. માટે ત્યાં થતું ઑક્સિડેશન ઑક્સિજન આધારિત માનવું પડે. અથવા ઑક્સિડેશન માટે જરૂરી કોઈ પણ વાયુનું ત્યાં અસ્તિત્વ તો માનવું જ પડે. તથાવિધ વાયુની ગેરહાજરીમાં તો ઑક્સિડેશન ન જ થઈ શકે. માટે વિજ્ઞાનના સિદ્ધાંત અનુસાર પણ બલ્બમાં વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે જ. જો કે વર્તમાનકાળમાં સાયન્ટિસ્ટો નાઇટ્રોજન અને આર્ગન નામના વાયુનું બલ્બમાં અસ્તિત્વ રાખે જ છે. આ રહ્યા ઈન્ટરનેટ ઉપર મળતા શબ્દો. ‘Inertgases such as nitrogen and argon were later added to bulbs to reduce tungsten evaporation, or sublimation. (URL-http:// www.geocitied.com/bioelectrochemistry/coolidge.html)'24uld “20224] તરલ દ્રવ્યમાં રૂપાંતર થઈને ગેસ સ્વરૂપે બાષ્પીભવન (evaporation) ઘટાડવા માટે અથવા ટંગ્ટનનું સીધેસીધું ગેસસ્વરૂપે થતું રૂપાંતર (Sublimation) અટકાવવા માટે પાછળથી બલ્બમાં નિષ્ક્રિય વાયુઓ જેવા કે નાઇટ્રોજન અને ઓર્ગન ઉમેરવામાં આવ્યા. ૧૪ 160 Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ આવર્ત કોષ્ટક પરિશિષ્ટ-૨માં આપેલ છે. શૂન્યસમૂહના હિલિયમ, નિયોન, ઓર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, નાઇટ્રોજન વગેરે વાયુઓ ઉમદા વાયુઓ (inert gases) કહેવાય છે. આ ઉમદા વાયુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાનું કે મેળવવાનું કે ઇલોક્ટ્રોનની ભાગીદારી કરવાનું સહેજ પણ વલણ ધરાવતા નથી. આ દરેક વાયુ પોતાના સિવાય બીજા કોઈ પણ મૂળ તત્ત્વના પરમાણુ સાથે રાસાયણિક ક્રિયા કરતા નથી. કારણ કે તેમની બધી કક્ષાઓ અને ઉપકક્ષાઓ ઇલેક્ટ્રોનથી ભરેલી હોય છે. એ રીતે તે બધા રાસાયણિક રીતે તટસ્થ છે. આમ કોઈ બીજા મૂળ તત્ત્વોનો સંસર્ગ નહિ રાખતા હોવાથી તેમને ઉત્કૃષ્ટ (noble) વાયુ કહેવામાં આવે છે. વિજ્ઞાનકોષ-ભૌતિક વિજ્ઞાન-ભાગ-૭/પૃષ્ઠ-૬૪, લેખક PA.P. માંથી સાભાર ઉદ્ધત) માટે આ વાયુઓ નિષ્ક્રિય વાયુ તરીકે પણ ઓળખાય છે. (ડૉ. સી. બી. શાહ, વિજ્ઞાન કોષ ભાગ-૫ પૃષ્ઠ-૧૪૭) આ હકીકતને લક્ષમાં રાખીને વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાન પુસ્તકમાં ડૉ. એમ. એમ. દેસાઈ જણાવે છે કે “નિષ્ક્રિય વાયુઓ સ્થાયી હોય છે.” (ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદ દ્વારા પ્રકાશિત, ભાગ-૫ પૃષ્ઠ-૪૯). આથી લાંબા સમય સુધી બલ્બને પ્રકાશવામાં નાઇટ્રોજન વગેરે વાયુઓ સહાયક બને છે. નિયોન પણ નિષ્ક્રિય વાયુ હોવાથી વિદ્યુત દીવા, નિયોન ટ્યૂબ, નીલદીપ્ત પ્રકાશનળીઓની રચના, સ્પાર્ક ચેમ્બર વગેરેમાં ભરવામાં આવે છે. (જુઓ વિજ્ઞાનકોષ ભાગ-૫/પૃષ્ઠ-૪૧૩) હેલોજન લેમ્પમાં હેલોજન વાયુ ભરવામાં આવે છે. સોડિયમ પર લેમ્પ, મર્ક્યુરી લેમ્પ વગેરેમાં સોડિયમ વેપર, મર્ક્યુરી વેપર વગેરે વાયુઓ ભરવામાં આવે છે. આ વાત પણ જાણિતી છે. “ગુજરાત સમાચાર તા. ૨૬-૬-૦૨ બુધવારની પૂર્તિમાં “ઇલેક્ટ્રિક લાઈટ કેવી રીતે કામ કરે છે?' આવા હેડિંગવાળા લેખમાં પણ જણાવેલ છે કે શું તમે જાણો છો કે બલ્બમાં વાયુ પણ હોય છે? હા, બલ્બમાં વાયુ પણ હોય છે. જેનું નામ છે ઓર્ગન. ૧૯૨૦ સુધી ઓર્ગન વાયુનો ઉપયોગ ઉદીપ્ત દીવો (incandescent lamp) ભરવામાં થતો. આર્ક વેલ્ડિંગમાં થતાં અનિચ્છનીય ઑક્સિડેશન રોકવા માટે પ્રતિદીપ્ત દીવો (flourescent lamp) ઇલેક્ટ્રોનિક નળીઓ વગેરે ભરવા માટે તેનો ઉપયોગ થાય છે. (વિજ્ઞાનકોષ-રસાયણવિજ્ઞાન ભાગ-૫, પૃષ્ઠ-૫૫ કુ. સી. વી. વ્યાસ કૃત – “ઓર્ગન' પ્રકરણમાંથી સાભાર ઉદ્ધત) આ વાયુ ટંસ્ટન સાથે જોડાઈ શકતો નથી. એટલે જ તેને બલ્બમાં ભરવામાં આવે છે.” 161 Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ “લોકપ્રકાશ ગ્રંથના પાંચમાં સર્ગમાં પૂજ્ય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે તથા પંચસંગ્રહની વ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ તો સ્પષ્ટપણે જણાવેલ છે કે “નોવચ દિયત્ મિપિ વિરે તત્ર સર્વત્ર મા તારવી: प्रसर्पन्ति । यत् पुनः अतिनिबिडनिचिताडवयवतया सुषिरहीनं कनकगिरिमध्यादि तत्र ' (પંચસં. વૃત્તિ-દ્વાર-ર ગાથા ૨૫)” અર્થાત્ જ્યાં પોલાણ હોય ત્યાં બાદર પર્યાપ્ત વાયુકાય અવશ્ય હોય છે. મેરુપર્વના પોલાણ શૂન્ય અને અત્યંત નિબિડ એવા મધ્યભાગમાં વાયુકાય ન હોય. તે સિવાય સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં પોલાણ હોય ત્યાં ત્યાં અવશ્ય બાદર પર્યાપ્ત વાયુકાયનું અથવા વાયુદ્રવ્યનું અસ્તિત્વ શાસ્ત્રસિદ્ધ છે. જીવસમાસ વ્યાખ્યામાં શ્રી હેમચંદ્રસૂરીજી મહારાજે પણ આ જ વાત કરી છે. लोकस्य हि यावत् किमपि शुषिरं तावति सर्व स्मिन्नपि वायवः सन्यरन्त्येव । यत्पुनः अशुषिरं धनं कनकगिरिशिलामध्यभामादिकं तत्रैव ते न प्रसर्पन्ति ।। (જીવસમાસ, ગા.૧૮૦ વૃત્તિ) પન્નવણાસૂત્ર વ્યાખ્યામાં પણ આચાર્ય શ્રીમલયગિરિસૂરિજી મહારાજે સ્પષ્ટ જણાવેલ છે કે “યત્ર સુપર તત્ર વાય.” (પદ-૨/સૂત્ર-૪ પૃષ્ઠ-૭૮) અર્થાત્ જ્યાં પોલાણ હોય ત્યાં વાયુ હોય. બલ્બ કાંઈ અંદરથી નક્કર-ઘન નથી. તેથી બલ્બની અંદર વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. તેથી બાદર વાયુકાયવાળા અથવા અચિત્ત વાયુવાળા બલ્બ વગેરેમાં અગ્નિકાયને ઉત્પન્ન થવામાં કોઈ પણ બાધ આગમની દૃષ્ટિએ પણ આવતો નથી. આ રીતે બલ્બમાં સંપૂર્ણ શૂન્યાવકાશ તો વિજ્ઞાન કે જૈનાગમ બેમાંથી એક ને પણ માન્ય નથી. તો પછી “બલ્બમાં શૂન્યાવકાશ હોવાથી વાયુ નથી અને વાયુ ન હોવાથી અગ્નિ ઉત્પન્ન થઈ ન શકે.” આવું કેવી રીતે કહી શકાય? સ્વીચ ઓન કર્યા બાદ બલ્બમાં ઇલેક્ટ્રિસિટીનો પ્રવેશ અને પ્રકાશની ઉત્પત્તિ - આ બન્ને બાબતનો તો સાયન્સ પણ સ્વીકાર કરે જ છે અને તે અનુભવસિદ્ધ પણ છે. તો પછી તુલ્ય યુક્તિથી બલ્બમાં જરૂરી વાયુનો પ્રવેશ માનવામાં વાંધો શું હોઈ શકે? તથા તે વિદ્યુતપ્રકાશને સચિત્ત માનવામાં આગમવિરોધ પણ કઈ રીતે આવી શકે ? કેમ કે તેના લક્ષણો ત્યાં જોવા મળે જ છે. અત્યંત તપેલા લોખંડના ગોળાના મધ્યભાગમાં વાયુનું અસ્તિત્વ શાસ્ત્રમાન્ય છે જ ને ! ઉત્તર: બલ્બના વિષયમાં અમે વિસ્તારથી પૂર્વ ભાગના નવમા પેટા ભાગમાં ચર્ચા કરી છે. એ સંદર્ભમાં પ્રસ્તુત પ્રશ્નને સમજવો જોઈએ. 162 Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧. જેમ પ્રશ્નમાં જ સ્પષ્ટ લખ્યું છે – “જો આ પ્રમાણે નહીં કરાય તો એ તાર વાસ્તવિક રૂપથી તરત બળી જશે.” એનાથી સ્પષ્ટ છાય છે કે ઑક્સિજન નામના વાયુને બલ્બમાંથી હટાવવો જરૂરી છે. એબ્સોલ્યુટ વેક્યૂમ ભલે નહિ હોય, પણ ઑક્સિજનને તો બલ્બમાંથી હટાવ્યા વગર તારનું કંબશ્ચન થવાની સંભાવના રહે છે. જેને “ઑક્સિડેશન” કહેવાય છે. (અહીં ઑક્સિડેશનનો આ જ અર્થ છે નહીં કે ડી-ઇલેક્ટ્રોશન) એટલે એવું માનવું કે “થોડો ઑક્સિજન અંદર રહી જાય છે અથવા પ્રવેશ કરી લે છે” એ માન્યતા બિલકુલ ખોટી છે. બલ્બ બનાવનાર કંપની આ ચોકસાઈ રાખીને જ બલ્બ બનાવે છે કે એમાં ઑક્સિજનનો અંશ માત્ર પણ ન રહે. ૨. નિષ્ક્રિય વાયુ ભરેલા બલ્બમાં શૂન્ય (વાયુરહિત) નથી, પણ વાયુની નિષ્ક્રિયતા ને કારણે અગ્નિ પેદા જ થતી નથી. ૩. મૂળ પ્રશ્ન આ નથી કે બલ્બમાં એબ્સોલ્યુટ વેક્યુમ છે કે નહીં. મૂળ પ્રશ્ન એ છે કે જો ફિલામેન્ટ પ્રકાશ આપે છે, એ શું અગ્નિના રૂપમાં પ્રકાશ આપે છે? શું ત્યાં ઑક્સિજન છે? ઉપરના ઉદાહરણથી એ સ્પષ્ટ થાય છે કે પ્રશ્નકર્તાએ સ્વયં આ તો સ્વીકાર કરી લીધું છે કે નિષ્ક્રિય વાયુમાં અગ્નિની ક્રિયા નથી થઈ શકતી, તો પણ પોતાની પૂર્વ ધારણાને માનીને કોઈપણ રીતે એમાં “ઑક્સિજનનો પ્રવેશ સિદ્ધ કરવા મથે છે, જે વૈજ્ઞાનિક દૃષ્ટિથી પણ સંભવ નથી, અને જૈન દૃષ્ટિથી પણ સંભવ નથી. આનો સારાંશ એ છે કે બલ્બમાં પૂર્ણ શૂન્યાવકાશ સંભવ છે જ નહીં. એટલે એમાં રહેલો ઑક્સિજન ઑક્સિડેશન દ્વારા અગ્નિ ઉત્પન્ન કરી શકે છે - એ કહેવું ખોટું છે. વેક્યૂમનો અર્થ વાયુનો અભાવ છે, પદાર્થ-શૂન્યતા નહીં. જો પૂર્ણ શૂન્યાવકાશ કરવાનું પણ સંભવ ન હોય તો પણ એમ કહેવું ખોટું થશે કે એમાં બચેલો ઑક્સિજન બલ્બની અંદર બળવાની ક્રિયા માટે જવાબદાર છે, પહેલા તો એ સ્વીકાર કરવું જોઈએ કે બલ્બમાં હંમેશાં શૂન્યાવકાશ (વાયુરહિત) હોય જ, એ જરૂરી નથી. અગાઉ પણ બતાવાઈ ગયું છે કે નાઇટ્રોજન, આગોર્ન આદિ નિષ્ક્રિય વાયુને બલ્બમાં એટલા માટે રાખવામાં આવે છે કે ઑક્સિજન પૂર્ણ માત્રામાં સમાપ્ત થઈ જાય જેથી ઑક્સિડેશન ન થાય. આ પ્રમાણે અહીં બલ્બને વાયુરહિત કરવાની અપેક્ષા જ નથી. નિષ્ક્રિય વાયુમાં બલ્બ સારી રીતે પ્રકાશિત થાય છે. [ સંસ્ટનનું બાષ્પીભવન ગરમીથી પીગળવાના કારણે થાય છે. ન કે એના 163 Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ બળવાના કારણે. જ્યારે બલ્બ વાયુરહિત (vaccum) ન થાય, ત્યારે નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે, જેનાથી બળવાની ક્રિયા ન થાય તો પણ એમ માનવું કે ત્યાં જેમ તેમ ઑક્સિજન ઘૂસી જાય છે. આ વાત કોઈ પણ સ્વીકાર નહીં જ કરે. શાસ્ત્રોમાં ‘સુષિર’માં વાયુનો પ્રવેશ લખ્યો છે, પણ ત્યાં તો પહેલાંથી વાયુ છે જ, તો પછી બીજો વાયુ કેવી રીતે ધૂસી શકશે ? જેટલા પણ વાયુથી ભરેલા (ગેસ-ફિલ્ડ) બલ્બ છે, એમાં બહારથી ઑક્સિજનનો પ્રવેશ થાય એ સંભવ જ નથી. અંદરના ગેસ નિષ્ક્રિય છે એટલે ફિલામેન્ટનું બાષ્પીભવન રોકાય છે તથા ફિલામેન્ટ જેવું હતું તેવું સુરક્ષિત રહે છે. શૂન્યાવકાશની જૈન માન્યતા વિજ્ઞાનની માન્યતાથી જુદી છે. વસ્તુતઃ આખા લોકમાં જીવ અને પુદ્ગલ ઠાંસી ઠાંસીને ભર્યા છે. પણ એ બધાં વ્યવહારની પ્રક્રિયાઓને નથી બાધા પહોંચાડતા, નથી પ્રભાવિત કરતા. વિજ્ઞાન અનુસાર નિર્વાતીકરણ (વાયુરહિત) થવાથી જે સ્થાન હવા-રહિત થઈ જાય છે તે નિર્વાત (વાયુરહિત) થવાથી જે સ્થાન હવા-રહિત થઈ જાય છે તે નિર્વાત (વાયુરહિત) કહેવાય છે. હવા (Air)માં ઑક્સિજનની વિદ્યમાનતા સ્વભાવિક રીતે જ હોય છે. એટલે નિર્વાત સ્થાનમાં તો ઑક્સિજન પણ નથી રહેતો. જો બહુ જ થોડીમાત્રામાં રહી પણ જાય, તો એનો અન્ય ઉપયોગથી નાશ કરી દેવાય છે. પ્રશ્ન ૮ : જૉસેફ પ્રિસ્ટલી (Joseph Priestly) નામના વૈજ્ઞાનિકે ૧૭૭૪માં ઑક્સિજનની શોધ કરી. શ્વાસોચ્છ્વાસ તથા દહનક્રિયા માટે ઑક્સિજન અનિવાર્ય છે. આવી વિજ્ઞાનની જૂની માન્યતાને યાદ કરીને કેટલાક વિદ્વાનો કહે છે કે ‘બલ્બમાં ઑક્સિજન ન હોવાથી તે કઈ રીતે પ્રકાશી શકે ?' પરંતુ આ દલીલ પણ બરાબર નથી. કારણ કે પ્રાચીન વિદ્વાન દહનક્રિયામાં ઑક્સિજનને આવશ્યક માને છે, બલ્બમાં થનાર પ્રકાશ-ગરમી વગેરેમાં નહિ. વળી, મોર્ડન સાયન્સના સિદ્ધાંત મુજબ પ્રસ્તુતમાં એક વાત યાદ રાખવા જેવી છે કે ‘ઑક્સિજન વિના આગ ન જ લાગે, દહનક્રિયા ન જ થાય' તેવો પણ કોઈ નિયમ નથી. ઑક્સિજનની ગેરહાજરીમાં પણ ક્લોરિન વાયુમાં હાઇડ્રોજન બળે છે. Infoplease Enyclopedia'માં જણાવેલ છે કે ‘Combustion need not involve Oxygen, e.g., hydrogen burns in Chlorine to form hydrogen chloride with the libereation of heat and light..." Jain Educationa International 164 For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ અર્થ: બળવાની ક્રિયામાં ઑક્સિજન હોવો જરૂરી નથી. દા.ત. હાઇડ્રોજન વાયુ ક્લોરિનમાં બળે છે. તેનાથી હાઇડ્રોજન ક્લોરાઈડ Hcl તૈયાર થાય છે. તે વખતે ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. ગુજરાત યુનિવર્સિટી અમદાવાદથી પ્રકાશિત વિજ્ઞાનકોષ રસાયણવિજ્ઞાનભાગ-5માં ડૉ. એસ. એમ. દેસાઈ (M.Sc,Ph.D.) જણાવે છે કે – “ઑક્સિજન કરતાં ફૂલોરિનમાં કાર્બન વધુ જોરથી બળે છે. C+2F, > CF4 હાઇડ્રોજન ફલોરિન અને ક્લોરિનમાં બળે છે. H, + E, 2 2HF H, + CI, 2 2HTI લોખંડ ફલોરિનમાં બળે છે અને તેને ગરમ કરતાં સહેલાઈથી ક્લોરિન તથા સલ્ફર સાથે સંયોજાય છે. 2Fe + 3F > 2FeP 2Fe + 3C, 2FeOI, Fe + S – FeS” (ભાગ-૫/પૃષ્ઠ-૨૨૭) તે જ રીતે ઑક્સિજનની ગેરહાજરીમાં સોડિયમ પણ ક્લોરિન વાયુમાં બળીને સોડિયમ ક્લોરાઈડ બનાવે છે. 2Na + CI, 2 2Na*CF આમ આપણે જોઈ શકીએ છીએ કે ઑક્સિજનની ગેરહાજરીમાં પણ બળવાની, પ્રકાશવાની, આગ લાગવાની, ગરમી ઉત્પન્ન થવાની ક્રિયા થઈ શકે છે. માટે બલ્બમાં ઑક્સિજન ન હોય તો પણ આર્ગન વગેરે વાયુની સહાયથી ત્યાં તે ઉકાય ઉત્પન્ન થવામાં સાયન્સની દષ્ટિએ પણ કોઈ વિરોધ આવતો નથી.” ઉત્તરઃ પ્રાચીન વિજ્ઞાન અને આધુનિક વિજ્ઞાનમાં દહન-ક્રિયાના વિષયમાં કોઈ અંતર નથી. બન્નેમાં મૂળ કંબશન એટલે કે દહન-ક્રિયામાં “ઑક્સિજનની અનિવાર્યતા માની છે. ક્લોરિન, ફલોરિનની સાથે હાઇડ્રોજન આદિની બળવાની પ્રક્રિયા અને એનાથી ઉત્પન્ન પ્રકાશ અને ગરમીની પ્રક્રિયા એક વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયા છે, જે સામાન્ય “અગ્નિ'ની પ્રક્રિયાથી ભિન્ન છે. એના આધાર પર સામાન્ય અગ્નમાં ઑક્સિજનની અનિવાર્યતાનો અસ્વીકાર નહીં કરી શકાય. બીજી વાત છે કે બલ્બમાં તારનો પ્રકાશ હોવો એમાં થનારી પ્રક્રિયા “અગ્નિ'ની સામાન્ય ક્રિયા તો છે જ નહીં, સાથે-સાથે જેમ પ્રશ્નકર્તાએ પોતે સ્વીકાર કર્યો છે એમ, ““ક્લોરિન-ફૂલોરિન વાળી વિશિષ્ટ ક્રિયા પણ ત્યાં નથી.” તો અહીં 165 Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ઑક્સિજન વગર પણ આગ લાગે છે'નું કથન ક્યાં સુધી સંગત હોય શકે? અગ્નિના જે પણ રૂપ બતાવાયાં છે, તે બધાં ઑક્સિજન વગર સંભવ જ નથી. બલ્બના સંદર્ભમાં તો સ્પષ્ટ છે કે ત્યાં ક્લોરિન અથવા ફલોરિનથી બળવાની ક્રિયા થતી જ નથી. એમ તો શાસ્ત્રોક્ત નરકમાં અચિત્ત અગ્નિમાં પણ ઉષ્મા, પ્રકાશ વગેરે છે, પણ ઑક્સિજન નથી. વર્તમાન સંદર્ભમાં મૂળ પ્રશ્ન છે – શું બલ્બમાં, જ્યાં ઉક્ત પદાર્થોની પ્રક્રિયા નથી, તથા ઓક્સિજન પણ નથી, ત્યાં આગ બળી શકે છે? એને સ્પષ્ટ ઉત્તર છે - ના. પ્રશ્ન : બીજી એક મહત્ત્વની વાત એ છે કે શૂન્યાવકાશમાં મોકલેલ સેટેલાઈટોમાં અંદર મશીનના વિભાગોમાં Arking અવાર-નવાર થાય જ છે. નાના નાના તણખાઓ ત્યાં ઉત્પન્ન થયે જ રાખે છે. Arkingનું પ્રમાણ વધી જાય તો વાયર પણ સળગી જતા હોય છે / બળી જતા હોય છે. આ વાત ISRO (Indian Space Research Organization)ના PC.E.D. વિભાગમાં કાર્ય કરનારા સ્પેસ-શટલના પ્રોગ્રામમાં બાહોશ વૈજ્ઞાનિક શ્રી પંકજભાઈ શાહ અને શ્રી કિશોરભાઈ દોમડિયા સાયન્ટિસ્ટએન્જિનિયર .E) દ્વારા જાણવા મળી છે. બહુ સરસ વાત છે. ઑક્સિજનાદિથી રહિત શૂન્યાવકાશમાં પણ સેટેલાઈટની અંદર પણ તણખા સ્વરૂપે અગ્નિકાય જીવો ઉત્પન્ન થઈ જ જાય છે. શૂન્યાવકાશમાં પણ સેટેલાઈટમાં arking ઘટાડવા માટે સાયન્ટિસ્ટોએ પણ ઘણી મથામણ કરવી પડે છે. ખરેખર, ઉત્પન્ન થતો અગ્નિકાય પોતાને પ્રાયોગ્ય વાયુ કોઈ પણ સ્થાનમાં, કોઈ પણ રીતે મેળવી જ લે છે. ઉત્તર ૯ઃ આ વાત તો એ વાતને સિદ્ધ કરી દે છે કે Arkingથી ઉત્પન્ન ચિનગારીઓ (spark) મૂળમાં અગ્નિ જ નથી. ત્યાં વિદ્યુત-પ્રવાહનો ડિસ્ચાર્જ જ ચિનગારીના રૂપમાં વિકિરિત થઈ રહી છે. શૂન્યાવકાશમાં પ્રકાશનું વિકિરણ થઈ શકે છે, એનું આ પ્રત્યક્ષ પ્રમાણ છે. ત્યાં વાયુનો અભાવ છે, એટલે અગ્નિકાય જીવની ઉત્પત્તિ સંભવ જ નથી. અહિં પણ પહેલા અગ્નિને માનીને ત્યાં વાયુની ઉત્પત્તિને જબરજસ્તી મનાવવાની કોશિશ કરવામાં આવી છે. સ્પાર્કના રૂપમાં થનારી ચિનગારીઓ EDM મશીનમાં કેરોસીનમાં પણ આગ લગાડી શકતી નથી, કારણ કે ત્યાં ઑક્સિજનનો અભાવ છે. ISRO ના વૈજ્ઞાનિકોનો સંદર્ભ તો “સ્પાર્ક અગ્નિ નથી, પણ ફક્ત ભૌતિક ઉર્જાનું વિકિરણ માત્ર છે.” આ વાતને જ પુષ્ટ કરે છે. એનાથી સ્પેસમાં – શૂન્યાવકાશમાં “ઑક્સિજનનું અસ્તિત્વ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો એ કઈ વૈજ્ઞાનિકતા છે? અભયદેવસૂરિના કથનને પણ એની સાથે 166 Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ જોડવું ફક્ત પોતાના પૂર્વાગ્રહની પૃષ્ટિ કરવાનો પ્રયત્ન છે. એટલે ન જૈન દર્શનના આધાર પર અને ન વિજ્ઞાનના આધાર પર એ સિદ્ધ થાય છે કે સ્પેસમાં ઑક્સિજન છે. હવા અથવા ઑક્સિજન ફક્ત વાતાવરણ” જ્યાં સુધી છે, ત્યાં સુધી જ વિદ્યમાન છે. વાતાવરણ પૃથ્વીની સપાટીથી ફક્ત ૪૦૦ કિલોમીટર સુધી જ છે. (આ વાતની ચર્ચા થઈ ગઈ છે.) પ્રશ્ન ૧૦ઃ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વિચારીએ તો ચોમાસામાં આકાશમાં ઉત્પન્ન થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી વીજળીના સ્વરૂપમાં કોઈ જ ફરક નથી. બન્ને વિદ્યુતનું આંતરિક બંધારણ એક સરખું છે. ચોમાસામાં વાદળાના ઘર્ષણથી ઉત્પન્ન થતી વીજળી તો આગમાનુસાર સચિત્ત જ છે, સજીવ જ છે. આ તો નિર્વિવાદ સત્ય છે. તથા કૃત્રિમ પ્રયત્નથી ટરબાઈન આદિના માધ્યમથી ઉત્પન્ન કરવામાં આવતી વીજળીનું સ્વરૂપ કુદરતી વીજળી જેવું જ છે. અવકાશી વીજળી અને ઇલેક્ટ્રિસિટી – આ બંનેનું બંધારણ, બન્નેના કાર્યો અને બંનેનું સ્વરૂપ સમાન જ છે. સાયન્સની દષ્ટિએ આકાશમાં થતી વીજળી, ટરબાઈનના માધ્યમથી થતી વીજળી, બેટરી-સેલના માધ્યમથી થતી વીજળી કે અન્ય કોઈ પણ પ્રક્રિયાથી ઉત્પન્ન કરાતી વીજળી એકસરખાં જ સ્વરૂપની છે. Kite & Key experiment કરનાર બેન્જામિન ફ્રેંકલિન નામના વૈજ્ઞાનિક ૧૭૫ની સાલમાં શોધ કરીને જાહેર કરેલ છે કે આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી વીજળી અને વાયરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટી – આ બંને એક જ છે. આ વિગત ઇન્ટરનેટ દ્વારા જાણી શકીએ છીએ. Franklin Institute, Philadephi, U.S.A. “He did make the important discovery that lightning and electricity are the same.” [http:/sln.fi.edu./tfi/exhibitr/frankli.html] ફ્રેંકલિનના મંતવ્ય મુજબ આકાશમાં થતી વીજળી એ ઇલેક્ટ્રિસિટીનું જ એક પ્રકારનું ઉત્સર્જન છે. આ રહી ઇન્ટરનેટ દ્વારા મળતી વિગત. Info please Encyclopedia - "...which proved that lightning is an electrical discharge.” - (http:/ www.info.please.com/c16/people/A085 8229.html) Science Encyclopedia પુસ્તકમાં Electricity Chapter (પૃષ્ઠ-૨૨૮)માં gouac Ô } ‘Lighting is a form of electricity.' અર્થાતુ આકાશીય વીજળી એ ઈલેક્ટ્રિસિટીનો જ પ્રકાર છે. આમ વિજ્ઞાનની દૃષ્ટિએ તો આકાશમાં થતી વીજળી અને વાયરમાંથી પસાર 167 For Personal and Private Use Only Jain Educationa International Page #181 -------------------------------------------------------------------------- ________________ થતી ઈલેક્ટ્રિસિટી એક જ છે – આટલું નિશ્ચિત થાય છે. વૈજ્ઞાનિક ડૉ. દોલતસિંહજી કોઠારી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે વિજ્ઞાન સચિત્ત-અચિત્તની પરિભાષા વિચારતું નથી. માટે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિદ્યુતને અચિત્ત કહેવાનો કોઈ અધિકાર નથી. હા, એટલું જરૂર કહી શકાય છે કે આકાશીય વિદ્યુત અને પ્રયોગશાળાની વિદ્યુત - બંને એક જ છે. જો શાસ્ત્રીય દૃષ્ટિથી આકાશની વીજળી સચિત્ત હોય તો પ્રયોગશાળા વગેરેની વીજળી પણ સચિત્ત છે.” (સમ્યગ્દર્શન - માસિક, તા. પ-૭-૨૦૦૨માંથી સાભાર ઉદ્ધત) ઉત્તરઃ મૂળ વીજળી અથવા ઇલેક્ટ્રિસિટી પોતે શું છે એનું પૂરું વિવેચન અમે કર્યું છે. તથા એ પણ જોઈ લીધું છે કે આકાશીય વીજળી (lighting)ની પ્રક્રિયામાં કેવી રીતે ઇલેક્ટ્રિસિટીનું ‘discharge' કાર્ય કરાય છે અને આપણા શરીરમાં પણ વીજળી (ઇલેક્ટ્રિસિટી) કેવી રીતે કાર્ય કરે છે. આપણે ઇલેક્ટ્રિસિટી lighting, શરીર માં કામ કરવનારી વીજળી અને સ્થિત-વિદ્યુત (static electricity) વગેરે બધા પ્રકારની વીજળીની પ્રક્રિયાઓમાં રહેલા અંતરને સમજવું જોઈએ. આપણે ફ્રેંકલિન, ડૉ. ડી. એસ. કોઠારી, એન્સાઇક્લોપીડિયા વગેરે દ્વારા કરાયેલા કથનની અપેક્ષાને સમજવી પડશે કે કઈ દૃષ્ટિથી બંનેને એક માનવામાં આવે છે. અમારા વિવેચનમાં અમે બતાવી ગયા છીએ કે કોઈપણ પદાર્થ પછી એ સજીવ હોય અથવા નિર્જીવ, એકેન્દ્રિય જીવનું શરીર હોય કે પંચેન્દ્રિય જીવનું શરીર - બધું વિદ્યુન્મય છે - ઇલેક્ટ્રોન, પ્રોટોન વગેરે જે સ્વયં વિદ્યુતના રૂપ છે એજ બધાં પદાર્થોના મૂળ ઘટક છે. તારમાં વહેતી વિદ્યુત-ધારા એ ઇલેક્ટ્રોનોનું જ ધાતુ (જે સુચાલક છે)ના માધ્યમથી સ્થાનાંતરણ છે. સ્થિત વિદ્યુતના રૂપમાં પણ આ જ વિદ્યુત અચલ અવસ્થામાં રહે છે. આપણી પ્રત્યેક ક્રિયા પણ વિદ્યુતના પરિણમન દ્વારા જ ચાલે છે. એવી સ્થિતિમાં આકાશીય વીજળી lighting જે જે સચિત તેઉકાય છે, જેની તુલના તારવાળી વિદ્યુત સાથે કરવી એ ક્યાં સુધી તર્ક સંગત થશે? પછી તો બધા પદાર્થોમાં સચિત્ત તેઉકાય છે એમ માનવું પડશે. પણ બધું જ તેઉકાય નથી, કારણ કે જેમ આકાશીય વિદ્યુતની પ્રક્રિયામાં બળવાની પ્રક્રિયા સ્પષ્ટ છે, એવી બીજે બધે નથી. પછી તારવાળી ઇલેક્ટ્રિસિટી પણ જ્યાં સુધી તારમાં છે ત્યાં સુધી બળવાની ક્રિયાથી મુક્ત છે, એટલે સચિત તેઉકાય માની શકાય નહિ. આકાશીય વીજળી અને અન્ય વીજળીમાં સમાનતા પણ છે અને ભિન્નતા પણ છે. દૌલતસિંહ કોઠારીના દષ્ટાંતથી તો ફક્ત એજ ફલિત (prove) થાય છે કે વિદ્યુતનું પોતાનું સ્વરૂપ એક છે, પણે એના વિભિન્ન રૂપોને 168 Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કોઠારી કેવી રીતે નકારશે? જો બધી વિદ્યુત એક જ હોય, સચિત્ત તેઉકાય જ હોય, તો આપણી બધી ક્રિયાઓમાં એનો પ્રયોગ થવાથી બધું વજ્ય થઈ જશે. એક અને અનેકની અપેક્ષાઓને ન સમજવું એ જૈન દર્શનને કેવી રીતે મંજૂર હોઈ શકે? સિદ્ધ આત્મા અને નિગોદના આત્મા આત્મ-સ્વરૂપની અપેક્ષાથી એક છે. સ્ત્રી અને પુરુષ જીવત્વની અપેક્ષાથી એક છે. જીવના શરીર રૂપ પુદ્ગલ અને અચિત્ત પગલ પુગલત્વની અપેક્ષાથી એક છે. એમ એક માની લેવાથી એની એકાન્ત એકતા માની લેવી એ તો સ્પષ્ટ અસંગત છે. આપણે વિચારવું જોઈએ કે એક હોવા છતાં પણ વિદ્યુતના વિભિન્ન પરિણમનોમાં કઈ સચિત્ત તેઉકાય એટલે બળવાની ક્રિયા છે અને કઈ નથી. પ્રશ્ન ૧૧: શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી-ચારેય ફિરકાના તમામ જૈનો આકાશીય વીજળીને નિર્વિવાદપણે તેઉકાય જીવસ્વરૂપ જ માને છે. મહાશક્તિશાળી આકાશીય વીજળીને જ્યારે નીચે પડે ત્યારે તેના નિમિત્તે થતું સંભવિત નુકસાન અટકાવવા માટે મોટી ફેક્ટરી, તોતિંગ બિલ્ડિંગ, મહાકાય મંદિરો, વિરાટ હોસ્પિટલ વગેરેમાં ઉપરના ખુલ્લા ભાગમાં અર્થિંગ કરવા માટે ત્રિશૂળ વગેરે આકારમાં તાંબાના વાયર વગેરેની વિશિષ્ટ ગોઠવણ કરવામાં આવે છે. તથા તે વાયરને જમીનમાં નીચે ઊંડે સુધી પહોંચાડેલ હોય છે. નીચે પડતી વીજળીને પોતાના તરફ ખેંચીને આ વાહક તાર જમીનમાં નીચે પહોંચાડે છે. તેથી ફેક્ટરી વગેરેને નુકસાન થતું અટકી જાય છે. આ બાબતમાં તમામ ધર્માત્માઓ અને સાયન્ટિસ્ટો સંમત છે. - આકાશીય વીજળી તારમાં પ્રવેશીને જમીનમાં જાય તે અવસ્થામાં તેને શું નિર્જીવ માનશે? શક્ય જ નથી. કારણ કે આકાશીય વીજળી પોતાના ઉપર પડવાથી માણસ જેમ દાઝી જાય છે, બળી જાય છે, કદાચિત્ મરી પણ જાય છે તેમ આકાશીય વીજળી તાંબાના તારમાંથી પસાર થઈ રહી હોય ત્યારે તે તારને પકડી રહેનાર માણસ પણ દાઝી જાય છે, બળી જાય છે, કદાચિત મરી પણ જાય છે. આથી માનવું જ પડે કે આકાશમાં ઉત્પન્ન થતી વીજળી જેમ સજીવ છે તેમ તે વીજળી તારમાં પસાર થતી અવસ્થામાં પણ સજીવ જ છે. આ પ્રક્રિયા તદન ઇલેક્ટ્રિસિટી જેવી જ છે. ફરક ફક્ત એટલો જ છે કે આકાશીય વીજળી સૌપ્રથમ પ્રકાશ સ્વરૂપ હોય છે, પછી તારમાં પ્રવેશીને તે અદેશ્ય ઇલેક્ટ્રિસિટી સ્વરૂપ બને છે. જ્યારે ટરબાઈન વગેરેના માધ્યમથી ઉત્પન્ન થતી વીજળી સૌપ્રથમ અદશ્ય ઈલેક્ટ્રિસિટી સ્વરૂપે ઉત્પન્ન થઈને તારમાં પ્રવેશે 169 Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ છે અને પછી બલ્બના ફિલામેન્ટમાં પ્રકાશસ્વરૂપે જણાય છે. આમ ટરબાઈન વગેરેના માધ્યમથી ઉત્પન્ન થતી કૃત્રિમ વીજળી - ઇલેક્ટ્રિસિટી અને આકાશીય વીજળી બંને એક સ્વરૂપ જ છે - એમ સિદ્ધ થાય છે. આકાશીય વીજળી તો સજીવ જ છે. તેથી તેના સમાન કૃત્રિમ વીજળી - ઇલેક્ટ્રિસિટી પણ તેઉકાય જીવસ્વરૂપે જ સિદ્ધ થાય છે. આકાશીય વીજળીના નુકસાનથી બચવા માટે જે રીતે (electricity) કરવામાં આવે છે તે જ પ્રકારનું અર્થિંગ કૃત્રિમ વીજળી દ્વારા બહુમાળી મકાન ફેક્ટરી વગેરેને નુકસાન ન થાય તે માટે ક૨વામાં આવે છે. આકાશની વીજળી અર્નિંગ વાયરમાંથી પસાર થતી હોય ત્યારે જો તે તારની જોડે બલ્બનું યોગ્ય જોડાણ કરેલ હોય તો તે બલ્બ પણ પ્રકાશે છે જ. આ વાત વિજ્ઞાને પ્રયોગ દ્વારા સિદ્ધ કરેલ છે. આમ આકાશીય વીજળી અને કૃત્રિમ વીજળી (electricity) વચ્ચે અનેક પ્રકારે સમાનતા જ જોવા મળે છે. તેથી આકાશીય વીજળીની જેમ વાયરની વીજળી ઇલેક્ટ્રિસિટી પણ સજીવ જ છે. ઉત્તર ૧૧: આકાશીય વીજળી એટલે આકાશમાં ચમકનારી વિદ્યુત એટલે ‘વિજ્જૂ’ ઝબકીને પડનારી વિદ્યુત એટલે અશશિન અથવા વજ્રપાત તથા ઉલ્કાપાત (જેવા ઘર્ષણથી ચમકતા પિંડ પૃથ્વી પર પડતા દેખાય છે. Meteor જેને કહેવાય છે) એ બધાં ફક્ત બળવાની સ્થિતિમાં જ સચિત્ત તેઉકાય છે. નહિ એનાથી પહેલા કે ન પછી. વીજળીનું પૃથ્વીમાં સમાઈ જવું એટલે વિદ્યુત-આવેશનું મુક્ત રૂપ જે ઑક્સિજનની સહાયતાથી બળવાની ક્રિયા કરતા હતા તે સમાપ્ત થઈને ફરી વિદ્યુત ઊર્જાના રૂપમાં આવી જાય છે. ‘બળવા’ની ક્રિયા ન કરે તે સમય વિદ્યુત-ઊર્જાને તેઉકાય માની શકાય નહિ. જો એને તેઉકાય માની લઈએ, તો પછી બધા ઇલેક્ટ્રિક ચાર્જને તેઉકાય માનવો પડશે. પણ એવું નથી, ઇલેક્ટ્રિસિટી પોતે પોતાનામાં ફક્ત પૌદ્ગલિક ઊર્જા છે. જ્યારે તે તારમાંથી પસાર થાય છે, ત્યારે પણ એ ફક્ત પૌદ્ગલિક ઊર્જા છે, ભલે તે પાવર-હાઉસથી ઉત્પન્ન હોય અથવા આકાશીય વિદ્યુતથી ‘ડિસ્ચાર્જ’થી ઉત્પન્ન ઇલેક્ટ્રિક ચાર્જ હોય. આકાશીય વીજળી (વિજ્જુને સચિત્ત તેઉકાય તો ફક્ત આકાશમાં વિદ્યમાન ઑક્સિજનના સહયોગથી જ્વલનશીલ પદાર્થોને બાળતી વખતે જ માની શકાય. જ્યારે એ ચાર્જ ગગનચુંબી ઇમારતની ઉપર લાગેલા તારથી earthing થઈ જાય છે, ત્યારે તેને સચિત્ત તેઉકાય માની શકાય નહિ, કારણ કે તારની અંદરથી પસાર થતી વખતે એનું તેઉકાયિક પરિણમન થતું નથી. નથી ત્યાં બળવાની અથવા દહન Jain Educationa International 170 For Personal and Private Use Only. Page #184 -------------------------------------------------------------------------- ________________ ક્રિયા થતી હોય છે અને ન તો ત્યાં પ્રકાશ અથવા ચમકારા થાય છે. જો તે તેઉકાય હોય. તો પછી સ્વયં તાર પણ બળી જશે. આટલા ભારે voltage હોવા છતાં પણ તાર એટલા માટે નથી બળતો કે ત્યાં દહન-ક્રિયાનો અભાવ છે. પાવર હાઉસમાં ઉત્પન્ન થનારી વીજળી જ્યાં સુધી તારમાં છે, ત્યાં સુધી એ પણ પૌલિક (નિર્જીવ) છે. તારથી બહાર જ્યારે ખુલ્લી હવામાં એ જ્વલનશીલ પદાર્થોના સંયોગમાં ઉચિત તાપમાન પર આવે છે, ત્યારે તે અગ્નિ પેદા કરી શકે છે. આ રીતે તારમાં રહેલી પ્રવાહી વીજળી અને ખુલ્લા આકાશમાં ચમકતી વીજળીનો ભેદભેદ બહુ જ સ્પષ્ટ થઈ જાય છે. જે તારમાંથી વીજળી પસાર થતી હોય ત્યારે એ તારને પકડનાર વ્યક્તિ કઈ અવસ્થામાં છે, એના પર એ બળશે કે નહિ એનો આધાર છે. જો વ્યક્તિ insulator ઉપર ઊભો હશે તો તારવાળી વીજળીનો કરંટ એમાં પ્રવેશી શકશે નહીં. જો તે earthing કરશે તો તરત કરંટ તેમાં આવી જશે. જૈન દર્શનના અનેકાંતને સમજનાર પર્યાય-ભેદ અને પરિણમન ભેદને નહિ સમજે અને ફક્ત દ્રવ્ય-અભેદના આધાર પર સાર્વત્રિક અને સમગ્ર અભેદ માની લે તો એ સુસંગત નથી. આ પ્રશ્ન ૧૨: મહાનદી ઉપર ડેમ બાંધીને ટરબાઈન દ્વારા જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં પ્રક્રિયા એવી હોય છે કે ધસમસતા પાણીનો પ્રવાહ ટરબાઇન ઉપર વેગથી પડે છે. તેથી અત્યંત ફોર્સથી ટરબાઈન ઘૂમે છે. તે સમયે ટરબાઈન સાથે જોડાયેલ ડાયનેમામાં ગોઠવેલા મેગ્નેટવાળા ચંદ્રકોની વચ્ચે Coil પણ ઝડપથી ગોળ-ગોળ ફરે છે. આ રીતે કન્ડક્ટિગ રૉડ Coil અને મેગ્નેટિક લાઈન્સની વચ્ચે એક જાતનું પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી ત્યાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. પાણી જેટલા વધુ વેગથી પડે તેમ ટરબાઈન વધુ ઝડપથી ફરે. જેમ જેમ ટરબાઈન વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટિક ફિલ્ડમાં ગોઠવાયેલ કન્ડક્ટિગ રૉડ વધુ ઝડપથી ફરે. જેમ જેમ કન્ડક્ટિગ રોડ વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટિક ફિલ્ડમાં ગોઠવાયેલ કન્ડક્ટિગ રોડ વધુ ઝડપથી ફરે. જેમ જેમ કડક્ટિગ રોડ વધુ વેગથી ઘૂમે તેમ તેમ મેગ્નેટિક લાઈન્સ ઓફ ફોસમાં પ્રબળ ઘર્ષણ ઊભું થવા દ્વારા ચુંબકીય પ્રેરણરેખાઓ (મેગ્નેટિક લાઈન્સ) ઝડપથી કપાય છે. જેમ જેમ મેગ્નેટિક ફિલ્ડમાં ગોઠવાયેલ મેગ્નેટિક લાઈન્સ ઓફ ફોર્સમાં ઝડપથી પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી ચુંબકીય રેખાઓ ઝડપથી કપાય છે તેમ તેમ વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. 111 Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ અહીં બીજી એક વાત નોંધમાં રાખવી કે ચુંબકીય રેખાઓ (Magnetic lines) પણ પ્રભા, છાયા, આતપ, ઉદ્યોત, પ્રકાશ, તરંગ, શબ્દ વગેરેની જેમ, જૈનમતાનુસાર દ્રવ્યસ્વરૂપ જ છે. ચુંબકીય રેખાઓ કાંઈ ભાવસ્વરૂપ/પર્યાય સ્વરૂપ નથી. કેમ કે ભાવ કાંઈ દ્રવ્યમાંથી છૂટો પડીને બહાર નીકળી શકતો નથી. કાપડનો શ્વેત વર્ણ (પર્યાય) કાંઈ કાપડ (દ્રવ્ય)ને છોડીને બહાર નીકળતો નથી. જ્યારે ચુંબકીય રેખાઓ તો મેગ્નેટની બહાર નીકળે છે. માટે તે પર્યાય (ભાવ) રવરૂપ નથી પણ દ્રવ્યાત્મક જ છે. જૈનાગમ મુજબ, જેમ આપણા શરીરમાંથી દ્રવ્યાત્મક છાયા પરમાણુઓ નીકળે છે કે જેના લીધે પ્રતિબિંબ-ફોટો વગેરે પડી શકે છે, તેમ લોહચુંબકમાંથી દ્રવ્યાત્મક ચુંબકીય રેખાઓ નીકળે છે કે જેના લીધે લોહચુંબક લોખંડને ખેંચી શકે છે. અહીં અન્ય એક વાત ધ્યાનમાં રહે કે ગતિ અને ઘર્ષણ બન્ને જુદી વસ્તુ છે. પરંતુ કોઈ પણ મૂર્ત પદાર્થ ગતિ કરે તો તે ઘર્ષણ અવશ્ય ઉત્પન્ન કરે જ છે. પુદ્ગલની ગતિ ઓછી હોય તો ઘર્ષણ ઓછું હોય તથા ગતિ વધારે હોય તો ઘર્ષણ વધારે હોય. તથા કોઈ પણ પદાર્થને કાપવા માટે ગમે તે પ્રકારની ગતિ કામ ન લાગે પણ ચોક્કસ પ્રકારની ગતિથી ઉત્પન્ન થયેલ વિશિષ્ટ ઘર્ષણ જ ઉપયોગી બને છે. કન્ડટિંગ રૉડ જેમ વધુ ઝડપથી ગતિ કરે તેમ ઘર્ષણ વધુ ઉત્પન્ન થાય અને મેગ્નેટિક લાઈન્સ વધુ ઝડપથી કપાય અને ઇલેક્ટ્રિસિટી વધુ ઉત્પન્ન થાય. કન્ડક્ટીંગ રૉડની ગતિ, ચુંબકીય રેખાઓની કપાવાની સ્પીડ અને મેગ્નેટ પાવર - આ ત્રણના ગુણાંક મુજબ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. મેગ્નેટ જેમ વધુ પાવરફુલ હોય તેમ ચુંબકીય રેખાઓ વધુ હોય છે. જો આ ચુંબકીય બળરેખાઓ કપાય નહિ તો ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય નહિ. ચુંબકીય રેખાઓ અને કન્ડક્ટિગ રોડ વચ્ચે જો ઘર્ષણ ન થાય તો ચુંબકીય રેખાઓ કપાય જ નહિ. જેમ કરવત અને લાકડા વચ્ચે યોગ્ય રીતે ઘર્ષણ થાય તો જ લાકડું કરવત દ્વારા કપાય છે તેમ કન્ડક્ટિગ રોડ અને ચુંબકીય રેખાઓ વચ્ચે યોગ્ય ઘર્ષણ ઊભું થાય તો જ ચુંબકીય રેખાઓ કપાય. તે બન્ને વચ્ચે ઘર્ષણ અત્યંત ઝડપથી થાય તો મેગ્નેટિક લાઈન્સ ઝડપથી કપાવાના લીધે ઇલેક્ટ્રિસિટી વધુ ઉત્પન્ન થાય. જો ત્યાં ઘર્ષણ મંદ હોય તો મેગ્નેટિક લાઈન્સ ધીમે ધીમે કપાવાથી ઈલેક્ટ્રિસિટી ઓછી ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રિક જનરેટરમાં પણ આ જ પ્રકારની પ્રક્રિયાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. The world Book, Encyclpediaમાં આવતી નીચેની વિગતો જોવાથી 112 Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ આ વાત વધુ સ્પષ્ટ થશે. “The stronger the magnet, the greater the number of lines of force. If you rotate the loop of wire between the Poles of the magnet, the two sides of the loop "cut” the lines of force. This in duces (generates) electrictiy in the loop. In the first half of the turn, one side of the loop of wire cuts up through the lines ofn force. The other side cuts down. This makes the electricity flow in one direction through the loop. Halfway through the turn, the loop moves parallel to the lines of force. No lines of force are cut and no electricity is generated." (Part-6, Electric-generator-Page 146 - London) સાઈકલના પૈડામાં ગોઠવેલ ડાયનેમામાં પણ તે જ રીતે કન્ડક્ટિગ રૉડ (Coil) દ્વારા પ્રબળ ઘર્ષણ ઊભું થવાથી મેગ્નેટિક લાઇન્સ કપાય છે અને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. આમ એક પ્રકારના ઘર્ષણથી ઉત્પન્ન થવાના લીધે પણ ઈલેક્ટ્રિસિટી સજીવ તેઉકાય સ્વરૂપ સિદ્ધ થાય છે. પન્નવણા સૂત્રના પ્રથમ પદમાં બાદર તેઉકાય જીવના જે પ્રકારો બતાવેલા છે તેમાં તથા જીવાભિગમસૂત્ર (પ્રથમ પ્રતિપત્તિ-સૂત્ર-૨૫)માં પણ “સંધરિસસમુદg' આવો નિર્દેશ મળે છે. મતલબ કે અમુક પ્રકારના અગ્નિનના જીવો સંઘર્ષથી - ઘર્ષણથી પણ ઉત્પન્ન થાય છે. અમુક પ્રકારના ઘર્ષણથી અગ્નિકાયના જીવોને માટે યોગ્ય ઉત્પત્તિ સ્થળ પેદા થાય છે અને અગ્નિકાયના જીવો ત્યાં ઉત્પન્ન થાય છે. તેથી જેમ માચિસબોક્સની બન્ને સાઇડમાં એન્ટિમની સલ્ફાઈડ, ફોસ્ફરસ સલ્ફાઇડ, રેતી અને ગુંદરના મિશ્રણના લેપવાળી કાગળની પટ્ટી ઉપર (સોડિયમ નાઇટ્રેટ અથવા એમોનિયમ ફોસ્ફટના દ્રાવણમાં બોળીને સૂકવેલી તથા સિંદૂર, પોટેશિયમ ક્લોરેટ, એન્ટિમની સલ્ફાઇડ અને ગુંદરનું મિશ્રણ જેની ટોચ ઉપર લગાડેલ છે તેવી, ૧૮૫રમાં સ્વિડનના ઉંડસ્ટ્રોમે શોધેલી) દીવાસળીના વેગપૂર્વકના ઘર્ષણથી ઉત્પન્ન થતો અગ્નિ સચિત્ત છે તેમ ટરબાઇનની અંદરમાં ગોઠવેલ મેગ્નેટ અને કોઈલની વિશિષ્ટ ગોઠવણના લીધે મેગ્નેટિક ફિલ્ડમાં ઘૂમતા કન્ડક્ટિગ રોડ દ્વારા ચુંબકીય રેખાઓ (Magnetic lines)ને કાપવા માટે ઊભા થતા પ્રબળ ઘર્ષણથી ઉત્પન્ન થતી દાહક ઇલેક્ટ્રિસિટી પણ બાદર તેઉકાય જીવસ્વરૂપ છે – એવું ફલિત થાય છે. જો ઘર્ષણ વિના જ ત્યાં ઈલેક્ટ્રિસિટી ઉત્પન્ન થતી હોય તો ટરબાઈન બંધ હોય તો પણ ત્યાં વીજળી ઉત્પન્ન થવી જોઈએ. પરંતુ તેવું થતું નથી. 173 Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ સંધરિસમુદિg' માટે પદથી પન્નવણા અને જીવાભિગમસૂત્રમાં જે બાદર સચિત્ત તેઉકાયનો એક પ્રકાર બતાવેલ છે તેમાં જ પ્રસ્તુત ઈલેક્ટ્રિસિટીનો સમાવેશ કરવો જરૂરી છે. મહાપ્રજ્ઞજી જરૂર આ હકીકતને સારી રીતે સમજી શકશે – તેમ હું માનું છું. .. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે “માટીથી ઘડો ઉત્પન્ન થાય' આવું કોઈ કહે તેનો અર્થ એવો સમજી ન શકાય કે માટીથી ઉત્પન્ન થાય તે બધી જ ચીજને ઘડો કહેવાય. કારણકે માટીથી રમકડા, ચૂલો, તાવડી વગેરે પણ બને છે. તથા “માટીથી જ ઘડો ઉત્પન્ન થાય' એવો પણ ઉપરોક્ત વાક્યનો અર્થ ન કરી શકાય. કારણ કે માટીની જેમ સોનું, ચાંદી, તાંબૂ વગેરેમાંથી પણ ઘડો ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ ઉપરોક્ત વાક્યનો અર્થ એટલો જ થઈ શકે છે કે “અમુક પ્રકારનો ઘડો માટીથી ઉત્પન્ન થાય છે.” માટીથી ઉત્પન્ન થતી અમુક ચોક્કસ આકારવાળી ચીજને “માટીનો ઘડો’ કહેવાય – આવું જ અર્થઘટન સર્વસામાન્ય છે. તે જ રીતે “ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થાય” આવું જણાવનાર “સંઘસિસમુદિ' આવા પન્નવણાસૂત્રનો અર્થ એવો ન સમજવો કે “ઘર્ષણથી ઉત્પન્ન થતી બધી જ ચીજ સચિત્ત અગ્નિકાય છે.... કારણ કે હથેળી ઘસવાથી જે ગરમી ઉત્પન્ન થાય છે તે કાંઈ અગ્નિકાય નથી. તથા “બધા જ પ્રકારના અગ્નિકાય જીવો ઘર્ષણથી જ ઉત્પન્ન થાય તેવો પણ અર્થ ઉપરોક્ત શાસ્ત્રવચનનો કરી ન શકાય. કારણ કે ઘર્ષણ વિના પણ સૂર્યપ્રકાશ અને મેગ્નિફાઇંગ ગ્લાસના માધ્યમથી તથાવિધ તેઉકાય યોનિ થતાં ત્યાં તેઉકાય જીવ ઉત્પન્ન થાય જ છે. પરંતુ ઉપરોક્ત આગમવચનનો અર્થ એટલો જ કરવો અભિપ્રેત છે કે “અમુક પ્રકારના અગ્નિકાયના જીવો ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. ઘર્ષણથી ઉત્પન્ન થતા જે પદાર્થમાં ગરમી, દાહકતા વગેરે મહત્તમ ગુણધર્મો જોવા મળે તેને ઘર્ષણજન્ય અગ્નિકાય તરીકે સમજવા – આવું જ અર્થઘટન પન્નવણાસ્ત્રના “સંઘરિસસમુદિ' વચન દ્વારા શાસ્ત્રકારોને માન્ય હોય તેવું નિશ્ચિત થાય છે. ભલે ટરબાઈનના માધ્યમથી એક વિશિષ્ટ પ્રકારના ઘર્ષણથી ઉત્પન્ન થતી વીજળીની - તેઉકાયની પન્નવણાસ્ત્રમાં કે જીવાભિગમસૂત્રમાં નામ લઈને, વાત કરી ન હોય. પણ પન્નાવણા સૂત્રમાં પૂર્વધર શ્યામાચાર્યએ બાદર તેઉકાયના અનેક પ્રકારો વિસ્તારથી બતાવ્યા બાદ છેલ્લે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે કે “ યાવને તદપૂર...” અર્થાત્...(અહીં આટલું ધ્યાનમાં રાખવું કે 174 Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, આગિયાનો પ્રકાશ, જઠરાગ્નિ, તાવની ગરમી વગેરે સચિત્ત તેઉકાય સ્વરૂપ નથી. આવો ઉલ્લેખ અન્ય શાસ્ત્રોમાં મળે છે. માટે તેની અહીં બાદબાકી સમજી લેવી.) “જે બીજા પણ પદાર્થો ઉપરોક્ત રીતે ઉષ્ણતા, દાહકતા વગેરે લક્ષણવાળા હોય તે બાદ તેઉકાયરૂપ સમજવા.” કેટલી દીર્ઘદૃષ્ટિથી સ્પષ્ટ શબ્દોમાં અગ્નિકાય જીવની ઓળખ પન્નવણાસૂત્રમાં મળે છે ! જીવાભિગમસૂત્રની પ્રથમ પ્રતિપત્તિના રૂપમાં સૂત્રમાં પણ આ જ શબ્દો જોવા મળે છે. ૨૨ ઉત્તરઃ પહેલાં આપણે ઘર્ષણ અથવા સંઘર્ષને સમજીએ. ઘર્ષણ અથવા સંઘર્ષ-સમુસ્થિતિનો સામાન્ય અર્થ છે – બે ઘન પદાર્થો વચ્ચે ઘર્ષણ-ઘસવાની ક્રિયા પ્રશ્નમાં ઘર્ષણનો જે અર્થ કરવાનો પ્રયત્ન કર્યો છે, એ પ્રસ્તુત પ્રસંગમાં સંગત નથી. પદાર્થ એટલે ઘન, પ્રવાહી અથવા વરાળ રૂપ પુદ્ગલ - જેને સામાન્ય રીતે મેટર (matter) કહેવાય છે અને પ્રકાશ, ધ્વનિ વગેરે ઊર્જા રૂપ પુદ્ગલ જેને (energy) કહેવાય છે – બંને એક જ પુદ્ગલાસ્તિકાય નામના દ્રવ્યના જ બે રૂપ છે, તો પણ એના ગુણધર્મની ભિન્નતાના આધાર પર મેટર અને એનજીર્ને બે અલગ-અલગ અસ્તિત્વના રૂપમાં ગણવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર (magnetic field)ની રેખાઓ મેટરના રૂપમાં નથી હોતી, માત્ર ઊર્જાના રૂપમાં હોય છે. એટલે એ બેની સાથે થનારું “ઈન્ટરેક્શન' ('Inter action') ભૌતિક અર્થમાં સંઘર્ષ અથવા ઘર્ષણની કોટિમાં આવતું નથી.” જૈન આગમોમાં વર્ણિત સંઘર્ષ-સમુસ્થિત અગ્નિ સ્પષ્ટ રીતે ચકમક પથ્થર અથવા અરણીની લાકડી વગેરેના ઘર્ષણથી ઉત્પન્ન આગના રૂપમાં બતાવવામાં આવી છે. પ્રસ્તુત પ્રશ્નને આપણે આ પ્રમાણે રાખી શકીએ છીએ - શું વીજળીની ઉત્પત્તિ ફક્ત ઘર્ષણથી જ થાય છે? ઘર્ષણથી ઉત્પન્ન થવાથી એવી વિદ્યુતને સંઘર્ષ-સમુસ્થિત' અગ્નિ જ શા માટે માનવામાં ન આવે? વીજળી ઉત્પન્ન કરવા માટેની અનેક રીત છે. એના પર બે દૃષ્ટિઓથી વિચાર કરવો જોઈએ : (ક) વીજળી ઉત્પન્ન કરવાની રીત સ્વયં હિંસા પર આધારિત છે કે નહીં? (ખ) વીજળી ઉત્પન્ન થાય પછી તે સચિત્ત તેઉકાય છે કે નહીં? હાઇડ્રોલિક પાવર-હાઉસમાં વીજળી ટરબાઈન દ્વારા ઉત્પન્ન કરાય છે. તેમાં મેગ્નેટ (ચુંબકીને જોરથી ફેરવવા માટે પાણીને ઊંચાઈ ઉપરથી નીચે પાડવામાં આવે છે ત્યારે ચુંબક પર આવેલા તારમાં વિદ્યુત ઉત્પન્ન થઈ જાય 175 Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ છે. આ બધી પ્રક્રિયામાં સંઘર્ષ અથવા ઘર્ષણ એટલે કે friction ક્યાંય પણ થતું નથી. વિદ્યુત પ્રેરણની પ્રક્રિયામાં દૂરથી જ વિદ્યુત-ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય રેખાઓ ચુંબકની આસપાસના આકાશ (space)માં ઉત્પન્ન પ્રભાવ માત્ર છે, કોઈ વસ્તુ કે પદાર્થ નહીં. એને કાપવાનો અર્થ ભૌતિક અર્થમાં નથી. તીવ્ર ગતિશીલ પદાર્થની ગતિની સાથે ઘર્ષણ ત્યારે થાય જ્યારે બીજો પદાર્થ ઘન, પ્રવાહી અથવા વરાળ રૂપમાં હોય - એની સાથે ટકરાય. ચુંબકીય રેખાઓ એવો પદાર્થ છે જ નહીં, એટલે તેને પદાર્થ માનીને સંઘર્ષ અથવા ઘર્ષણને બતાવવું એ સંગત નથી. ઘન, પ્રવાહી અથવા વરાળ રૂપ પુદ્ગલ એટલે “મેટર' અને ઊર્જા રૂપ પુદ્ગલ એટલે એનર્જી – આ બન્નેના અંતરને સમજવું જોઈએ. બંનેને એક રૂપમાં માનીને એની વચ્ચે ઘર્ષણ માનવાનો અર્થ છે કે બધે બધા જ પદાર્થોમાં ઘર્ષણ થયા જ કરે છે. જે રૂપમાં સંઘર્ષ અથવા ઘર્ષણનો અભિપ્રાય સંઘર્ષ-સમુસ્થિત અગ્નિની ઉત્પત્તિમાં આવશ્યક માનવામાં આવ્યું છે, એ તો આ બે ઘન પદાર્થોની વચમાંના ઘર્ષણનો જ છે. દા.ત. ચકમક પત્થરોને પરસ્પર ઘસાવાથી અથવા અરણીની લાકડીને ઘસવાથી ઉત્પન્ન થનારી અગ્નિ પણ સંઘર્ષ-સમુસ્થિત છે. ચુંબકને ગતિશીલ બનાવવા માટેની રીતોમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકાય છે. જનરેટર સેટમાં રોટરને ફેરવવાનું કાર્ય બીજી કોઈ રીતે ડીઝલ વગેરે બાળીને) પણ કરાય છે. પણ ઘર્ષણથી વિદ્યુતની ઉત્પત્તિ નથી થતી. જ્યાં સુધી પાણીની હિંસા, તેલને બાળવાની હિંસા વગેરેનો સંબંધ છે, આ સ્પષ્ટ હિંસા જ છે, પણ હિંસા થઈ ગયા પછી ઉત્પન્ન વિદ્યુત સ્વયં જીવ કેવી રીતે હોય શકે? રસોઈ બનાવતી વખતે વિભિન્ન જીવોની હિંસા થાય છે, પરંતુ એનાથી થયેલું ભોજન સ્વયં જીવ નથી. એજ પ્રમાણે હિંસાજન્ય હોવા છતાં પણ વિદ્યુત સ્વયં સચિત્ત તેઉકાય નથી. વિદ્યુત પેદા કરવાની કેટલીક બીજી રીતો છે, જેમાં સંઘર્ષ અથવા ઘર્ષણનો પ્રસંગ જ આવતો નથી, જેમ કે - (૧) એસિડ યુક્ત બેટરીમાં ફક્ત જસત અને એસિડની રાસાયણિક ક્રિયા વિદ્યુત ઉત્પન્ન કરે છે. (૨) ફોટો ઇલેક્ટ્રિક સેલમાં ફક્ત પ્રકાશ દ્વારા વિદ્યુત પ્રવાહને ઉત્પન્ન કરાય છે. (૩) સૌર સેલમાં સૌર ઊર્જાને કાચમાંથી પસાર કરીને ઘર્ષણ વગર વિદ્યુત ઊર્જા પેદા કરી શકાય છે. (૪) ડ્રાઈ-સેલ (જે ઘડિયાળ વગેરેમાં વપરાય છે)માં પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા 176 Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વિદ્યુત પેદા થાય છે, સંઘર્ષથી નહીં. આ બધા સેલોમાં પ્રત્યક્ષ કોઈ હિંસા દેખાતી નથી. આમ વિદ્યુત ઉત્પન્ન કરવાનું સાધન હિંસાજન્ય પણ છે અને હિંસા-મુક્ત પણ છે. સાધન હિંસાજન્ય હોય કે નહિ, પણ ઉત્પન્ન વીજળી સ્વયં અચિત્ત છે, એમ માનવામાં કોઈ આપત્તિ નથી. પ્રશ્ન ૧૩ઃ પુષ્કળ રાખથી ઢાંકેલા સળગતા અંગારામાં પ્રકાશ-ગરમી વગેરે તેઉકાયના લક્ષણો સ્પષ્ટપણે ન દેખાવા છતાં તે સચિત્ત બાદર અગ્નિકાય સ્વરૂપે જ નિર્વિવાદ સ્વરૂપે તમામ જૈનોને માન્ય છે. આ અગ્નિને વિધ્યાતઅગ્નિ (સુષુપ્ત અગ્નિકાય જીવ) સ્વરૂપે પિંડનિર્યુક્તિ (ગાથા-૫૯૧) ગ્રંથમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલ છે. ત્યાં સચિત્ત બાદર અગ્નિકાય વિદ્યમાન હોવાથી જ રાખથી ઢાંકેલા સળગતા અંગારા ઉપર ઘાસલેટ કે પેટ્રોલ રેડવામાં આવે તો તરત જ ત્યાં ભડકો-પ્રકાશ-ગરમી ઉત્પન્ન થાય છે. તે જ રીતે તીવ્રતમ D.C. (Direct Current) ઇલેક્ટ્રિસિટી કે A.C. (Alternating Current) જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા વાયરને પૂરતા પ્રમાણમાં ઓઝોન વાયુનો સંપર્ક થાય તો તે ખુલ્લા વાયરમાંથી ભૂરા (Blue) રંગનો પ્રકાશ કોરોના ઈફેક્ટથી આપમેળે પ્રગટ થતો જોવા મળે છે. જંગલની આસપાસના વાતાવરણમાં કુદરતી રીતે ઉત્પન્ન થતા પ્રચુર ઓઝોનના લીધે ખાસ કરીને શિયાળાની રાતે અત્યંત વહેલી પરોઢે તીવ્રતમ A.C. પાવરવાળા ખુલ્લા વાયરમાંથી ભૂરા રંગનો પ્રકાશ નીકળતો દેખાય છે. ખુલ્લા વીસસ્ટટેડ વાયરમાંથી અત્યંત વેગથી પ્રવાહમાન ઘર્ષણયુક્ત ઇલેક્ટ્રિસિટી પૂર્વોક્ત (જુઓ પૃષ્ઠ-૪) વિધ્યાત અગ્નિકાય જીવ જ છે. તેથી જ ઓઝોન સ્વરૂપ ઇંધણના સંપર્કમાં આવતાવેંત તે ભૂરા પ્રકાશ સ્વરૂપે દેખાય છે. તથા તીવ્ર વેગથી ઘર્ષણપૂર્વક A.C. પાવર જેમાંથી પસાર થાય છે તેવા વાયરના માધ્યમથી બલ્બમાં રહેલ ફિલામેન્ટમાં વીજળી આવતાં જ ત્યાં તરત ઉષ્ણતા-પ્રકાશ વગેરે પ્રગટે છે. શોર્ટ સરકિટથી આગ લાગવાના કિસ્સાઓ પણ બનતા જ હોય છે. લીકેજ થયેલા કે તૂટી ગયેલા બે વાયર જો ભેગા થાય અને તેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય તો તેમાંથી ભડકો થતો-તણખાં ઝરતાં દેખાય જ છે. તેથી ઇલેક્ટ્રિસિટી તેઉકાયજીવ સ્વરૂપ જ સિદ્ધ થાય છે. ખરેખર આવી બાબતો દ્વારા તેઉકાયજીવને સમજવા માટે સૂક્ષ્મબુદ્ધિની જરૂર પડે તેમ છે. શ્રી અભયદેવસૂરિજી મહારાજે ભગવતીસૂત્રવ્યાખ્યામાં તથા 177 Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાતાધર્મકથાવૃત્તિમાં “મિચ્છન્નોનઃ વટવૃજ્યાગરિતોડાવૃત્ય તુ વત્નતિ (ભાગ-૨/૧/૧૧૪, જ્ઞા. ૧/૧/૪૦ મેઘકુમાર) આવું કહીને તથા પ્રશ્નવ્યાકરણસૂત્રવ્યાખ્યામાં “મમ્મછિન્નો વદિન: મત્ત: તિ, વ સ્નાનો મતિ” (૨/૫/૪૫) અર્થાત્ “રાખથી ઢાંકેલો અગ્નિ બહારથી નિસ્તેજ જણાવા છતાં અંદરમાં તો તે સળગે જ છે. આવું કહીને જણાવેલ છે કે રાખથી ઢાંકેલ અગ્નિમાં બહારથી તેવી ઉષ્ણતા-પ્રકાશ-દાહ-ગરમી વગેરે લક્ષણો દેખાતા ન હોવા છતાં અંદરમાં સળગતો હોવાથી તે તેઉકાય સ્વરૂપ જ છે – આમ સૂચિત કરેલ છે. તેમ પ્રસ્તુતમાં કહી શકાય કે વાયરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટીમાં પ્રકાશ વગેરે લક્ષણો ન દેખાવા છતાં પણ અંદરમાં તો તે વિલક્ષણ પ્રકારે સળગે જ છે. માટે તો તેને અડતાં જ ભયંકર દાહ થાય છે. માટે તે સચિત અગ્નિ જ છે. મોટા મોટા થાંભલાઓ ઉપર રહેલા હાઈટેન્શન વાયરમાંથી A.C. કે D.C. પાવર પસાર થતો હોય ત્યારે તેની નીચેથી પસાર થતાં એ ટ્વસ્ટેડ વાયરમાં પુષ્કળ પ્રમાણમાં સતત ઉત્પન્ન થતા સ્પાર્કનો અવાજ આપણે સાંભળી શકીએ જ છીએ. વરસાદ પડતો હોય ત્યારે તો એ A.C. કે D.C. પાવરવાળા ખુલ્લા વાયરમાં થતા સ્પાર્ક અત્યંત મોટા અવાજ સંભળાય છે. એ સ્પાર્ક અગ્નિકાય નથી તો શું છે? હાઈટેન્શનવાળા ખુલ્લા બે વાયર નજીક આવે તો પણ તેમાંથી પ્રકાશ ભડકો ઉત્પન્ન થાય જ છે. તે અવસ્થામાં જે વાયરમાં વોલ્ટેજ વિદ્યુતદબાણ) વધુ હોય તેમાંથી ઓછા વોલ્ટેજવાળા વાયરમાં આપમેળે પ્રકાશસ્વરૂપે ઈલેક્ટ્રિસિટી જતી દેખાય જ છે. હાઈ ઇલેક્ટ્રિસિટીના મોટા ગુંબજમાં પણ વાયુના સંસર્ગથી મહાકાય તણખાઓ ઉત્પન્ન થાય છે. ઈન્ટરનેટ દ્વારા મળથી વિગત આ બાબત અત્યંત સ્પષ્ટ થઈ જાય છે. Show our van de Graaff producing sparks. The Sparks are going from the big domes to one of two small spheres that are on telescoping grounded poles. The sparks are produced when the voltage on the domes get: large enough that it ionizes the air, turning it from an insulator into a conductor. This does not all happen at once, but it does happen very quickly - a typical spark (or lightning flash) lasts less than 1/1000 o a second ! “વાન-ડે-ગ્રાફ” તણખા કેવી રીતે ઉત્પન્ન થાય? તે દેખાડે છે. તણખ 178 Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ મોટા ગુંબજ પરથી નાના ગોળા તરફ જાય છે. ગુંબજ પરનો વોલ્ટેજ (વિદ્યુતદબાણ) અનુકૂળ સંયોગ મળવાથી જ અગ્નિ અથવા અન્ય ઊર્જાના રૂપમાં પરિણમન થવું સંભવ છે. વિદ્યુત-પ્રવાહ પોતે પોતાનામાં પૌદ્ગલિક ઊર્જા છે. આ ઊર્જા અનુકૂળ સંયોગ થવાથી અગ્નિના રૂપમાં બદલાવી શકાય છે. પ્રશ્ન ૧૪: શંકા : જો વાયરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટીમાં ઉષ્ણતા/ગરમી પણ હોય જ છે. માટે તો એ.સી., કમ્પ્યૂટર, ટી.વી. ચેનલ, લાઇટ વગેરે ૩/૪ કલાક સતત ચાલુ રાખવામાં આવે તો દુકાન, ઘર વગેરેમાં ફિટિંગ કરેલા બંધ વાયર પણ બહારથી ગરમ લાગે જ છે. વાયની અંદ૨ તીવ્ર ગતિથી વહેતી ઇલેક્ટ્રિસિટીની આ ઉષ્ણતા પણ ઘર્ષણજન્ય છે. માટે તે ઘર્ષણજન્ય તેઉકાય જીવનો જ એક પ્રકાર છે. જો કે પાવરહાઉસવાળાઓ દુકાન-ઘર વગેરેમાં ફક્ત પાંચ એમ્પિયરવાળી (બે પિનવાળા પ્લગ માટે) કે પંદર એમ્પિયરવાળી (ત્રણ પિનવાળા પ્લગ માટે) ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરતા હોય છે. તેથી ગરમ થવા છતાં તે વાયર ઓગળતો નથી. પરંતુ જો પચાસ એમ્પિયરવાળી ઇલેક્ટ્રિસિટી દુકાન/ઘર વગેરેમાં ફિટિંગ કરેલા વાયરમાંથી પસાર કરવામાં આવે તો અવશ્ય તે વાયરનું ઇશ્યૂલેશન તરત જ ઓગળી જાય/પીગળી જાય અને સ્પાર્ક થઈને ઇન્શ્યુલેશન સળગવા માંડે. તથા હાઇટેન્શનવાળા ખુલ્લા ટ્વીસ્ટેડ વાયરમાંથી જે ૫૦૦થી ૮૦૦ એમ્પિયરવાળી તીવ્રતમ પાવરની ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે છે તે જો દુકાન/ઘરમાં ફિટિંગ કરેલ વાયરમાંથી પસાર કરવામાં આવે તો તે તાંબાનો તાર અને તેની ઉપરનું બહારનું રબર-કવર તાત્કાલિક સળગી જ જાય, ભડકો થઈ જાય. મોટો ધડાકો થાય. અરે ! પાવરફુલ આઠસો એમ્પિયરવાળી ઇલેક્ટ્રિસિટી તો શહેરમાં રોડ પરના થાંભલાના જાડા વાયરને પણ સળગાવી નાંખે ઓગાળી નાખે. તેવી ભયંકર ઉષ્ણતા તેમાં હોય જ છે. માટે ઇલેક્ટ્રિસિટી અગ્નિકાય જીવસ્વરૂપ જ છે. ૩૦૦થી ૮૦૦ એમ્પિયરવાળી ઇલેક્ટ્રિસિટી જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા ટ્વીસ્ટેડ વાયરને જો ઝાડ અડી જાય તો તરત જ તે ઝાડ બળવા માંડે છે. કોલસો થઈ જાય છે. જો તે હાઇટેન્શન વાયર લાઇન્સની નજીકમાં કોઈ મોટું ઝાડ હોય તો તે ઝાડને તે ખુલ્લા વાયરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટી પોતાના તરફ ખેંચી લે છે અને તેને બાળી નાંખે છે. આવું G.E.B. સાબરમતીઅમદાવાદના ડેપ્યુટી એન્જિનિયર શ્રી મુકેશભાઈ સંઘવી જણાવે છે. આથી ઇલેક્ટ્રિસિટી તેઉકાયજીવરૂપે જ સિદ્ધ થાય છે. Jain Educationa International 179 For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ તે જ રીતે ખુલ્લા હાઈટેન્શન વાયર નીચે જો કપાસનો ખુલ્લો ઢગલો પ૬ ફૂટ દૂર રાખવામાં આવે તો તે તરત સળગવા માંડે છે. માટે જ કપાસ-જિનની મિલોમાં હાઈટેન્શન વાયરની આજુબાજુમાં રૂનો ઢગલો કરવાની મનાઈ હોય છે. આગ લાગવાના અનેક પ્રસંગો દાહોદ વગેરેની જિનિંગ મિલમાં બની ચૂકેલા છે. આ હકીકત પણ ઇલેક્ટ્રિસિટીને તેઉકાય જીવસ્વરૂપે સિદ્ધ કરે છે. ઘર વગેરેમાં વપરાતી ફક્ત પાંચ કે પંદર એમ્પિયરવાળી ઇલેક્ટ્રિસિટીની ગરમી/ઉષ્ણતા અલ્પ હોવા માત્રથી તેને નિર્જિવ કહી ન જ શકાય. બાકી તો દાવાનળ કે ટાટા સ્ટીલની ભઠ્ઠીની અપેક્ષાએ અત્યંત ઓછી ઉષ્ણતાવાળી મીણબત્તી-અગરબત્તી વગેરેની આગને પણ નિર્જીવ માનવી પડશે. ઠાણાંગસૂત્રમાં (૮/૭૦૨) આ શબ્દો દ્વારા તથા જીવાભિગમસૂત્રમાં (૩/૨/૧૦૫) આવા શબ્દો દ્વારા અંદર ને અંદર ભડ-ભડ બળતું વધારે ઇંધણ મળે તો બહારમાં પણ પ્રકાશ-ભડકો-તણખા વગેરેને ઉત્પન્ન કરતા એવા અગ્નિની વાત આવે છે. શ્રી ભડકો-તણખા વગેરેને ઉત્પન્ન કરતા એવા અગ્નિની વાત આવે છે. શ્રી ભદ્રબાહુસ્વામીજીએ પિંડનિર્યુક્તિ (ગાથા-પ૯૨) ગ્રંથમાં અગ્નિકાય જીવના સાત પ્રકારો જણાવેલા છે. તેમાં ‘વિધ્યાત (સુષુપ્ત) અગ્નિ નામે જે સૌથી પ્રથમ પ્રકાર બતાવેલ છે તેની ઓળખાણ પણ ઉપર જણાવેલ અગ્નિનને પણ મળતી જ આવે છે. અંદરમાં સળગતો હોવા છતાં બહારથી તેના લક્ષણો પ્રગટપણે ન જણાવાથી જાણે બુઝાઈ ગયેલો દેખાતો હોવાથી તે વિધ્યાત (સુષુપ્ત) અગ્નિકાય જીવ કહેવાય. પણ યોગ્ય ઇંધણ-વાતાવરણ આદિ સામગ્રી મળે કે તરત તેમાંથી ભડકો ઉત્પન્ન થાય તેવું લક્ષણ વાયરમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટીમાં પણ જોવા મળે છે. તેથી પિંડનિયુક્તિ મુજબ વાયરમાં વહેતી વીજળીને પૂર્વોક્ત પૃષ્ઠ ૪,૪૧) વિધ્યાત નામના સચિત્ત અગ્નિકાય જીવ સ્વરૂપે પણ સ્વીકારી શકાય છે. તે કાંઈ અંદરમાં બુઝાઈ ગયેલ નથી. અંદરમાં ને અંદરમાં તે ભડ-ભડ બળે છે જ. માટે તો તેને અડતાં જ ભયંકર દાહ થાય છે. શોર્ટ સરકિટ થતાં આગના ભડકા પણ પ્રગટે છે. બલ્બની અંદર ફિલામેન્ટમાં તે પ્રકાશ પણ ઉત્પન્ન કરે છે. સ્કૂટર વગેરેના સ્પાર્કપ્લગમાં ઇલેક્ટ્રિસિટી તણખાને પણ ઉત્પન્ન કરે જ છે. સ્પાર્કપ્લગમાં એક વાયરના છેડેથી કુદકો મારતી-છલાંગ લગાવતી ઇલેક્ટ્રિસિટી સ્પષ્ટપણે તણખા સ્વરૂપે બીજા વાયરના છેડે જતી દેખાય છે જ. આ બાબત અત્યંત નિશ્ચિતપણે સિદ્ધ કરે છે કે ઇલેક્ટ્રિસિટી અગ્નિકાય જીવરૂપ જ છે. 180 Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ High D.C./A.C. પાવર જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા વાયરના સીધા જ સંપર્કમાં જો જમીન ઉપર ઊભેલો માણસ થોડો સમય રહે તો તેની રાખ થઈ જાય છે. જો ઈલેક્ટ્રિસિટી તેઉકાય જીવ ન હોય તો તેનાથી માણસની રાખ કેવી રીતે થઈ શકે? ઇલેક્ટ્રિસિટીને કાંઈ તેજોલેશ્યા તો માની ન જ શકાય. ઇલેક્ટ્રિસિટીમાં આપ નામ કર્મનો પણ ઉદય નથી. માટે ઉર્ણ સ્પર્શનામ કર્મના ઉદયવાળા તેઉકાય જીવ તરીકે જ તેનો સ્વીકાર કરવો વાજબી જણાય છે. આ રીતે માણસને ભસ્મીભૂત કરતી ઇલેક્ટ્રિસિટી કાર્ય દ્વારા તેઉકાયના જ એક વિલક્ષણ પ્રકાર સ્વરૂપે સિદ્ધ થાય છે કે જે સામાન્ય સંયોગોમાં દશ્યમાન બનતી નથી. પરંતુ ઓઝોનના સંપર્કમાં આવતાં તીવ્રતમ ઈલેક્ટ્રિસિટીને વહન કરતા ખુલ્લા વાયરમાંથી ભૂરા રંગનો પ્રકાશ દેખાય જ છે કે જે ઘર્ષણજન્ય અગ્નિકાય જીવ જ છે. આ વાત હમણાં જ આપણે જોઈ ગયા છીએ. તેમ જ High A.C. ઈલેક્ટ્રિસિટી જેમાંથી પસાર થાય છે તેવા ખુલ્લા ટ્વસ્ટેડ જાડા બે વાયરને એકદમ નજીક રાખવામાં આવે તો એક વાયરમાંથી તે ઇલેક્ટ્રિસિટી વિઝિબલ રેન્જમાં આવીને પ્રકાશ સ્વરૂપને ધારણ કરતી બીજા વાયરમાં ઝડપથી જતી જોવા પણ મળે જ છે. ટૂંકમાં, ઈનવિઝિબલ રેન્જમાં રહેલી પ્રવાહમાન ઇલેક્ટ્રિસિટી વિઝિબલ રેન્જમાં આવે તો સ્પાર્ક, વાળા વગેરે સ્વરૂપે દેખાય છે જ. જેમ અત્યંત ક્રોધી માણસ નાની-સૂની બાબતમાં ભડકી ઊઠે છે તેમ અત્યંત તીવ્રતમ ઇલેક્ટ્રિસિટી સ્વરૂપ ધગધગતો તેઉકાય અત્યંત સંવેદનશીલ (Sensitive) હોવાથી જરા-તરા નાનું સરખું પણ નિમિત્ત મળે કે તરત જ ભડકો-આગ-પ્રકાશઉષ્ણતા-દાહ વગેરેને પ્રગટ કરવા દ્વારા પોતાનું તેઉકાયપણું જાહેર કરી જ દે છે. એક પ્રકારના અગ્નિકાય દ્વારા બીજા પ્રકારનો અગ્નિકાય જરા વારમાં જ પ્રગટી શકે છે – આ વાત તો જગજાહેર જ છે. યોગ્ય વાતાવરણ/સંયોગ/સાધનસામગ્રી મળતાં જ અત્યંત ઝડપથી ઇલેક્ટ્રિસિટીમાંથી તણખા અને ભડકા ઉત્પન્ન થતાં અનેક માણસોને અનુભવાય જ છે. શોર્ટ સરકિટથી મંડપ વગેરેમાં આગ લાગવાના કિસ્સાઓ પણ સુપ્રસિદ્ધ જ છે. ઉત્તરઃ તારમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે, એનું પરિવર્તન ઉષ્માના રૂપમાં થઈ શકે છે અથવા કરી શકાય છે. ઉષ્ણતા સાથે જ્યાં સુધી બીજા બધા તેઉકાયના લક્ષણ પ્રગટ ન થાય ત્યાં સુધી તેઉકાયની ઉત્પત્તિ માની શકાય નહીં. તાર જ્યારે ઉષ્માને સહન નથી કરી શકતો, ત્યારે ગરમ થઈને પીગળી જાય છે. આની 181. Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા અમે કરી ચૂક્યા છીએ. ખુલ્લા તારમાં હાઈ પાવરવાળો કરંટ વહેતો હોય ત્યારે જ્વલનશીલ પદાર્થ મળી જાય તો અગ્નિની ઉત્પત્તિ થઈ શકે છે, પણ એનો અર્થ એવો કરી લેવો કે તારમાં પ્રવાહમાન કરંટ સ્વયં તેઉકાય છે. એ ઠીક નથી. બહાર અગ્નિ પેદા કરવા માટે ચાર અનિવાર્ય ઘટક આવશ્યક છે. વિધ્યાત અગ્નિની ચર્ચા અમે કરી છે. બુઝાએલી અથવા વિધ્યાત અગ્નિ પહેલા પ્રગટ રૂપમાં હોય છે અને પછી ઉપરથી બુઝાએલી લાગે છે પણ અંદરથી તો બળતી રહે છે (અંતો અંતો ઝિયાયંતિ - સ્થા. ૮/૭૦૨નું એ જ તાત્પર્ય છે.) વીજળીની તારની અંદર એ વાત લાગુ નથી થતી. સ્પાર્કના વિષયમાં પણ અમે ચર્ચા કરી ચૂક્યા છીએ. ક્રોધી મનુષ્યની ઉપમા અતિજ્વલનશીલ પદાર્થ પર પણ લાગુ પડે છે, પણ પેટ્રોલ આદિને અગ્નિના રૂપમાં ન માની શકાય. શોર્ટ સર્કિટમાં આગ લાગવામાં પણ તેઉકાયની ઉત્પત્તિના ચારેય ઘટકો વિદ્યમાન હોય છે. એના વગર શોર્ટ સરકિટ નથી થતી કે નથી આગ લાગતી. મૂળમાં એક વાતને બહુ જ સ્પષ્ટ સમજવી જોઈએ કે વિદ્યુતનું અગ્નિના રૂપમાં પરિવર્તનની પ્રક્રિયા પૂર્ણ થયા વગર અગ્નિ પેદા થતી નથી, ભલે તે વિદ્યુત હાઈ વોલ્ટેજવાળી હોય, હાઈ એમ્પિયર વાળો કરંટ હોય, સ્પાર્ક હોય કે જોઈ શકાય એવી વિઝિબલ રોશનીના રૂપમાં હોય. જેટલાં પણ ઉદાહરણ પ્રશ્નમાં આપેલાં છે, એ બધામાં જ્વલનશીલ પદાર્થ (રૂ, ઝાડ, માણસ વગેરે) અને ખુલ્લી હવા (ઑક્સિજન અથવા ઓઝોન) બન્નેનો સંપર્ક ઉચ્ચ તાપમાનવાળા વિદ્યુત સાથે થાય છે. જ્યાં આવું નથી થતું, ત્યાં અગ્નિકાય હોય શકે નહીં. ઉષ્ણતા જેમ અગ્નિનો ગુણ છે, તેમ અગ્નિ વગરના પદાર્થો યા તેઉકાય)માં પણ ઉષ્ણના વિદ્યમાન હોય છે. કારણ કે ઉષ્ણતા પોતે પોતાનામાં પૌગલિક છે, નિર્જીવ છે. વિદ્યુતનું ઉષ્ણતામાં પરિવર્તન થવું એ જ માત્ર “અગ્નિકાય' પેદા નથી કરતી, એની સાથે જ્યારે જ્વલનશીલ પદાર્થ અને ઑક્સિજન-બનેનો સંયોગ હોય ત્યારે જ એમાં “અગ્નિકાય' પેદા થાય છે. ભગવતીમાં અચિત્ત તેજોલેશ્યાના પુદ્ગલની ઉષ્ણતાનું એટલું સ્પષ્ટ ઉદાહરણ છે જે સોળ જનપદને બાળી નાખવાની શક્તિ ધરાવે છે. પ્રશ્ન ૧૫: બલ્બમાં વીજળીના માધ્યમથી ઉત્પન્ન થતો પ્રકાશ પણ ઇલેક્ટ્રિસિટીની જેમ સચિત્ત તેઉકાયસ્વરૂપ જ છે. આનું કારણ એ છે કે વૈજ્ઞાનિક દષ્ટિએ કરોડો ઇલેક્ટ્રોનનો જથ્થો અત્યંત ઝડપથી સ્થૂલ વાયરમાંથી પસાર થઈને 182 Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ જ્યારે એકદમ પાતળા ટંગસ્ટન ધાતુના ફિલામેન્ટમાંથી પસાર થાય છે ત્યારે જગ્યા અતિ ઓછી હોવાથી તેમજ ઇલેક્ટ્રોનોનો જથ્થો પુષ્કળ માત્રામાં હોવાથી તથા તેનો વેગ અતિ ઝડપી હોવાથી બલ્બમાં રહેલા ફિલામેન્ટમાં અત્યંત ઘર્ષણ થાય છે. તેના લીધે ત્યાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. આવું વૈજ્ઞાનિકો કહે છે. તથા હમણાં આપણે પન્નવણાસૂત્ર અને જીવાભિગમસૂત્રનો “રિસામુgિ આ પ્રમાણેનો પાઠ વિચારી ગયા તે મુજબ બલ્બમાં થતો ઉષ્ણ પ્રકાશ ખરેખર ઘર્ષણથી ઉત્પન્ન થયેલ બાદર અગ્નિકાય સ્વરૂપ જ છે, સચિત્ત જ છે – એવું નક્કી થાય છે. વળી, અગ્નિકાયના ગુણધર્મો વિદ્યુતપ્રકાશમાં જોવા મળે જ છે. પ્રકાશ, ગરમી, દાહકતા વગેરે અગ્નિકાયના લક્ષણો તેમાં જોવા મળે છે જ. વીડિયો શૂટિંગ ચાલતું હોય ત્યારે જે લાઈટ ચાલુ કરવામાં આવે છે તેની બાજુમાં ઊભા રહેનારને ગરમીનો સખત અનુભવ થાય જ છે. લાંબા સમય સુધી બલ્બ ચાલુ રહે તો બલ્બ, મર્ક્યુરી લેમ્પ વગેરે તપી જાય છે. પ્રકાશમાન લેમ્પ ઉપર જો લાંબા સમય સુધી લુગડું રાખવામાં આવે તો તે પણ, બિલોરી કાચ વગેરેની સહાય વિના જ, બળી જાય છે. આ બધા લક્ષણો વીજળીના પ્રકાશનું તેઉકાય સ્વરૂપ સિદ્ધ કરે છે. ઉત્તર ૧૫: પ્રસ્તુત પ્રશ્નમાં ઉઠાવેલી શંકાઓ આપણે ક્રમશઃ જોઈએ. ૧. ફિલામેન્ટમાં વિદ્યુત-પ્રવાહના પ્રવેશને વૈજ્ઞાનિક કેવી રીતે સમજે છે, એની વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. (જુઓ – પ્રથમ ભાગ – નવમું પ્રભાગ) ત્યાં એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે ટંસ્ટનના ધાતુના પરમાણુઓને વિદ્યુત-પ્રવાહનો વિદ્યુત આવેશ દ્વારા પોતાની ઊર્જા બદલાવી શકાય છે. જેનાથી ટંસ્ટનનું તાપમાન વધે છે. એમ તો પ્રત્યેક પદાર્થ સામાન્ય તાપમાન પર પણ ઉષ્માવિકિરણ ફેંકતા રહે છે, પણ જ્યારે ૨૫૦૦° ડિગ્રી સે. સુધી તાપમાન વધી જાય છે, તો થોડા પ્રતિશત ઉષ્મા-ઊર્જા દશ્ય રોશનીના રૂપમાં ઊર્જામાં વિકિરિત થાય છે, જેને આપણે બલ્બના પ્રકાશના રૂપમાં જોઈએ છીએ. પણ આ પ્રકારના બલ્બના પ્રકાશને સંઘર્ષ-સમુસ્થિત અગ્નિ કહેવું ઠીક નથી. પહેલાં જણાવ્યું છે કે ઑક્સિજનના અભાવમાં એ સંભવ પણ નથી. પ્રકાશ, ગરમી આદિ ગુણોના આધાર પર પણ વિદ્યુત પ્રકાશને અગ્નિ માની ન શકાય. કારણ કે એ ગુણ સૂર્યના આતપમાં પણ છે, પણ સૂર્યનું આતપ તેઉકાયિક નથી. સૂર્યના આતપમાં પણ લેન્સની નીચે રાખેલું કપડું બળી જાય છે, એટલે શું સૂર્યનું આતપ સ્વયં 183 Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ તેઉકાય બની જશે? બલ્બ પર રાખેલું કપડું જો બલ્બની ઉષ્માથી તથા હવાના ઑક્સિજનથી બને છે, તો એનાથી બલ્બનો પ્રકાશ કેવી રીતે તેઉકાયિક થઈ ગયો? એટલે એ તો સ્પષ્ટ છે કે વિદ્યુત-ઊર્જાનું પ્રકાશઊર્જામાં પરિવર્તન ફક્ત પૌગલિક પરિવર્તન છે. જો ઑક્સિજન આદિ પ્રાપ્ત ન થાય તો એને સૂર્ય, ચંદ્ર અથવા બીજા કોઈ પણ પદાર્થ જેવું પૌદ્ગલિક માનવું જોઈએ. તારમાં ઇલેક્ટ્રોનના ઘર્ષણની વાત પણ વિજ્ઞાન દ્વારા સમ્મત નથી. વસ્તુના ધાતુ સુચાલક હોવાથી ઈલેક્ટ્રોનનો પ્રવાહ તારમાં જાય છે. એમાં ક્યાંય પણ ઘર્ષણની ક્રિયા નથી. ધાતુની અવરોધકની ચર્ચા પણ આપણે કરી ચૂક્યા છીએ. અગ્નિ અને પ્રકાશમાં પ્રકાશનો ગુણ સમાન છે, પણ બાકીની બધી પ્રક્રિયા જુદી છે. એટલે પ્રકાશ અને અગ્નિ એક નથી. પ્રકાશને જૈન દર્શનમાં ફક્ત પુદ્ગલનો પર્યાય માન્યો છે. વિજ્ઞાને પ્રકાશને “વિદ્યુત-ચુમ્બકીય તરંગ” માન્યો છે. વિજ્ઞાન અને આગમ બંને આધારો પર પ્રકાશ પૌદ્ગલિક જ છે. પ્રકાશમાં દાહકતાનો ગુણ હોય તો આપણે બધા પ્રકાશ માત્રથી બળી જાત. પણ એમ માનવું એ જરા પણ સાચું નથી. કપડું જ્વલનશીલ છે. જો એ જરૂરી પ્રમાણમાં ગરમ થઈ જાય એન એને ઑક્સિજનનો સહયોગ મળી જાય તો એ બળી શકે છે, નહિ તો ફક્ત ગરમ જ થાય છે, બળતું નથી. પ્રશ્ન ૧૬: બલ્બમાં રહેલા ફિલામેન્ટમાં તેઉકાયના જીવોની ઉત્પત્તિ માનવામાં કોઈ શાસ્ત્રીય બાધ પણ આવતો નથી. કારણ કે ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવના સચિત્ત કે અચિત્ત શરીરમાં તથાવિધ કર્મવશ તેઉકાયના જીવો ઉત્પન્ન થઈ શકે છે – એવું સૂયગડાંગસૂત્રમાં જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો – ‘દતિયા सत्ता नानाविहजोणिया जाव कम्मनियाणेणं तत्थ वुक्कमा नानाविहाणं तस थावराणं પVIIM સરીસુ સાસુ વાવતેસુ વા વાયા વિઠ્ઠતિ સૂયશ્રુતસ્કંધર/અધ્યયન ૩/સૂત્ર-૧૭) મતલબ કે પૃથ્વી, પાણી વગેરે જીવો ચોક્કસ પ્રકારના પુદ્ગલને જ શરીર રૂપે સ્વીકારે છે. પરંતુ તેવો નિયમ અગ્નિકાયના જીવો માટે આગમમાન્ય નથી. ગેસ, લાકડા, રૂ, કાગળ, પ્લાસ્ટિક, પેટ્રોલ, ઓઇલ, ઘી, તેલ, માટી, પત્થર, ઇંટ, કેરોસીન, કાપડ, રબર, કોલસા, ઘાસ, રસાયણો, મડદા, લોખંડ પ્રકાશસ્વરૂપ ફોટોન વગેરેને પોતાના શરીરરૂપે સ્વીકારીને તેમાં તેઉકાય જીવો ઉત્પન્ન થતા દેખાય જ છે. અગ્નિકાયના જીવો ગેસ-લાકડા વગેરે 184 Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વિવિધ પદાર્થોને પોતાની યોનિસ્વરૂપે બનાવીને તેમાં ઉત્પન્ન થાય છે. માટે ફિલામેન્ટ વગેરેમાં તેઉકાય જીવોની ઉત્પત્તિ માની શકાય છે. ખરેખર, સૂયગડાંગસૂત્રની ઉપરોક્ત વાત શ્રી મહાવીરસ્વામી ભગવાનની સર્વજ્ઞતા સિદ્ધ કરવા માટે એક મહત્ત્વનું પાસુ ગણી શકાય તેમ છે.” ઉત્તર ૧૬ઃ સૂત્રકૃતાંગના ઉદાહરણથી તેઉકાયિક જીવની ઉત્પત્તિના વિષયમાં ફક્ત એટલો જ સાર નીકળે છે કે “આ જીવ ત્રસ, સ્થાવર, જીવોના શરીરમાં, સચિત્ત અથવા અચિતમાં અગ્નિકાયિક જીવના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે.” એનાથી એ તાત્પર્ય ક્યારે પણ નથી નિકળતું કે આ જીવ ઑક્સિજન ન મળે તો પણ ફિલામેન્ટમાં ઉત્પન્ન થઈ શકે છે. મૂળ વાત તો એ છે કે અગ્નિકાયિક જીવોની યોનિ માટે જે સામગ્રી અપેક્ષિત છે, એની પૂર્તિ પહેલાં થવી જોઈએ. આ સામગ્રી વગર ગેસ, લાકડું આદિ જ્વલનશીલ પદાર્થોમાં પણ અગ્નિકાયિક જીવની યોનિ નથી બની શકતી કે નથી અગ્નિકાયિક જીવની ઉત્પત્તિ થઈ શકતી. તાત્પર્ય એ થયું કે ગેસ, લાકડું, રૂ, આદિને તેઉકાયના જીવ પોતાના શરીરના રૂપમાં ત્યારે પરિવર્તિત કરી શકે છે, જ્યારે તેઉકાયની ઉત્પત્તિ માટે આવશ્યક બધી શરતો પૂરી થાય. જ્યાં સુધી આ શરતો પૂરી થતી નથી ત્યાં સુધી આપણે ગેસ, લાકડું, રૂ વગેરેને તેઉકાય માની શકીએ નહિ. એટલે જ્વલનશીલ પદાર્થમાં બળવાની ક્ષમતા છે. પણ જ્યાં સુધી કંબશ્ચન (દહન)ની ક્રિયા પૂરી નથી થતી ત્યાં સુધી એ નિર્જીવ પદાર્થ છે. પરંતુ આ વાત જ્વલનશીલ પદાર્થ કંબશ્ચન માટે અયોગ્ય છે, જે જ્વલનશીલ પદાર્થ છે, તેને પણ જ્યાં સુધી ‘ignition point' પ્રાપ્ત નથી થતું. ત્યાં સુધી દહન-ક્રિયા નહીં કરી શકે.૩૫ પણ જો પુરતું ઑક્સિજન ન મળે તો એ અજ્વલનશીલ બની જાય છે. - પ્રશ્ન ૧૭ઃ તત્ત્વાર્થસૂત્રની વ્યાખ્યામાં શ્રીસિદ્ધસેનગણીવરશ્રી તો સ્પષ્ટપણે કહે છે કે “તેજ:પ્રકાશયોરેકત્વાભુપગમાત્ ' (૫/૨૪) અર્થાત્ તેઉકાય (-દીવાની જ્યોત વગેરે) અને તેનો પ્રકાશ (- રોશની - કૃત્રિમ પ્રકાશ) બંને એક જ ચીજ છે – એવું શાસ્ત્રમાન્ય છે. માટે “બલ્બમાં તો માત્ર પ્રકાશપુંજ જ છે. બલ્બની બહાર પણ માત્ર અચિત્ત પ્રકાશપુંજ જ ફેલાય છે. એવું માની શકાતું નથી. આમ શાસ્ત્રાનુસાર, તર્કનુસાર, અનુભવાનુસાર તથા વિજ્ઞાન મુજબ વિચારીને પરસ્પર સમન્વય કરવામાં આવે તો બલ્બમાં થતો વિદ્યુતપ્રકાશ પણ વીજળીની જેમ સચિત્ત અગ્નિકાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે 105 Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર ૧૭ઃ તત્ત્વાર્થની વ્યાખ્યામાં જે કહેવામાં આવ્યું છે “પ્રકાશયો રે કત્વાભુપગમા’નો અર્થ તેઉકાય અને એના પ્રકાશની એકાન્તિક એકતા અભિપ્રેત નથી. આ એકતા સાપેક્ષ છે. તેજોવર્ગણાના પુદ્ગલ અને પ્રકાશ બંને પુદ્ગલદ્રવ્યના પર્યાય છે - એ અપેક્ષાથી એક છે, એમ માનવામાં આવ્યું છે, નહિ કે અગ્નિ અને પ્રકાશ એક છે. તત્ત્વાર્થ સૂત્ર તો મૂળમાં જ પ્રકાશને પુદ્ગલનો પર્યાય બતાવેલ છે.* આ વિષયની ચર્ચા હવે પછીના પ્રશ્ન ૨૮ના ઉત્તરમાં કરીશું. પ્રશ્ન ૧૮: “આચારાંગ-શનર્યુકિતમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ'दहणे पयावण-पगासणे य सेए य भत्तकरणे य । વાયર તેવા ૩૬મો શુ મજુસાઈ ' (ગાથા-૧૨૧) આ પ્રમાણે બાદર તેઉકાયના ઉપયોગને બતાવેલ છે. બાળવું-તપાવવુંપ્રકાશવું-પરસેવો પાડવો-રાંધવું વગેરે સ્વરૂપે મનુષ્યના વપરાશમાં જેમ બળતણનો અગ્નિ ઉપયોગી બને છે તેમ વીજળી ઇલેક્ટ્રિસિટી પણ તેવા કામમાં વધુ સારી રીતે ઉપયોગી બને છે. આમ તેઉકાય અને કૃત્રિમ વીજળીના ગુણધર્મો, સ્વરૂપ, સ્વભાવ, કાર્ય, લક્ષણ વગેરે પરમ્પર મહદંશે સમાન હોવાથી કૃત્રિમ વીજળી-ઇલેક્ટ્રિસિટી સચિત્ત તેઉકાયસ્વરૂપ જ સિદ્ધ થાય છે. તથા વિદ્યુતપ્રકાશ તો પોતાના લક્ષણ દ્વારા તેઉકાયસ્વરૂપ સિદ્ધ થઈ ચૂકેલ છે જ. તેઉકાયનું કારણ વાયુ છે. તેથી ઉપરોક્ત કાર્ય-કારણભાવ જ બલ્બમાં તથાવિધ વાયુની હાજરી સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે. સામાન્યથી એક નિયમ છે કે જે વસ્તુના લક્ષણ જ્યાં દેખાય તે પદાર્થ તે વસ્તુસ્વરૂપે માન્ય કરવો પડે. જીવના લક્ષણ જ્યાં દેખાય તેનો જીવ તરીકે સ્વીકાર થાય. જડના લક્ષણ જ્યાં દેખાય તેનો જડ તરીકે સ્વીકાર થાય. બૃહત્કલ્પભાગપીઠિકામાં “ો નું રિ પ ત્તે, ત્નિવસ્ત્રો ? -પયા (બુ.ક.ભા.પીઠિકા ગાથા-૩૦૪) આ પ્રમાણે દહન-પચન-પ્રકાશન વગેરેને તેઉકાય જીવના લક્ષણ તરીકે જણાવેલ છે. પ્રસ્તુત માં વિદ્યુતપ્રકાશમાં તેઉકાયના ઉપરોક્ત લક્ષણોમાંથી પ્રકાશિત્વ, આતાપના, દાહકત્વ તો સ્પષ્ટપણે જોવા મળે છે જ. માટે તેનો તેઉકાય જીવ તરીકે જ સ્વીકાર કરવો રહ્યો. બાકી તો જડચેતનની વ્યવસ્થા જ ભાંગી પડે. પ્રથમ કર્મગ્રંથ-વ્યાખ્યામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે પણ કહેલ છે કે અગ્નિકાયનું શરીર જ ઉષ્ણસ્પર્શના ઉદયથી ગરમ હોય છે. આ રહ્યા તે શબ્દો તેનાથશરીરાશિ વ ૩૫શોચન ૩ન' (ગા.૪૪ વૃત્તિ) મનુષ્યક્ષેત્ર-અઢી 186 Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ દ્વિીપની અપેક્ષાએ આ વાત સુનિશ્ચિત સમજવી. તેથી શાસ્ત્ર મુજબ ગરમી કે પ્રકાશ વગેરે અગ્નિકાય જીવનું એકાદ લક્ષણ જ્યાં જોવા મળશું હોય છતાં જેનું (દા.ત. શરીરની ગરમી, આગિયાનો પ્રકાશ, જઠરાગ્નિ, તાવની ગરમી, સૂર્યપ્રકાશ, કળી ચૂનો, નરકનો અગ્નિ, ચંદ્રપ્રકાશ, મણિપ્રકાશ વગેરે) નામ લઈને શાસ્ત્ર તેને તેઉકાય જીવથી ભિન્નરૂપે અથવા અચિત્ત તરીકે જાહેર કરતું હોય તે પદાર્થો સચિત્ત તેઉકાયસ્વરૂપ ન હોય તે વાત બરાબર છે. પરંતુ તે સિવાયના જે જે પદાર્થોમાં ગરમી, પ્રકાશ આદિ તેઉકાય જીવના લક્ષણ જોવા મળે તેને તો સચિત્ત માનવામાં, સજીવ માનવામાં જ ડહાપણ છે. બાકી તો લક્ષણ દ્વારા લક્ષ્યભૂત પદાર્થનો પ્રામાણિક નિશ્ચય કરવાની શાસ્ત્રોક્ત વ્યવસ્થા જ ભાંગી પડે. તેથી કેવળ વિજ્ઞાનને જ આગળ કરીને ઇલેક્ટ્રિસિટી વગેરેને અચિત્તરૂપે, નિર્જીવસ્વરૂપે જાહેર કરવાનું દુઃસાહસ છદ્મસ્થ જીવે ન કરવું જોઈએ. કારણ કે વિજ્ઞાન તો જગતના તમામ પદાર્થોને ઇલેક્ટ્રોન-પ્રોટોન-ન્યુટ્રોન સ્વરૂપે જ જુએ છે. તો પછી જૈન એવા આપણે શું પૃથ્વી કે પાણીને પણજીવ તરીકે નહિ માનીએ ? સાયન્સના દરેક ટુડન્ટ જાણે છે કે H,0 = water. વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ તો બીજમાંથી અંકુરો ફૂટવો, વનસ્પતિનું ઉગવું વગેરે પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા જ છે. અરે ! પન્નવણા વગેરે આગમોમાં તેઉકાય જીવ તરીકે દર્શાવેલી આકાશીય વીજળી પણ, મોર્ડન સાયન્સના પ્રિન્સિપલ મુજબ, દરેક જાતનું ઊર્જાનું સ્પંદન જે છે ને! આ રીતે જ જો સર્વત્ર વિચાર કરવામાં આવે તો જીવનું અસ્તિત્વ આપણે ક્યાં માનશું? વિજ્ઞાનના પદાર્થથી કે સાયન્સના વર્તમાન પ્રિન્સિપલથી તો પાણી, અગ્નિ વગેરેમાં જીવત્વની સિદ્ધિ કદાપિ શક્ય જ નથી. માટે વિજ્ઞાનના સ્નાતકની અદાથી અલેક્ટ્રોન-ઊર્જા-સ્પંદન વગેરે શબ્દો વાપરવાના બદલે ત્યાં આપણી પ્રાચીન-આગમિક પરિભાષા મુજબ “અગ્નિકાય' વગેરે શબ્દનો પ્રયોગ કરવો એ જ વધુ હિતાવહ છે.”૩૯ ઉત્તર ૧૮ઃ જૈન દર્શને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવત્વનો સ્વીકાર કર્યો છે, પરંતુ આ જ જીવો શસ્ત્ર-પરિણત થવાથી નિર્જીવ થઈ જાય છે, H,0 (પાણી) શસ્ત્રપરિણત ન હોય ત્યાં સુધી સજીવ છે, શસ્ત્રપરિણત થાય પછી નિર્જીવ છે. પાણીના H10 રૂપમાં સજીવ અથવા નિર્જીવ અવસ્થામાં અંતર નથી આવતું, એટલે જીવત્વના લક્ષણોના આધાર પર એ જ પદાર્થ સજીવ અથવા નિર્જીવ થઈ જાય છે. “ચેતના” લક્ષણથી સજીવ અને ચેતનાશૂન્ય એજ પદાર્થ નિર્જીવ બની જાય છે. પ્રકાશ, ઉષ્મા, દાહકતા, 187 Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ આદિ સજીવ અથવા નિર્જીવનાં લક્ષણ બની બનતાં. એ ફક્ત પૌદ્ગલિક ગુણ છે. એટલે પ્રકાશ, ઉષ્મા, દાહકતા હોવા છતાં પણ નરકની અગ્નિ અચિત્ત છે. પ્રશ્નકર્તાએ પણ સ્વીકાર કર્યો છે કે સૂર્યપ્રકાશ, નરકની અગ્નિ આદિ ઉપર્યુક્ત બધા લક્ષણો હોવા છતાં પણ અચિત છે. ‘લક્ષણ’ એ હોય છે, જે નિશ્ચિત રૂપથી વસ્તુની ઓળખ બને. જો એવું જ લક્ષણ વિરોધી પદાર્થમાં પણ હોય, તો એને લક્ષણ કહી નથી શકતા. ન્યાયશાસ્ત્રમાં એને અતિવ્યાપ્ત લક્ષણાભાસ કહેવાય છે. જો નરકની અગ્નિ, સૂર્યનો પ્રકાશ, તેજોલેશ્યાના અચિત્ત પુદ્ગલ આદિ અગ્નિના બધા લક્ષણો હોવા છતાં અચિત અથવા નિર્જીવ છે. તો પછી .કયા આધાર પર ઇલેક્ટ્રિસિટીના આ લક્ષણોવાળા પરિણમનને સચિત માની લેવાય ? આકાશીય વિદ્યુત (વિજ્જ)ની સચિત્તતા એની કઈ પર્યાયમાં છે, એની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. એ પર્યાયની પહેલા કે પછી એ ચિત્ત નથી. એ જ પ્રમાણે આગમવચનની સાપેક્ષતાને સમજીને તથા ‘લક્ષણ' શબ્દની સીમાને સમજીને પ્રકાશ, ઉષ્મા, દાહકતાની વ્યાપ્તિ અગ્નિની સાથે સમજવી જોઈએ, નહીં તો આપણે આગમવચનને પણ સમ્યગ્ રૂપથી સમજી નહિ શકીએ. ઇલેક્ટ્રિસિટી અને અગ્નિના લક્ષણોની સમાનતા અને અસમાનતા-બંનેનું વિશ્લેષણ જરૂરી છે. છદ્મસ્થ વ્યવહારના આધાર પર જ એ નિર્ણય કરી શકાય કે અમુક પદાર્થ ચિત્ત છે કે નહીં. એમાં ન તો દુઃસાહસની વાત હોય અને ન રૂઢિવાદિતાની. ૨૫૦૦ વર્ષ પહેલાં જે સ્થિતિ હતી, એના આધાર પર વ્યવહારના ધરાતલ પર આગમનું માર્ગદર્શન આપણને મળી શકે છે. બાકી તો આપણે નવી સ્થિતિઓના પરિપ્રેક્ષ્યમાં સમીક્ષા કરવી જોઈએ.૪૨ એ યુગમાં જો પ્લાસ્ટિક હતું જ નહિ, તો આપણે કેવી રીતે આ અપેક્ષા કરીએ કે પ્લાસ્ટિકના વિષયમાં વિધિનિષેધનું પ્રતિપાદન આગમ કરે? એવી રીતે ઇલેક્ટ્રિસિટીના વિષયમાં પણ સમજવું જોઈએ. વિજ્ઞાનની સાપેક્ષતાને સમજીને એને કામમાં લેવું પડશ, જેથી નિર્ણય સુધી પહોંચવામાં આપણને એને સહયોગ મળે. હવે આપણે અગ્નિ અને ઇલેક્ટ્રિસિટીની તુલના કરીએ – બાળવું, તપાવવું, આદિ ગુણ જેમ અગ્નિમાં છે, એમ ઇલેક્ટ્રિસિટીમાં નથી. તારમાં વહેતી વિદ્યુતધારા કોઈને બાળી નથી શખતી, જ્યાં સુધી એને બાળવાની પ્રક્રિયા શરૂ કરવા માટે ઉપર્યુક્ત બધી સામગ્રી નથી મળતી. તારની ઇલેક્ટ્રિસિટીને યોગ્ય (જરૂરી) સંયોગ મળવાથી ઠંડા કરવા માટે પણ કામમાં લઈ શકાય છે. ઇલેક્ટ્રિસિટી સ્વયં પોતે નથી બાળતી કે નથી ઠંડુ કરતી. ઇલેક્ટ્રિસિટીના હજારો ઉપયોગ હોય છે. Jain Educationa International 188 For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ જે અગ્નિ દ્વારા નથી કરી શકાતા.. લક્ષણના આધાર પર પણ ઇલેક્ટ્રિસિટીને અગ્નિ સિદ્ધ ન કરી શકાય. જો દહન, પચન, પ્રકાશન આદિ ઇલેક્ટ્રિસિટીનું લક્ષણ માની લઈએ તો હંમેશાં એની પ્રાપ્તિ એમાં હોવી જોઈએ, પણ એવું નથી. ફક્ત અમુક-અમુક પરિસ્થિતિમાં જ આ કાર્યોમાં એનો ઉપયોગ કરી શકાય છે. બાકીના કાર્યોમાં એનો ઉપયોગ કરતી વખતે ઇલેક્ટ્રિસિટી નથી સળગાવતી નથી રાંધતી કે નથી પ્રકાશ કરતી. બલકે A.C. ફ્રિજ, વગેરેમાં એ ઠંડક પેદા કરે છે. વિદ્યુત-ઊર્જાનું ગતિ-ઊર્જા, ધ્વનિ ઊર્જા આધિમાં પરિવર્તન સ્પષ્ટ છે. અગ્નિની વ્યાખ્યામાં જે બતાવાયું છે, તે ઇલેક્ટ્રિસિટી પર ત્યારે જ લાગુ પડે જ્યારે ઇલેક્ટ્રિસિટીને અગ્નિનના રૂપમાં રૂપાંતરિત કરાય (બદલવામાં આવે, જેમ વિદ્યુતના ચૂલાના રૂપમાં), અન્યથા નહિ. પ્રશ્ન ૧૯: અહીં બીજી એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે કોઈપણ વસ્તુ પુદ્ગલથી બનેલી હોવા માત્રથી અચિત્ત છે – એવું સિદ્ધ થઈ શકતું નથી. આપણું શરીર પણ ઔદારિક વર્ગણાના પુગલોથી બનેલું છે. તો શું તે સર્વથા અચિત્ત છે ? શું એકાંતે તે નિર્જીવ છે? કે પછી તે પુદ્ગલોનો જીવયુક્ત જથ્થો છે? તેથી વર્ણ વગેરે પુગલના લક્ષણોથી યુક્ત હોવાના લીધે વિદ્યુતપ્રકાશ પૌગલિક છે – તેવું માનવામાં આવે તો પણ તેની અચિત્તતા સિદ્ધ થતી નથી. ઊલટું તે પુદ્ગલોને બલ્બમાં કોણે ભેગા કર્યા? એ પ્રશ્ન ઊભો થાય છે. તેનો કર્તા જીવ જ હોય. એટલે ત્યાં જીવની હાજરી અવશ્ય છે જ. તે જ રીતે આગિયાનો પ્રકાશ ભલે અચિત્ત હોય પણ આગિયો પોતે તો જીવ જ છે. બાકી મરેલો આગિયો કેમ જીવતા આગિયાની જેમ ઝબૂક-ઝબૂકરૂપે ચમકતો નથી? તથા ચંદ્રપ્રકાશ અચિત્ત હોવા છતાં તે ચંદ્રબિંબગત પૃથ્વીકાયના જીવોને આધિન છે, શીતળ ચાંદની ચન્દ્રબિમ્બગત પૃથ્વીકાય જીવોના ઉદ્યોતનામ કર્મને આભારી છે. પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ જણાવેલ છે 3 ‘यदुदयात् जन्तुशरीराणि अनुष्णप्रकाशरूपं उद्योत कुर्वन्ति, यथा यति-देवोत्तरवैक्रियવન્દ્ર-નક્ષત્ર-તાર-વિમાન-રત્નૌષઘય: તત્ સતનામ' (પદ-૨૩/ઉદેશ-૨/સૂત્રપ૪૦). આથી નિશ્ચિત થાય છે કે ચંદ્ર, નક્ષત્ર, તારા, રત્નો, ઔષધિ વગેરેનો પ્રકાશ પણ જીવસાપેક્ષ છે, ઉદ્યોતનામકર્મ સાપેક્ષ છે. માટે સ્વયં પ્રકાશિત મણિ વગેરેનો પણ પ્રકાશ પૃથ્વીકાયના જીવને આધારે છે – એવું સિદ્ધ થાય છે. પન્નવણાસ્ત્રના 189 Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પદમાં “મરી મસાજો મુવમોચા ફંદ્રનીને ' (૧/૧૫) આવું કહીને ઈન્દ્રનીલ વગેરે મણિઓ બાદર પૃથ્વીકાય જીવના ભેદરૂપે જણાવેલ છે. તેથી ઉદ્યોત નામકર્મના ઉદયથી રત્ન વગેરેનો પ્રકાશ પ્રગટે છે - આવું નક્કી થાય છે. આમ સાક્ષાત્ કે પરંપરાએ જીવનો સહકાર માન્યા વિના તો ક્યાંય પણ પ્રકાશ આવી જ ન શકે. પ્રકાશ વગેરે શક્તિ આત્માના વિશેષ પ્રકારના પ્રયત્નથી પ્રગટે છે – એવું આચારંગસૂત્રવૃત્તિમાં શ્રી શીલાંકરાચાર્યજીએ સુનિશ્ચિત અનુમાન પ્રમાણ દ્વારા જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો “પ્રશશિન્ટરનમીયતે નીવયોવશેષાવિવિતા' (આ. નિર્યુક્તિ. ગાથા. ૧૧૮ વૃત્તિ) - સૂર્યપ્રકાશ ૧૦૦% નિર્જીવ છે, પણ તે જેમાંથી નીકળે છે તે તો સૂર્યમંડલગત સચિત્ત પૃથ્વીકાય જ છે - આમ પ્રથમ કર્મગ્રંથની (ગાથા-૪) ટીકામાં શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે. સૂર્યમાંથી નીકળતો ઉષ્ણપ્રકાશ તો સૂર્યમંડલગત પૃથ્વીકાયના જીવોના આતમનામકર્મના વિપાકોદયને આભારી છે. આતપનામકર્મનો ઉદય સૂર્યમંડલગત પૃથ્વીકાયના જીવોમાં જ હોય છે. આ વાત પન્નવણાસૂત્રવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજીએ સ્પષ્ટપણે જણાવેલ છે. આ રહ્યા તે શબ્દો ‘તિદ્વપાવર માનુમકુર્તપુથિવીવાચળેવ' (૨૩૨/૫૪૦ વૃત્તિ) જઠરાગ્નિ ભલે અચિત્ત હોય પણ માણસ તો જીવતો છે ને ! મરેલા માણસમાં તો જઠરાગ્નિ નથી જ રહેતો ને! જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી જ તે ખોરાકને પચાવી શકે છે. શરીરમાં જઠરાગ્નિની ઉષ્મા હોય કે તાવની ગરમી હોય, તે બંને જીવયુક્ત શરીરમાં જ હોય છે. મડદામાં નહિ. માટે તે જીવને જ આભારી છે. આ વાત આચારાંગસૂત્રની વ્યાખ્યામાં શ્રીશીલાંકાચાર્યજીએ નીચે મુજબ જણાવી છે “શ્વરોબ ગીવાયો નાતિવર્તતે, નીવાધિષ્ઠિતશરીરનુપાત્રેવ મવતિ' (અધ્યયન-૧ નિર્યુક્તિગાથા-૧૧૮ વૃત્તિ) અર્થાત્ તાવની ગરમી જીવના પ્રયત્ન વિના થતી નથી. જીવના પ્રયત્નની તે અપેક્ષા રાખે જ છે. કારણ કે તે જીવયુક્ત શરીરમાં જ જોવા મળે છે. જો કેવળ પુદ્ગલને આધારે જઠરાગ્નિ વગેરે હોય તો મડદામાં પણ જઠરાગ્નિ-તાવ વગેરે જોવા મળવા જોઈએ. આચારાંગટીકામાં શ્રીશીલાંકાચાર્યજી તો સ્પષ્ટપણે જણાવે છે કે “સર્વોપાત્મિકથો પૂર્વ ચત ૩UT પરિમમત્વે તાત્રાનેાન્ત:' (પ્રથમ અધ્યયન-નિર્યુક્તિગાથા-૧૧૮ વૃત્તિ) અર્થાત્ તમામ ઉણપરિણામ જીવના પ્રયત્નને જ આભારી છે. તે પ્રયત્ન સાક્ષાત્ હોય કે પરંપરાએ હોય - તે વાત અલગ છે. 190 Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ નરકમાં અગ્નિકાય નથી' – એવી તેઓશ્રીની વાત સાચી છે. પણ દ્રવ્ય લોકપ્રકાશના પાંચમા સર્ગમાં ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજે સ્પષ્ટપણે જણાવેલ છે કે “પૃથિવ્યવપુતાનાં રિણામ: સ તાશા' (લો...સર્ગ-૫/ગાથા. ૧૮૨) અર્થાત્ નરકમાં અનુભવાતી ઉષ્ણતા પૃથ્વીકાય વગેરે જીવોનું પરિણામ છે. ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રી અભયદેવસૂરિજી મહારાજે પણ કહેલ છે 3 'इह तेजस्कायिकस्येव परमाधार्मिकनिर्मितज्वलनसदृशवस्तूनां स्पर्श: तेजस्कायिकर्पश अथवा भवान्तरानुभूततेजस्कायिकपर्यायपृथिवीकायिकादिस्पर्शापेक्षया વ્યાધ્યેિય' (ભ.શ. ૧૩/ઉદેશો-૪ વૃત્તિ પૃષ્ઠ-૬૦૭) મતલબ કે પરમાધામી દ્વારા વિકર્વિત અગ્નિતુલ્ય વસ્તુનો સ્પર્શ જાણે કે અગ્નિકાયનો જ સ્પર્શ હોય તેમ નારકીને લાગે છે. અથવા કોઈ અન્ય ભવમાં અનુભવેલા અગ્નિકાયના પર્યાયવાળા પૃથ્વીકાય વગેરેના જીવોનો ઉષ્ણ સ્પર્શ નરકમાં હોય છે ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શ્રી અભયદેવસૂરિજી મહારાજના ઉપરોક્ત શબ્દ દ્વારા ફલિત થાય છે કે નરકમાં નારકી જીવોને જે ગરમીનો અનુભવ થાય છે તેમાં પરમાધામી દેવાનો પ્રયત્ન કામ કરે છે અથવા પૃથ્વીકાયના જીવનો જ તે ઉષ્ણ સ્પર્શ છે. અહીં મહત્ત્વની નોંધપાત્ર વિગત છે એ છે કે ભગવતીસૂત્રની વ્યાખ્યામાં શિવપુલ નિતિસ્પશક્ષિા ...' આમ કહેવાને બદલે “પૃથિવીવવિવિપક્ષા ..” આમ કહેલ છે. મતલબ કે અચિત્ત પૃથ્વીના પુદ્ગલોનો ગરમ સ્પર્શ નહિ પણ સચિત પૃથ્વીકાય વગેરે જીવોનો ઉષ્ણ સ્પર્શ નરકમાં હોય છે. આમ “નરકમાં અનુભવાતા ઉષ્ણ સ્પર્શનો આશ્રય જીવ જ છે અને જીવના પ્રયોગથી જ તે ઉષ્ણ સ્પર્શ ઉત્પન્ન થાય છે.' – આવું સિદ્ધ થાય છે. તે ઉષ્ણ સ્પર્શનો આશ્રય જીવ હોય તો જ “મવાન્તરનુભૂતતેનાથપર્યા' આવું વિશેષણ પૃથ્વીકાયને લગાડી શકાય. નરકની ગરમીનું વર્ણન કરવાના પ્રસંગે વાદીવેતાલ શાંતિસૂરિજી મહારાજે ઉત્તરાધ્યયનબૃહધવૃત્તિમાં “મનો ફેવમાયાવૃત્ત' (૧૫/૪૯) આવું કહેવા દ્વારા “નરકમાં જે ઉષ્ણસ્પર્શ અનુભવાય છે તે દેવાયાકૃત હોય છે' - તેવું જણાવીને ત્યાં કૃત્રિમ ઉષ્ણ સ્પર્શ પરમાધામી દેવના પ્રયત્નને આભારી છે – આવું સૂચિત કરેલ છે. તથા ત્યાં જ આગળ ઉપર તેઓશ્રીએ “તત્રો: નુમાવ' (૧૯૫૦) આવું કહીને નરકમાં જે સ્વાભાવિક ગરમી હોય છે તે પૃથ્વીકાય જીવોનો ઉષ્ણસ્પર્શ છે - એવું જણાવેલ છે. 191 For Personal and Private Use Only Jain Educationa International Page #205 -------------------------------------------------------------------------- ________________ પન્નવણાસૂત્રની વ્યાખ્યામાં શ્રી મલયગિરિસૂરિજી મહારાજે પણ નરાવાસેપુ ૩પર્શીરામાનિ ૩૫પાતક્ષેત્રા' (પદ-૯ સૂ. ૧૫૦-પૃષ્ઠ. ૨૨૫) આવું કહીને નરકની ગરમી ત્યાંના ક્ષેત્રનો પરિણામ છે' - આમ જણાવેલ છે. તેનાથી સિદ્ધ થાય છે કે નરકની તે સ્વાભાવિક ગરમી પૃથ્વીકાયના જીવોનો ગુણધર્મ છે. ભગવતીસૂત્રના ૧૦મા શતકના બીજા ઉદેશાની ટીકામાં પણ શ્રીઅભયદેવસૂરિજી મહારાજે કહેલ છે કે “નારાનાં યદુપપરિક્ષેત્રે તદુખસ્પર્શરિણતમ્' (પૃષ્ઠ ૪૯૬) અર્થાત્ નરકમાં ઉપપાતક્ષેત્રની ઉષ્ણતા હોય છે. આ રીતે પૃથ્વીકાયના જીવનો જ તે ઉષ્ણ પરિણામ સાબિત થાય છે. પણ જીવના સહયોગ વિના તો ત્યાં ઉષ્ણ સ્પર્શ-દાહ વગેરે થઈ ન જ શકે. આટલું તો નિશ્ચિત જ છે. અહીં બીજી એક વાત કરી લેવી આવશ્યક છે કે ભગવતીસૂત્રમાં “ક્યરે णं भंते! अचित्ता वि पोग्गला ओभासंतिउज्जोवेंति तवेंति पभासेंति ? कालोदाई ! कुद्धस्स अनगारस्स तेयलेस्सा निसट्ठा समाणी दूरं गंता दूरं निपतड़ देसं गंता देसं निपतइ तहिं तहिं च णं सा निपतइ तहिं तहिं च णं ते अचित्तादि पोग्गला મોમાસંતિ નાવ માસંતિ' (ભગવતી. ૧/૧૦/૩૮૦) આવું કહેવાથી જે સ્વયં પ્રકાશે, બીજાને પણ પ્રકાશિત કરે, બીજાને તપાવે તથા પોતાના ઉત્પત્તિસ્થાનથી દૂર જઈને પડે અને બીજાને બાળે તેમ છતાં સ્વયં નિર્જીવ હોય તેવા પદાર્થ તરીકે તેજોલેશ્યાનો ઉલ્લેખ કરેલો છે. પણ વીજળી વગેરે અન્ય કોઈ પણ પદાર્થનો ઉલ્લેખ કરેલો નથી. જો વીજળી વગેરે પદાર્થો ક્યારેક અચિત્ત હોવાની સંભાવના હોય તો ભગવતી-સૂત્રમાં સર્વજ્ઞ ભગવંતે તેનો તે રીતે નિર્દેશ અવશ્ય કર્યો હોત. પરંતુ તેવા અચિત્ત પુદ્ગલરૂપે વીજળી વગેરેનો ઉલ્લેખ નથી કર્યો. આ ખાસ નોંધપાત્ર બાબત છે. વળી, તેજલેશ્યા અચિત્ત હોવા છતાં પણ તેજોલેશ્યાના પુદ્ગલોને ભેગા કરીને છોડે છે તો જીવ જ ને ! પરંતુ બલ્બમાં નથી તો તેજોલેશ્યા કે નથી તેનો લેશ્યાવાળા જીવો, કે જેના પ્રતાપે ત્યાં અચિત્ત પ્રકાશ-ગરમી વગેરે ઉત્પન્ન થઈ શકે. પ્રસ્તુતમાં જીવના સહકાર વિના તો બલ્બમાં પ્રકાશ કે ગરમી વગેરે કેવી રીતે પેદા થઈ શકે? કારણ કે “તમામ ઉષ્ણ પરિણામ જીવના પ્રયત્નથી જ ઉત્પન્ન થાય છે. આવું હમણાં જ આચારાંગ વ્યાખ્યા અનુસાર આપણે જાણેલ છે. બલ્બમાં તો આગિયા વગેરેની જેમ અથવા નરકમાં પૃથ્વીકાય વગેરેની જેમ અન્ય કોઈ 192 Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ જીવનો સહયોગ મળવાની સંભાવના નથી જ ને! સૂર્યના વિમાનમાં રહેલ પૃથ્વીકાયના જીવની જેમ આતપ-નામ કર્મનો ઉદય કે રત્ન, મણિ, ચંદ્રના વિમાન અને આગિયાવગેરેની જેમ ઉદ્યોત-નામ કર્મનો ઉદય કાંઈ બલ્બમાં હોતો નથી. તેથી સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, આગિયાનો પ્રકાશ વગેરેની જેમ બલ્બના પ્રકાશને અચિત્ત માની ન શકાય. આતપનામ કર્મ, ઉદ્યોતનામ કર્મ, તેજલેશ્યા કે ઉષ્ણસ્પર્શનામ કર્મના ઉદય વિના અન્ય કોઈ પ્રકારે તો ગરમી-પ્રકાશ વગેરેની ઉત્પત્તિ શક્ય જ નથી. બલ્બમાં કાંઈ ફક્ત વિસ્રસાપરિણામજન્ય ગરમી-પ્રકાશ વગેરે તો માની ન જ શકાય. (પ્રસ્તુતમાં આગમવિદ્ પ્રાજ્ઞ પુરુષોએ ખાસ એક વાતની નોંધ લેવા જેવી છે કે આકાશમાં થતી વીજળી પણ માત્ર વિસ્ત્રસાપરિણામજન્ય નથી. કારણ કે તે પન્નવણા, ભગવતીસૂત્ર વગેરે મૂળ આગમ મુજબ તેઉકાય જીવસ્વરૂપ હોવાથી વીજળીની ઉત્પત્તિમાં જીવનો પ્રયત્ન પણ ભળેલો છે જ. ભગવતીસૂત્ર આઠમા શતકના પ્રથમ ઉદેશોમાં મિશ્રપરિણામયુક્ત વૈઐસિક+પ્રાયોગિક) જે દ્રવ્ય બતાવેલ છે તેમાં જ આકાશીય વિજળી વગેરેનો સમાવેશ કરવો વાજબી જણાય છે.) બાકી તો તે માણસના પ્રયત્ન વિના પરમાણુગતિની જેમ ગમે ત્યારે અથવા વાદળની જેમ ચોક્કસ સમયે બલ્બમાં આપમેળે તે ઉત્પન્ન થાય અને રવાના થાય - તેવું માનવું પડે. પરંતુ હકીકત તેવી નથી. માટે પારિશેષન્યાયથી ઉષ્ણસ્પર્શ નામકર્મના ઉદયવાળા બાદર અગ્નિકાયના જીવોનું જ ત્યાં અસ્તિત્વ માનવું રહ્યું. કારણ કે “સ્પશવિનામવાન્ રીતે આ પ્રમાણે બૃહત્કલ્પભાષ્યવૃત્તિ (ભાગ-૩/ગા.૨૧૪૬ વૃત્તિ)ના વચન મુજબ ઉષ્ણસ્પર્શાદિ નામ કર્મના ઉદયથી અગ્નિ પ્રકાશે છે - આ વાત શાસ્ત્રસિદ્ધ છે. ૪૩ ઉત્તર ૧૯ઃ આપણે આ લેખના પ્રથમ ભાગના બીજા પ્રભાગમાં “જીવ અને પુદ્ગલના સંબંધી અન્તર્ગત આ વિષયની વિસ્તારથી ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્યાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે વાદળ, વીજળી આદિ બધા સાદિ વૈઋસિક બંધ-પરિણામ છે. આ સંદર્ભમાં આ પ્રશ્નનો આ પ્રકારે ઉત્તર સમજવો જોઈએ – સૌથી પહેલાં તો એ સમજવવાનું છે કે આખી સૃષ્ટિ જ મૂળ તો જીવ અને પુદ્ગલના વિવિધ સંયોગોથી જ ચાલે છે. જૈન દર્શન અનુસાર - “જીવ અને પુગલોના વિવિધ સંયોગોથી આ લોક વિવિધ પ્રકારનો છે. લોકની આ વિવિધરૂપતાને જ સૃષ્ટિ કહેવાય છે. જીવ અને પુદ્ગલનો સંયોગ અપશ્ચાનુપૂર્વિક પૌવપર્યશૂન્ય) છે. સંયોગ ત્રણ પ્રકારના છે – ૧) કર્મ, ૨) શરીર, ૩) ઉપગ્રહ. 193 Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ઉપગ્રહ એટલે આહાર, પાણી, મન, ઉચ્છવાસિનઃશ્વાસ આદિ ઉપકારક શક્તિઓ”૪૫ પરમ્પર અથવા અનન્તર રૂપમાં સૃષ્ટિની બધી ક્રિયાઓમાં જીવ અને પુદ્ગલનો સંયોગ નિમિત્ત બને છે એમાં તો કોઈપણ પદાર્થ નિર્જીવ માની શકાય. મનુષ્યદ્વારા છોડવામાં આવેલાં તેજોવેશ્યાના પુદ્ગલની ઉષ્મા અને એના પ્રકાશ માટે મનુષ્યના આતાપનામકર્મ અથવા ઉષ્ણનામકર્મ ક્યાં સુધી જવાબદાર થઈ શકે ? જીવના જે નામકર્મ ઉદયમાં આવે છે, એ તો એના શરીરની સાથે જોડાય છે. તેજોલેશ્યાના પુદ્ગલના પ્રકાશ અને ઉષ્ણતા એને છોડનાર મનુષ્યના નામકર્મની સાથે કેવી રીતે જોડી શકાય? જો જોડી શકાય એમ માનવામાં આવે તો પછી ઇલેક્ટ્રિસિટીની પ્રક્રિયામાં પ્રયોગ કરાયેલા પુદ્ગલ પણ પરસ્પર રૂપમાં સુચાલક પદાર્થ (ધાતુ) એટલે પૃથ્વીકાયિક જીવ દ્વારા મુક્ત (છોડવામાં આવેલા) પુદ્ગલ માનવા જોઈએ. વિદ્યુતનું ઉત્પાદન મનુષ્ય દ્વારા બનાવાયેલા યંત્રોથી છે, એટલે શું મનુષ્યના નામકર્મ એને માટે જવાબદાર માની શકાય? જ્યારે જૈન દર્શન સ્વાભાવિક પરિણમન દ્વારા અચિત્ત (નિર્જીવ) પુદ્ગલોના પરિણમનને સ્વીકૃતિ આપે છે, તો પછી એને માટે ફક્ત જીવને જ સર્વત્ર જવાબદાર માનવું ક્યાં સુધી સંગત છે? જ્યાં-જ્યાં જીવનું શરીર પોતે આતપ, ઉદ્યોત, વગેરેના રૂપમાં છે, ત્યાં ત્યાં એ નામકર્મનો ઉદય છે, એવો અભિપ્રાય જે અલગ અલગ અવતરણોમાં ટાંકવામાં આવ્યા છે તે અવતરણો સમ્યક્ પ્રકારે સમજવાં જોઈએ. પણ જ્યાં જ્યાં પુદ્ગલ એવા રૂપમાં છે, ત્યાં એને પૌદ્ગલિક પરિણમન જ સ્વીકારવું જોઈએ. જૈન દર્શન અનુસાર બતાવવામાં આવતાં ત્રણ પ્રકારના પરિણમનોમાં માત્ર પ્રાયોગિક અને મિશ્ર પરિણમનોમાં જ અનન્તર રૂપમાં જીવનું કર્તૃત્વ હોય છે. વૈગ્નસિક પરિણમનમાં અનન્તર રૂપમાં માત્ર પૌગલિક પરિણમન જ કારણભૂત હોય છે. ઉપર ટાંકવામાં આવેલાં ટિપ્પણ સંખ્યામાં સૂત્રકૃતાંગ ચૂર્ણિ (પાનુ ૧૨૮, ૧૨૯)ના જે પાઠ આપ્યા છે, એમાં નરકની અગ્નિને સ્વભાવથી ગરમ અને અચેતન બતાવ્યા છે. એને અનન્તર રૂપમાં જીવ કત ન માની શકાય. પ્રશ્નમાં પરમ્પર અને અનન્તરના ભેદને સમજવાની કોશિશ નથી કરી, એટલે બધે જીવની સાથે સીધા જ પૌદ્ગલિક પરિણમનોને જોડી દેવામાં આવ્યા છે. પછી તો વાદળ, જે અપ્રકાયિક જીવનું પરિણમન છે, અને જે આકાશીય વિજળીનું ઉત્પાદક છે, 194 Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ એને પણ મિશ્ર પરિણમન માનવું જોઈએ. પણ વાદળને તો વૈઋસિક પરિણમનમાં માનવામાં આવ્યું છે. તો પછી બીજા પૌગલિક પરિણમનોને સ્વભાવિક માનવામાં શો વાંધો છે? ષખંડાગમમાં સાદિ વૈશ્નસિક સ્વાભાવિક) બંધની ચર્ચામાં એને વૈઋસિક જ માનવામાં આવ્યું છે, જેની ચર્ચા આપણે કરી ચૂક્યાં છીએ. (જુઓ પ્રથમ ભાગ, પ્રથમ પ્રભાગ) એટલે જીવ દ્વારા પરિણત થયા પછી જ પુદ્ગલ પ્રકાશ આદિ કરે છે, આ નિયમ બતાવવો ઉચિત નથી. પ્રશ્નમાં ટાંકવામાં આવેલા ભગવતી ૧/૧૦/૩૮૦ના પાઠમાં સ્પષ્ટ છે કે અજીવ પુદ્ગોમાં સ્વયં આ શક્તિ છે. “તેજસ વર્ગણાને તેજસ શરીર સુધી સીમિત કરવું સંગત નથી. જીવ તેજસ વર્ગણાના બધાં પુગલોનું જીવ દ્વારા સદા સર્વદા પ્રહણ અને પરિણમન આવશ્યક નથી.” અહીં એમ કહેવું કે “વીજળી વગેરેનો કોઈ બીજા પદાર્થના નિર્જીવના રૂપમાં ઉલ્લેખ નથી.” એ તર્ક-સંગત નથી. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ લખ્યું છે – “તર્કની પોતાની મર્યાદા હોય છે. આ વિષયમાં હરિભદ્ર સૂરિના પદર્શનની વૃત્તિમાં આ શ્લોક બહુ મહત્ત્વપૂર્ણ છે' आग्रही बत निनीषति युक्तिं, तत्र यत्र मतिरस्य निविष्टा । पक्षपातरहितस्य तु युक्तिः, यत्र तत्र मतिरेति निवेषम् ॥ અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે છે. એમાં વિદ્યુતનો ઉલ્લેખ નથી, એ પ્રશ્ન અહીં પ્રાસંગિક નથી. પ્રાસંગિક એટલું જ છે કે અચિત્ત પુદ્ગલ પ્રકાશ કરે છે. એ જીવ દ્વારા ગૃહિત થઈ ચૂક્યા છે. એટલે પ્રકાશ કરે છે – આ તર્ક પણ સંગત નથી. પ્રકાશ, આતપ, ઉદ્યોત, છાયા - આ બધા પુદ્ગલનાં લક્ષણો છે. શદ્ર-વંધ-સૌમ્પ-સ્થીત્વ-સંસ્થાન-મે-તમરછાયેતિપોદ્યોતવન્તર | (તત્ત્વાર્થવર્તિ ૬/૨૪) सइंधयारउज्जोओ पहा छाया तवे इ वा । વારસાંથwાસ પુના તુ નવ્ર છે (ઉત્તરદૃાયન ર૮/૧૨). અંધકાર પુદ્ગલનું લક્ષણ છે. એ જીવ દ્વારા ગ્રહણ કરીને અંધકાર નથી બનતો. પ્રકાશ પણ પુદ્ગલનું લક્ષણ છે અને એટલે એ જીવ દ્વારા ગ્રહણ કરીને પ્રકાશ બને છે, એ કોઈ નિયમ નથી. પુદ્ગલોનું પરિણમન જીવના પ્રયોગથી પણ થાય છે અને પોતાની મેળે (સ્વભાત) પણ થાય છે. જો ઉપરનો તર્ક માનવામાં આવે, તો પછી આગમોમાં વર્તમાન યુગના 195 Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન આદિની બધી વાતો આવવી જોઈતી હતી. સર્વજ્ઞ હોવાથી એમનાથી વર્તમાનની કોઈ જ ઘટનાઓ છુપી નથી. તો પછી બધાંનું વર્ણન કેમ મળતું નથી? પ્રશ્ન ૨૦: “ઇલેક્ટ્રિસિટી જીવ નથી – એવું સિદ્ધ કરતો આગમપાઠ કયો છે ?” ઉત્તર ૨૦ઃ જો કોઈ આગમમાં જ્યારે આ પાઠ ન હોય કે “ઇલેક્ટ્રિસિટી” સચિત્ત તેઉકાય છે, ત્યારે આ અપેક્ષા કરવી કે એને નિર્જીવ સિદ્ધ કરતો આગમ પાઠ કયો છે એ કેવી રીતે સંભવ છે? એ જ પ્રમાણે “જો ઈલેક્ટ્રિસિટી નિર્જીવ હોય તો સર્વજ્ઞ દ્વારા જરૂર આ વાત આગમમાં પ્રતિપાદિત થઈ હોત (જુઓ પ્રશ્ન)” - આ તર્કના પ્રતિપક્ષમાં શું એમ ન કહેવાય કે “જો ઇલેક્ટ્રિસિટી સજીવ હોય, તો આગમમાં આ તથ્ય જરૂર પ્રતિપાદિત થયું હોત?” આ પ્રકારના વ્યર્થ તર્કવિતર્કથી શું આપણે કોઈ ઉકેલ પર પહોંચી શકીશું ? આપણે જો ચિંતન કરવાનું છે તે એ હોવું જોઈએ કે આગમમાં એવું કર્યું તથ્ય ઉપલબ્ધ છે. જેના આધાર પર બહુ સ્પષ્ટ અનુમાન કરી શકાય કે ઇલેક્ટ્રિસિટી સજીવ છે કે નિર્જીવ. અમે પ્રારંભેજ ઇલેક્ટ્રિસિટી અને સ્નિગ્ધત્વ-રુવ નામના પુદ્ગલગુણોનું વિસ્તારથી જે વિવેચન કર્યું હતું, એ આગમ આધારિત જ છે. (જુઓ પ્રથમ ભાગ - પ્રથમ પ્રભાગ). આ વિવેચનના પરિપ્રેક્ષ્યમાં - સ્નિગ્ધ-રૂક્ષ-સ્પર્શ અને ઇલેક્ટ્રિસિટીની સમાનતાથી એ સ્પષ્ટ થાય છે કે ઇલેક્ટ્રિસિટી મૂળ પુદ્ગલનો જ મૌલિક ગુણ છે. જૈન આગમોમાં સ્નિગ્ધ-રૂક્ષ-સ્પર્શના આધાર પર જ પરમાણુથી સ્કન્ધ * બનવાની પ્રક્રિયા બતાવી છે. આ વાત બહુ જ મહત્ત્વપૂર્ણ છે કે જૈન દર્શન અને વિજ્ઞાન બન્નેએ બધા પદાર્થોની રચનામાં સ્નિગ્ધ-ક્ષ-સ્પર્શ અથવા ઋણ (Negative) અને ઘન (Positive) ઇલેક્ટ્રિક ચાર્જને જ આધારભૂત માન્યા છે. આનાથી વધારે બીજું કયું આગમ પ્રમાણ ઈલેક્ટ્રિસિટીને નિર્જીવ માનવા માટે હોઈ શકે? જૈન દર્શને શરીરમાં દસ પ્રાણના રૂપમાં જૈનવ વિદ્યુતની ઊર્જાનો સ્વીકાર કર્યો છે. હવે વૈજ્ઞાનિકોએ પણ જૈવ વિદ્યુતને બધી શારીરિક ક્રિયાનો આધાર બનાવીને સ્પષ્ટ રૂપથી નિરૂપણ કર્યું છે કે આ પૌદ્ગલિક શક્તિ કેવી રીતે જીવ દ્વારા પ્રયુક્ત થાય છે અને બધા પ્રાણી આ પ્રાણ એટલે કે જૈવ વિદ્યુતની ઊર્જાથી જીવીત છે. આ આધારો પર કોઈપણ ઠેકાણે કોઈ શંકા રહેતી નથી કે મૂળ પોતે પોતાનામાં ઇલેક્ટ્રિસિટી ભૌતિક અથવા પૌદ્ગલિક પરિણમન છે, ઊર્જા 196 Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ છે. આનાથી વિભિન્ન પરિણમન ધ્વનિ, પ્રકાશ, ગતિ, ચુંબકત્વ, ઉષ્મા આદિના રૂપમાં થવાનું તાત્પર્ય એ છે કે આ બધા ભૌતિક ઊર્જાના રૂપમાં ઇલેક્ટ્રિસિટીના રૂપાંતરણ સ્વરૂપ ઉત્પન્ન થઈ શકે છે. જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટીનું રૂપાંતરણ કંબશન દ્વારા અગ્નિનું રૂપ ધારણ નથી કરતું, ત્યાં સુધી એ પૌદ્ગલિક જ છે. પદાર્થમાં વિદ્યમાન સ્થિત વિદ્યુત () ધાતુના તારમાં પસાર થનારા પ્રવાહ રૂપ વિદ્યુત તથા ઑક્સિજન અને જ્વલનશીલ પદાર્થના અભાવમાં થનારી “ડિસ્ચાર્જ રૂપ વિદ્યુત આદિ પોતે સ્વયં તો નિર્જીવ જ છે. પ્રશ્ન ૨૧ઃ “જો કે ઘનિર્યુક્તિ વગેરેમાં અચિત્ત તેઉકાયના નામો મળે છે. પરંતુ તે અચિત્ત તેઉકાયના નામોમાં ક્યાંય પણ વીજળીનું નામ તો જોવા જ નથી મળતું. ઊલટું, વીજળીનો નિશ્ચયથી સચિત્ત તરીકે ઉલ્લેખ ઓઘ ઓઘનિર્યુક્તિમાં “વિજ્ઞયા નિષ્ઠફડો’ (ગાથા-૩૫૮) આવા શબ્દો દ્વારા તથા પિંડિનર્યુક્તિમાં “વિષ્ણુયા; નિજી' (ગાથા-૩૬) આવા શબ્દો દ્વારા મળે છે. ઓઘનિર્યુક્તિવ્યાખ્યામાં બહુશ્રુતસભા શૃંગાર દ્રોણાચાર્યજી લખે છે કે વિઘુવિરોનૈરચિવો મતિ' (ગા. ૩૫૯ વૃત્તિ) તથા પિંડનિર્યુક્તિવ્યાખ્યામાં સમર્થ ટીકાકારશ્રી મલયગિરિસૂરિજી મહારાજે પણ અત્યંત સ્પષ્ટ શબ્દોમાં લખેલ છે કે “વિવુકુ-પ્રમુ: તેનારાયો નિશ્વયતઃ વત:' (ગા. ૪૨ વૃત્તિ).” હજુ વધુ મહત્ત્વની એક વાત એ છે કે અત્યંત લાલચોળ તપેલા મહાકાય લોખંડના ગોળાની એકદમ અંદરના ભાગમાં શુદ્ધ અગ્નિકાયના જીવો તથા ઇંટની ભઠ્ઠીના નીચલા મધ્ય ભાગમાં નિશ્ચયથી બાદર તેઉકાયના જીવો હોય છે – તેવી વાત આગમજ્ઞો માટે પ્રસિદ્ધ છે. શ્રી જ્ઞાતાધર્મકથાવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજી મહારાજે “શુદ્ધન. ૩રપષ્કાન્તત: નઃ' (૧/૧૬/૧૬૩) આવું જણાવેલ છે. તથા જીવાભિગમસૂત્રવ્યાખ્યામાં અને પન્નવણાવ્યાખ્યામાં શ્રીમલયગિરિસૂરિજી મહારાજે જણાવેલ છે કે “ શુન: ઝા:વિષ્કા' (જીવ.૧/૩૩-પન્ન. પદ-૧૩૧ વૃત્તિઅર્થાત્ “લાલચોળ તપેલા લોખંડના ગોળા વગેરેમાં શુદ્ધ અગ્નિકાય જીવો હોય છે. મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જીવસમાસવ્યાખ્યામાં “મરિયgધનુવિદ્ધો વાનરહિત: મનિઃ' (ગાથા-૩૨) એમ કહીને તપેલા લોખંડના ગોળામાં અગ્નિકાય જીવ હોવાનો મત જણાવેલ છે. દશવૈકાલિકવૃત્તિમાં શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજે “ન ૩:વિષ્યનુતમ્ (દ.વૈ.૮/૧૮ વૃત્તિ) એમ કહીને અત્યંત તપીને લાલચોળ બનેલા લોખંડના ગોળામાં બાદર અગ્નિકાયના જીવો હોય છે – આમ સૂચવેલ છે. માટે જ ત્યાં તેવા તપેલા લોખંડના 197 Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ગોળાનો સ્પર્શ વગેરે ન થઈ જાય તે માટે કાળજી રાખવાની સૂચના સાધુ ભગવંતને અપાયેલ છે. પિંડનિર્યુક્તિમાં અત્યંત સ્પષ્ટપણે શ્રીભદ્રબાહુસ્વામીજીએ કહેલ છે કે રૂપાળવદુમ, વિષ્ણુયાનિચ્છયો' (ગાથા.૩૬) અર્થાત્ ઇંટના ભઠ્ઠીના મધ્ય ભાગમાં નિશ્ચયથી સચિત્ત બાદર તેઉકાય હોય છે. ઓઘનિર્યુક્તિમાં પણ શ્રીભદ્રબાહુસ્વામીજીએ “રૂપાનં વદુમ, વિષ્ણુનારૂ નિષ્ઠો” (ગા.૩૫૯) - આવું જણાવેલ છે. તદનુસાર ગચ્છાચારપયન્નાવ્યાખ્યામાં શ્રીવાનષિગણીએ પણ “દુરપાનિધ્યમાં વઘુવિર નૈરવિવ:” (ગાથા-૭૫) આમ કહીને ઇંટની ભઠ્ઠી વગેરેના મધ્યભાગમાં રહેલો અગ્નિ તથા વીજળી વગેરે નૈૠયિક સચિત્ત અગ્નિકાય જીવ છે. આવું સ્પષ્ટપણે જણાવેલ છે. ‘ફુગાના તિ સા સ્નારી, તત્ય ૫ વાવેરાતો' (૧૬/૧/૬૬૨). આ પ્રમાણે ભગવતીચૂર્ણિના વચન મુજબ “જ્યાં અંગારા કરવામાં આવે ત્યાં વાઉકાય હોય” આ પ્રકારના સિદ્ધાંત અનુસાર તથા ભગવતીસૂત્રમાં “ન વિના વાયુવાપvi મળવા૫૩ઝન' (શતક-૧૬/ઉદેશો-૧/સૂત્ર-૬૬૨) આ પ્રમાણે જણાવ્યા મુજબ “વાયુ વિના અગ્નિ સળગી ન શકે’ આ નિયમ અનુસાર લાલચોળ તપેલા લોખંડના મહાકાય ગોળાના મધ્ય ભાગમાં, ઇંટની ભઠ્ઠીના અંદરના મધ્યભાગમાં, કુંભારના નિભાડાના મધ્ય ભાગમાં અમુક પ્રકારના બાદર વાયુકાયનું અસ્તિત્વ માન્ય કરવું પડશે જ. ત્યાં વાયુકાય કેવી રીતે પહોંચે ? આપણા અનુભવમાં આવતા વાયુઓનો તો દીવાલ વગેરે દ્વારા પ્રતિઘાત/પ્રતિબંધ/અવરોધ થાય છે. તેથી અતિતપ્ત નક્કર લોખંડના મોટા ગોળાના મધ્યભાગમાં તથાવિધ અપ્રતિઘાતી (લોખંડ વગેરે નક્કર ધાતુઓ પણ જેને આવવા-જવામાં અટકાયત-અવરોધ ન કરી શકે તેવા) વાયુનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. - સાત લાખ યોનિવાળા વિવિધ વાયુઓના સાપેક્ષભાવે પ્રતિઘાતીઅપ્રતિઘાતી વગેરે પ્રકાર માનવામાં કોઈ આગમવિરોધ આવતો નથી. લાલચોળ તપેલા મોટા લોખંડના નક્કર ગોળામાં કોઈ પણ રીતે લોખંડ દ્વારા જેનો પ્રતિઘાત/અવરોધ ન થઈ શકે તેવા વાયુનો પ્રવેશ થાય તો પોલા બલ્બમાં તથાવિધ અપ્રતિઘાતી વાયુનો પ્રવેશ કેમ ન થાય? જેમ લાલચોળ તપેલા લોખંડના મોટા ગોળાના મધ્ય ભાગમાં, મહાકાય નિભાડાના ઊંડાણવાળા મધ્ય ભાગમાં બાદર વાયુકાયનો પ્રવેશ થઈ શકે છે તેમ પ્રકાશમાન બલ્બના મધ્ય ભાગ સુધી બાદર 198 Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ વાયુકાયનો પ્રવેશ પણ સિદ્ધ થઈ જ શકે છે. જેવા પ્રકારનો વાયુ અત્યંત તપેલા મહાકાય લોખંડના ગોળાના મધ્યભાગમાં, નિભાડાના અંદરના ભાગમાં હોય તેવા પ્રકારનો કોઈક વાયુ બલ્બમાં માની શકાય છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી રહેતું. 'पुढवी दग अगणि मारूणि मारूअ इक्किक्के सतत्ताजोणिलक्खाओ' (ગા.૯૬૮) આ કહીને પ્રવચનસારોદ્વાર ગ્રંથમાં માનનીય શ્રી નેમિચંદ્રાચાર્યજીએ અગ્નિકાયની જેમ વાયુકાયની પણ સાત લાખ યોનિ બતાવેલ છે. તેથી વિવિધ પ્રકારના વાયુમાંથી અમુક ચોક્કસ પ્રકારના વાયુનું અસ્તિત્વ અને પ્રવેશ તો લાલચોળ તપેલો લોખંડનો ગોળો, નિભાડાની અંદરનો મધ્યભાગ, બલ્બ વગેરેમાં આગમાનુસારે પણ માન્યા સિવાય છૂટકો જ નથી.૪૯ ઉત્તર ૨૧ : ઓનિર્યુક્તિ, પિંડનિર્યુક્તિ તથા વ્યાખ્યા ગ્રંથો (જેમ પિંડનિર્યુક્તિ-વ્યાખ્યા, જ્ઞાતાધર્મ કથા-વ્યાખ્યા, પણવયા-વ્યાખ્યા, જીવ સમાસવ્યાખ્યા, દશવૈકાલિક-વૃત્તિ, ગચ્છાચારપયન્ના-વ્યાખ્યા આદિ)માં જે ઉલ્લેખ છે, એમાં મૂળ પણવણા, દશવૈકાલિક આદિ આગમોમાં પ્રતિપાદિત અગ્નિના સ્વરૂપને જ પુષ્ટ કર્યું છે. નવું કંઈ જ નથી. શુદ્ધાગ્નિ-અયસ્પિડાન્તર્ગત જ્વાળા-વિરહિત અગ્નિ અથવા નિરિન્ધન અગ્નિનના રૂપમાં પ્રતિપાદિત છે. આ પણ બીજી અગ્નિની માફક જ અગ્નિમાં લોઢું આદિ તપાવવાથી ઉત્પન્ન થાય છે. ડૉ. જે. જૈન અનુસાર - અભિધાન રાજેન્દ્ર કોશ પાન નંબર ૨૩૪૭ ૫૨ તેઉકાયની વ્યાખ્યામાં આ બધા ગ્રંથોના આધાર પર અગ્નિકાયના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) સચિત (૨) અચિત્ત (૩) મિશ્ર સચિત્તના બે પ્રકાર છે - ૧. નિશ્ચય, ૨. વ્યવહાર. નિશ્ચયથી સચિત્તના ઉદાહરણ છે - ઇંટની માટી અથવા કુંભારની માટીનો મધ્ય ભાગ અથવા આકાશીય વિદ્યુત (lightning). આ અગ્નિઓ સખત તાપ, પ્રકાશ, જ્વલનશીલ પદાર્થોની વિદ્યમાનતા તથા ઑક્સિજનના પ્રયોગથી પ્રગટ થાય છે. એનું અગ્નિકાયિક સ્વરૂપ સ્પષ્ટ જ છે. વ્યવહાર સચિત્ત અગ્નિમાં અંગારા, જ્વાળા-રહિત અગ્નિ આદિનો સમાવેશ છે. મિશ્ર તેઉકાયમાં મુર્મુર (અગ્નિમાંથી નિકળતી ચિનગારિઓ) આદિ છે. અચિત્ત તેઉકાય - અગ્નિ દ્વારા પકાવેલું ભોજન, શાકભાજી, પીવાના પદાર્થ Jain Educationa International 199 For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ અને અગ્નિ દ્વારા તૈયાર કરાયેલી લોખંડની સોય આદિ વસ્તુઓ તથા રાખ, કોલસા વગેરે અચિત્ત તેઉકાય છે. ભગવતી સૂત્ર, શતક ૫, ઉદ્દેશક ૨ અનુસાર “ભંતે ! ઓદન, કુલ્માષ અને સુરા એને કયા જીવના શરીર કહેવાય છે ?” “ગૌતમ ! ઓદન, કુલ્માષ અને સુરામાં જે સઘન દ્રવ્ય છે, તે પૂર્વ પર્યાયપ્રજ્ઞાપનની અપેક્ષાથી વનસ્પતિ-જીવોનાં શરીર છે. એ પછી શસ્ત્રાતીત અને શાસ્રપરિણત તથા અગ્નિથી શ્યામલ, અગ્નિથી શોષિત અને અગ્નિરૂપમાં પરિણમન થાય પછી એને અગ્નિ જીવોનું શરીર કહેવાય છે. સુરામાં જે તરલ દ્રવ્ય છે, તે પૂર્વ પર્યાય-પ્રજ્ઞાપનની અપેક્ષાથી જળ-જીવોનું શરીર છે. એના પછી શસ્ત્રાતીત યાવત્ અગ્નિરૂપમાં પરિણત થયા પછી એમને અગ્નિ-જીવોનું શરીર કહી શકાય છે. “ભંતે ! લોખંડ, તાંબું, પતરું, સીસું, પથ્થર અને કસોટી - એ પૂર્વ પર્યાયપ્રજ્ઞાપનની અપેક્ષાથી પૃથ્વી-જીવોનાં શરીર છે. એ પછી શસ્રાતીત જ્યારે અગ્નિરૂપમાં પરિણત થાય ત્યારે એને અગ્નિ-જીવોનાં શરીર કહેવાય છે.” “ભંતે ! અસ્થિ (હાડકું), દગ્ધ (બળેલું) અસ્થિ, ચામડું, દગ્ધ ચામડું, રોમ, દગ્ધ રોમ, શિંગડાં, દગ્ધ શિંગડાં, ખરી, દગ્ધ ખરી, નખ અને દગ્ધ નખ એ કયા જીવોનાં શરીર કહેવાય છે?’ “ગૌતમ ! અસ્થિ, ચામડું, રોમ, શિંગડાં, ખરી અને નખ આ ત્રસ પ્રાણજીવોના શરીર છે. દગ્ધ અસ્થિ, દગ્ધ ચામડું, દગ્ધ રોમ, દગ્ધ શિંગડાં, દગ્ધ ખરી અને દગ્ધ નખ - એ પૂર્વ પર્યાય-પ્રજ્ઞાપનની અપેક્ષા ત્રસ-પ્રાણ જીવોનાં શરીર છે. એ પછી શસ્રતીત જ્યારે અગ્નિ-રૂપમાં પરિણત થાય છે ત્યારે એ અગ્નિ-જીવોના શરીર કહેવાય છે.” “ભંતે ! અંગાર, રાખ, ભુંસું અને છાણ - આ કયા જીવોના શરીર કહેવાય છે ?’ “ગૌતમ ! અંગાર, રાખ, ભુંસું અને છાણ એ પૂર્વ-પર્યાય-પ્રજ્ઞાપનની અપેક્ષાથી એકેન્દ્રિય જીવો દ્વારા પણ શરીર-પ્રયોગમાં પરિણમિત પણ છે, અને પંચેન્દ્રિય જીવો દ્વારા પણ શરીર પ્રયોગમાં પરિમિત છે. તે પછી એ શસ્રતીત જ્યારે અગ્નિ-રૂપમાં પરિણત થાય ત્યારે અગ્નિ-જીવોનાં શરીર કહી શકાય છે.” ભગવતી-ભાષ્યમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ આ સૂત્રોની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે - “પ્રસ્તુત આલાપકમાં (ચર્ચામાં) પરિણામવાદ એટલે તદ્રુપ અથવા તન્મય Jain Educationa International 200 For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ પર્યાયવાદનું નિરૂપણ છે. આ સિદ્ધાંતનો પ્રયોગ દર્શન અને ધ્યાન બંને ક્ષેત્રોમાં થાય છે. આચાર્ય કુંદકુંદ અનુસાર દ્રવ્ય જે ભાવમાં પરિણત થાય છે. તરત એ તન્મય બની જાય છે.૫૨ આત્મા જેવા ભાવમાં પરિણત થાય છે, તે એ ભાવની સાથે તન્મય થઈ જાય છે. આ ધ્યાનનો સિદ્ધાંત છે.' પૂર્વ પર્યાયમાં જે વનસ્પતિ-જીવનું શરીર હતું, એ અનિરૂપમાં પરિણત થઈને અગ્નિ-જીવનું શરીર બની જાય છે. આ ઉત્તરવર્તી પર્યાય છે. આ પર્યાયપ્રવાહનું એક નિદર્શન છે. કોઈ પણ દ્રવ્ય એક રુપમાં નથી રહેતું. એમાં પર્યાયનો પ્રવાહ સતત ગતિશીલ છે. એ સિદ્ધાંત અનુસાર વનસ્પતિ-જીવ, અપૂકાય-જીવ, પૃથ્વી-જીવ અને ત્રસકાય-જીવનાં શરીર અગ્નિ-જીવનાં શરીર-રૂપમાં બદલાઈ જાય છે. પર્યાય-પરિવર્તનથી થનારી ભાવાંતરની ચર્ચા જાય અને વૈશેષિક દર્શનમાં પણ મળે છે. અગ્નિના સંયોગથી પૃથ્વીમાં કંઈક ગુણ વિશેષનો પ્રાદુર્ભાવ (ઉત્પન્ન) થાય છે. એને “પાકજ ગુણ' કહેવાય છે. એમના અનુસાર પાણી, વાયુ અને અગ્નિમાં પાકજ ગુણ નથી હોતા. પાકજ ગુણ પરમાણુઓની અંદર પેદા થાય છે કે અવયવી દ્રવ્યમાં? આ પ્રશ્નને લઈને નૈયાયિકો અને વૈશેષિકોમાં મતભેદ છે. વૈશેષિકોનો મત છે કે અગ્નિનો સંયોગ થવાથી ઘડાના બધાં પરમાણું જુદાં જુદાં થઈ જાય છે અને પછી નવાં ગુણો ધારણ કરીને (પાકીને) એ ભેગાં થઈ જાય છે. આ મતનું નામ છે “પીલપાક' છે. નૈયાયિક આ મતનો વિરોધ કરે છે. તેઓનું કહેવું છે કે જો ઘડાના બધાં પરમાણુ જુદા જુદા થઈ જાય તો ઘડાનો વિનાશ જ થઈ ગયો. ફરીથી પરમાણુઓને જોડવાથી એક બીજા જ ઘડાનું અસ્તિત્વ માનવું પડશે. પણ પાકી જવાથી ઘડાના સ્વરૂ૫માં રંગ સિવાય બીજો કોઈ ફરક પડતો નથી. એને જોતાં જ આપણે તરત જ ઓળખીએ છીએ. એટલે એ ઘડાનો નાશ અને ઘટાંતરનું બીજા ઘડાનું) નિર્માણ માની ન શકાય. ઘડાના પરમાણું એવી રીતે ભેગા જ રહે છે, પણ એની વચ્ચે વચ્ચે જે છિદ્ર-સ્થળ (અવકાશ) હોય છે, એમાં વિજાતીય અગ્નિનો પ્રવેશ થવાથી ઘડાના રૂપમાં પરિવર્તન થાય છે. આ મતનું નામ પિઠરપાક' છે. જૈન દર્શનમાં પર્યાયાંતરે અથવા પરિણાંતરનો સિદ્ધાંત માન્ય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુદ્ગલના ગુણ છે. એમાં પ્રયોગજનિત અને સ્વાભાવિક – બંને પ્રકારનું પરિવર્તન થાય છે. ઓદન આદિમાં અગ્નિના સંયોગથી થનારું પરિવર્તન 201 Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રાયોગિક પરિવર્તન છે. પરમાણુ તથા પરમાણુ સ્કંધોમાં બધાં વર્ષોની સત્તા છે, એટલે કાળી માટીના પરમાણુથી બનેલું પાત્ર આગમાં પકાવવાથી લાલ રંગનું થઈ જાય છે. આ વ્યાખ્યા માટે કોઈ નવો સિદ્ધાંત સ્થાપવાની આવશ્યકતા નથી. ભગવતીસૂત્ર, શતક ૭, ઉદ્દેશક ૧૦, સૂત્ર ૨૨૯, ૨૩૦માં અચિત્ત પુદ્ગલો દ્વારા પ્રકાશ, તાપ, ઉદ્યોત કેવી રીતે થઈ શકે છે, એનું સ્પષ્ટ વર્ણન છે – “ભંતે ! શું અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને પ્રકાશિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે? પ્રભાવિત કરે છે?” “કાલોદાયી! ક્રોધી અણગારે તેજોલેશ્યા છોડી. એ દૂર જઈને દૂર દેશમાં પડે છે, નજીક જઈને નજીકના દેશમાં પડે છે. એ જ્યાં જ્યાં પડે છે, ત્યાં ત્યાં એના અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને પ્રકાશિત કરે છે, ઉદ્ઘોષિત કરે છે, તપાવે છે અને પ્રભાવિત કરે છે. આ પ્રમાણે એ અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને પ્રકાશિત કરે છે. ઉદઘોષિત કરે છે તપાવે છે અને પ્રભાવિત કરે છે.” મીમાંસા - ઇંટની ભઠ્ઠી, કુંભારની ભઠ્ઠી વગેરે ભઠ્ઠીઓની વચ્ચેની અગ્નિ અને આકાશીય વિદ્યુતની અગ્નિને નિશ્ચયથી સચિત્ત કહી છે. આધુનિક વિજ્ઞાન અનુસાર “અગ્નિ” (કબસ્થન) એટલે “દહન'ની ક્રિયા છે, જેમાં ઑક્સિજન (પ્રાણવાયુ)ની સાથે બળવાની રાસાયણિક પ્રક્રિયા થાય છે, બાકી બધી આની અંદર આવી જાય છે. વ્યવહાર નયમાં બધી સચિત્ત અગ્નિઓમાં આ પ્રક્રિયા દેખાય છે. એથી સ્પષ્ટ થાય છે કે અગ્નિને સચિત્ત રહેવા માટે પ્રાણવાયુથી થનારી ઑક્સિકરણ અથવા બળવાની ક્રિયા (કંબશન)ની એક અનિવાર્ય અપેક્ષા હોય છે. મિશ્ર તેઉકાય-મુર્ખર વગેરેમાં પણ બળતી અગ્નિના તણખા એક બળતા ઘન પદાર્થ છે. મૂળ અંગારાનું જ એ નાનું રૂપ છે. અચિત્ત તેઉકાય - જે પદાર્થ અગ્નિ દ્વારા પાકે છે એટલે કે જે પદાર્થ સચિત્ત તેઉકાયના સાક્ષાત્ સંપર્કથી તૈયાર થાય છે, એ પદાર્થ જ્યાં સુધી અગ્નિકાયના સંપર્કમાં રહે છે, ત્યાં સુધી જ સચિત્ત રહે છે. એ પણ “ઑક્સિજન મળતું હોય, ત્યાં સુધી જ સચિત્ત રહી શકશે. પછી જ્યારે અગ્નિનો સંપર્ક તૂટી જાય ત્યારે અચિત્ત થઈ જશે. સચિત્ત અગ્નિના મૃત શરીરને “મુશ્કેલગા” એટલે અગ્નિ જીવો દ્વારા મુક્ત શરીરના રૂપમાં “અચિત્ત અગ્નિ”ના પુગલના રૂપમાં બતાવવામાં આવ્યો છે. 202 Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ એ આધારે અગ્નિ પર રંધાયેલું ભોજન, પાણી, આદિ તથા અગ્નિ દ્વારા તૈયાર કરેલી લોખંડની સોયને અચિત્ત તેઉકાય કહેવાય છે. કારણ કે જ્યારે તે સચિત્ત અગ્નિના સંસર્ગમાં હતા ત્યારે તેમાં સચિત્ત અગ્નિનનો પ્રવેશ થયો હતો. એટલે એ તાત્પર્ય થાય છે કે જ્યારે સચિત્ત અગ્નિનો સંપર્ક છૂટી જાય પછી એ અચિત્ત તેઉકાયના રૂપમાં રહી જાય છે. એનું સચિત્ત હોવું અગ્નિના સંપર્કના કારણે જ છે. એ સ્વયં પોતે પોતાનામાં સચિત્ત અગ્નિ બનતી નથી. જો સ્વયં અગ્નિના જીવોનો સંપર્ક નહિ હોય, તો એ ગરમ થવાથી પણ સચિત્ત અગ્નિ નહિ બનત. જેમ સૂર્યના તાપને અચિત્ત જ માનીએ છીએ, એના તાપથી ગરમ થયેલું ભોજન અથવા લોખંડની સોય અગ્નિ ન બની શકે. બીજા શબ્દોમાં સૂર્યનો તાપ પૌદ્ગલિક છે અને એણે ગરમ કરેલાં પદાર્થ પણ પૌદ્ગલિક જ છે – અચિત્ત છે. તાપ, પ્રકાશ સ્વયં સચિત્ત નથી. સચિત્ત છે બળવાવાળો પદાર્થ – લાકડી, ઇંધણ, જ્વાળા, અંગારા, આદિ. જેમ સૂર્યનો પ્રકાશ, તાપ-અચિત્ત પુદગલ છે, એમ એના તાપથી ગરમ થયેલા પદાર્થ પણ અચિત્ત જ છે. સૂર્યથી તપેલી પૃથ્વીની સપાટી અથવા અન્ય પદાર્થ અચિત્ત ગરમ પુગલ જ રહે છે, અગ્નિ નથી બનતા. લોખંડની સોય અથવા ગોળો જે અગ્નિમાં ગરમ કરાય છે. અગ્નિના સીધા સંપર્કમાં આવે છે, કદાચ ગરમ થવાથી લાલ થાય છે, તો પણ એ તાપને ફક્ત ગ્રહણ કરે છે, ઉત્પન્ન નહિ. એટલે એમાં સચિત્ત તેઉકાયના જીવ અગ્નિમાંથી સંક્રાંત થાય છે. જ્યાં આ જીવોને ઓક્સિજન અથવા પ્રાણવાયુ મળે છે, ત્યાં તે જીવિત રહી શકે છે, પણ જ્યાં એને ઑક્સિજન નથી મળતો, ત્યાં તે જીવિત નથી રહી શકતા, એટલે ગરમ લોખંડનું અગ્નિનના રૂપમાં જીવિત રહેવું ત્યાં સુધી જ સંભવ છે, જ્યાં સુધી અગ્નિનનો સંપર્ક બનેલો રહે તથા જ્યાં સુધી એને પ્રાણવાયુ મળતો રહે. આ બંનેમાં એકનો પણ અભાવ થાય ત્યારે તે અગ્નિના રૂપમાં જીવિત નથી, રહી શકતા. લાલ ગરમ લોખંડની અંદર તેઉકાયનું અસ્તિત્વ આ અપેક્ષાથી સમજવું જોઈએ તથા સંપર્ક તૂટી જાય પછી એને અચિત્ત તેઉકાયના રૂપમાં બતાવવામાં આવ્યા છે. મધ્ય ભાગ સુધી પહોંચેલા તેઉકાયના જીવ પણ ઑક્સિજન ન મળવાથી અંગ્નિના સંપર્કમાં રહે છે, બીજા જીવ મધ્ય સુધી પહોંચી તો શકે છે, પણ ઑક્સિજનના અભાવમાં તરત જીવિત નથી રહી શકતા - મટી જાય છે. એનું તાત્પર્ય એ થયું કે લોખંડનો ગોળો જ્યાં સુધી અગ્નિમાં પડી રહેશે ત્યાં સુધી આ શૃંખલા તૂટી જશે, ગોળો અચિત્ત બની જશે. 203 Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ આગમના વ્યાખ્યાકારો દ્વારા એને શુદ્ધાગ્નિ માનવી તથા અગ્નિના સંપર્કરહિત થવાથી અચિત્ત બતાવવી - આ તથ્યને જ સિદ્ધ કરે છે કે આપણે સચિત્ત તેઉકાયના આ લક્ષણને સ્વીકાર કરવો જ પડશે કે સચિત્ત તેઉકાયના જીવ ઑક્સિજનના અભાવમાં જીવિત નથી રહી શકતા. ગરમ ગોળાના મધ્ય ભાગ સુધી તેઉકાયિક જીવોનો પ્રવેશ હોવો એક વાત છે, એનું જીવિત રહેવું બીજી વાત છે. નવા નવા જીવ પ્રવેશ કરતાં રહે તો વચ્ચેનો ભાગ સચિત્ત તેઉકાયના રૂપમાં બતાવી શકાય છે. પણ એ ફક્ત આ અપેક્ષાથી તો જ સંભવ છે જો તેઉકાયિક જીવોનો ધાતુના મધ્ય ભાગ સુધી પ્રવેશ થતો રહે અને ફક્ત અગ્નિમાં ધાતુનું રહેવું થાય. જ્યારે લોખંડના ગોળાને અગ્નિમાંથી બહાર કાઢીએ ત્યારે જીવોનો પ્રવેશ બંધ થઈ જાય છે અને ગોળો ફરી અચિત્ત થઈ જાય છે. હવે પ્રશ્ન થાય છે - મધ્ય ભાગ સુધી ઑક્સિજન (વાયુ) જઈ શકે છે કે નહીં? આ વિષયમાં નિશ્ચય પણે એમ કહી શકાય કે એ સંભવ નથી. ફક્ત ગોળાની સપાટી જ ઑક્સિજનના સંપર્કમાં રહેશે, બાકીના ભાગમાં ઑક્સિજનનો પ્રવેશ થઈ જ નથી શકતો. જ્યારે કાચના ગોળામાં પણ બહારથી ઑક્સિજનનો પ્રવેશ નથી થઈ શકતો ત્યારે લોખંડના ગોળામાં એનો પ્રવેશ ન તો વિજ્ઞાન સ્વીકાર છે કે ન તો જૈનદર્શન. વિજ્ઞાન અને જૈન દર્શન એ તો સ્વીકાર કરે છે કે ઘનમાં ઘન પદાર્થમાં પણ સૂક્ષ્મ પુદ્ગલ સ્કંધોનો પ્રવેશ સંભવ છે, પણ ઑક્સિજન અથવા પ્રાણવાયુનો પ્રવેશ એટલા માટે નથી થઈ શકતો કે લોખંડના પરમાણુ-ગુચ્છોની (Molecules) વચ્ચે ખાલી જગ્યામાં ઑક્સિજનના પરમાણુગુચ્છો પ્રવેશી નથી શકતા. એ ત્યારે જ સંભવ થાય જ્યારે રાસાયણિક ક્રિયા થાય, જે સામાન્ય સ્થિતિમાં થતી નથી. કાટ લાગવાથી ક્રિયામાં થનારી રાસાયણિક ક્રિયામાં ભેજના મોલિક્યુલ (HO) લોખંડના મોલિક્યુલની સાથે રાસાયણિક ક્રિયા કરે છે, ત્યારે લોખંડનો ઑક્સિજન સાથે રાસાયણિક બંધ થાય છે, જેનાથી કાટ એટલે ફેરસ ઓક્સાઈડના રૂપમાં પરિણમન થાય છે. પણ આ પ્રક્રિયા પણ ફક્ત થોડીવાર માટે થાય છે. ગોળાની અંદર ભેજનો પ્રવેશ સંભવ નથી. ઘન પ્રવાહી અને વાયુ અથવા વરાળ રૂપમાં પદાર્થોના વિભાજનનો આધાર જ એ છે કે ધન પદાર્થની અંદર બીજા ઘન પદાર્થ ઘન, પ્રવાહી અથવા વાયુ)નો પ્રવેશ નથી થતો. ત્યાં સુધી કે લોખંડ જેવા ઘન અને અપારદર્શી પદાર્થોમાં કિરણોનો પણ અંદર સુધી પ્રવેશ નથી થતો, ફક્ત સપાટી સુધી જ એનો પ્રવેશ થાય છે. ૫૭ ફક્ત ભૌતિક પ્રક્રિયાથી આ સંભવ નથી. દરેક આગમ-વચનની જે અપેક્ષાઓ છે 204 Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ તે સમજવી જરૂરી છે. લોખંડના મધ્ય ભાગમાં અગ્નિ જીવોનું અસ્તિત્વ નિરપેક્ષ રૂપમાં માનીને પછી એ કલ્પના કરવી કે વાયુનો પ્રવેશ એની અંદર થતો હશે, એ નથી આગમ-સંમત કે નથી વિજ્ઞાન સંમત અને નથી તર્ક સંમત. ન્યૂટ્રોનો અથવા ઊર્જા-તરંગ અથવા પારામાવિક (sub-atomic) કણોનો પ્રવેશ ઘનથી ઘન પદાર્થમાં પણ સંભવ હોય શકે છે. એટલે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોન વગેરે કણ અથવા ઉષ્મા, પ્રકાશ, ઇલેક્ટ્રિસિટી, ધ્વનિ આદિ ઊર્જાતરંગોનું ઘન પદાર્થોમાં પ્રવેશ અથવા બહાર જવું એ સંભાવના બધાને માન્ય છે. પરંતુ એનાથી અગ્નિની ક્રિયા જેમાં ઑક્સિજનની અનિવાર્યતા છે - નથી હોતી, એક્સિજન સિવાયના બીજા વાયુ (નાઇટ્રોજન વગેરે) ક્યાંક હોય તો પણ એ નિષ્ક્રિય છે, એટલે અગ્નિ બાળવાની ક્રિયામાં શક્તિમાન નથી. આગમના વચન-વાયુ વગર અગ્નિ થતી નથી-ની અપેક્ષાને ન સમજવાના કારણે જ અસંગત કલ્પના કરવામાં આવે છે. એ પ્રમાણે અગ્નિમાં તપાવેલાં લાલ ગરમ લોખંડના ગોળાને ‘શુદ્ધાગ્નિ’ના રૂપમાં નિરૂપણને પણ સાપેક્ષતાની સાથે સમજવું જરૂરી છે. અત્યધિક ઊચ્ચ તાપમાન પર ઑક્સિજનનો સંયોગ મળવાથી બળવાની રાસાયણિક ક્રિયા અથવા કંબશ્ચનની પ્રક્રિયા થઈ શકે છે - આ સામાન્ય નિયમના આધાર પર સચિત્ત તેઉકાય અને અચિત્ત અથવા પૌદ્ગલિક પ્રક્રિયાઓનું પૃથ્થકરણ સહેલાઈથી થાય છે. - સચિત્ત તેઉકાય અથવા અગ્નિ બળવાની પ્રક્રિયામાં તાપ (જ્વલનબિંદુ સુધી) પ્રકાશ, જ્વલનશીલ પદાર્થ અને ઑક્સિજન - આ ચારેય અનિવાર્ય છે. હવે જો કોઈ એવો પદાર્થ હોય, જેમાં તાપ હોય, પણ પ્રકાશ નહિ હોય તો એને ચિત્ત તેઉકાયની ગણનામાં ન માની શકાય. આજ અંતર વીજળીનું હીટર અને વીજળીના વાહક તાંબાના તારમાં છે. વીજળીના હીટરમાં રહેલો લોખંડનો તાર વિદ્યુત પ્રવાહને કારણે ગરમ પણ થાય છે. લાલ થઈને પ્રકાશ પણ આપે છે, તથા ખુલ્લી હવામાં ઑક્સિજન સાથે મળીને જ્વલનશીલ પદાર્થ હાજર હોય તો અગ્નિ પેદા કરી શકે છે, પણ તાંબાનો તાર (જે સુચાલક છે)માં વિદ્યુતપ્રવાહ વહેવાથી સામાન્ય તાપ પણ બહુ ઓછો હોય છે અને પ્રકાશ નથી હોતો, અંદર ઑક્સિજનનો પણ પ્રવેશ નથી થઈ શકતો. એટલે ત્યાં સચિત્ત તેઉકાયના જીવ ઉત્પન્ન નથી થઈ શકતા. અચિત્તના ઉદાહરણ – ૧. જ્યાં તાપ અને પ્રકાશ છે - સૂર્યની રોશનીમાં તાપ પણ છે, પ્રકાશ પણ છે, 205 Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ પણ એ પૌદ્ગલિક એટલે - અચિત્ત જ છે. ૨. સૂર્યની રોશનીથી તપેલી પૃથ્વી અચિત્ત છે. ૩. કોલસા આદિ બળી ગયા પછી બચેલી રાખ ગરમ છે, પણ અચિત્ત છે. ૪. ગરમ તવો અથવા ગરમ લોખંડનો અગ્નિ સાથેનો સંપર્ક છૂટી જાય પછી એ અચિત્ત છે. ૫. ગરમાગરમ ભોજન પણ અગ્નિનો સંપર્ક છૂટી જાય પછી અચિત્ત છે. ૬. વાદળની અવસ્થામાં રહેલી વિદ્યુત Static electricity એટલે ઋણ વિદ્યુત આવેશવાળા વાદળ અને ઘન વિદ્યુત આવેશવાળા વાદળ સચિત તેઉકાય નથી. ૭. બલ્બની અંદ૨ વિદ્યમાન નિષ્ક્રિય ગેસ અથવા વાયુ વગરમાં રહેલી તંતુકુંડલી (filament coil) માં વિદ્યુત-પ્રવાહ જતો હોય ત્યારે તાપ અને પ્રકાશ પેદા થાય છે, પણ ઑક્સિજનના અભાવમાં એ અચિત્ત છે. બળતા દેવતા અથવા આકાશીય વીજળીથી આ ભિન્ન છે. ૮. ડૉ. જે. જૈન અનુસાર “ભઠ્ઠીમાં પાકતી ઈંટ અથવા લોખંડ (લોહઅયસ્ક)માં સાધારણ રીતે અપચયન (reduction) થાય છે, ઑક્સિડેશન નહિ. સચિત્ત અગ્નિમાં ઑક્સિડેશન થાય છે. ભઠ્ઠીમાં જે લોહ અયસ્ક છે તેને વિજ્ઞાનમાં FeO અથવા Fe O ુ કહે છે. એમાં રહેલું ઑક્સિજન એમાંથી નીકળીને કોલસાને બાળી શકે છે. પરંતુ આ પ્રક્રિયામાં ફક્ત કોલસાના બળવાને જ ચિત્ત તેઉકાય માન્યું છે, જેવી રીતે સાધારણ ચૂલો અથવા ભઠ્ઠીમાં ચિત્ત તેઉકાય માનીએ છીએ તેમ.’’ - “એનું કારણ એ છે કે કેટલાક પદાર્થ એવા હોય છે જે ઉચ્ચ તાપમાન પર પણ પીગળતા નથી. જેમ જેમ એનું તાપમાન વધે છે, એની ગરમી વધે છે, રંગ બદલાય જાય છે ત્યારે અવરક્ત (infra-red) કિરણોથી વધીને દૃશ્ય પ્રકારનું ઉત્સર્જન શરૂ થાય છે. ભઠ્ઠીમાં તો એની રિફ્રેક્ટરી (refractory) પણ લગભગ એટલા જ તાપમાન સુધી ગરમ થાય છે, પણ એમાં પ્રકાશ પેદા નથી થતો. એ ધન રૂપમાં જ રહે છે. જેમ ચૂલા પર ખાવાનું બને છે, એમ જ ભઠ્ઠીમાં લોખંડ બને છે પાકે છે. લોખંડ બનાવવા માટે ભઠ્ઠીમાં ઊચ્ચ તાપમાન પર થોડી રાસાયણિક પ્રક્રિયાઓ થવી જરૂરી છે. જેમાં ચૂનો અથવા અન્ય પદાર્થ લોહ અયસ્ક સાથે નાખીને પૂરી કરાય છે. આગ પણ બળે છે - કોલસા અને હવા, પણ ચિત્ત તેઉકાય તો કોલસા બળે તેમાં જ છે. લોહ-અયસ્કનું અપચયન 206 Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ (Reduction) થાય છે - નહિ કે અગ્નિ બળવાથી થનારું ઑક્સિકરણ. એટલે આ ક્રિયા લોહ-અયસ્કની બળવાની ક્રિયા કહેવાતી નથી.” “એ જ પ્રમાણે જ્યારે લોખંડ બનતું હોય ત્યારે સચિત્ત તેઉકાય નથી. જેમ ઇંટની ભઠ્ઠીમાં બનતી ઇંટ સચિત્ત તેઉકાય નથી. પ્રાચીન કાળમાં પણ લોખંડ ભઠ્ઠીમાં લોખંડ બનતું હતું. એટલે એ વાત ધ્યાનમાં રાખીને કહેવામાં આવ્યું છે કે ભઠ્ઠીના મધ્યની અગ્નિ જ સચિત્ત તેઉકાય છે. એમાં બનનારા લોખંડ અથવા ગરમ અયસ્કને સચિત્ત તેઉકાય નથી બતાવ્યા, કારણ કે એવો ઉલ્લેખ નથી.” જો લાલ ગરમ બનેલા લોખંડનું સચિત્ત તેઉકાયના રૂપમાં વર્ણન નથી મળતું, તો એને કુંભારની ભઠ્ઠીમાં પકવાના માટીના વાસણની માફક સમજવામાં આવ્યું છે – એમ માની શકાય છે. કુંભારની ભઠ્ઠીની વચ્ચે જે અગ્નિ બળે છે, એને સચિત્ત અગ્નિકાય માનવામાં આવેલ છે. (આ અગ્નિનું બળવું એટલે સંભવ છે કે એમાં ઑક્સિજન મળતું રહે છે, એટલે ઑક્સિજન (હવા)થી બળવાની પ્રક્રિયાને જ સચિત્ત તેઉકાયની ઉત્પત્તિ માટે એક આવશ્યક શરતના રૂપમાં માની છે. જ્વલન-બિંદુની ઉપર ઓક્સાઈડ બનાવવું.” આને માટે ભગવતીમાં જણાવ્યું છે કે – “વાયુ વગર અગ્નિ નથી હોતી.” જ્વલન-બિંદુની ઉપર તાપમાનનું હોવું તથા ઓક્સાઈડનું બનવું - એ સચિત્ત તેઉકાય (અગ્નિ)નું અનિવાર્ય અંગ છે. એટલે ઑક્સિજન (હવા અથવા પ્રાણવાયુ)ની પ્રક્રિયા (નું હોવું) સચિત્ત તેઉકાય પેદા કરવા માટે અનિવાર્યતા દર્શાવે છે. ૬૧ જેમ અગ્નિકાયને કામમાં લીધા વગર (સૌર-ચૂલો) સૂર્યની રોશનીથી ખાવાનું બનાવવામાં અથવા રાંધવામાં આવે છે, તે જ પ્રમાણે બલ્બના ફિલામેન્ટનો તાર ગરમ થઈને પ્રકાશ પેદા કરે છે. વીજળી (electricity)ના પ્રવાહના કારણે એટલે અગ્નિકાયના પ્રયોગ વગર (કારણ કે પ્રાણવાયુથી બળવાની અગ્નિનો એમાં અભાવ છે). એટલે એમ માનવું જોઈએ છે કે બળતો બલ્બ અચિત્ત જ છે, જ્યાં સુધી એનું ફિલામેન્ટ પ્રાણવાયુના સંપર્કમાં આવીને બળતું નથી.” - સૂર્યની રોશની અને ઇલેક્ટ્રિસિટીના તારમાં ચાલતો પ્રવાહ એ બંને ફક્ત પૌદ્ગલિક ઊર્જાઓ છે. ગેસ-ફિલ્ડ બલ્બમાં પણ પ્રાણવાયુ રહેવા નથી દેવાતો. શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુની સપાટી સીધી પ્રાણવાયુના સંપર્કમાં આવવાથી પોતે મંદ ગતિથી ઑક્સિકૃત થયા કરે છે તથા લોખંડ પણ ભેજની ઉપસ્થિતિમાં મંદ ગતિથી ઑક્સિકૃત થયા કરે છે તથા લોખંડ પણ ભેજની ઉપસ્થિતિમાં મંદ 207 Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ગતિથી ઑક્સિકૃત થયા કરે છે, જેને આપણે “કાટ લાગ્યો” એમ કહીએ છીએ. પણ એ બધી ક્રિયા ‘બળવાની ક્રિયા નથી. સાધારણ ઑક્સિડેશન અને દહનક્રિયા રૂપ કંબશ્ચનમાં અંતર છે. કંબશ્ચન “એક્સોથર્મિક ક્રિયા છે એટલે કે ઉષ્માનું ઉત્પાદન થાય છે. ૯. ડૉ. જે. જૈન અનુસાર, “આગમમાં સચિત્ત તેઉકાયનું એવું કોઈ ઉદાહરણ નથી મળતું કે જેમાં પ્રાણવાયુનો ઉપયોગ ન હોય. જેટલાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે એમાં બળવાની ક્રિયા પ્રમાણે પ્રાણ-વાયુનો સીધો ઉપયોગ હોય છે જેમ કે અગ્નિ, અંગારા, જ્વાળા, મુર્મુર અર્ચિ, અલાત, શુદ્ધાગ્નિ, સંઘર્ષ-સમુસ્થિત અગ્નિ) અથવા આકાશીય વિદ્યુત, અશનિ, ઉલ્કા જેમાં પ્રાણવાયુ સહચારીના રૂપમાં ઉપસ્થિત હોય. પ્લાઝમાં અથવા આયનીકરણની પ્રક્રિયામાં ડીસ્ચાર્જ થઈને પણ “પ્રાણવાયુની ઉપસ્થિતિને કારણે જ તથા અત્યંત તીવ્ર તાપમાન પર જ્વલનશીલ પદાર્થોનો યોગ મળવાથી સચિત્ત તેઉકાયની ઉત્પત્તિની સ્થિતિ બને છે. “એ ધ્યાન આપવા યોગ્ય છે કે ભઠ્ઠીમાં લોહ-અયસ્કથી લોખંડ એ સમયે પણ બનતું હતું, પણ એનું નામ સચિત્ત તેઉકાયના ઉદાહરણમાં નથી મળતું. કુંભાર અને ઇંટની ભઠ્ઠીનું ઉદાહરણ મળે છે, એમાં પણ ત્યાં બનતા પદાર્થ એટલે ઇંટ, વાસણોને સચિત્ત તેઉકાય નથી બતાવ્યા, - ફક્ત એની મધ્યમાં બળતી અગ્નિને જ સચિત્ત તેઉકાય બતાવી છે. ગરમ થયેલી સોયને પણ અચિત્ત તેઉકાય બતાવી છે.” એટલે એનાથી એ નિષ્કર્ષ નીકળે છે કે તેઉકાય અથવા અગ્નિકાયમાં ફક્ત પ્રકાશનું ઉદ્ગમ સ્થાન હોવાથી એને સચિત્ત તેઉકાય નથી બનાવી દેતા. પ્રાણવાયુનું પ્રયુક્ત હોવું એક આવશ્યક શર્ત છે. એ પણ બળવાની માફક રાસાયણિક ક્રિયાના રૂપમાં.”૬૩ ૧૦. ડૉ. જે. જૈન અધિક સ્પષ્ટ કરીને લખે છે – “જો પ્રાણવાયુ-શૂન્ય વાતાવરણમાં ગરમ પીગળેલા લોખંડને જે લાલ તો થાય છે), બીજી અગ્નિથી અથવા બીજી તાપ-શક્તિથી ગરમ કરીએ તો એ પહેલા તાપને પછી એ તાપ અને પ્રકાશ આપશે, પણ એ તાપ અને પ્રકાશ પોતે પેદા નથી કરતો. આ એનું પોતાનું Self sustaining (સ્વપોષી) તાપ-પ્રકાશ આ તો એનું બીજા અગ્નિ સાથે મળે તો એને એ ગ્રહણ કરીને છોડતો રહે છે. આ તાપનું મળવું/પ્રાપ્ત કરવું જેમ અન્ય અગ્નિથી થાય છે, એમ સૂર્યની ગરમીથી પણ થઈ શકે છે. એટલે '208 Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ એ પિંડ અચિત્તની શ્રેણીમાં જ છે. પ્રશ્ન ૨૨: જો કે ભગવતીસૂત્રમાં તો સ્પષ્ટપણે વાયુકાયને અગ્નિકાય કરતાં અલ્પ અવગાહનાવાળા બતાવેલ છે તથા વાયુકાય કરતાં અગ્નિકાય તો સ્કૂલ જ છે. આ રહ્યા ભગવતીસૂત્રના શબ્દો “મંતે! તેડક્સ વીડુિ યરે काए सव्वबायरे कयरे काए सव्वबायरतराए ? गोयमा ! तेउक्काए सव्वबादरे तेउक्काए સબંધવિરતર' (ભગ. ૧૯/૩/૭૬૩). આમ તપેલા લોખંડના ગોળા વગેરેમાં સ્કૂલ અગ્નિકાયનો અને વાયુનો પ્રવેશ શાસ્ત્રસિદ્ધ હોવાથી પ્રકાશમાન બલ્બમાં આવશ્યક વાયુનો પ્રવેશ થવામાં કોઈ શાસ્ત્રવિરોધ જણાતો નથી. ઉત્તર ૨૨ઃ ૧. વાયુકાયની અવગાહના તેઉકાયથી અલ્પ છે તથા તે તેઉકાયની અપેક્ષા એ સૂક્ષ્મ છે. આ વાતથી તો એ સિદ્ધ થાય છે કે વિદ્યુતપ્રવાહ તેઉકાય નથી, કારણ કે વિદ્યુતપ્રવાહ નિશ્ચિત રૂપથી વાયુથી સૂક્ષ્મ છે. વિદ્યુતપ્રવાહમાં જે ઇલેક્ટ્રોન કણ છે, તે વાયુ એટલે ઑક્સિજનના મોલિક્યૂલ (0.)ની અપેક્ષાએ સૂક્ષ્મ છે. જો ઈલેક્ટ્રોન પ્રવાહને તેઉકાય માનીએ તો આગમ-વિરુદ્ધ વચન થાય છે. ૨. બળતા દીપક ઉપર કાચનો ગોળા ઢાંકવાથી દીપક થોડીવારમાં બુઝાઈ જશે, કારણ કે વાયુ (ઑક્સિજન)નો પ્રવેશ ગોળામાં થતો નથી. જો સૂક્ષ્મ વાયુ ગોળામાં પ્રવેશ કરી શકતો નથી તો એમાં ધૂળ તેઉકાયનો પ્રવેશ અથવા નિર્ગમ એમાં ક્યાંથી થશે? પણ જો દીપકના પ્રકાશને પણ તેઉકાય માનીએ, તો એ તેઉકાય વાયુકાયથી સ્થૂળ છે, તો પછી એ પ્રકાશ કાચના ગોળાની બહાર પ્રસારિત થાય છે, પણ વાયુનો પ્રવેશ જે સૂક્ષ્મ છે તે અંદર નથી હોતો. ૩. ઉક્ત આગમ-વચનની સંગતિ ત્યારે થાય છે જ્યારે – ૧. ઇલેક્ટ્રોનના રૂપમાં વિદ્યુત-પ્રવાહને તેઉકાય માનીએ નહિ. ૨. દીપકના પ્રકાશને તેઉકાય માનીએ નહિ. ૩. વાયુકાયની સૂક્ષ્મતાને અગ્નિની અપેક્ષાથી એ આધાર પર સમજીએ કે અંગારા આદિની અગ્નિ ચક્ષુઃ ગ્રાહ્ય છે. જ્યારે હવા અથવા ઑક્સિજનના રૂપમાં વાયુ ચક્ષુનો વિષય નથી. ભગવતીમાં જીવની અવગાહનાની તુલના કરાઈ ગઈ છે. એ સ્થાવર જીવોની અવગાહના એક આંગળીના અસંખ્યાતમાં ભાગ જેટલી પ્રતિપાદિત છે અને એમાં તુલનાત્મક દૃષ્ટિથી વાયુકાયના જીવની અવગાહનાથી તેઉકાયના જીવની અવગાહના વધારે બતાવી છે. પ્રશ્ન ૨૩ઃ “કદાચ કોઈને શંકા થઈ શકે છે કે “ચૂલો, દીવો, ફાનસ, 209 Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ગેસ વગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઇંધણના આધારે ઉત્પન્ન થાય છે તેમ જ ઇંધણની વધ-ઘટ મુજબ તેની વધ-ઘટ થાય છે. માટે તેને સજીવ માની શકાય. પણ ઈલેક્ટ્રિસિટીને તો કોઈ ઇંધણની જરૂર રહેતી નથી. તો પછી તેને સજીવ કઈ રીતે માની શકાય? ઇંધણ (ખોરાક) વિના તો જીવની ઉત્પત્તિ-સ્થિતિવૃદ્ધિ કઈ રીતે શક્ય બને?” ” પરંતુ આ શંકા વાજબી નથી. કારણ કે તમામ પ્રકારના અગ્નિને ઇંધણ (વ્યક્ત ખોરાક)ની આવશ્યકતા હોય – તેવો કોઈ નિયમ નથી. ચૂલા વગેરેમાં ઉત્પન્ન થતા અગ્નિને ઇંધણની આવશ્યકતા છે. પરંતુ આકાશીય વીજળી, ઇલેક્ટ્રિસિટી, બલ્બપ્રકાશ વગેરે સ્વરૂપ તેઉકાયના જીવો માટે ઇંધણની આવશ્યકતા પ્રતીત થતી નથી. કેમ કે તે શુદ્ધ અગ્નિ છે. શ્રીદશવૈકાલિકચૂર્ણિમાં શ્રીજિનદાસગણી મહત્તરે “ફંઘનદિમ સુદ્ધાળ' (૪/૧૨) આવું કહીને ઇંધણરહિત અગ્નિને શુદ્ધ અગ્નિ તરીકે જણાવેલ છે. શ્રીદશવૈકાલિકસુત્રવ્યાખ્યામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પણ નિરિક્વન: = શુદ્ધ નિકા' (અધ્યયન ૪/૧૨ વૃત્તિ) આવું કહીને ઇંધણ વિનાના અગ્નિને શુદ્ધ અગ્નિકાય જીવ તરીકે ઓળખાવેલ છે. શ્વેતાંબરમાન્ય જીવસમાસ ગ્રંથમાં તથા દિગંબરમાન્ય મૂલાચાર ગ્રંથમાં ‘ફંતિ-જ્ઞાન-મૃથ્વી મુમુર-સુદ્ધા કાળી ચ' (જી.સ. ૩૨ + મૂલા. ગા. ૨૨૧) ઇત્યાદિ રૂપે જે અગ્નિકાય જીવના પ્રકાર બતાવેલ છે તેમાં આકાશીય વીજળીને શુદ્ધ અગ્નિ તરીકે ઓળખાવેલ છે. માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જીવસમાસવ્યાખ્યામાં “શુદ્ધાનિ = વિધુન:' (ગા.૩૨) આ પ્રમાણે વીજળી સ્વરૂપ અગ્નિને શુદ્ધ અગ્નિસ્વરૂપે જ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી અવકાશીય વિદ્યુત, ઇલેક્ટ્રિસિટી, બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતો પ્રકાશ, બલ્બ પ્રકાશની જ્યોતિ (રોશની), દૂર સુધી ફેલાતી દીવાની જ્યોતિ વગેરે ઇંધણશૂન્ય હોવાના કારણે શુદ્ધઅગ્નિરૂપે નક્કી થાય છે. આમ ઇંધણ વિના જ તેની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ દેખાતી હોવાથી આગમ મુજબ તે શુદ્ધઅગ્નિકાય જીવસ્વરૂપે સિદ્ધ થાય છે.” ઉત્તર ૨૩: જેમ જિનદાસમહત્તરે દશવૈકાલિક ચૂર્ણિમાં ઇંધન-રહિત અગ્નિ અથવા શુદ્ધાગ્નિ કહ્યું છે, એ આગમાં પ્રવિષ્ટ લોખંડના ગોળાને બતાવ્યો છે. જીવસમાસ વ્યાખ્યામાં માલધારી હેમચંદ્રસૂરિ દ્વારા “શુનઃ વિઘુનિ' કહેલું છે. એ આકાશીય ચમકતી વીજળી જ છે. આકાશીય ચમકનારી/કડાકા બોલાવતી વિદ્યુત અને ઇલેક્ટ્રિસિટીના રૂપમાં પ્રવાહમાન વિદ્યુત-પ્રવાહની ભિન્નતાના 210 Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ નકામા પારકર... એ જ મા -' 14 - - - ૨ વિષયમાં પહેલા જ સ્પષ્ટતા થઈ ગઈ છે. આ કથનથી તો એ સિદ્ધ થાય છે જો ઈલેક્ટ્રિસિટી અથવા બલ્બ-પ્રકાશ અગ્નિ નથી – ન નિરિન્ધન અગ્નિ, ન વિદ્યુત (lightning) રૂપ અગ્નિ, ન ઇંધણના આધાર પર બળવાની અગ્નિ. પ્રશ્ન ૨૪: “બીજી મહત્ત્વની વાત એ છે કે જીવસૃષ્ટિની ઉત્પત્તિ અને સ્થિતિ પણ વિવિધ પ્રકારે જોવા મળે છે. હવા, પાણી અને ખોરાકની આવશ્યકતા પણ અનેક પ્રકારે દેખાય છે. દા.ત. માણસ, માછલી અને મગર વગેરે પ્રાણીઓ ઑક્સિજનથી જીવે છે. પરંતુ તેમાં પણ ફરક છે. (૧) માણસ હવામાં ઑક્સિજન લે છે. (૨) જ્યારે માછલી પાણીમાંથી ઑક્સિજન લઈને આવે છે. પાણીની બહાર હવા-ઑક્સિજન પૂરતા પ્રમાણમાં હોવા છતાં પણ માછલીને પાણીની બહાર લાવવામાં આવે તો તે મરી જાય છે. પાણીમાં ઑક્સિજન હોવા છતાં પાણીમાં સામાન્ય માણસને ડૂબાડવામાં આવે તો તે માછલીની જેમ જીવવાના બદલે મરી જાય છે. (૩) જ્યારે દેડકો વગેરે ઉભયચર પ્રાણીઓ તો સાગર અને જમીન બંને સ્થળે પાણીમાં અને ખુલ્લી હવામાં ઑક્સિજન લઈને જીવે છે. તે જ રીતે ( અગ્નિકાયની બાબતમાં પણ સમજી શકાય છે. - પન્નવણાસૂત્રમાં અગ્નિકાયની સાત લાખ યોનિ બતાવવામાં આવેલ છે. સાત લાખ યોનિ વાળા તેઉકાયના જીવોમાંથી (૧) મીણબત્તી, અગરબત્તી, દીપક, ગેસ, લાકડા વગેરેનો અગ્નિ તો ખુલ્લા વાતાવરણમાંથી જ ડાયરેક્ટ મળી શકે તેવી હવાના આધારે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. માટે પ્રસ્તુતમાં “સળગતી મીણબત્તી, અગરબત્તી વગેરે ઉપર કાચનો ગ્લાસ ઊંધો વાળવામાં આવે તો થોડા સમયમાં તે કેમ ઓલવાઈ જાય છે? જો તારના માધ્યમથી બલ્બમાં વાયુ પહોંચી શકતો હોય તો ગ્લાસ અને જમીન વચ્ચેથી અંદર જઈ શકે તેવા વાયુથી મીણબત્તી કેમ સળગતી રહી ન શકે ?' - આવા પ્રશ્નને કોઈ જ અવકાશ રહેતો નથી. કારણ કે તમામ પ્રકારની પદ્ધતિથી મળતા સઘળા બાદર વાયુકાય અગ્નિઉત્પાદક હોય જ – તેવું આગમમાન્યરૂપે જણાતું નથી. બાકી તો “ખુલ્લી હવામાં રહેલા ઑક્સિજનના આધારે પાણીની બહાર માછલી લાંબો સમય કેમ જીવી ન શકે ? તથા પાણીમાં રહેલા ઓક્સિજનના આધારે દરિયામાં ડૂબેલો સામાન્ય માણસ લાંબો સમય કેમ જીવી ન શકે ?” -- આવી સમસ્યા મોં ફાડીને ઊભી રહે તેવી છે. સમસ્યાનું સમાધાન તો ઉભયપક્ષે સમાન જ આપી શકાય ને! તથાવિધ શારીરિક રચના=ઝાલરયુક્ત ફેફસાતંત્રની વિશિષ્ટ ગોઠવણ મુજબ માછલી જીવવા માટે પાણીમાંથી ઑક્સિજનને છૂટો પાડીને ગ્રહણ કરે છે. જ્યારે માણસ , , કે જેની ? < : + 211 Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ખુલ્લી હવામાંથી જ નાઇટ્રોજન મિશ્રિત ઑક્સિજન લઈને જીવે છે. તે જ પ્રમાણે મીણબત્તી વગેરે ખુલ્લા વાતાવરણમાંથી ઑક્સિજનના માધ્યમથી સળગતી રહે છે. જ્યારે બલ્બના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતા પ્રકાશ (બાદર તેઉકાય) માટે એમ કહી શકાય છે કે – (૨) બલ્બ-મર્ક્યુરીલેમ્પ વગેરેના ફિલામેન્ટમાં ઉત્પન્ન થતા અગ્નિકાયના જીવો ખુલ્લી હવાના બદલે ઇલેક્ટ્રિસિટી જે વાયરમાંથી પસાર થાય છે તે વાયરના માધ્યમથી કે અન્ય કોઈ રીતે ત્યાં આવેલ વાયુ દ્વારા અથવા બલ્બમાં રહેલા વાયુ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. પોતાની સચિત્તતા ટકાવી રાખવા, જીવનનિર્વાહ કરવા માટે બલ્બપ્રકાશ પોતાને પ્રાયોગ્ય વાયુને વિલક્ષણ પદ્ધતિએ મેળવી જ લે છે – આટલું તો સુનિશ્ચિત જ છે. અત્યંત તપેલા લોખંડના નક્કર-નિચ્છિદ્ર ગોળામાં રહેલો અગ્નિ પોતાને યોગ્ય વાયુને કોઈ પણ રીતે મેળવે જ છે ને ! (૩) તેમજ હીટરનો અગ્નિ, ઇલેક્ટ્રિક સગડીનો અગ્નિ વગેરે ખુલ્લા વાતાવરણ અને સ્થૂલ વેક્યૂમ - બંનેમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. આમ અગ્નિકાયના પણ સ્કૂલદષ્ટિએ આવા ત્રણ ભેદ તો સમજી શકાય તેમ છે જ. માટે બલ્બ તૂટી જતાં ફિલામેન્ટ બળી જવાના કારણે, ખુલ્લી હવામાં ઉત્પન્ન ન થઈ શકતા બલ્બ પ્રકાશને નિર્જીવ કહી ન શકાય. અમુક લોકોની માન્યતા એવી છે કે “અગ્નિને સળગવા માટે ઑક્સિજન વાયુ જરૂરી છે, માટે જ સળગતી મીણબત્તી વગેરે ઉપર ગ્લાસ ઊંધો વાળવામાં આવે તો તે બૂઝાઈ જાય છે. જો કે પૂર્વે આપણે ઑક્સિજન વિના પણ આગ લાગી શકે છે તેના અનેક ઉદાહરણો વિચારી ગયા જ છીએ, છતાં પણ ઑક્સિજન વિના આગ ન લાગે” આ વાતને આપણે એક વાર સત્ય માની લઈએ તો પ્રસ્તુતમાં એમ કહી શકાય છે કે મીણબત્તી, અગરબત્તી, તેલનો દીવો, કોલસો વગેરેમાં જે અગ્નિ ઉત્પન્ન થાય છે તે ઇંધણવાળો છે. તે ઑક્સિજન નામના વાયુ દ્વારા પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. માટે તેના ઉપર ગ્લાસ, તપેલી વગેરે ઢાંકવામાં આવે તો તે નવો ઑક્સિજન મળતાં બૂઝાઈ જાય છે. પરંતુ આકાશીય વીજળી, ઇલેક્ટ્રિસિટી, વિદ્યુતપ્રકાશ વગેરે તો પૂર્વે જણાવ્યા મુજબ ઇંધણરહિત - નિરિબ્ધન અગ્નિકાય છે. નિરિક્વન અગ્નિકાયને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઑક્સિજન જ જરૂરી છે – તેવું માનવાની આવશ્યકતા નથી. ઑક્સિજન સિવાયના ઉપયોગી એવા અન્ય વાયુથી પણ તે પોતાનું 212 Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વ ટકાવી રાખવા ઑક્સિજન જ જરૂરી છે – તેવું માનવાની આવશ્યક્તા નથી. ઑક્સિજન સિવાયના ઉપયોગી એવા અન્ય વાયુથી પણ તે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે – તેવું માની શકાય છે. શાસ્ત્રમાં તો “જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય' આટલું જણાવેલ છે. જ્યાં અગ્નિકાય હોય ત્યાં ઑકિસજન નામનો વાયુ હોય' – આવું જણાવેલ નથી. માટે “ઑક્સિજન ન હોવાથી બલ્બમાં અગ્નિકાય જીવ ઉત્પન્ન થઈ ન શકે - એમ ન કહી શકાય. અન્ય એક મહત્વની વાત એ છે કે નાઇટ્રોજન, આર્ગન વગેરે ઉમદા વાયુમાં ક્સિજન વાયુનું થોડું પ્રમાણ હોય જ છે. આ વાત “વિજ્ઞાનકોશરસાયણવિજ્ઞાન વિજ્ઞાનકોશ-રસાયણિવજ્ઞાન-ભાગ-૫, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) નામના પુસ્તકમાં ડૉ. સી. બી. શાહ (M.Sc., Ph.D.) દ્વારા જણાવવામાં આવેલ છે. તે ઑક્સિજનને શોષી શકાય છે – એ વાત અલગ છે. નાઈટ્રોજન વગેરે વાયુ ઉમદા-નિષ્ક્રિય હોવાથી ગમે તેવા ઊંચા તાપમાને પણ પોતાના ઇલેક્ટ્રોન ગુમાવીને લાકડા વગેરેની જેમ નાશ પામી જતા નથી, વપરાઈ જતા નથી. માટે જ તે લાંબા સમય સુધી બલ્બમાં પ્રકાશ-ગરમી વગેરેને ઉત્પન્ન કરવામાં ઉપયોગી બની શકે છે. આ વાત વિજ્ઞાનકોશ (ભાગ-૫/પૃષ્ઠ ૪૧૨) પુસ્તકમાં ડૉ. (શ્રીમતી એમ. એસ. દેસાઈએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેથી પૂર્વે જણાવી ગયા તે મુજબ ફિલામેન્ટ સળગી ન જાય, બળી ન જાય તે માટે બલ્બમાં નાઈટ્રોજન વગેરે ઉમદા વાયુનું અસ્તિત્વ તો વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ પણ સિદ્ધ થાય જ છે. આ રીતે વિચાર કરવામાં આવે તો નાઇટ્રોજન અને ઓર્ગન નામનો વાયુ બલ્બમાં અગ્નિકાયને પ્રગટવામાં/ઉત્પન્ન થવામાં સહાય કરે છે, નહિ કે અન્ય શૂલ વાયુ-એમ માની શકાય છે. માછલી ઑક્સિજનના આધારે જીવે છે પણ પાણીમાંથી જ ઑક્સિજન મળે તો તેને તે સ્વીકારે છે તેમ “અગ્નિ હોય ત્યાં વાયું હોય' – આ વાત સાચી. પણ બલ્બ વગેરેમાં ઇલેક્ટ્રિસિટીના માધ્યમથી જે અગ્નિકાયના જીવો ઉષ્ણતા અને પ્રકાશસ્વરૂપે ઉત્પન્ન થાય છે તેના અસ્તિત્વ માટે બહારની ખુલ્લી હવા પ્રતિકૂળ છે. પણ એકદમ પાતળી હવા, વાયર વગેરેના માધ્યમથી મળનારી હવા અથવા નાઈટ્રોજન, ઓર્ગન સ્વરૂપ જ વાયુ ઉપયોગી બની શકે છે - આમ કહી શકાય છે. એવું માનવામાં કોઈ શાસ્ત્રવિરોધ, સાયન્સવિરોધ, અનુભવવિરોધ કે યુક્તિવિરોધ આવતો નથી. સુજ્ઞ વાચકવર્ગે અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે – ‘વિજ્ઞાન મુજબ, 213 Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ બલ્બમાં રહેલી હવાને લીધે બલ્બ પ્રકાશે છે' - આમ હું નથી જણાવતો. “બલ્બને પ્રકાશવામાં વાયુ ઉપયોગી છે – આવું મોર્ડન સાયન્સ માને છે' એમ પણ હું નથી કહેતો. પરંતુ “આગમ મુજબ, અગ્નિકાયને પ્રગટવા વાયુ જરૂરી છે - આમ હું જણાવું છું. તથા ફિલામેન્ટ બળી ન જાય તે માટે મોર્ડન સાયન્સના સિદ્ધાંત મુજબ, બલ્બમાં પ્રવેશ કરાવેલ નાઇટ્રોજન વાયુ અને આર્ગન વાયુ ત્યાં હાજર છે જ. તેથી અગ્નિકાયના લક્ષણો બલ્બ પ્રકાશમાં જણાવાના લીધે તથા બલ્બમાં વાયુ વિદ્યમાન હોવાથી ત્યાં આગમાનુસાર સચિત્ત તેઉકાયને ઉત્પન્ન થવામાં કોઈ પણ પ્રકારનો આગમવિરોધ આવતો નથી. આટલું જ જણાવવાનો અહીં આશય છે. ઉત્તર ૨૪: ભલે મનુષ્ય હો કે માછલી, ભલે ફેફસાંથી શ્વાસ ગ્રહણ કરે અથવા ઝાલર-યુક્ત ફેફસાંથી – બધા જીવોને “ઑક્સિજન” ગ્રહણ કરવો જ પડે છે. આ સત્યના આધાર પર પ્રશ્ન એ છે કે શું ઑક્સિજન વગર પણ અગ્નિનના જીવ બલ્બમાં પેદા થઈ શકે છે. અથવા જીવિત રહી શકે છે? નિષ્ક્રિય વાયુઓ દ્વારા અગ્નિની પ્રક્રિયા વિજ્ઞાન દ્વારા અસ્વીકાર્ય હોવા છતાં પણ એ સંબંધમાં આ આગ્રહ ક્યાં સુધી સંગત થશે કે “એ વાયુ અગ્નિ પ્રગટ કરવામાં સહાયતા કરે છે.' બલ્બની આખી પ્રણાલી એટલી સ્પષ્ટ છે કે શંકાનું કોઈ કારણ નથી. પ્રસ્તુત પ્રશ્નમાં બતાવેલી બાબતો પર અમે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. વાયરના માધ્યમથી કોઈ પણ પ્રકારનો વાયુ બલ્બ સુધી પહોંચી શકતો નથી. બીજી વાત છે – બલ્બને નિરિક્વન - ઇંધણ વગરની અગ્નિ માનીને એને ઑક્સિજનની જરૂર નથી, એવું માનવાને કોઈ આધાર નથી. પહેલાં તો બલ્બને ઇંધણ વગરની અગ્નિ માનવી એ જ ખોટું છે. પછી એને માટે ઓક્સિજન સિવાય અન્ય વાયુની અપેક્ષા માનવી તથા એ વાયુની પૂર્તિ તારના માધ્યમથી માનવી - એ બધી વિસંગત વાતો છે. ફરી પાછો આર્ગોન અથવા નાઇટ્રોજનમાં ઑક્સિજનનો થોડા વત્તા માત્રામાં હોવી એ માનીને ઑક્સિજનથી જ એની પૂર્તિ કરાવવી – એની શું આવશ્યકતા છે? વિશુદ્ધ દશામાં નિષ્ક્રિય ગેસોમાં ઑક્સિજનનું શોષણ શત-પ્રતિશત કરવાની અક્ષમતાને માની પણ લઈએ તો છેલ્લે એ ઑક્સિજન ક્યાં સુધી બલ્બના ફિલામેન્ટને બાળશે? ઑક્સિજનની સાથે જ્વલન-ક્રિયા થવા છતાં પણ બ્લબના ફિલામેન્ટ શું અક્ષુણ રહી શકશે? ફરી ઓર્ગોન અથવા નાઈટ્રોજનને જ બલ્બના ફિલામેન્ટને બાળવા સહાયક 214 Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ બતાવવું કેવી રીતે સંભવ થશે ? જ્યારે એ વાયુ નિષ્ક્રિય છે. સત્ય તો એ છે કે – ૧. ન પાતળી હવાનું અસ્તિત્વ બલ્બમાં છે. ૨. ન વાયરના માધ્યમથી કોઈ હવા ત્યાં પહોંચી શકે છે. ૩. ન ઓર્ગોન, નાઇટ્રોજન વગેરેને ગ્રહણ કરી બલ્બ મળે છે. પ્રશ્ન ૨૫: ‘વિજ્ઞાન દ્વારા તો મિનરલ વોટરને નિર્જીવ કહીને આપવામાં આવે, ઇંડાંને શાકાહારી કહીને આપવામાં આવે, ડુંગળી-લસણને ભક્ષ્ય (ખાવા યોગ્ય) કહીને આપવામાં આવે, પેપ્સીને (પીવા યોગ્ય) કહીને આપણને વહોરાવે તો શું આપણાથી તેને વાપરી શકાય? શું વિજ્ઞાન પાસે સજીવ-નિર્જીવ, ભક્ષ્યઅભક્ષ્ય, પેય-અપેય, ગમ્ય-અગમ્ય વગેરેની તાત્ત્વિક વ્યવસ્થા છે ખરી ? વિજ્ઞાન પાસેથી આ બધા પ્રશ્નોના જવાબ ક્યાંથી મળશે? વર્ષોથી જે સતત પરિવર્તનશીલ છે, જેના સિદ્ધાંતમાં અવાર-નવાર સુધારાવધારા થયા જ કરે છે, જે સ્વયં સંપૂર્ણ સત્યને નહિ પામી શક્યાનો એકરાર કરે છે તેવા આજના વિજ્ઞાનને ઓથેન્ટિક માનીને તેના સમીકરણ મુજબ શાસ્ત્રીય સત્યને માપવાના બદલે સર્વજ્ઞ ભગવંતે નિઃસ્વાર્થભાવે કરુણાદૃષ્ટિથી બતાવેલા શાસ્ત્રોને, શાસ્ત્રીય તથ્યોને, અતીન્દ્રિય પદાર્થોને સત્ય તરીકે હૃદયથી સ્વીકારીને સર્વજ્ઞકથિત તત્ત્વોની સાથે મોર્ડન સાયન્સ કેટલા અંશે અને કઈ રીતે શેક-હેન્ડ કરે છે ? આ બાબતની સૂક્ષ્મ દૃષ્ટિએ શોધખોળ કરવી તે જ સાચો-સલામત અને સરળ માર્ગ છે.”૬૮ ઉત્ત૨ ૨૫: આગમ અને વિજ્ઞાનમાં પરસ્પર ક્યાં સુધી સમન્વય થાય છે, ક્યાં સુધી નહીં - એ એક પોતાનો સ્વતંત્ર અન્વેષણનો વિષય છે. પણ કોઈ પણ વિષયની મીમાંસાને સત્યપરક બનાવવા માટે એ આવશ્યક છે કે અનેકાન્ત દૃષ્ટિકોણનો પ્રયોગ હોય અને એકાન્તિક આગ્રહના આધાર પર ચિંતન ન હોય, ભલે એ વિષય વિદ્યુતના સચિત્ત-અચિત્તનો હોય અથવા પદાર્થોના ભક્ષ્ય-અભક્ષ્ય વગેરેનો. જ્યારે આપણે કોઈ બિંદુ પર વિજ્ઞાનની દૃષ્ટિથી વિચાર કરીએ, તો એનો અર્થ એ કરી લેવો કે ‘આપણે એના (વિજ્ઞાનના) સમીકરણ અનુસાર શાસ્ત્રીય સત્યને માપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એ ઠીક નથી.’ અમે પ્રારંભમાં જ આ વિષયમાં ઘણું સ્પષ્ટ કર્યું હતું કે જે વાત આગમપ્રમાણ દ્વારા સ્પષ્ટ છે, એને વિજ્ઞાનની ઓથેન્ટિસિટીની અપેક્ષા નથી, પણ જે વિષયો પર આગમમાં સ્પષ્ટતા નથી, એને વિજ્ઞાનના સંદર્ભમાં સમજવાની કોશિશ કરવામાં કોઈ આપત્તિ હોવી નહિ જોઈએ. સાથે જે અપેક્ષાઓથી જે તથ્ય Jain Educationa International 215 For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ આગમોમાં નિર્દિષ્ટ છે, એની અપેક્ષા અથવા દષ્ટિને સ્પષ્ટ કરવામાં જ્યાં વિજ્ઞાન આપણને સહાયક થાય છે, ત્યાં એનો એ કહીને અસ્વીકાર કરવો કે “એ નિરંતર પરિવર્તનશીલ છે, એના સિદ્ધાંતોમાં દિન-પ્રતિદિન પરિવર્તન થયા કરે છે. એ પોતે પૂર્ણ સત્યને પ્રાપ્ત નહીં કરી શકવાનો સ્વીકાર કરે છે... ક્યાં સુધી ઠીક છે? જ્યાં સુધી સ્થાવર-કાયના જીવત્વનો પ્રશ્ન છે, વિજ્ઞાને ફક્ત વનસ્પતિકાયના જીવત્વનો સ્વીકાર કર્યો છે. બાકીના સ્થાવરકાર્યોના જીવત્વનો નહીં. એટલે આપણે વિજ્ઞાનના આધાર પર સ્થાવર જીવોના જીવત્વ-અજીવત્વની મીમાંસા કેવી રીતે કરી શકીએ છીએ ? પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુના સ્વરૂપ સમજવામાં જો આપણને વૈજ્ઞાનિક સિદ્ધાંત સહાયક થાય છે, તો પણ એનો પરહેજ કરવો ક્યાં સુધી ઠીક છે. બીજી વાત છે, એક બાજુ વિજ્ઞાનને અપૂર્ણ બતાવીને એની ઓથેન્ટિસિટીનો અસ્વીકાર કરવો અને બીજી બાજુ એના આધાર પર વિદ્યુતને સચિત્ત સિદ્ધ કરવાની કોશિશ કરવી - શું આ બન્ને અસંગત નથી ? આપણે ન તો વિજ્ઞાનને ઓથેન્ટિક માનીને એના સમીકરણ અનુસાર શાસ્ત્રીય સત્યને માપીએ છીએ અને ન અતીન્દ્રિય પદાર્થોનો અસ્વીકાર કરવાની વાત કહીએ છીએ,ન આપણે આગમ-પ્રધાનતાની અપેક્ષા વિજ્ઞાન-પરસ્તતાના હામી છીએ. અમે આગમના આધાર પર જ વિદ્યુતની અચિત્તતા તથા વિજ્ઞાનના આધાર પર જ એની પુષ્ટિ કરવાનો પ્રયત્ન કર્યો છે. આગમસંમત વૈજ્ઞાનિક તથ્યોને ખોટાં પાડીને અવૈજ્ઞાનિક (મનઘડંત) કલ્પનાઓના આધારે વિદ્યુતની સચેતનાને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો – એ સિદ્ધ કરવા માટે પર્યાપ્ત છે કે ભ્રાંતિઓ અને પૂર્વગ્રહોની જાળથી મુક્ત થયા વગર ન આગમની ખરી શ્રદ્ધાની પૃષ્ટિ થઈ શકે છે અને ન વિજ્ઞાનની આગમ-અવરોધી તથ્યોની ખરી જાણકારી. પ્રશ્ન ૨૬ : “શું ત્રિકાલઅબાધિત આગમોમાં શોધને અવકાશ છે ખરો ? અને તે પણ વિજ્ઞાન દ્વારા આગમને શુદ્ધ કરવાના? શું સર્વજ્ઞકથિત આગમો પાંગળા છે કે તેણે પોતાની સત્યતા પુરવાર કરવા વિજ્ઞાનનો સહારો લેવો પડે ? વિજ્ઞાનના આધારે આગમમાં શોધખોળની આવશ્યકતા હોય તો મુખ્યતા વિજ્ઞાનની સાબિત થાય કે આગમની? તીર્થકર ભગવંતો સર્વજ્ઞ હોવાથી સાક્ષાત્ પ્રત્યક્ષરૂપે ત્રણ જગતના તમામ પદાર્થોને જાણે છે – જુએ છે. જ્યારે વિજ્ઞાન પાસે તો જાણવાના સાધનો પણ પાંગળા છે. વિજ્ઞાનના ગમે તેટલા ઊંચા સાધનો હોય તો પણ તેના દ્વારા અતીન્દ્રિય પદાર્થનો સાક્ષાત્કાર થઈ શકે તેવી કોઈ જ શક્યતા નથી. 216 Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ એક બાજુ આપણા વિજ્ઞાનના સાધનોને પાંગળા સ્વીકારવા અને તેમ છતાં પણ વિજ્ઞાનના આધારે આગમમાં શોધખોળ કરવી એ તો ફ્રેમના માપ મુજબ ઐતિહાસિક ચિત્રમાં કાપકૂપ કરવા જેવું થયું. આમાં પ્રાજ્ઞપણું પણ કઈ રીતે કહી શકાય? વાસ્તવમાં તો ફ્રેમના માપ મુજબ ફોટાને કાપીને દીવાલમાં લટકાવવાના બદલે ફોટાના માપ મુજબ ફ્રેમ તૈયા૨ કરાવવી એ જ ડહાપણની નિશાની છે. ફોટો એટલે સર્વજ્ઞ વીતરાગકથિત તત્ત્વો. ફ્રેમ એટલે મોર્ડન સાયન્સના સમીકરણો. આત્મા, કર્મ, સ્વર્ગ, નરક, નિગોદમાં અનંતા જીવો, મોક્ષ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા વગેરેમાંથી એક પણ તત્ત્વને માપવાની ફુટપટ્ટી જે મોર્ડન સાયન્સ પાસે નથી તેના આધારે સર્વજ્ઞકથિત આધ્યાત્મિક અતીન્દ્રિય તત્ત્વોને માપવા-તપાસવા એટલે જન્માંધ વ્યક્તિએ આપેલો રૂપનો ચુકાદો માન્ય કરવા જેવી વાત થાય. હજારો જન્માંધ વ્યક્તિના ચુકાદા કરતાં એકાદ દેખતા માણસનો રૂપની બાબતમાં ચુકાદો માન્ય કરવામાં બુદ્ધિમત્તા છે. છદ્મસ્થ જીવો બુદ્ધિશાળી હોય તો પણ અતીન્દ્રિય બાબતમાં તો કેવળ સર્વજ્ઞ વીતરાગ ભગવંતનો જ નિર્ણય માન્ય થઈ શકે.’’૬૯ - ઉત્તર ૨૬: જ્યાં આગમ દ્વારા સ્પષ્ટ પ્રતિપાદન ઉપલબ્ધ હોય, ત્યાં વિજ્ઞાનના આધાર પર આગમનું સંશોધન કરવાની અપેક્ષા હોતી નથી, પણ જે વિષયમાં આગમ સ્પષ્ટતઃ કોઈ વિધાન-નિષેધ નથી કરતા, ત્યાં વિજ્ઞાન દ્વારા પ્રસ્તુત અવધારણાથી બિલકુલ પરહેજ કરવું સત્ય-સન્ધિસ્તુ માટે ક્યાં સુધી ઉચિત થશે ? આજે વિજ્ઞાનના ક્ષેત્રના એવા વિવેચન અમને ઉપલબ્ધ થઈ રહ્યા છે, જે સામાન્ય ઇન્દ્રિય-જ્ઞાનથી જાણવું સંભવ નથી. એના આધાર પર અમે સત્યની શોધની દિશામાં આગળ વધીએ, તો એમાં ત્યાં આગમ પ્રતિ અમારી શ્રદ્ધામાં ઓછું આવે છે ? ઉલ્ટુ ઘણા બધા એવા વિષય જે આગમોમાં ફક્ત સંકેત રૂપમાં અથવા અજ્ઞાત અપેક્ષાથી પ્રતિપાદિત છે, એને વિજ્ઞાન દ્વારા સ્પષ્ટ કરવું અમારી આગમ-શ્રદ્ધાને વધારે દઢ કરે છે. જ્યાં જૈનાચાર્યો દ્વારા અહીં સુધીની ઉદારતા વ્યક્ત કરી છે पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद् वचनं यस्य तस्य कार्यं परिग्रहः ॥ “ન મારો વીર તરફ પક્ષપાત છે, ન કપિલ આદિ તરફ દ્વેષ છે. જેનું વચન યુક્તિસંગત છે, એને જ ગ્રહણ કરવું જોઈએ.” ત્યાં જો કોઈ વિજ્ઞાન Jain Educationa International 217 For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ યુક્તિસંગત જ નથી, સ્પષ્ટ પ્રયોગોથી પ્રમાણિત સાંવ્યાવહારિક પ્રત્યક્ષ પર આધારિત અને આગમ અવિરોધી તથ્યોને બરાબર સમજીને કામમાં લે છે, તો પણ એને એવું માનવું કે એ ફ્રેમને અનુસાર ફોટોની કાપાકૂપી કરી રહ્યા છે. શું આગ્રહબુદ્ધિનું જ આ પ્રદર્શન નથી ? જ્યારે ઇલેક્ટ્રિસિટીનો વિષય ખરા રૂપમાં આગમમાં ચર્ચિત જ નથી, ત્યાં આગમ દ્વારા પ્રદત્ત બીજા સંકેત તથા વિજ્ઞાન દ્વારા પ્રદત્ત સર્વમાન્ય/સર્વગ્રાહ્ય અવધારણાને આધાર માનીને એના સ્વરૂપનું વિવેચન જ અમારે માટે ‘વ્યવહાર’નો સર્વશ્રેષ્ઠ માર્ગ બચે છે. આચાર્ય મહાપ્રજ્ઞ જ નહીં, બીજા ઘણા જૈન વિદ્વાનો તથા બીજા વિદ્વાનોએ હજારો વાતોને વિજ્ઞાનના આધાર પર સ્પષ્ટ કરીને જૈન દર્શનની વૈજ્ઞાનિકતાને ‘વ્યવહાર'ના આધાર પર સુસ્પષ્ટ કરેલ છે. ત્યાં જો એમ માનીએ કે સર્વજ્ઞ-પ્રણીત તત્ત્વને વિજ્ઞાન દ્વારા માપવાની કોશિશ થઈ રહી છે અથવા સર્વજ્ઞ પ્રતિ અશ્રદ્ધા થઈ રહી છે, તો એ ઉચિત નથી. જેમ પહેલાં જણાવ્યું છે સર્વજ્ઞ-પ્રણીત ઘણા તથ્ય ખરા અર્થમાં સમજવા માટે અથવા એની પાછળ રહેલી સાપેક્ષતા શું છે? એને યોગ્ય રીતે ગ્રહણ કરવા માટે વિજ્ઞાનની અવધારણાંઓ જ્યાં સહાયક બને છે, ત્યાં એનો ઉપયોગ અમારા સમ્યગ્ બોધને જ સ્પષ્ટ કરશે, સર્વજ્ઞ-પ્રણીત તત્ત્વ તરફ અશ્રદ્ધા નથી. પ્રસ્તુત પ્રસંગ-ઇલેક્ટ્રિસિટી શું છે? સજીવ છે કે નિર્જીવ? આકાશીય વિદ્યુત (lightening), તારમાં પસાર થતાં વિદ્યુત પ્રવાહ (electric current) અને મનુષ્ય તથા અન્ય પ્રાણીઓના જીવિત શરીરમાં કાર્યરત વિદ્યુત (bio-electrity) ક્યાં સુધી દેખાય છે, ક્યાં સુધી વિદદશ આદિ વિષય તો નિશ્ચિત રૂપમાં વિજ્ઞાનની અવધારણાઓ, સિદ્ધાંતો અને પ્રયોગોથી જેટલું સ્પષ્ટ સમજી શકાય છે, એટલા એકાંગી જ્ઞાનથી નહિ – એ પોતાનામાં પણ નિર્વિવાદ છે. ઉદાહરણાર્થ - વનસ્પતિ જીવ છે, આ જૈન આગમોમાં પ્રતિપાદિત છે. આજે વિજ્ઞાને અનેક પ્રયોગોથી વનસ્પતિકાયમાં થનારા સંવેદન, ભાવ આદિને સ્પષ્ટ કર્યું છે. એનાથી એ જીવોમાં વિદ્યમાન આહાર-સંજ્ઞા, ભય-સંજ્ઞા, મૈથુન-સંજ્ઞા, પરિગ્રહ-સંજ્ઞા વગેરે સ્થાનાંગ સૂત્રમાં પ્રતિપાદિત દશ સંજ્ઞાઓને ખરી રીતે સમજવામાં વધારે સુવિધા રહે છે. ટિપ્પણ નં. ૭૦. તો શું આપણે એવા વૈજ્ઞાનિક તત્વોની ઉપાદેયતાનો અસ્વીકાર કરીએ ? આ પ્રયોગોથી તો સર્વજ્ઞ-પ્રણીત જ્ઞાન પ્રતિ આપણી શ્રદ્ધા વધારે સુદૃઢ થશે. એ જ પ્રમાણે જો કોઈ વૈજ્ઞાનિક શોધ આદિ દ્વારા પૃથ્વી આદિ જીવોના જીવત્વને સમજવામાં સુવિધા થશે, તો શું આપણે એને નહીં માનીએ ? સ્થાનાંગ Jain Educationa International 218 For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર, ૧૦/૧૦૫-૧૦૭. પ્રશ્ન ૨૭ : બીજી એક મહત્ત્વની વાત એ છે કે ઓઘનિર્યુક્તિ આચારંગસૂત્ર વગેરે આગમોમાં બતાવેલ અચિત્ત અગ્નિકાય, અચિત્ત અપકાય વગેરે પદાર્થોને નિર્જીવ માનવામાં અને અમારા પ્રસ્તુત વિશ્લેષણમાં કોઈ જ વિરોધાભાસ ઊભો થતો નથી. સૂત્રકૃતાંગ (શ્રુતસ્કંધ-૧/અધ્ય, પ/ઉદેશો-૧/ગા. ૧૦થી ૩૯) અને ઉત્તરાધ્યયન (૯૨/૨૪-૪૪-૪૫) સૂત્રમાં જણાવ્યા મુજબ નરકમાં અગ્નિકાય જીવ ન હોવા છતાં પુષ્કળ ગરમી હોવાનો અમે સ્વીકાર કરીએ જ છીએ. સૂર્યના ગરમ કિરણોને શાસ્ત્રવિધાન મુજબ અમે નિર્જીવ જ માનીએ છીએ. આ બાબતો નિર્વિવાદરૂપે અમને માન્ય જ છે. અમે આગિયાને અગ્નિ નથી માનતા તથા શરીરની ગરમીને કે ચન્દ્રના કિરણોને કે સ્વંયપ્રકાશ મણિ-રત્ન વગેરેના ઉદ્યોતને સચિત્ત અગ્નિકાય નથી માનતા. પરંતુ ‘વીજળી અચિત્ત અગ્નિ છે' એવો કોઈ પણ શાસ્ત્રપાઠ બતાવ્યા વિના આમ ને આમ વિદ્યુતપ્રકાશને નિર્જીવરૂપે જાહેર કરી દેવાનો અધિકાર અસર્વજ્ઞને કઈ રીતે મળી શકે? ઉત્તર ૨૭: જેમ સૂર્યનો તાપ શાસ્ત્રાધારે નિર્જીવ માનવામાં કોઈ આપત્તિ નથી, એમ જ ઈલેક્ટ્રિસિટી (એટલે સ્નિગ્ધ-રૂક્ષ ગુણધર્મ)ને પણ પૌદ્ગલિક પરિણમનની ક્રિયારૂપ સ્વીકાર કરવામાં ક્યાં આપત્તિ છે? શબ્દ, તાપ આદિની જેમ જ આ એક સાર્વભોમ પૌદ્ગલિક પરિણમન જ છે, જે વૈજ્ઞસિક, પ્રાયોગિક અને મિશ્ર ત્રણ રૂપમાં સંભવ છે. શાસ્ત્રોમાં પુદ્ગલના પરિણમન અંતર્ગત જે સ્નિગ્ધ-રૂક્ષની ચર્ચા છે, એ ઇલેક્ટ્રિસિટીની જ છે. ફક્ત શબ્દાંતર કે ભાષાપ્રયોગનો ફરક છે. એ જ પ્રમાણે તેજોલેશ્યા (અથવા તૈજસ્ વર્ગણાના પુદ્ગલો)ના સંબંધમાં ઉપલબ્ધ શાસ્ત્રીય ચર્ચાથી પણ ઇલેક્ટ્રિસિટીની પૌલિકતા ઘણી ખરી સિદ્ધ થઈ જાય છે. આ વિષયની ચર્ચા અમે પ્રશ્ન ૨૦ના ઉત્તરમાં કરી ચૂક્યા છીએ. પ્રાચીન સાહિત્યની ભાષાને સમજવી જરૂરી છે. સ્નિગ્ધ-રૂક્ષનો અર્થ ઋણઘન વિદ્યુતના રૂપમાં સ્વીકારવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે ઇલેક્ટ્રિસિટી સ્વયં પુદ્ગલના મૂળ સ્પર્શ ગુણનો દ્યોતક છે. રુક્ષ-સ્નિગ્ધથી આકાશીય વિદ્યુતની ઉત્પત્તિ બતાવનાર પ્રાચીન પાઠ (જેને ઉદ્ધૃત કરી ચૂક્યા છીએ) આ તથ્યનું પ્રમાણ છે. જૈન દર્શનમાં વર્ણવેલા પુદ્ગલ પરમાણુ અને પુદ્ગલ-સ્કંધના નિર્માણમાં મૂળ ભૂમિકા સ્નિગ્ધ-રૂક્ષની છે, એમ વિજ્ઞાન અનુસાર બધા જ મૂળભૂત તત્વ (element)ના પરમાણુની સંરચનામાં ઋણ અને ઘન વિદ્યુતની જ મુખ્ય ભૂમિકા છે. જ્યારે આપણને આવું સ્પષ્ટ પ્રમાણ મળી જાય છે તો પછી શા માટે આપણે Jain Educationa International 219 For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ તેનો સ્વીકાર ન કરીએ? એમાં ક્યાંયે પણ સંશય અથવા અનિર્ણાયકતા નથી. પ્રાણ, વેશ્યા આદિનું શાસ્ત્રીય વિવેચન પણ યોગ્ય રીતે જ બતાવે છે કે ઋણ-ઘન વિદ્યુત, વિદ્યુત-ચુંબકીય તરંગોનું વિકિરણ આદિને આગમકારોએ પોતાની શબ્દાવલીમાં પ્રસ્તુત કર્યું છે. બીજી બાજુ જ્યારે વિજ્ઞાન પ્રત્યક્ષતઃ આ જૈન અવધારણાઓનું જ સમર્થન કરીને જૈવિક પ્રક્રિયાઓ માટે જૈવ વિદ્યુતુ, આભામંડળ આદિને વ્યાખ્યાયિત કરે છે, ત્યારે જૈન દર્શનમાં શ્રદ્ધાશીલ માટે તો બહુ જ ગૌરવનો વિષય બને છે કે કેવી રીતે આપણા પ્રાચીન જ્ઞાનીઓએ આટલા સૂક્ષ્મ વિષયોની પોતાની રીતે સ્પષ્ટતા આપી હતી. આજે તો વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રાણ-પ્રક્રિયા, આભામંડલિયા પરિણમન એટલે વેશ્યાના લંગોનો પ્રભાવ)ના ક્ષેત્રમાં થનારા અનુસંધાન જૈન અવધારણાઓને વધારે ઉજાગર કરતા દષ્ટિગોચર થઈ રહ્યા છે. પ્રશ્ન ૨૮: પ્રકાશ ભલે દીપક આદિ અગ્નિનો હોય અથવા વિદ્યુત (ઈલેક્ટ્રિસિટી)ના ઉપકરણોનો હોય એને કેટલાંય જૈન ગ્રંથ સચિત્ત તેઉકાય છે - એમ બતાવે છે. એવું માનવામાં શું વાંધો છે? ઉત્તર ૨૮: પ્રકાશને જૈન આગમોમાં કોઈ પણ ઠેકાણે અગ્નિકાય કે તેઉકાય નથી બતાવેલ. એને પૌદ્ગલિક પરિણમન અથવા પર્યાયના રૂપમાં જ પ્રસ્તુત કરવામાં આવેલ છે. પ્રકાશ કદાચ સૂર્યનો હોય, ચંદ્રમાનો હોય, તારાનો હોય, આકાશીય વિદ્યુતનો હોય અથવા અગ્નિ-અંગારાનો હોય - એ નિર્જીવ છે. એના સ્પર્શને આગમોમાં કોઈપણ જગ્યાએ વર્જય બતાવ્યું નથી. એ સ્થિતિમાં કોઈ ઉત્તરકાલીન ગ્રંથકારોની માન્યતાના આધાર પર એને સચિત્ત તેઉકાય માની લેવું તથા વૈજ્ઞાનિક અવધારણાઓની કાલ્પનિક વ્યાખ્યા કરી પોતાના પક્ષમાં પ્રસ્તુત કરવું - ક્યાં સુધી ઉચિત છે? આ વિષયની સંપૂર્ણ શાસ્ત્રીય મીમાંસા અને વૈજ્ઞાનિક સિદ્ધાંતોની વાસ્તિવકતાની પ્રસ્તુતિ કરવી બહુ જ જરૂરી છે. (જુઓ પરિશિષ્ટ-૧) જે ઉત્તરકાલીન ગ્રંથોના સંદર્ભ ઉદ્ધત કરેલ છે તે બધાં જૈન પરંપરામાં માન્ય ગ્રંથો નથી. એ જ પ્રમાણે પંચાંગી આગમનું પ્રામાણ્ય પણ ફક્ત સંપ્રદાય-વિશેષમાં જ સ્વીકૃત છે, બાકી અન્ય સંપ્રદાયો દ્વારા એ આગમના રૂપમાં માન્ય નથી. વિજ્ઞાને ઇલેક્ટ્રોન, ફોટોન વગેરેના સંબંધમાં બહુ જ સ્પષ્ટ રૂપથી પોતાના સિદ્ધાંતોને પ્રસ્તુત કર્યા છે. ફોટોન-પ્રકાશાણુ કેવી રીતે પ્રકાશ-ઊર્જાનું એકમ છે તથા કેવી રીતે એનો કણ રૂપ અને તરંગ-રૂપ પ્રગટ થાય છે, એને સારી રીતે સમજ્યા પછી કોઈપણ બાબતે એવી આશંકા નથી રહેતી કે તે સજીવ છે. ફોટો 220 Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ઇલેક્ટ્રિક પ્રક્રિયામાં ફોટોનની પૌદ્ગલિક ઊર્જાનું જ રૂપાંતરણ ઈલેક્ટ્રોનના વિકિરણનું નિમિત્ત બને છે.૭૪ આગમોમાં જ્યારે સૂર્યના કિરણોના ફોટોનને નિર્જીવ પૌગલિક બતાવ્યું છે તથા એનો સ્પર્શ જો વર્ય નથી, તો એને (ફોટોનને) ઉત્તરકાલિક ગ્રંથોના આધાર પર સજીવ માનીને ઇલેક્ટ્રોનને પણ એના આધાર પર સજીવ બતાવવું આગમની માન્યતાનું જ ખંડન કર્યા બરાબર છે. સૂર્યકિરણોવાળા ફોટોન અને મીણબત્તી, દીવા અથવા અગ્નિના પ્રકાશના ફોટોનને વિજ્ઞાન શત-પ્રતિશત એકરૂપ-સમાન માને છે. તો પછી સૂર્ય પ્રકાશનો સ્પર્શ પણ વજ્ય માનવો જોઈએ. પ્રશ્ન ૨૯: અહિંસા અધ્યાત્માર્ગનો મૂળાધાર છે. માટે આરંભ-સમારંભ છોડવા એ દરેક સાધકનું મહત્ત્વનું કર્તવ્ય બની જાય છે. તમામ આરંભ ન છૂટી શકે તો પણ મહાઆરંભ તો નાના-મોટા દરેક સાધકે છોડવા જરૂરી બને છે. ઉપરોક્ત અનેક આગમ પ્રમાણોની સાક્ષીથી વિદ્યુતપ્રકાશ સચિત્ત સિદ્ધ થવાથી તેની વિરાધના છોડવી એ દરેક સાધકનું કર્તવ્ય બને છે. તદુપરાંત ષજીવનિકાયની વિરાધનામાં પણ અગ્નિકાયની વિરાધના મહાઆરંભ સ્વરૂપ હોવાથી અત્યંત ત્યાજ્ય બની જાય છે. ભગવતીસૂત્રમાં ભગવાન શ્રી મહાવીર સ્વામી કાલોદાયીને જણાવે છે કે 'जे से पुरिसे अगणिकायं उज्जालेड़ से णं पुरिसे महाकम्मतराए चेव, महाकिरियतराए चेव महासवतराए चेव महावयणतराए चेव ।....जे से पुरिसे अगणिकायं उज्जालेइ से णं पुरिसे बहुतरागं पुढाविकायं समारंभति, बहुतरागं आउक्कायं समारंभति, अप्पतरायं तेऊकायं समारंभति, बहुतरागं तसकायं समारंभति बहुतरागं वणस्सइकायं સમારંમતિ, વંદુતરા તસવાય સમારંમતિ” (ભગવતીસૂત્ર ૭મું શતક, ૧૦મો ઉદ્દેશો. સૂત્ર-૩૦૭) . મતલબ કે “અગ્નિકાયને સળગાવે છે તે જીવ ઘણા પૃથ્વીકાય, જલકાય વગેરે જીવોનો કચ્ચરઘાણ વાળે છે. માટે તે મહાકર્મ બાંધે છે, મહાઆરંભક્રિયા કરે છે, મહાઆશ્રવનો ભોગ બને છે, જજીવનિકાયને મહાવેદના આપે છે. આનાથી અગ્નિને સળગાવનાર, બલ્બ વગેરેને ચાલુ કરીને વિદ્યુતપ્રકશને ઉત્પન્ન કરનાર માણસ ખરેખર મહાઆરંભ જ કરે છે - તેવું સિદ્ધ થાય છે.”૭૫ આ જ રીતે આચારંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, નિશીથભાષ્ય, નિશીથસૂચૂર્ણિ, પ્રશ્ન વ્યાકરણસૂત્ર આદિમાં પણ અગ્નિકાયના મહા આરમ્ભ સમ્બન્ધી સન્દર્ભ પ્રાપ્ત છે.૭૬ 221 Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ઉત્ત૨ ૨૯: અગ્નિકાય તેઉકાયની હિંસાને જેવી રીતે મહાઆરંભ બતાવેલ છે, એ રૂપમાં એનો મહાઆરંભ સ્વીકાર કરવામાં ક્યાં આપત્તિ છે? એ જ પ્રમાણે તેઉકાયને આચારંગમાં દીર્ધલોકશસ્ત્ર, ઉત્તરાધ્યયનમાં સવ્વભક્ષી, દશવૈકાલિકમાં તીક્ષ્ણ શસ્રના રૂપમાં જેમ પ્રતિપાદિત કર્યું છે, એને કોણ અસ્વીકાર કરે છે? જો વિદ્યુત (ઇલેક્ટ્રિસિટી) પણ તેઉકાય (અગ્નિ) રૂપ સિદ્ધ થઈ જાય, તો એના પર પણ એ વાત લાગૂ થઈ જશે. ઇલેક્ટ્રિસિટી કયા રૂપમાં તેઉકાય બની શકે છે અને કયા રૂપમાં નહીં, એની વિસ્તૃત ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. એટલે જ્યાં એનું તેઉકાયિક રૂપ પ્રગટ થાય છે, ત્યાં એને અગ્નિની માફક જ મહા-આરંભ માનવી જ પડશે. પણ જ્યાં-જ્યાં ફક્ત પૌદ્ગલિક પરિણમનના રૂપમાં જ છે, ત્યાં ત્યાં આરંભવાળી વાત લાગૂ પડતી નથી. પ્રશ્ન ૩૦ઃ ઇલેક્ટ્રિસિટીના વપરાશમાં તેઉકાયની તો વિરાધના છે જ. તદુપરાંત પ્રકાશમાન બલ્બની ગરમીના લીધે તેની બહારની સપાટી ઉપર સ્પર્શમાં આવનારા વાયુકાયના જીવોની પણ હિંસા થાય છે. તથા રાત્રે લાઇટના કારણે ખેંચાઈ આવતા અનેક ત્રસકાયના જીવોની પણ વિરાધના થાય છે. ઉત્તર ૩૦: જો બલ્બની ગરમીથી બહારના ભાગ પર સ્પર્શમાં આવનારા વાયુકાયના જીવોની હિંસા થાય, તો પછી કોઈપણ ગરમ પદાર્થને કારણે પાત્ર વગેરે ગરમ થવાથી સ્પર્શમાં આવનારા વાયુકાયના જીવની હિંસા માનવી પડશે. લાઇટ પર આવનારા ત્રસ જીવોની હિંસા લાઇટ કરનારના પ્રમાદ સાથે સંબંધિત છે. એમાં પણ કરે, કરાવે, અનુમોદે, મનથી, વચનથી, કાયાથી જોડાએલા દોષી થશે. (જેમ પંખાના વિષયમાં બતાવાયું છે, એમ જ અહીં પણ લાગુ પડશે.) પ્રશ્ન ૩૧: જ્યાં વિદ્યુત-પ્રવાહમાં પ્રકાશ પણ નથી થતો કે ઉષ્ણતામાન પણ વધારે તીવ્ર નથી થતું, પણ ખાલી વિદ્યુત-ઉર્જાનું ગતિ-ઊર્જામાં રૂપાંતરણ જ થાય છે, ત્યાં સચિત્ત તેઉકાયની વિરાધના અથવા હિંસા થાય છે – એમ માનવું ક્યાં સુધી સંગત છે? દા.ત. સેલથી ચાલતું હાથ-ઘડિયાળ. ઉત્તર ૩૧ : હાથના ઘડિયાળમાં સેલથી વિદ્યુત-પ્રવાહ ઘડિયાળની ઇલેક્ટ્રોનિક સિસ્ટમને ચલાવે છે. એમાં ક્યાંય પણ અગ્નિ અથવા તેઉકાયના કોઈ લક્ષણ પ્રગટ નથી થતા. એ સ્થિતિમાં એ સ્પષ્ટ છે કે આ ફક્ત (કોરા) પૌદ્ગલિક પરિણમન જ છે. સામાન્ય ઘડિયાળ જે સ્પ્રિંગની યાંત્રિક ઊર્જાથી ચાલે છે, એ સેલવાળી ઘડિયાળમાં વિદ્યુતની ઊર્જાથી ચાલે છે. જો વિદ્યુતની યાંત્રિક Jain Educationa International 222 For Personal and Private Use Only. Page #236 -------------------------------------------------------------------------- ________________ ઊર્જાથી પરિણમન માત્ર જ સચિત્ત તેઉકાય છે, તો પછી શરીરમાં પણ થનારી યાંત્રિક ક્રિયાને સચિત્ત તેઉકાય માનવું પડશે. શરીરમાં વિદ્યુત-ઊર્જાથી ચાલતી ગતિ આદિ યાંત્રિક ક્રિયામાં જેમ કોઈ પણ ઠેકાણે તેઉકાયની વિરાધના નથી થતી, એમ જ ઘડિયાળમાં પણ એવી વિરાધના નથી થતી, એ સ્પષ્ટ છે. પ્રશ્ન ૩૨ : માઇકના એમ્પ્લિફાયર ઉપર લાગેલી લાઇટો અવાજના આરોહઅવરોહ સાથે ઝબૂક્યા જ કરે છે અને તેમાં અન્ય પણ લાઇટો ચાલુ હોય છે. એ સિવાય ટ્રાન્ઝિસ્ટર, રેજિસ્ટર, ડાયોડ્સ વગેરે પણ તેમાં લાગેલા હોય છે. તથા માઇક ચાલુ હોય ત્યારે એમાંથી અમુક પાર્ટ્સ તો પુષ્કળ ગરમ થાય છે જ. આ બાબત માત્ર માઇકના એમ્પિલફાયરમાં જ નહીં પરંતુ ઇલેક્ટ્રિસિટી આધારિત ફોન (મોબાઇલ પણ), ફેક્સ, કમ્પ્યૂટર, કેલ્ક્યુલેટર વગેરે તમામ વસ્તુમાં એક સરખી રીતે લાગુ પડે છે. તેમાંના ટ્રાન્ઝિસ્ટર ગમે તેટલા ઝીણા હોય તો પણ તે ગરમીનું તો ઉત્સર્જન કરે છે જ. આ બાબત વિજ્ઞાન અને અનુભવ બંને દૃષ્ટિએ નિર્વિવાદ છે. પેન્ટિયમ વગેરે કમ્પ્યૂટર્સની મુખ્ય ચિપ પણ ગરમ થાય જ છે. માટે જ તેને ઠંડી પાડવા માટે હીટ-સિન્ક અને પંખો લગાડવામાં આવે છે. આથી ત્યાં પણ જીવવિરાધના સ્પષ્ટ જ છે. ઉત્તર ૩૨ : ઇલેક્ટ્રિસિટી સ્વયં નિર્જીવ છે. એવું સ્પષ્ટ સિદ્ધ થયા પછી પણ આ બધા સાધનોનું સાધુ સ્વયં સંચાલન કરી શકે છે, એમ માનવું ઠીક નથી. જે સાધનોના પ્રયોગમાં કોઈ પણ પ્રકારની હિંસા કરે, કરાવે, અનુમોદવાના રૂપમાં ન હોય તથા બીજા મહાવ્રતો, સમિતિ, ગુપ્તિની વિરાધના ન હોય, એવા સાધનોનો ઉપયોગ સાધુ પોતે કરે અથવા ન કરે, એ વ્યવહારનો પ્રશ્ન છે. ઉદાહરણાર્થ-સેલ દ્વારા સંચાલિત ઘડિયાળનો પ્રયોગ કરવામાં આવું ક્યાંયે નથી થતું, એટલે એ વર્જ્ય નથી. માઇક અથવા લાઇટ ગૃહસ્થોના ઉપયોગ માટે ગૃહસ્થ ચાલુ કરે, એમાં સાધુને દોષ કેવી રીતે લાગે? ફોન, ફેક્સ, ટેલેક્સ પણ વ્યવહારનો વિષય છે. જે જે વસ્તુઓ કલ્પનીય છે, એ બધું સાધુએ કરવું જરૂરી નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાઓના આધાર પર એનો પ્રયોગ નિર્દિષ્ટ થઈ શકે છે. એ પ્રમાણે માઇક વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ લોકો પોતાની સાંભળવાની સુવિધા માટે કરે છે. જેમ મંડપ સ્ટેજ આદિ સભાની સુવિધા માટે નિર્મિત હોય છે. એમ જ માઇક, લાઉડસ્પીકર, એમ્પ્લિફાયર વગેરેનો પ્રયોગ પણ ગૃહસ્થ Jain Educationa International 223 For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ લોકો પોતાની સુવિધા માટે કરે છે. જો મંડપ, સ્ટેજ આદિનો ઉપયોગ સાધુ કરે છે, તો એમને દોષ નથી લાગતો, તો માઈકમાં સાધુનો અવાજ ચાલ્યો જવાથી એનો દોષ સાધુને કેવી રીતે લાગશે? ટેલિફોનની પ્રક્રિયામાં વિદ્યુત-ઊર્જાનું ધ્વનિના રૂપમાં પરિવર્તિત થવું પણ પૌગલિક પરિણમન છે. જ્યાં સુધી તેઉકાયની વિરાધનાનો સંબંધ છે, ટેલિફોનમાં વાત કરવાથી આવું થવાની સંભાવના નથી. - સૌર સેલમાં સૌર ઊર્જાથી વિદ્યુત-ઊર્જા પેદા કરી શકાય છે. એમાં પણ ફક્ત પૌદ્ગલિક પરિણમન જ છે. સચિત્ત તેઉકાયનો પ્રસંગ નથી બનતો. જેમ વિશ્વસા પરિણમન ફક્ત પૌગલિક છે, એને જીવે બનાવ્યા છે એમ માની નહિ શકાય. સૃષ્ટિના બધાં પરિણમનોમાં જીવ અને પુદ્ગલનો સંયોગ કોઈને કોઈ રૂપમાં જોડાયેલાં છે. પણ એનો અર્થ એમ નથી કે અનન્તર રૂપમાં બધાં પરિણમનમાં જીવનો યોગ અવશ્ય છે. (વિસ્તૃત ચર્ચા પ્રશ્ન ૨૩ના ઉત્તરમાં થઈ ગઈ છે.) પ્રશ્ન ૩૩ઃ એક મહત્ત્વનો પ્રશ્ન એ છે કે તેરાપંથી સાધુ-સાધ્વી પંખાનો ઉપયોગ કરે છે તેમાં શાસનપ્રભાવનાનો આશય છે કે કેવળ શરીરની સુખશીલતાને પોષવાનો આશય છે? પંખાના ઉપયોગમાં વાયુકાયની વિરાધના તો સ્પષ્ટ છે જ. તદુપરાંત ઘણીવાર ઉડતા કબૂતર વગેરેની પણ વિરાધના ત્યાં થતી હોય છે. તો પછી પંખાનો ઉપયોગ તેરાપંથી સાધુઓ શા માટે કરતા હશે? તે સમજી શકાતું નથી. શું આમાં જીવનભર પજીવનિકાયની હિંસાનો ત્યાગ કરવાનું મહાવ્રત દૂષિત ન થાય? ૧૪ પૂર્વધર શ્રીસ્વયંભવસૂરિજી મહારાજે તો દશવૈકાલિકસૂત્રમાં “વેને વા चेलकणेण वा हत्येण वा मुहेण वा अप्पणो वा कायं बाहिरं वा वि पुग्गलं ન મે ન વીના' (દ.વૈ.૪૪) આમ કહીને “વસ્ત્રથી કે વસ્ત્રના છેડાથી કે હાથથી કે મોઢેથી પોતાના શરીરને કે બહારની કોઈ પણ ચીજને ફૂંકવાનું કે વીંઝવાનું કાર્ય સાધુ મન-વચન-કાયાથી કેર-કરાવે-અનુમોદે - આવી વાયુકાયની રક્ષાની વાત જણાવેલ છે. ૧૪ પૂર્વધરશ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે પણ આચારાંગનિર્યુક્તિમાં वियणे अ तालयंटे सुप्पसियपत्त चेलकण्णे य । अभिधारणा य बाहिं गंधग्गी वाउसत्थाई । (આ.નિ.શ્રુ.૧/અ.૧/૩.૭/ગા.૧૭૦) આમ કહીને વીંઝણાં-પંખા વગેરેને 224 Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ વાયુકાયની હિંસાના સાધન તરીકે ઓળખાવીને તેનાથી દૂર રહેવાની ભલામણ કરેલી છે.” ઉત્તર ૩૩ઃ પંખાના ચાલવાથી વાયુકાયની વિરાધના થાય છે, જે સાધુ માટે કરવું, કરાવવું, અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી વર્ષ છે. પણ જ્યાં પંખો ચાલતો હોય, ત્યાં બેસવાથી વાયુકાયની વિરાધનાનો કોઈ પ્રસંગ નથી થતો. જો પંખાને સાધુ ચલાવે અથવા ચાલતા પંખાની અનુમોદના કરે. તો અવશ્ય એ દોષના ભાગીદાર બનશે. જ્યાં સાધુ બેઠા હોય ત્યાં બીજી કોઈ વ્યક્તિ પોતાની સુવિધા માટે પંખો ચલાવે, તો એમાં સાધુને દોષી ઠરાવવા સંગત નથી. એ સ્થિતિમાં સાધુનું કર્તવ્ય છે કે એ પોતાના ભાવોનો સંયમ કરે - પંખાથી મળનારા સુખની કામના ન કરે, મનથી પણ અનુમોદના ન કરે. જો કોઈ એમ કરે તો, તો એને જરૂર દોષ લાગશે, એ સ્પષ્ટ છે. જેમ ગૃહસ્થ હિંસા કરીને પોતાને માટે ભોજન, પાણી, વસ્ત્ર, મકાન, દવા આદિનો નિર્માણ કરે અને સાધુને આપતાં સાધુ એને શુદ્ધ (નિર્દોષ) આહાર, પાણી, આદિના રૂપમાં ગ્રહણ કરે તો સાધુને કોઈ દોષ નથી લાગતો, પણ જો સાધુના ભાવોમાં એ બધા તરફ કોઈ પ્રકારની ભાવના હોય અથવા માનસિક અનુમોદના પણ હોય તો સાધુ દોષના ભાગીદાર બને છે. એમ જ પંખાના સંબંધમાં છે. પંખાની હવા લાગવા માત્રથી એની હિંસામાં સાધુને સંભાગી માની લેવામાં કાંઈચ ઔચિત્ય દેખાતું નથી. એમાં કોઈ બે મત નથી કે સાધુને ન સ્વયં વિદ્યુત સંચાલિત પંખા ચલાવવા કલ્પ છે, ન ચલાવવા અને ન અનુમોદન કરવું. એમા ભલે વિદ્યુત નિર્જીવ છે, હાથ પંખો પણ નિર્જીવ જ છે, પણ એનો પ્રયોગ સાધુ માટે ત્રણ કરણ ત્રણયોગથી વર્જ્ય છે. એ જ પ્રમાણે વિદ્યુતથી ચાલતા પંખામાં પણ છે. હવે જો ગૃહસ્થ પોતાની સુવિધા માટે પંખો ચલાવે છે, ત્યાં સાધુને રહેવું કહ્યું છે કે નહીં? આ પ્રશ્નનું ગંભીર ચિંતન જરૂરી છે છે. જો સાધુ ગૃહસ્થ દ્વારા ચાલતા પંખાનું અનુમોદન (મન, વચન, કાયાથી) ન કરે અને મધ્યસ્થ ભાવથી ત્યાં રહે, તો વાયુકાયની વિરાધનાનો દોષ સાધુને કેવી રીતે લાગશે? કારણ કે પંખા દ્વારા થઈ રહેલી વાયુકાયની હિંસામાં સાધુની ઉપસ્થિતિ કોઈ પણ રૂપમાં નિમિત્તભૂત નથી. આ વિષયની ચર્ચા પહેલા પણ થઈ ગઈ છે, જો ત્યાં પંખા ચાલતા હોય તો ત્યાં સાધુને રહેવાનું જ નથી કલ્પતું તો પછી પંડાલ (મંડ૫) આદિમાં રહેવું કેવી રીતે કહ્યું? એટલે સ્પષ્ટ છે કે જે ક્રિયામાં સાધુ ત્રણકરણ-ત્રણ યોગથી જોડાએલા નથી, 225 Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ એનો દોષ સાધુને નથી લાગતો. ગૃહસ્થ પોતાના ઉપયોગમાં લેનારા જે સાધનોનો પ્રયોગ કરે છે, અને ત્યાં વાયુકાય અથવા ત્રસકાય અથવા કોઈ પણ જીવની હિંસા થતી હોય, તો એનું પાપ ગૃહસ્થને લાગે છે. જો સાધુ એને કરતા નથી, કરાવતા નથી, અનુમોદન કરતા નથી તો એનો દોષ નથી લાગતો. માઈક, લાઈટ આદિની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. પ્રશ્ન ૩૪: વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે વિદ્યુતપ્રકાશના વપરાશમાં જ માત્ર સ્થાવરકાય અને ત્રસકાય જીવોની વિરાધનાનો દોષ લાગે છે – એવું નથી. ઇલેક્ટ્રિસિટીની ઉત્પત્તિમાં પણ ઢગલાબંધ ત્રસકાય પંચેન્દ્રિય જીવોની હિંસાનો મહાદોષ લાગુ પડે જ છે. જે મહાનદીઓમાં ડેમ બાંધીને ટરબાઈનના માધ્યમથી મહાદોષ લાગુ પડે જ છે. જે મહાનદીઓમાં ડેમ બાંધીને ટરબાઈનના માધ્યમથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ત્યાં ટરબાઈનના ધારદાર દાંતાઓથી લાખો માછલાઓની હિંસા થાય છે. ટરબાઈનના દાંતાઓમાં ફસાયેલાકપાયેલા માછલાં વગેરેના માંસના મોટા જથ્થાના લીધે ટરબાઈન બંધ પડી ન જાય તે માટે દર છ-આઠ કલાકે તેના દાંતાઓને સાફ કરવા પડે છે. તેમાંથી ટનબંધ માંસ નીકળે છે. ટરબાઈનની નજીકમાં વહેતું પાણી પણ લોહિયાળ બની જતું હોય છે. આટલી ઘોર હિંસાના ભોગે ઇલેક્ટ્રિસિટી તૈયાર થાય છે. તેની હિંસાનું ઘોર પાપ ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરનારને અવશ્ય લાગે જ છે. આમ ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં હિંસા અને તે સચિત્ત હોવાથી તેના ઉપભોગમાં પણ હિંસા દોષ સ્પષ્ટપણે ઉભરાઈ આવે છે. ખરેખર ત્ર-સ્થાવર બંને પ્રકારના ઢગલાબંધ જીવોની હિંસાથી કલંકિત થયેલા માઈક-લાઇટ-ફેન-ફોન-ફેક્સ વગેરેનો સીધો વપરાશ જીવનભર સર્વ હિંસાના ત્યાગી એવા જૈન સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે કરી શકે? તેમ કરે તો તેમનું અહિંસા મહાવ્રત કઈ રીતે નિર્મળ રહી શકે?” ઉત્તર ૩૪: જૈન સાધુ એવી કોઈ ચીજનો પ્રયોગ નથી કરી શકતા, જેમાં મહાઆરંભ તો શું, અલ્પ આરંભ પણ હોય. એટલે આહાર આદિ પણ સહજનિષ્પન્ન હોય તો જ સાધુ ગ્રહણ કરી શકે. આહારની જેમ જ વસ્ત્ર, પાત્ર, ઉપકરણ, સ્થાન, દવા વગેરે બધી ચીજો આરંભ વગર ક્યાંય પણ બનતી નથી, એના આરંભમાં પણ વીજળીનો પ્રયોગ અનંતર અથવા પરસ્પર રૂપમાં થાય જ છે. જો વીજળીની ઉત્પત્તિમાં મહાઆરંભના આધાર પર એના ઉપયોગને સદો માનીએ તો પછી વીજળીની સહાયતાથી નિષ્પન્ન બધી ચીજોનો પણ ઉપયોગ 226 Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ સાધુ કેવી રીતે કરી શકે? જે પ્રમાણે સરળતાથી નિષ્પન્ન ઉપયુક્ત ચીજોનો ઉપયોગ સાધુ માટે વિહિત કરી છે, એ જ પ્રમાણે માઈક, લાઈટ આદિ ગૃહસ્થોની સુવિધા માટે ગૃહસ્થો દ્વારા પ્રયુક્ત હોય તો એનો દોષ સાધુને કેવી રીતે લાગે? ટરબાઇનમાં માછલી આદિને કાપવાની હિંસાની ક્રિયા એને લાગે જે કરવું, કરાવવું અને અનુમોદિત રૂપમાં એની સાથે જોડાયેલા છે, પછી ભલે એ સાધુ હોય અથવા ગૃહસ્થ. ગૃહસ્થને પોતાની સુવિધા માટે લાગેલા માઈક, લાઈટ આદિનો દોષ જા સાધુને પણ લાગે તો પછી ગૃહસ્થો માટે નિર્મિત મંડપ, સ્ટેજ, મકાન (ઉપાશ્રય) આદિનો દોષ સાધુને કેમ લાગતો નથી? જ્યાં સુધી ધર્મ-પ્રચારનો સંબંધ છે હિંસાના માધ્યમથી ધર્મ પ્રચાર કરવો પણ જ્યારે અધર્મ છે તો હિંસા દ્વારા ધર્મ-પ્રચાર કરવો કેવી રીતે યોગ્ય છે? પણ જેમ પુસ્તક-મુદ્રણ વગેરેમાં લાગેલી ક્રિયા સાધુને નથી લાગતી એ જ પ્રમાણે માઈક વગેરેની ક્રિયા પણ સાધુને કેવી રીતે લાગે? જો ધર્મપ્રચાર માટે પુસ્તક આદિનું લખવું સાધુ કરી શકે છે તો પછી યતનાપૂર્વક ઉપદેશ આપવામાં સાધુ કેવી રીતે દોષી થશે? માઈક આદિ ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે. ન પુસ્તકના મુદ્રણમાં સાધુ કૃત, કારિત, અનુમોદિત રૂપમાં સંલગ્ન થઈ છે ન માઇક આદિના પ્રયોગમાં. જૈન સાધુ પાંચ મહાવ્રતોનું પાલન કરતાં કરતાં ધર્મ-પ્રચાર કરે છે. એટલે તેઓ પુસ્તક-મુદ્રણ જેવી સાવદ્ય પ્રવૃત્તિઓને કરી શકતા નથી, નથી કરાવી શકતા, ન એનું અનુમોદન કરી શકે. જો આ સંબંધમાં તેઓ મહાવ્રતોનું પાલન વફાદારીથી કરી શકે છે તો પછી ધર્મ-ઉપદેશ અને પ્રચારના કાર્યને એ પ્રમાણે કેમ ન કરી શકે? પુસ્તક-મુદ્રણ અને માઇક, લાઈટ આદિ સાથે સાધુની સંલગ્નતા સરખી છે. નિશ્ચિત જ સંયમ-ધર્મને વિશુદ્ધ રાખીને જ જૈન સાધુ ધર્મ-પ્રચાર કરે, એજ વાંછનીય છે. આચાર્ય તુલસીએ તેરાપંથની નીતિને સ્પષ્ટ કરતા “માઈક આદિ વિષયની ચર્ચા આ પ્રમાણે કરી છે – તટસ્થતાની નીતિ સંશોધન અને પરિવર્તનની નીતિની સાથે થોડા વિષયોમાં અમે તટસ્થતાની નીતિ અપનાવી છે. ફોટો, ટેપરેકોર્ડિંગ, વીજળી વગેરે કંઈક એવા વિષય છે. ગૃહસ્થ પોતાની પ્રયોજનોથી એનો પ્રયોગ કરે છે, એમાં સાધુ તટસ્થ રહે તો કોઈ દોષ પ્રતીત થતો નથી. તટસ્થતાની નીતિમાં મારા અભિપ્રાય છે - નિષેધ અને અનુમોદન, એ બંનેથી બચીને અપ્રમત્ત ભાવથી વ્યવહાર કરવાની નીતિ. 227 Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદવશ કોઈ ભૂલ થઈ જવી અસંભવ નથી. ભૂલનું સમર્થન પણ નહીં કરવું જોઈએ. જો એ કાર્યોમાં સાધુની પ્રેરણા અથવા લગાવ હોય તો એ વાંછનીય નથી. એની સાથે સાથે એમ માનીને બેસી રહેવું ન જોઈએ કે આ કાર્યોમાં પ્રેરણા અથવા લગાવ થયા વગર રહી જ ન શકાય. વ્યવહારની એવી અનેક પ્રવૃત્તિઓ છે, જેમાં સાધુએ તટસ્થ રહેવું જરૂરી છે – સમર્થન અને નિષેધ, એ બંનેથી બચીને પોતાની સ્થિતિમાં રહેવું જોઈએ.” માઈકનો પ્રયોગ મુખ્ય સાંભળવાવાળાની ઉપયોગિતા છે. સાધુ એમાં બોલે તો એણે પણ પૂરી તટસ્થતા રાખવી પડે છે. એનો નિષેધ ન કરે તો એની પ્રેરણા પણ નહિ કરવી જોઈએ. નિષેધ અને પ્રેરણા બંને વચ્ચેનો રસ્તો ખરેખર બહુ જ સાંકડો છે. પણ એના પર ન ચાલી શકાય, એમ નહિ માનવું જોઈએ. ઉક્ત પ્રવૃત્તિઓમાં મુનિ નિમિત્ત બને છે, અને નિમિત્ત બનવાથી બચવું દેહ ધારણ અને વ્યવહારની સ્થિતિમાં સંભવ ક્યાં છે? જો મુનિ આ પ્રવૃત્તિઓમાં લિપ્ત ન થાય તો એની આસક્તિથી પોતાને બચાવી શકે છે. પ્રશ્ન ૩૫ઃ મહત્ત્વની વાત તો એ છે કે સચિત્ત તેઉકાયના લક્ષણો જેમાં દેખાય છે તેવી ઇલેક્ટ્રિસિટીમાં અને બલ્બ પ્રકાશમાં નિર્જીવતાનો નિશ્ચય અસર્વજ્ઞને કઈ રીતે થઈ શકે? માટે અસર્વજ્ઞ વ્યક્તિ તો તેવો વ્યવહાર ન જ કરી શખે. જો પોતાની પાસે રહેલી સાધન-સામગ્રી દ્વારા કોઈ પણ ચીજમાં નિર્જીવતાનો અભ્રાન્ત નિર્ણય ન થાય તો છદ્મસ્થ સાધક તે ચીજનો વપરાશઉપભોગ ઉત્સર્ગમાર્ગે ન જ કરી શકે – આવું જણાવવા માટે તો શ્રમણ ભગવાન મહાવીરે કેવલજ્ઞાનના બળથી તળાવના પાણીને અચિત્ત જાણવા છતાં પણ અત્યંત તૃષાતુર થયેલા સાધુઓને તે પ્રાસુક-નિર્જીવ જળ વાપરવા માટેની અનુજ્ઞા ન આપી. કારણ કે કેવળજ્ઞાનથી નિર્જીવ દેખાતું તે પાણી છદ્મસ્થ જીવ પાસે રહેલી જ્ઞાનસામગ્રી દ્વારા નિર્જીવ તરીકે નિશ્ચિત થઈ શકે તેમ ન હતું. તેમ છતાં જો તૃષાતુર સાધુઓને તે પાણી પીવાની ભગવાન છૂટ આપે તો ભવિષ્યકાળમાં અનેક જીવો પોતાની પાસે રહેલી સાધનસામગ્રીથી અચિત્ત તરીકે ન જણાતી ચીજ વસ્તુઓ પણ પ્રસ્તુત દષ્ટાન્તના આલંબનથી ઉત્સર્ગમાર્ગ વપરાશ કરવા માંડે તેવી ખોટી પરંપરા ઊભી થાય. પરમકૃપાળુ પરમાત્મા આવું કઈ રીતે થવા દે? માટે તેમણે તે અચિત્ત પણ પાણી પીવાની અનુજ્ઞા ન આપી. આ સમગ્ર ઘટના આચારાંગવૃત્તિમાં શ્રીશીલાંકાચાર્યે આ મુજબ દર્શાવેલ છે. 'कालतस्त्वचित्तता स्वभावतः स्वायुःक्षयेण वा, सा च परमार्थतोडतिशयज्ञानेनैव 228 Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ सम्यक् परिज्ञायते, न छाद्मस्थिकज्ञानेनेति न व्यवहार-पथमवतरति । अत एव च तृषाडतिपीतानामपि साधुनां स्वभावतः स्वायुः क्षयेणाडचित्तीभूतमति तडागोदकं पानाय वर्धमानस्वामी भगवान् नानुज्ञातवान्, इत्थंभूतस्याडचित्तीभवनस्य छद्मस्थानां दुर्लक्ष्यत्वेन मा भूत् सर्वत्राऽपि तडागोदके सचित्तेडपि पाश्चात्यसाधुनां प्रवृत्तिप्रसङ्ग રૂતિ કૃત્વા” (આચારાંગનિર્યુક્તિ-અધ્યયન-૧ પૃથ્વીકાય(ગા.૧૩ની વૃત્તિ). આ અતિ ઉત્તમ ઐતિહાસિક અને આગમિક આદર્શને નજર સમક્ષ રાખીને, પ્રકાશ-દાહકતા વગેરે તેઉકાયના લક્ષણો જેમાં જણાય છે તેવી ઈલેક્ટ્રિસિટીનો, વિદ્યુતપ્રકાશનો, ઇલેક્ટ્રિસિટી આધારિત તમામ સાધનોનો સર્ગિક વપરાશ સર્વહિંસાના જીવનભર ત્યાગી એવા સાધુ-સાધ્વીજી ભગવંતો કઈ રીતે કરી શકે? - આનાથી ફલિત થાય છે કે – કેવલજ્ઞાનથી નિર્જીવ તરીકે નિશ્ચિત થતું પાણી પણ શ્રુતજ્ઞાનની દૃષ્ટિએ નિર્જીવરૂપે સિદ્ધ થતું ન હોય તો તેનો સચિત્તરૂપે જ વ્યવહાર કરવો એ જ સર્વજ્ઞ તીર્થકર ભગવંતોને માન્ય છે. મતલબ કે સચિત્તઅચિત્તનો વ્યવહાર તથા નિર્ણય કરવો આપણા માટે કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન બળવાન પ્રમાણ સિદ્ધ થાય છે. આ અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન બળવાન સિદ્ધ થાય છે તો પાંગળી બુદ્ધિ કે શુષ્ક તર્ક કરતાં તો શ્રુત વધુ બળવાન જ બને ને! આપણા માટે તો શ્રુતજ્ઞાનની જ સૌથી વધુ વિશ્વસનિયતા-ઉપાદેયતા-પ્રમાણરૂપતા છે – આવું જાહેર કરવા માટે તો “શ્રતધર ગવેષણા કરીને, શ્રતના ઉપયોગથી નિર્દોષ તરીકે જાણીને જે ગોચરી લાવે તે ગોચરી કેવલીને દોષિત જણાતી હોય તો પણ કેવલજ્ઞાની તે ગોચરીને વાપરે છે. બાકી તો મૃત અપ્રમાણ બની જાય - આવું ભદ્રબાહુસ્વામીજીએ પિંડનિર્યુક્તિમાં જણાવેલ છે. આ રહી તે ગાથા आहो सुओवउतो सुयनाणी जइ वि गिण्हइ असुद्धं । તે વર્તી વિ મુંબ મામાનું સુર્ય મ દ ર || (ગા. ૫૨૪). * આમ આપણા માટે તો કોઈ પણ અતીન્દ્રિય પદાર્થના સ્વરૂપ વગેરે વિશેની મૂંઝવણ દૂર કરવા માટે શ્રત જ અત્યંત આદરણીય, પરમ વિશ્વસનીય, દઢ આધારભૂત અને પ્રબળ પ્રમાણભૂત છે. વર્તમાનમાં ઉપલબ્ધ પંચાંગી આગમ અને આગમાલંબી શ્રુતના માધ્યમથી ઉપરોક્ત રીતે વિચારવિમર્શ કરતાં એમને તો ઇલેક્ટ્રિસિટી અને બલ્બ પ્રકાશ વગેરે સચિત્ત અગ્નિકાય તરીકે જ નિશ્ચિતરૂપે જણાય છે. ભવભી-પાપભીરુ મુનિઓમુમુક્ષુઓ-શ્રદ્ધાળુ આરાધકો આ બાબતમાં મધ્યસ્થતાથી આગમાનુસારે નિર્ણય કરી 229 Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ શકે તે માટે મોર્ડન સાયન્સના પણ સૈદ્ધાન્તિક વચનો પ્રસ્તુત વિચારણામાં આધારરૂપે બતાવેલ છે. બંને એંગલથી વિચારણા કરતાં અમને ઈલેક્ટ્રિસિટી અને વિદ્યુત બલ્બનો પ્રકાશ – આ બંને સચિત અગ્નિકાયરૂપે જ અસંદિગ્ધ રીતે જણાય છે.” ઉત્તર ૩૫ઃ કોઈ વસ્તુની સજીવતા-નિર્જીવતાને સર્વજ્ઞ દ્વારા કહેલા નિર્દેશોના આધાર પર અસર્વજ્ઞ જાણી શકે છે. જેમ ગરમ પાણી અથવા શસ્ત્રપરિણત પાણી સાધુ ગ્રહણ કરે છે, એ વખતે સાધુ સર્વજ્ઞ દ્વારા નિર્દિષ્ટ કસોટીઓનો આધાર પર બને છે. એ જ પ્રમાણે અગ્નિકાય માટે સર્વજ્ઞો દ્વારા નિર્દિષ્ટ કસોટીઓને કસીને એ નિર્ણય લેવો અસર્વજ્ઞ માટે કોઈ મુશ્કેલ નથી કે વિદ્યુત (ઈલેક્ટ્રિસિટી) પોતાનામાં નિર્જીવ છે. એના કયા પ્રયોગમાં અગ્નિકાય અથવા વાયુકાય અથવા ત્રસકાય અથવા અન્ય કોઈ જીવની હિંસા થઈ શકે છે કે નથી થઈ શકતી – એનો નિર્ણય પણ સર્વજ્ઞ દ્વારા બતાવેલી કસોટીઓના આધાર પર ફેરફાર કરી શકાય છે. જેમ હાથ પંખો અથવા પંખાના પ્રયોગ વાયુકાયની વિરાધનામાં સ્પષ્ટ કારણભૂત બને છે એ જ પ્રમાણે વીજળી દ્વારા ચાલતા પંખા પણ વાયુકાયની વિરાધનાનું કારણ બને છે. એટલે સાધુ સ્વયં વીજળીના પંખાને ચલાવે નહિ, ને બીજા પાસે ચલાવે ન ચાલતા પંખાની અનુમોદના કરે. પણ ગુહસ્થો દ્વારા પોતાની સુવિધાથી ચલાવાએલા પંખાની નીચે બેઠેલા સાધુને વાયુકાયની વિરાધનાનો દોષી કેવી રીતે માની શકાય? જો મનથી પણ એનું અનુમોદન એ કરે તો દોષ લાગશે. જૈન સાધુ જે પણ ચીજો ગ્રહણ કરે છે એ અચિત્ત નિર્જીવ છે, એવો નિર્ણય આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત - આ પાંચ વ્યવહારો પર કરે છે. આ વિષયમાં શ્રીમવાચાર્યે બહુ જ સ્પષ્ટ રૂપમાં પ્રતિપાદિત કર્યું છે (જુઓ, ટિપ્પણ સંખ્યા ૪૨) આ આધાર પર તેરાપંથ ધર્મસંઘમાં રાખ અથવા ચૂનાથી બનાવેલું પાણી અચિત્ત માનીને ગ્રહણ કરાય છે. ફળ આદિના સંદર્ભમાં પણ કયું ફળ કઈ સ્થિતિમાં સચિત્ત છે, કઈ સ્થિતિમાં અચિત્ત છે, એનો નિર્ણય કરવા માટે જુદી જુદી કસોટીઓ નિર્ધારિત કરાઈ છે. એ જ પ્રમાણે સેલ દ્વારા ચાલતા ઘડિયાળનો પ્રયોગ યોગ્ય માન્યો છે. ઘણી બધી પ્રવૃત્તિઓ સદોષ નહિ હોય, તો પણ જ્યાં સુધી એને વર્ય માનીએ, ત્યાં સુધી કોઈપણ સાધુ તેરાપંથ ધર્મસંઘમાં એ પ્રવૃત્તિઓ કરી શકતા નથી. એ આધાર પર માઈક, લાઇટ વગેરેના પ્રયોગ સાધુ સ્વયં નથી કરતા. ગૃહસ્થ પોતાની સુવિધા માટે કરે છે, પણ માઇકમાં સાધુના શબ્દ 230 Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ જવાથી સાધુને દોષ લાગતો નથી. સહજ-નિષ્પન્ન લાઇટ આદિનો પ્રકાશ કામમાં લેવાથી સાધુને દોષ લાગતો નથી, એટલે આ પ્રકાશના કાર્યોનું વિધાન તેરાપંથની મર્યાદામાં ચિંતનપૂર્વક કરેલું છે. “શ્રુતધર (મુનિ) ગવેષણા કરીને શ્રુતના ઉપયોગથી નિર્દોષ સ્વરૂપ જાણ્યા પછી જે ગ્રહણ કરે છે, એ કેવલીને અશુદ્ધ (દોષયુક્ત) જોઈને પછી કેવલી એનો ઉપયોગ કરે છે, અન્યથા શ્રુત અપ્રમાણિત થઈ જાય છે.” - આ ઉદાહરણ જ બહુ જ સ્પષ્ટતાથી શ્રુતજ્ઞાનના નિર્ણયને કસોટીઓને કસીને પછી શુદ્ધ બતાવે છે. વિદ્યુત-વિષયક અવધારણા પર જે ચિંતન પ્રસ્તુત કર્યું છે, એ નિર્જીવ રૂપમાં એને સિદ્ધ કરે છે. આ શ્રુતજ્ઞાનના આધાર જ વ્યવહારમાં સ્વીકાર્ય છે. (આ પહેલા પણ સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે જ્યાં સુધી પ્રામાણ્યનો સંબંધ છે, તેરાપંથ મૂળ ૩૨ આગમોને જ પ્રમાણના રૂપમાં સ્વીકાર કરે છે. પચાંગીનું પ્રમાણ્ય માન્ય નથી. પ્રશ્ન ૩૬ : પિંડનિર્યુક્તિમાં ‘નં સંયિમાવો વળવીસ' (ગા. ૫૨૧) એમ કહીને શ્રી ભદ્રબાહુસ્વામીજીએ જણાવેલી અન્ય એક વાત અનિવાર્યપણે અહીં યાદ આવી જાય છે. ગોચરી વહોરવા ગયેલા સાધુને ‘સામે રહેલી ભોજનાદિ સામગ્રી સચિત્ત છે કે અચિત્ત ?’ તેવી શંકા પડે અને તે શંકાનું નિવારણ ન થવા છતાં તે ચીજને વહોરે તો તે સાધુને સચિત્તભક્ષણનિમિત્તક કર્મબંધ થાય છે, નહિ કે અચિત્તભક્ષણનિમિત્તક લાભ. તે દૃષ્ટિકોણથી વિચારતાં કહી શકાય કે ઉપરોક્ત અનેક આગમ પ્રમાણ વગેરે દ્વારા કોઈ વ્યક્તિને ‘ઇલેક્ટ્રિસિટી અને વિદ્યુતપ્રકાશ બન્ને સચિત્ત છે’ તેવો નિર્ણય ન થવા છતાં ‘તે સચિત્ત છે કે અચિત્ત ?' આવી શંકા પણ થાય તો શંકાગ્રસ્ત તેવી વ્યક્તિને માઇક-લાઇટ વગેરે વાપરવાથી તેઉકાય વિરાધનાનિમિત્તક કર્મબંધ જ થાય. આટલી વાત તો નિશ્ચિત જ છે. અત્યાર સુધી અહીં જે વિચારણા કરવામાં આવેલ છે તેનાથી પ્રાજ્ઞોને ઇલેક્ટ્રિસિટી અને બલ્બપ્રકાશ વગેરેની સજીવતા અંગે શંકા પણ ન થાય તેવું શું શક્ય જણાય છે? - ઉત્તર ૩૬: પહેલા તો શંકાને સ્થાન જ નથી. ઉપરના પૂરા વિવેચનથી સારી રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિસિટી પોતે જ પોતાનામાં ફક્ત પૌદ્ગલિક પરિણમન જ છે, તો પછી શંકાને સ્થાન જ ક્યાં છે? જ્યાં સુધી લાઇટ, માઇક વગેરેનો સંબંધ છે, એને માટે જેમ ઉપર સ્પષ્ટ કર્યું છે કે જો સાધુ કરે-કરાવે-અનુમોદનાથી મુક્ત રહે છે તો પછી એને કેવી રીતે એના દોષી મનાય? Jain Educationa International 231 For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ પોતાના વ્યવહારમાં પોતાના નિર્ણયનો આધાર પોતાના વિવેક અને સંયમ જ બને છે. ભોજન આદિ ગ્રહણ કરવામાં પણ શંકાના નિવારણનો આધાર પોતાનો વિવેક અને સંયમ જ છે. એના આધાર શંકા વગર રહીને સાધુ ભોજન આદિ ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે પ્રસ્તુત પ્રસંગમાં પણ જ્યારે એ શંકા નથી કે “ઇલેક્ટ્રિસિટી કદાચ સજીવ છે”, તો એ આધાર પર નિર્ણય કરી શકાય. ઇલેક્ટ્રિસિટીનો કયા પ્રયોગમાં આ સંભાવના છે, એનો નિર્ણય કરીને શંકાથી મુક્ત થઈને એ સંબંધમાં વ્યવહાર કરાય તો જરા પણ આપત્તિ નથી. Jain Educationa International 232 For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ LP - 2 ટિપ્પણી-કમ 9. 4449112840, agd 284} foda (laly zulalil), 4. 94. 2. 284, 49 90, 91, 96 ૩. બલ્બમાં ટંગ્ટનના તારની પસંદગી કેમ થાય છે, એ નિમ્ન ઉદ્ધરણથી 248 2414 9. (-226zell 20141) "How does a regular lamp (light b ulb) work? A normal incandescent lamp contains a double-wound tungsten filament inside a gas-filled glass bulb. By "double-round", I mean that a very fine wire is first wound into a long, thin spiral and then this spiral is again wound into a wider spiral. While the final filament looks about I or 2 centimeters long, it actually contains about 1 meter of fine tungsten wire. When the bulb is on, an electric current flows through the filament from one end to the other. The electrons making up this current carry energy, both in their motion and in the forces that they exert on one another. As they flow through the fine tungsten wire, these electrons collide with the tungsten atoms and transfer some of their energy to .those tungsten atoms. The tungsten atoms and the filament become extremely hot, typically about 2500° Celsius. Tungsten wire is used because it tolerates these enormous temperatures without melting and because it resists sublimation longer than any other material. Sublimation is when atoms "evaporate" from the surface of a solid. The gas inside the bulb is there to slow sublimation and extend the life of the filament. Once the filament is hot, it tends to transfer heat to its colder surroundings. While much of its heat leaves the filament via convection and conduction in the gas and glass bulb, a significant fraction of this heat leaves the filament via thermal radiation. For any object that is hotter than about 500° Celsius, some of 233 Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ this thermal raidiation is visible light and for an object that is about 2500° Celsius, about 10% is visible light. The light that you see from the bulb is the visible portion of its thermal radiation. However, most of the filament's thermal radiation is invisible infrared light. While you can feel this infrared light warming your hand, you can't see it. Because only about 80% of the electric power delivered to the bulb becomes thermal radiation and only about 12% of that thermal radiation is visible, an incandescent light bulb is only about 10% energy efficient. Other types of lamps, including flourescent and gas discharge lamps, are much more energy efficient." ૪. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રન્થ, પૃષ્ઠ ૧૯, ૨૦ ૫. પ્રથમ ભાગની ટિપ્પણી ૪૪ (a),(b),(c) દર્શાવી છે. ૬. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રન્થ, પૃષ્ઠ ૧૦૨ 7. (a) Satish K. Gupta, op. cit., p. 736 "Hertz's experimental arrangement consists of two metal plates P and P, held parallel to each other and connected to two metal spheres, S, and S, through thick metallic rods R, and R. The distance between the metal plates was about 60 cm and the separation between the two spheres was about 2-3 cm. The spheres can be slided over the rods, so as to adjust the gap between them. An induction coil is used to apply a high voltage of several thousand volt across the two metal plates. When the discharge of metal plates takes place in the form of a spark in the gap between spheres S, and S,, eelctromagnetic waves are radiated. The waves so radiated can be detected with the help of a detector made of a circular coil and two metal spheres S,' and S P Jain Educationa International INDUCTION COIL S P1 P2 R1 QS, R2 234 is is о DETECTOR For Personal and Private Use Only. Page #248 -------------------------------------------------------------------------- ________________ Explanation. The high potential difference across the metal plates ionises the air between the sphers S, and S, and allows a path for discharge of plates. During the discharge of plats, a sparks is produced between the spheres due to the high potential difference. (= 5 x 10' Hz). It results in oscillations of charges on the plates at such a high frequency. Therefore, a highly ascillating electricfied is produced acrass the vertical gap between the tow sphers. It, in turn, produces a highly oscillating magnetic field of same frequency in horizontal plane and perpendicular to the gap between the spheres. The oscillating electric and magnetic fields constitute electromagnetic waves of the same frequency ( 5 x 107 Hz.) and these waves are radiated from the spark gap." Text-book of Physics (Std. XII), part II, Pages 95-97– Here, Q, and Q, are two metallic spheres. Joined to them are two metallic rods M and N with some space between called spark gap S. The rods are connected to the two terminals of an induction coil to provide high intermittant voltage. The spheres Q, and Q, act as capacitors and the rods acts as inductors. This arrangement threfore, acts as an oscillagling circuit in which atternately Q, and Q, acquire positive and negative charges which reverse in their polarity each time a spark passes across the gap S. The process repeats itself rapidly with a difinite period. The electromagnetic waves generated in the process are detected by another spark gap arrangement R placed at some distance from 235 Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ S. The spheres Q, and Q, which can be adjusted along the rods M and N are slided so that the circuit of the gap S is in resonancw with R. The electromagnetic waves generated at S are then detected as sparks occuring across the gap R. When a spark passes across S, a stream of electrons pass across the spark gap from the negatively charged sphere to the positively charged sphere, reversing their polarities. In this situation the direction of the electric field at C and D will be reversed. Thus, at each passage of spark the polarity of charges on Q, and Q2 reverses and the electric field dirction in the surrounding region also reverses; i.e. the electric field oscillates. Further, the stream of electrons crossing the spark gap constitutes a current. This alternating current in the spark gap generates an alternating magnetic filed in the neighbourhood. Application of Ampere's right hand rule readily shows that the resulting magnetic field is perpendicular to the electric field. According to Maxwell's electromagnetic field theory, these electric and magnetic fields in the neighbourhood do not appear instantaneously. The influence of the oscillations of S spread to the neighbouring region with velocity of light. Thus, at various points in the region around S, the oscillations have phases which depend upon their distance from S. જુઓ, ભાગ પહેલો, ટિપ્પણ ૫૪,૫૫ 9. (c) ૮. જુઓ, ભાગ પહેલો, ટિપ્પણ ૬૧ 9. http://www.edmtt.com/articles reports/edmprocesses.html. by Dean Brink, President and Technical Director, EDM Technolgoy Transfer. EDM: Principles of operation, Part I, Different types of machining processes that use EDM. Pages 1, 2, 3 10. G.E.C. Type K Oil Circuit Breakers, by The General Electric Company of India Ltd. Circuit Breaker Type K range of oil circuit breakers have been designed for use on systems upto 660 volts and for normal current ratings upto 1200 A. The circuit breakers are of fabricated sheet steel construction and specially designed for installations in situation where reliability and robust construction are essential. All circuit breakers are subjected to a series of routine mechanical and electrical tests to ensure proper and reliable working in service. Jain Educationa International 236 For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ aa Adna The circuit breaker has double break contacts, the contacts being of spring loaded multifinger type engaging with a moving crossbar and giving high pressure line contact. The trip free operating mechanism is self contained and all working parts are adequately electroplated. Gaskets are provided to prevent oil throw and to seal off dirt and dust. Mechanical ON/OFF indication of the breaker is provided and connections are available for electrical indication. All circuit breakers of the same rating are interchangeable. Isolating contacts The main isolating finger contacts are of the self aligning multiple plugand-socket type with silver to silver contact faces, and designed to ensure high-pressure multi-line contacts; they are mounted on robust insulation bases. Secondary isolating plugs and sockets which are spring mounted to ensure self-alignment are provided for auxiliary and control circuit connections. Interlocks A system of mechanical interlocks ensures that it is not possible to make or break the load on the isolating contacts or remove the breaker tank and top plate while the circuit breaker is ON. Trip Coils Any combination of over current, earth fault, under voltage and shunt trip coils, upto a maximum of four, can be incorporated. Jain Educationa International 237 For Personal and Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ** SSR . Over current coils are adjustable from 75% to 200% of the full load current and are fitted with oil dashpot time lags having an inverse time characteristic. The settings of the overload trip coils can be adjusted from the front of the circuit breaker. The dashpots are fitted with a padlocking device to prevent unauthorised alteration of the settings. Earth fault trip coils are available with tappings to suit individual requirements. Current Transformers The current transformers are of air cooled ring type and comply with the appropriate British & Indian Standard Specifications and are fitted on each phase within the circuit breaker. ૧૧. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધત ગ્રન્થ, પૃષ્ઠ ૨૪ ૧૨. એજન, પૃષ્ઠ ૨૫ ૧૩. એજન, પૃષ્ઠ ૨૬, ૨૭ "A light bulb also has most of the air sucked out of it. If it did not, wire would actually burn up instantly. When a light bulb 'burns out', it is because the filament slowly vaporizes." [url:http.//www.madsci.org/ posts/archives/May 97/864507907.ph.r.h tme.)" ૧૪. એજન, પૃષ્ઠ ૨૭ "Inert gases such as nitrogen and argon were later added to the bulbs to reduce tungsten evapouration, or sublimation." [url.http//www.geocities.com/bio-electrochemistry/coolidge.html.)" 238 Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૫. એજન, પૃષ્ઠ ૨૭-૩૦ ૧૬. એજન, પૃષ્ઠ ૩૧, ૩૨ ૧૭. એજન, પૃષ્ઠ ૨૬ (પૂર્વ પ્રશ્ન ૭માં ઉદ્ભત) ૧૨. એજન, પૃષ્ઠ ૩૨, ૩૩ ૧૯. જુઓ પ્રથમ ભાગનો સાતમો પ્રભાગ (પૃષ્ઠ ૪૨) ૨૦. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધત ગ્રન્થ, પૃષ્ઠ ૩૩-૩૫ ૨૧. એજન, પૃષ્ઠ ૩૬, ૩૭ ૨૨. એજન, પૃષ્ઠ ૩૭-૪૩ 23. (a) Satish K. Gupta, op.cit., p. 502– “Magnetic Field and Magnetic Field lines Magnetic field. The space around a magnet (or a conductor carrying current), in which its magnetic effect can be experienced, is called the magnetic field. The magnetic field in a region is said to be uniform, if the magnitude of its strength and direction is same at all the points in that region. A uniform magnetic field is represented by equidistant parallel arrows, The magnetic field of a bar magnet can be plotted by using a small compass needle. It is found that the magnetic field produced by a bar magnet and a current carrying straight solenoid are identical. Fig. shows the magnetic field produced by a bar magnet. It follows that magnetic field produced by a current carrying straight solenoid is identical to that produced by a bar magnet. The magnetic field lines do not exist in reality. This hypothetical concept has been developed in order to visualize the strength of magnetic field in different regions and the effect of magnetic field. The regions, where the magnetic field lines are close enough (crowded), the magnetic field is considered as quite strong there. 239 Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ (b) 2. Usually, the strength of magnetic field B is simply called magnetic field. Magnetic field line. The magnetic field line is the path along which an isolated north pole will tend to move, if it is free to do so." Text-book of Physics (Std. XII) Part 2, Pages 39-42, 48, 49 “The large scale supply of electrical power for the household and the industrial uses is through a different process-conversion of mechanical energy to the electrical energy by means of suitable generators (turbines) in power houses. In this chapter we will learn about the principles involved in generation of power in this way, viz. the electromagnetic induction. 1. Electromagnetic Induction and Faraday' Experiments woors NS V = 0 11=0 1 (a) 000000 NS 1 (b) 10000NS V=0 1 = 0 1 (c) 1000 m 1 (d) 240 Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ A scientist named Michel Faraday discovered in the year 1831 that a change in the value of the magnetic flux linked with a conducting coil give rise to the induction of an electron motive force in the coil. The emf generated this way is called the induced emf. Fig. 1 illustrates simple experiment which demonstrates the electromagnetic induction. In this experiment, a sensitive galvenometer is connected in series with a conducting coil. In fig. 1(a), a bar magnet is held stationary with respect to the coil. No deflection of galvenometer is observed under this situation. Now if the bar magnet is quickly moved towards the coil, with one of its poles facing the coil, the galvenometer records a deflection, showing that some current flows through the coil. It is also seen that faster the magent is moved, greater is the deflection of the galvenometer. Similiar effects are also observed if the coil is moved keeping the magnet fixed. Again, deflection in opposite direction is observed. When the magnet is moved away, to that recorded when the magnet is moved towards the coil. If the galvenometer deflects on one side when a particular pole is facing the coil (say north pole), delection of the opposite sense is recorded if the other pole is made to face the coil; when the magnet is brought near the coil. Also whenever, the coil and the magnet are stationary with respect to each other, no deflection is observed. The above results can be understood as follows. When the bar magnet is near the coil some of the magnetic lines of force are passing through the coil; that is "some magnetic flux is linked with the coil". Now when there is relative motion between the coil and the magnet, the amount of flux linked with the coil is changing. When the relative motion stops, there is no further chang in the amount of the flux linked. So we conclude that, "when there is a change in the flux linked with the coil, there is an emf generated in the coil". The observation that a faster motion of the magnet gives rise to a larger defiection, shows that the emf generated depends upon the rate of change of the flux linking the coil. The current resulting from this "induced emf" is called the "induced current". To cause the change in the flux linked with the coil, it is not necessary to have a bar magnet. If two coils S and P are placed near each other as shown in fig. 2; and a key connected in the circuit of the coil P is switched on and off so that current alternately flows and stops flowing through the coil P, the galvenmeter connected in the circuit with the coil S alternately 241 Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ shows a deflection on one and the other side. Further, if a steady current is maintained in the coil P and the two coils are moved relative to each other, then also a current is induced in the coil S. Here, it is the flux generated by the current in the coil P that links with the coil S and a change in that flux causes an induced emf in the coil S. mooooo rosso 2. Lenz's Law We have yet not said anything regarding the magnitude and the direction of the inducted emf. This direction of emf and the resultig direction of the induced current can be inferred from the considerations based on the principle of conservation of energy and this leads us to Lenz's law. When a current flows in a coil, magnetic flux is produced due to this current and the coil now acts as a magnet. Which face of the coil acts like a north pole and which face becomes a south pole depends upon the direction of the current in the coil. Fig. 3 shows a cross section of the coil. Looking at the coil if the currentappears to be flowing through, it in a counterclockwise direction, then the side of the coil facing the observer is its north pole. If the current appears Clockwise then the side towards the observer is the south pole. This is made clear in fig. 3. Consider moving a bar magnet with its north pole towards the coil. When the magnet is moved towards the coil, if the induced current is such that the side of the coil facing the magnet becomes a south pole, then there would be a force of attraction betweer the magnet and the coil, and due to this force magnet would be further drawn nearer. Thus, the induced current would be gen 242 Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ erated without doing work. Heat? energy can now be obtained by connecting a resistance to its circuit, without spending any mechanical energy. One can see that this violates the conservation of energy. So, when a north pole of the magnet is brought near the coil, the side of the coil towards the magnet must become the north pole, so that the induced current resists the motion of the magnet. It is the work done is moving the magnet against this force, that gets converted to the electrical energy and can be used, for example to generate the heat energy as I?Rz. Thus, we see that the direction of the induced current and the corresponding direction of the resulting magnetic field is a consequence of the conservation of energy. This leads us to Lenz's law which states : “If an agency generates an induced emf through its action (such as motion of the magnet as illustrated) the induced emf would be such that the current produced by this emf would generate a magnetic field such as to oppose the action of the agency.” 3. Faraday's Law Faraday gave the law relating the induced emf in a circuit with the rate of change of the flux as "the negative time rate of change of magnetic flux linked with a circuit is equal to the induced emf in the circuit.” 4. Self Induction We have learnt that when a current passes through a coil, some magnetic field is created so that the coil itself behaves like a magnet. The magnetic flux prroduced by the current in the coil is linked with the coil itself (fig. 8), and when the current in the coil changes, this flux linked with the coil also changes.Under such circumstances also, there would be an emf induced in the coil which is called the "self induction". If the number of turns in a coil is N and the flux linked with each turn is f, then the total flux linked with the coil is No. ..... . XX ....... whunt 243 Jain Educationa International For Personal and Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ The parameter L (i.e., total flux due to unit current) here is called the self inductance of the coil. Its value depends upon the size and shape of the coil as well as the number of turns. It also depends upon the magnetic property of the medium of the space within the coil, e.g., if the coil is wound around a soft iron core (after ensuring proper insulation) it attains a very large value. ૨૪. જે રીતે ફોટોન કણ અને તરંગ બંને રૂપોમાં વ્યવહાર કરે છે, એ રીતે જ ઇલેક્ટ્રોન પણ કણ અને તરંગ બંને રૂપમાં વ્યવહાર કરે છે. એ તથ્યને ભૌતિકશાસ્ત્રમાં આ રીતે સમજાવેલ છે. Satish K. Gupta, op.cit., pp. 1093, 1094 “Dual Nature of Radiation The phenomena such as interference, diffraction and polarisation were successfully explained on the basis of wave nature of light. On the other hand, photoelectric effect, Compton effect, etc. can be explained on the basis of quantum nature of radiation. For instance, in photoelectric effect, when a photon of radiation strikes a metal surface, it gives up all its energy to a single electron in an atom and the electron is knocked out of the metal. It carries a part of the energy of the incident photon. In Compton effect, when an X-ray photon is incident on a free electron, the electron recoils along a definite direction with some energy depending upon the direction along which incident photon is scattered. From these two effects, it appears as if a particle (photon of radiation) is colliding against and another particle (electron). Hence, it became necessary to assume that in photoelectric effect and Compton effect, radiation exhibits particle nature. The various phenomena concerning radiation can be divided into three parts : (i) The phenomena such as interference, diffraction, polarisation, etc. in which interaction of radiations takes places with radiation itself. Such phenomena can be explained on the basis of electro-magnetic (wave) nature of radiation only. The phenomena such as photoelectric effect, Compton effect, etc. in which interaction of radiation takes place with matter. Such phenomena can be explained on the basis of quantum (particle) nature of radiation. (ii) The phenomena such as rectilinear propagation, reflection, refractin. etc. in which the interaction of radiation takes place neither with itself, nor with matter. Such phenomena can be explained on the basis of either of the two natures of the radiation (ii) 244 Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ It may be pointed out that in a particular experiment, radiation has a particular nature i.e. either it possesses wave nature or particle nature. De-Broglie Waves Radiation behaves both as wave and particle. In 1924, Loius de-Broglie put forward a bold hypothesis that matter should also possess dual nature. The folloowing observations led him to the duality hypothesis for matter: 1. 2. The whole energy in this universe is in the form of matter and electromagnetic radiation. The nature loves symmetry. As the radiation has got dual nature, matter should also possess dual nature. Thus according to de-Broglie, a wave is associated with every moving particle. These waves are called de-broglie waves or matter waves. According to quantum theory of radiation, energy of a photon is given by E = hv Therefore, the wavelength of the photon is given by h λ= (p is momentum). de-Broglie asserted that the equation is completely a general formula and applies to photons as well as other moving particles. The momentum of a particle of mass m moving with velocity v is m v. Hence, de-Broglie wavelength is given by λ= h mv This is called de-Broglie relation. It connects the momentum, which is characteristic of the particle with the wavelength, which is characteristic of the wave. ૨૫. (a) તરલ પદાર્થોમાં વિદ્યુત-પ્રવાહને પ્રવાહિત કરી રાસાયણિક પ્રભાવથી ‘ઇલેક્ટ્રોલાઇસિસ' દ્વારા રાસાયણિક બેટરીઓમાં વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. એ સમજવા જુઓ, Satish K. Gupta, op. cit. p. 346 "Chemical Effect of Electric Currents If electric current is passed through a liquid, it may or it may not alllow even the passage of current through it. In fact, on the basis of their electric behaviour, the liquids may be divided into three classes: Jain Educationa International 245 For Personal and Private Use Only. Page #259 -------------------------------------------------------------------------- ________________ (1) The liquids which do not allow current to pass through them. Form example, distilled water vegetable oil, etc. (ii) The liquids which allow current through them but do not dissociate into ions. For example, mercury. (ii) The liquids which allow current through them by dissoci ating into ions. For exmaple, salt solutions, acids and bases, Such liquids are called electrolytes. The process of dissociation of a liquid into ions on passing current through it, is called electrolysis. Therefore, passage of electric current through the electrolytes produces chemical effect. Electrolyte The substances, which dissociate into ions and when in solution form, allow electric current to pass through them, are called electrolytes. For example, acids, bases, acidulated water, salt solution, such as copper sulphate, silver nitrate, etc. On the basis of their behaviour towards the passage of electric current, the electrolytes are of the following two types : 1. Strong electrolytes. Those electrolytes, which are more or less completely ionised in their solutions, are called strong electrolytes. For example, HCl, NaOH and NaCl. 2. Weak electrolytes. Those electrolytes, which are ionised to a small extent in their solutions, are called weak electrolytes. For example, NH,CI, CH,COOH and H,CO,. Electrolysis The process of liberating free elements from an electrolytic solution, when electric current is passed through it, is called electrolysis. When an electrolyte, such as copper sulphate (Cuso.) is dissolved in water, it dissociates into ions. Consider that the copper sulphate solution is taken in a vessel and current is passed through it by sing two electrodes and a source of e.m.f. The electrode, through which the current enters, the electrolytic solutions, is called anode, while the other electrode, through which current leaves, is called cathode. On passing current, Cu** ions drift to the cathode, while 50,ions towards this anode. At the cathode, Cu*+ ions discharge themselves and copper atoms are liberated at the cathode." 246 Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ (b) Satish K. Gupta, op. cit. Pages 212-216 (Voltaic Cell, Daniel Csu, Lechanche Cell) "In voltaic cell, for each Zn+ ion so produced, two electrons (2 e-) are left on the zinc rod. As more and more Za+ ions enter the electrolyte, the zinc rod becomes more and more negative. Also, the concentration of Za+ ions in the electrolyte goes on increasing. The H+ drift to the copper rod. On reaching the copper rod, the H+ ions extract electrons from the rod and form neutral hydrogen atoms. Asa result of it copper rod acquires positive charge. As more and more H+ ions ions discharge at the copper rod, it becomes more and more positive. Due to positive charges building up on copper rod and negative charge on the zinc rod, the potential difference between the two rods goes on increasing. It continues, till the potential gradient along the electrolyte between copper and zinc rod just restricts the drift of H+ ions to the copper rod. Daniel Cell It was developed by Daniel in the year 1836. Construction. It consists of a copper vessel containing copper sulphate (CuSO) solution. The copper vessel itself acts as the positive pole of the cell, Inside the CuSO, solution, a porus pot containing an amalgamated zinc rod and dilute H2SO, acid is placed. Whereas the porus pot prevents the dilute H2SO, and the CuSO, solution from mixing with each other, it allows the H+ ions produced in the porous pot to diffuse through its walls into the CuSO, solution. The amalgamated zinc rod is used in order to avoid the defect of local action from occuring in the cell. The amalgamated zinc rod acts as the negative role of the cell and both the CuSO, solution and dil, H2SO, serve as the electrolyte. However, the CuSO, solution serves as depolariser also. When the cell functions, the concentration of CuSO, solution falls. In order to keep the concentrate of CuSO, solution constant, the crystals of CuSO, are placed on the perforated shelf provided along walls of the copper vessel. Action. Inside the porus pot, the dilute H,SO, acid disociates into H+ and SO, ions. As them rod is dipping inside the dilute H2SO acid, some of the zinc atoms go into the solution as Zn++ ions. In each Zn ion going into the solution, two electrons are left on the zind rod. As the concetration Zn++ ions in the solution increases, zinc rod becomes more and more negative and the H+ ions dilute through the walls of the porus pot into the CuSO solution. Jain Educationa International 247 For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ The formation of ZnSO4 on the porus pot does not affect the working of the cell, until crystals of ZnSO, are deposited along its walls. As the Cu ions deposit on the copper vessel, it acquires positive charge. Due to building up of the positive charge on the copper vessel and negative charge on the zinc rod, the potential difference between the two poles of the cell goes on increasing. Leclanche Cell It was invented by George Leclanche in the year 1865. Construction. It consists of a glass vessel con (NHCl) as electrolyte. An amalgamated zinc rod dipping in the NH Cl solution acts as the negative pole of the cell. The use of amalgamated zinc rod avoids the defect of local action from occurring in the cell. A porus pot containing the carbon rod is placed inside the NH Cl solution. The carbon rod acts as the positive pole of the cell. The empty space in the porus pot is filled with manganese dioxide (MnO,) and charcoal powder Manganese dioxide is used as depolariser. The use of charcoal powder makes MnO, conduction and thus, decreases the internal resistance of the cell. Action. The electrolyte HN,Cl solution dissociates into NH,+ and Cl- ions. As zinc rod is dipping inside the NHCl solution, some of the atoms go into the solution as Zn+ ions. For each Zn** ion so produced, two electrons are left on the zinc rod and hence it becomes negative pole of the cell. The NH, ions are repelled by Zn** ions and they diffuse into the MnO, and charcoal mixture through the walls of the porus pot. Inside the glass vessel, Zn** ions combine with Cl- ions to form ZnCl2. On diffusing into porus pot, NH+ ions extract electrons from the carbon rod making carbon rod as positively charged and producing ammonia and hydrogen gas. Whereas the ammonia gas escapes from the cell, hydrogen gas is neutralised by MnO, producing manganese trioxide (Mn,O,) and water. Secondary Cells A secondary cell is one in which chemical energy is converted into electrical energy but they do so when they are charged by passing current through them by some source. These are also called accumulators or storage cells. These are of two types: Jain Educationa International 248 For Personal and Private Use Only. Page #262 -------------------------------------------------------------------------- ________________ 1. Lead acid cell or lead accumulator, 2. Edison alkali cell Lead Accumulator It is a secondary cell and is the most common type of storage battery used in automobiles. It is known as lead acid cell. It was invented by French Physicist, Gaston Plante in the year 1859. Construction. It consists of a hard rubber, glass or celluloid container containing dilute sulphuric acid as the electrolyte. Each of the two electrodes consists of a set of alternate parallel mesh type perforated plates made of lead. The set of plates to be made the positive pole is filled with a paste of lead dioxide (PbO,), while the set of plates to be made the negative pole is filled with a paste of spongy lead (Pb). The positive and negative plates are kept separated and insulated from each other by porus separators made of rubber, plastic or glass fibre. This arrangement of positive and negative plates is placed inside the dilute sulphuric acid and connected to the lead terminals provided on the hard and rigid cover of the container [Fig.). PbO2 וווווווווחחחח IIIIIIIIIIIIIIIII INTUITITITITITI IIIIIIIIIIIIIIIII! IIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIII (UUUU TTTTTTTTTT IIIII DIL H, S RUBBER CONTACT The e.m.f. of each cell of a fully charged lead accumulator is 2.05 V and a lead accumulator of each six cells produces an e.m.f. of nerarly 12 V. The specific gravity of the electrolyte (dilute sulphuric acid) is a fully charged lead accumulator is 1.28. However, when discharged, both the e.m.f. of the cell and the specific gravity of the electrolyte fall. Whereas, e.m.f. of a cell of the accumulator should not be allowed to fall below 1.8 V, the specific gravity of the elctrolyte should not drop below 1.12." 249 Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ 26. Satish K. Gupta. op. cit., pp. 1092, 1093— "Photoelectric Cells A photoelectric cell is an arrangment which converts light energy into electrical energy. Photoelectric cells are of the following three types : 1. Photoemissive cells, 2. Photovoltaic cells, 3. Photoconductive cells. A photoemissive cells may be of vacuum type or gas filled type. Let us discuss the working of a photoemissive cell. Photoemissive cell. It consists of two electrodes, a cathode C and an anode A enclosed in a highly evacuated glass bulb. The cathode C is a semi-cylindrical plate coated with a photosensitive material, such as a layer of cesium deposited on silver oxide. The anode A is in the form of a wire, so that it does not obstruct the path of the light falling on the cathode. When light of frequency above the threshold frequency for the cathode surface is incident on the cathode, photoelectrons are emitted. If a potential difference of about 10 V is applied between the mode and cathode, the photoelectrons are attracted towards the anode and the microammeter connected in the circuit will record the current. The chief advantagen of this type of photocell are that there is no timelag between the incident light and the emission of photoelectrons and that the photoelectric current is proportional to the intensity of light. The cell is extremely acccurate in response. Hence, it is used in television and photometry. The current may be increased by a factor of about 5 by filling the tube with an inert gas at a pressure of a few mm of mercury. When the potential difference between the electrodes exceeds the ionisation potential of the gas, the emitted photoelectrons ionise the gas atoms and now a larger current flows. Applications of Photoelectric Cells Photoelectric cells have a variety of application in industries and the daily life. A few important applications of photoelectric cells are as given below: 1. It is used for the reporduction of sound from the sound track. recorded on one edge of the cinema films. 2. It is used in a television studio to convert the light and shade of the object into electric currents for transmission of picture. 250 Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ 3. It is used in a photographic camera for the automatic adjustment of aperture. 4. It is used to compare the illuminating powers of two sources of light and to measure the illumination of a surface. 5. It is used for automatic counting of the number of persons entering a hall, a stadium, etc. 6. It is used for automatic switching of street lights and traffic signals. 7. It is used for raising a fire alarm in the event of accidental fire in buildings, factories, etc. 8. It is used in burglar's alarms for houses, banks and treasuries. 9. A photo cell is also used in industries to locate flaws in metal sheets. 10. It is also used to control the temperature during a chemical reaction and that of a furnace. 11. A photocell can be used in determining the opacity of solids and liquids." : ૨૭. (એ) ડૉ. જે. જૈન, પૂર્વ ઉદ્ધત લેખ, પાનું ૧૩ - “પ્રકાશીય વિદ્યુત (સૌર બેટરી) ફોટો વોલ્ટિક સેલમાં વિદ્યુત-e.m.f. ફક્ત પ્રકાશના કિરણોથી પેદા થઈ શકે છે, એ વગર બીજી બેટરીની જ વિદ્યુતધારા પેદા કરી શકે છે (બી) એજન, પાનું ૨૮, ૨૯ - અગ્નિથી જે તાપ-ઊર્જા અથવા પ્રકાશ-ઊર્જા પેદા થાય છે, એ વીજળી-ઊર્જાથી પેદા થનારા તાપ અને પ્રકાશ ઊર્જા જેવા જરૂર છે, પણ બંનેની ઉત્પત્તિ જુદી જુદી છે. “પહેલામાં એટલે “અગ્નિમાં રાસાયણિક-પ્રક્રિયા થવી (ઑક્સિકરણ અથવા બળવું જરૂરી છે. એ બળવાની પ્રક્રિયાથી તાપ અને પ્રકાશની ઊર્જા પેદા થાય છે. પણ વિદ્યુત-ઊર્જા કોઈ ચુંબકીય ક્ષેત્રમાં સુચાલક (conductor)ના ફરવાથી પેદા થાય છે (જનરેટર), અથવા કોઈ બીજી રીતે “દબાવઅંતર' (potentialdifference) પેદા કરાય છે, જેમ ઘર્ષણથી (એમ્બર/એબતોનાઇટ) અથવા બે પદાર્થોની વચમાં તાપક્રમના અંતરથી (થર્મોકપલ) વગેરે. 251 Jain Educationa International For Personal and Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ અહીં એ પણ વિચાર કરવો યોગ્ય થશે કે ‘સચિત્ત અગ્નિ’ના તાપની માફક જ ‘પ્રકાશ-ઊર્જા' અથવા બીજા ઊર્જા-સ્રોતોથી પણ ઉપરોક્ત કામ શું થઈ શકે છે ? જેમ સૂર્યના પ્રકાશથી તાપ પેદા થાય છે. એનાથી ખાવાનું શેકી અથવા બનાવી શકાય છે (સૌર ઉષ્મક), મશીનો ચાલે છે વગેરે. સૂર્યના પ્રકાશથી સીધી વિદ્યુત-ઊર્જા બનાવી શકાય છે - (સૌર સેલ) જેનાથી ઇલેક્ટ્રોનિક સેલ ઘડિયાળ અથવા કેલક્યુલેટર ચાલે છે. તો શું આ ‘સૂર્યનો પ્રકાશ' સચિત્ત છે? ઉપરના વિશ્લેષણના આધાર પર એનો જવાબ હશે ‘ના’. એ જ પ્રમાણે વીજળીના પ્રવાહથી ગરમી પેદા થઈ શકે છે, એટલે પદાર્થનો તાપક્રમ વધી શકે છે, તો પણ સૂર્યના પ્રકાશ-ઊર્જા માફક આ પણ અચિત્ત ઊર્જા હોઈ શકે છે. ફક્ત આ કારણથી જ ‘સચિત્ત અગ્નિ'માં ‘ગરમ’ કરવાની ક્ષમતા અથવા પ્રકાશ પેદા કરવાની ક્ષમતા છે, બીજા પ્રકારની ઊર્જા, જે બીજાને ગ૨મ કરી શકે છે, ‘સચિત્ત અગ્નિ'ની શ્રેણી (category)માં હોવી જરૂરી નથી. જેમ સૂર્યના પ્રકાશથી પૃથ્વી, પાણી અને હવા ગરમ થઈ જાય છે, વરસાદ પડી શકે છે, વીજળી પેદા થઈ શકે છે. એ (સૂર્ય) વિકિરણમાં જો કિરણો અહીં પહોંચે છે, એ પૃથ્વી, વાયુ અને પાણીને ગરમ કરે છે, પણ આ વિકિરણ એટલે સૂર્યનો પ્રકાશ અને અવરક્ત કિરણો સ્વયં સચિત્ત અગ્નિકાય નથી.’’ એ જ પ્રમાણે અગ્નિનો ‘મહાપુંજ' છે, અને સાધારણ અગ્નિથી પણ મહાન કાર્ય કરી શકે એવી ઊર્જા હોવાં છતાં પણ (તાપ-વીજળી ઘરોમાં તાપ-ઊર્જાનું ૬૦-૭૦ પ્રતિશત જ વીજળીની ઊર્જામાં પરિવર્તન થઈ શકે છે - એટલે વીજળી-ઊર્જા પેદા કરવા માટે કેટલી વધારે ઊર્જાનો વ્યય થાય છે.) આ ઊર્જાઓ કોઈ પદાર્થને ફક્ત ત્યારે સચિત્ત બનાવે છે, જ્યારે થોડી આવશ્યક શરતો પૂરી થાય છે. નહીં તો ઉપરોક્ત સંદર્ભમાં પોતે અચિત્ત ઊર્જા છે એમ સિદ્ધ થાય છે. 28. Satish K. Gupta, op. cit., pp. 215, 216 “Dry Cell It is portable form of a Leclanche cell. Construction. In a dry cell, a moist paste of ammonium chloride Jain Educationa International 252 For Personal and Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ containing zinc chloride is used as an electrolyte. Zinc chloride being highly hydroscopic, it is added to ammonium chloride in order to keep moistened. The paste of NH,CI and ZnCl, is containd in a small cylindrical zinc vessel, which acts as the negative pole of the cell. A carbon rod fitted with a brass cap is placed in the middle of the zinc vessel. It acts as the positive pole of the cell. The carbon rod is surrounded by a closely packed mixutre of MnO, and charcoal powder in a muslin bag. While the MnO, acts as depolariser, the charcoal powder reduces the internal resistance of the cell by making MnO, electrically conducting. The zinc container and its contexts are sealed at the top with pitch of shellac. A small hole is provided at the top, so as to ammonia gas formed during chemical reaction to help escape the cell. Action. A dry cell is only a modification of a wet Leclanche cell. Therefore, the action of a dry as regards the chemical reactions that take place are same as in case of Leclanche cell. The dry cells are manufactured in different sizes and shapes to suit particular needs. Irrespection the size of the cell, the e.m.f. of the cell is nearly 1.5 V. Its internal resistance may vary from 0.10 to 10 W. Further, an electric current of about 0.25 A can be continuously drawn from a dry cell. ૨૯. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રંથ, પાનું ૪૩-૪૭ ૩૦. એજન, પૃષ્ઠ ૪૭-૫૧ ૩૧. (a) આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજી, વિદ્યુતઃ સચિત્ત કે અચિત્ત, જૈન ભારતી (માસિક), ડિસેમ્બર, ૨૦૦૨, પૃષ્ઠ ૧૫, ૧૬, ૫૨ ભગવતી ૭/૨૨૯-૨૩૦થી ઉદ્ધૃત – અચિત્ત પુદ્ગલઃ પ્રકાશ અને તાપ अत्थि णं भंते! अच्चित्ता वि पोग्गला ओभासंति ? उज्जोवेंति ? adfa? भासेंति ? हंता अत्थि । कयरे णं भंते! ते अच्चिता वि पोग्गला ओभासंति ? उज्जोवेंति ? तवेंति ? पभासेंति ? कालोदाई ! कुद्धस्स अणगारस्स तेय-लेस्या निसट्ठा समाणी दूरं गता दूरं निपतति, देसं गता देसं निपतति, जहिं जहिं च णं सा निपतति तहिं तहिं च णं ते अचिता वि पोग्गला ओभासंति, उज्जोवेंति, Jain Educationa International 253 For Personal and Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ तवेंति, पभासेंति । एतेणं कालोदाई ! ते अचित्ता वि पोग्गला ओभासंति, उज्जोति, तवेंति, पभासेंति । (માવ છ/૨૨૭, ર૩૦) ભંતે ! શું અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને અવભાસિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે? પ્રભાસિત કરે છે? હા, કરે છે. ભંતે! એ ક્યા અચિત પુદ્ગલ વસ્તુને અવભાસિત કરે છે? ઉદ્યોતિત કરે છે? તપાવે છે? પ્રભાસિત કરે છે? કાલોદાઈ ! ક્રોધી અણગારે તેજલેશ્યાનું નિસર્જન કર્યું, એ દૂર જઈને દૂર દેશમાં પડે છે. પાર્થમાં જઈને પાર્થ દેશમાં પડે છે. એ જ્યાં જ્યાં પડે છે, ત્યાં ત્યાં એના અચિત્ત પુદ્ગલ પણ વસ્તુને અવભાસિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે અને પ્રભાવિત કરે છે. કાલોદાઈ ! આ પ્રકારે તે પુદ્ગલ પણ વસ્તુને આવભાસિત કરે છે, ઉદ્યાતિત કરે છે, તપાવે છે, અને પ્રભાસિત કરે છે. કોઈ વિચારક હોય છે – એમાં વિદ્યુતનું નામ નથી. પ્રશ્ન નામ હોવાનો નથી. મૂળ પ્રતિપાદ એ છે – “અચિત્ત પુદ્ગલ પ્રકાશ આપે છે, તપાવે છે', એ સ્થિતિમાં કે જેમાં દાહકતા છે, પ્રકાશ છે, તાપ છે, એ સચિત્ત જ હોય છે. (b) ભગવતી સૂત્ર, શતક ૧૫, સૂત્ર ૧૨૧ - "अज्जोति ! समणे भगवं महावीरे समणे निग्गंथे आमंतेत्ता एवं वयासी-जावतिए णं अज्जो ! गोसालेणं मंखलिपुत्तेणं मम वहाए सरीरगंसि तेये निसट्टे से णं अलाहि पज्जत्ते सोलसण्हं जणवयाणं, તં નહા - છે. મંગળાઇ, ૨. વંvi, ૩. મરાઠા, ૪. મનયા, છે. માનવIIM, ૬. અચ્છા, ૭. વચ્છા, ૮. શોછા, . પાતી, ૨૦. નહિ, ૨૧. વળી", ૨. મોની, રૂ. છાસમાં, १४. कोसलाणं, १५. अवाहाणं, १६. सुभुत्तराणं धाताए वाहए उच्छादणयाए भासीकरणयाए ।' (c) આચાર્ય મહાપ્રજ્ઞ, પૂર્વ ઉદ્ધત લેખ, પૃષ્ઠ ૧૯ - 254 Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ इंदभूती नाम अणगारे गोयमसगोते... संखित्तविउलतेयलेसे...। (માવતી ૩/૬) संक्षिप्ता - शरीरान्तर्लीनत्वेन ह्रस्वतांगता, विपुला - विस्तीणां अनेकयोजनप्रमाण - क्षेत्राश्रितवस्तुदहनसमर्थत्वात्तेजोलेश्या - विशिष्टतपोजन्यलब्धि विशेषप्रभवा तेजोज्वाला यस्य स तथा । (भ.वृ. १/९) વૃત્તિકારે તેજોલેશ્યાનો અર્થ તેજો-જ્વાળા કર્યો છે. અહીં તેજોલેશ્યાનો પ્રયોગ એક ઋદ્ધિ (લબ્ધિ અથવા યોગજ વિભૂતિ)ના અર્થમાં થયો છે. ઠાણં અનુસાર આ સૃદ્ધિ ત્રણ કારણોથી આવે છે. એની સરખામણી હઠયોગની કુંડલિની સાથે થાય છે. કુંડલિનીની બે અવસ્થા હોય છે - સુપ્ત અને જાગ્રત/તેજોલેશ્યાની પણ બે અવસ્થા હોય છે સંક્ષિપ્ત અને વિપુલ. એના દ્વારા હજારો કિલોમીટર દૂર આવેલી વસ્તુને પણ ભસ્મ કરી શકાય છે. એ જ પ્રમાણે બહુ દૂર સુધી અનુગ્રહ પણ કરી શકાય છે. એ દ્વારા અનુગ્રહ અને નિગ્રહ બંને કરી શકાય છે. “ભગવતી વૃત્તિમાં તેજોલેશ્યાને અગ્નિસદેશ દ્રવ્ય કહેલ છે. (ભ.પૃ.પત્ર ૬૪૨ - તગ્નિસંસ્કૃશ-દ્રવ્યાન્તરાડવેશ્ચયાવસેયં तथाविधशक्तिमन्ति द्रव्याणि तेजोलेश्याद्रव्यविदित | ) " संभवन्ति ૩૨. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધત ગ્રંથ પાનું ૫૧, ૫૨ ૩૩. આચાર્ય મહાપ્રજ્ઞ, પૂર્વ ઉદ્ધત લેખ પાનું ૧૫, ૧૬ “ભગવતીનો એક બીજો ઉલ્લેખ છે કે દિવસે પુદ્ગલ શુભ રૂપમાં પરિણત થઈ જાય છે. અને રાત્રે અશુભ રૂપમાં પરિણત થાય છે. નૈયાયિક આદિ અંધકારને અભાવ રૂપમાં માને છે. જૈન દર્શન અનુસાર આ પુદ્ગલનું પરિણામ છે. જેમ અંધકાર પુદ્ગલનું પરિણામ છે, એમ જ પ્રકાશ પણ પુદ્ગલનું પિરણામ છે. ભગવતીનો આખો પાઠ આ પ્રમાણે છે.’’ સે મૂળ ભંતે! વિયા ૩ખ્ખો! ! ? રાડું અંધારે ? દંતા ગોયમા ! વિયા લગ્નોÇ । રાડું અંધારે से केणट्टेणं ? Jain Educationa International - 255 For Personal and Private Use Only. Page #269 -------------------------------------------------------------------------- ________________ गोयमा ! दिया सुभा पोग्गला सुभे पोग्गलपरिणामे, राई असुभा पोग्गला કસુએ પત્નિપરિણામ તેનr || (મવડું ૧/રરૂ૭/૨૩૮) ભંતે ! શું દિવસે ઉદ્યોત અને રાત્રિ અંધકાર છે? હા, ગૌતમ! દિવસે ઉદ્યોત અને રાત્રિમાં અંધકાર છે? એ કઈ અપેક્ષાએ? ગૌતમ ! દિવસે શુભ પુદ્ગલ હોય છે અને પુદ્ગલોનું પરિણમન શુભ હોય છે. રાત્રિમાં અશુભ પુદ્ગલ હોય છે અને પુદ્ગલોનું પરિણમન અશુભ હોય છે - આ અપેક્ષાથી.” દિવસે સૂર્યકિરણોનાં સંપર્કથી પુદ્ગલોનું પરિણમન શુભ થાય છે એટલે દિવસમાં અજવાળું થાય છે. રાત્રે સૂર્યકિરણો તથા બીજી પ્રકાશક વસ્તુઓના અભાવમાં પુદ્ગલોનું પરિણમન અશુભ થઈ જાય છે. અહીં અજવાળું અને અંધકારની અનેક અપેક્ષાઓથી નિરૂપણ કરાયું છે. નરકમાં પુદ્ગલોના અશુભ પરિણમન થવાથી નિરંતર અંધકાર રહે છે. વૃત્તિકાર અનુસાર પુદ્ગલના શુભ પરિણામનું નિમિત્ત સૂર્યકિરણ આદિ પ્રકાશક વસ્તુનો અભાવ છે. दिवसे शुभा: पुद्गला भवन्ति, किमुक्तं भवति ? - शुभः पुद्गलपरिणामः સ વારસાત્ ! (મ.પૃ. ૬/૨૩૮) ૩૪. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉત્કૃત ગ્રંથ, પૃષ્ઠ પર, પ૩ [35. A.K. Shaha, op. cit, pages 121, 122 (પૂરા ઉદ્ધરણ માટે આ લેખનો પ્રથમ ભાગ, છઠ્ઠો ભાગ, ટિપ્પણ અંક ૧૦) ૩૬. એજન પૃ. ૧૨૦, ૧૨૧ "The limits of inflammability There is a particular limit to excess air or oxygen in combustion of each kind of the gas and when this limit is surpassed the gas becomes noninflammable. Similarly there is also a particular lower limit of deficient air or oxygen required for combustion of each kind of the gas and when this limit is transgressed, the gas becomes non-inflammable. Table 3.8 illustrates both the upper and the lower limits of inflammability. 256 Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ TABLE 3.8 Limits of Inflammability of Gases in Air (At ordinary temperatures and at atmospheric pressure) Gas Hydrogen (H2) Carbon monoxide (CO) Coal gas Coke-Oven gas Blue water gas Blast-furnace gas Methane (CH) Ethane (C,H) Ethylene (C,H,) Ethyl alcohol (C,H,OH) Benzene (CH) Pentane (C,H12) Ether (C,H)20 Limits as per cent by volume in air Jain Educationa International Per cent lower limit mixture 6.2 16.3 77. 77. 127. 367. 5.8 3.3 3.4 3.7 1.4 1.3 1.6 ૩૭. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રન્થ, પૃષ્ઠ ૧૩, ૫૪ ૩૮. તત્ત્વાર્થ સૂત્ર, ૫/૨૪ " " (शब्द-बन्ध - सौक्ष्म्य स्थौल्य संस्थान -भेद-तमश्छाया-ऽऽतपोद्योतवन्तश्च ॥" [शब्द-बन्ध-सौक्ष्म्य स्थौल्य संस्थान -भेद - तमः - छाया - आतप उद्योतवन्तश्च पुद्गला भवन्ति ।। ] ૩૯. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રન્થ ૫૪-૫૭ ૪૦. આચાર્ય તુલસી, ભિક્ષુ ન્યાયકર્ણિકા, ૧/૫, ૬, ૮. व्यवच्छेदकधर्मो लक्षणम् ||५|| (वृत्ति - वस्तुनो व्यवस्थापनहेतुभूतो धर्मो लक्ष्यं व्यवच्छिनत्ति-सांकीर्ण्यमपनयतीति लक्षणम्) 257 Per cent upper limit mixture 71.4 71.2 217. 217. 677. 657. 13.3 10.6 14.1 13.7 5.5 4.9 7.7 For Personal and Private Use Only 1 Page #271 -------------------------------------------------------------------------- ________________ अव्याप्त-अतिव्याप्त-असंभविनस्तदाभासाः ॥६॥ (वृत्ति-अतत् तदिव आभासते इति तदाभासः) लक्ष्यालक्ष्यवृत्तिरतिव्याप्तः ।।८।। (વૃત્તિ-અથા-વાયો તમન્ચમ) અનુવાદ – એક વસ્તુનો બીજી વસ્તુઓથી પૃથક કરનારો ધર્મ લક્ષણ છે. વૃત્તિ-વસ્તુનું વ્યવસ્થાપન માટે હેતુભૂત ધર્મ, જે લક્ષ્યને બાકીનાંથી વ્યવચ્છિન્ન કરે છે – બીજાને એનાથી જુદા કરે છે, એ લક્ષણ છે. “અવ્યાપ્ત, અતિવ્યાપ્ત અને અસંભવી - આ ત્રણ લક્ષણાભાસ છે.” વૃત્તિ - જે લક્ષણ નથી પણ લક્ષણ જેવી લાગે, એને લક્ષણાભાસ કહેવાય છે. “જે લક્ષણ લક્ષ્ય અને અલક્ષ્ય બંનેમાં મળે છે તે અતિવ્યાપ્ત લક્ષણાભાસ નવૃત્તિ – જેમ વાયુનું લક્ષણ ગતિશીલતા) ૪૧. આચાર્ય મહાપ્રજ્ઞ, પૂર્વ ઉદ્ધત લેખ, પાનુ ૧૪-૧૯ વિદ્યુતઃ સચિત્ત કે અચિત્ત. વર્તમાન યુગ વીજળીનો યુગ છે એ વિષયમાં બે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ૧. વીજળી અગ્નિ છે કે નહીં? ૨. વીજળી સચિત્ત છે કે અચિત્ત? આ વિષય પર વિભાજ્યવાદી શૈલીથી વિચાર કરવો આવશ્યક છે. અગ્નિના મુખ્ય ધર્મ પાંચ છે - ૧. જ્વલનશીલતા, ૨. દાહકતા, ૩, તાપ, ૪. પ્રકાશ, ૫. પાકશક્તિ. નરકમાં જે અગ્નિ છે તે જ્વલનશીલ પણ છે સૂયગડો ૧/૫/૧૧), દાહક પણ છે (સૂયગડો ૧//૧૨) એમાં તાપ (સૂયગડો ૧/૫/૧૩) અને પ્રકાશ પણ છે. (સૂયગડો ૧/૫/૧૪), પાક-શક્તિ પણ છે (સૂયગડો ૧/૫/૧૫) - છતાં પણ એ નિર્જીવ છે, અચિત્ત છે. સજીવ અગ્નિકાય ફક્ત મનુષ્ય ક્ષેત્રમાં હોય છે. મનુષ્ય ક્ષેત્રથી બહાર સજીવ અગ્નિ નથી હોતો. સૂત્રકૃતાંગમાં એને અકાષ્ઠ અગ્નિ-ઇંધન વગર થનારો અગ્નિ કહ્યો છે. સૂયગડો ૧//૩૮) “નરકમાં થનારો અગ્નિ, તેજોવેશ્યાના પ્રયોગ વખતે નીકળનારી 258 Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ જ્વાળાની જેમ અચિત્ત અને નિર્જીવ અગ્નિ છે, એવી જ રીતે વિદ્યુત પણ અચિત્ત અને નિર્જીવ અગ્નિ છે –. આ સ્વીકારવામાં કોઈ મુશ્કેલી નથી. વાસ્તવમાં અચિત્ત અગ્નિ-તેજસ ઊર્જા છે, તેજસ વર્ગણાના પુદ્ગલ છે. છ જવનિકાયમાં આવનારા સજીવ અગ્નિકાય નથી.” "नि नहीं, मग्नि ४ द्रव्य." तण्थ णं जे से विग्गहगति समावन्नए नेरइए से णं अगणिकायस्स मज्झमझेणं वीइवएज्जा । (भगवई १४/५४, ५५) नारकक्षेत्रे बादराग्निकायस्याभावात्, मनुष्यक्षेत्रे एवं तद्भावात्, यच्चोत्तराध्ययनादिषु श्रूयते-हुयासणे जलंतंम्मि दड्डपुब्यो अणेगसो । इत्यादि तदग्निसदृशद्रव्यान्तरापेक्षययावसेयं, संभवन्ति च तथाविधशक्तिमन्ति द्रव्याणि तेजोलेश्याद्रव्यवदिति । (भगवई टीका १४/५४, ५५) અચિત્ત અગ્નિ. इंगालरासिं जलियं सजोइं, तअवमं भूमिमणुक्कमंता । तेडज्झमाणा कलुणं थणंति, उसुचोइया तत्थ चिरट्टिईया । (सूयगडो ५/१/७) જે બળતી જ્યોત સહિત અંગારરાશિ જેવું જમીન પર ચાલે છે. એના તાપથી બળતા એ બૂમાબૂમ કરી કરુણ આક્રંદ કરે છે. એ ચિરકાળ સુધી નરકમાં રહે છે. इंगालरासिं जधा इंगालरासी जलितो धगधगेति एवं ते नरका: स्वभावोष्णा एव ण पुण तत्थ बादरो अग्रणी अत्थि, णऽण्णत्थ विग्गहगति समावण्णएहिं । ते पुण उसिणपरिणता पोग्गला जंतवाऽचुल्लीओ वि उसिणतरा (सूत्रकृतागं चूर्णि, पृ. १२८) तत्र बादराग्नेरभावात्तदुपमा भूमिमित्युक्तम्, एतदपि दिग्दर्शनार्थमुक्तम्, अन्यथा नारकतापस्येहत्याग्निा नोपमा घटते, ते च नारका महानगरदाहधिकेन तापेन दह्यमाना । (सूत्रकृतांग वृत्ति, पत्र १२९) . विधूमो नामाग्निरेव, विधूमग्रहणाद्, निरिन्धनोऽग्नि स्वयं प्रज्वलितः सेन्धनस्य ह्यग्नेखश्यमेव धूमो भवति । (चूर्णि, पृ. १३६) वैक्रियकालभवा अग्नयः अघट्टिता पातालस्था अप्यनवस्था । (चूर्णि, पृ. १३७) 259 Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ નરકમાં બાદર અગ્નિ હોતો નથી. ત્યાંના કેટલાક સ્થાનોના પુદ્ગલ પોતાની મેળે ગરમ થાય છે. એ ભઠ્ઠીની આગ કરતાં વધારે તાપવાળા હોય છે. એ અચિત્ત અગ્નિકાયના પુદ્ગલ છે. આપણા અગ્નિથી એ અગ્નિની સરખામણી કરી શકાતી નથી, કારણ કે ત્યાં અગ્નિની ગરમી મહાનગરદાહના અગ્નિથી ઉત્પન્ન ગરમીથી બહુજ તીવ્ર હોય છે. પીસ્તાળીસ અને અડતાલીસમાં શ્લોકમાં પણ લાકડા વગરની અગ્નિનો ઉલ્લેખ છે. એની ઉત્પત્તિ વૈક્રિયથી થાય છે. એ અચિત્ત અગ્નિ છે. केसिं च बंदित्तु गले सिलाओ, उदगंसि बोलेंति महालयंसि। . कलंबुयावालुयमुम्मुरे य, लोलेंति पच्यंति य तत्थ अण्णे ।। (સૂયગડો ૧/3/૨૦) કોઈ પરમાધાર્મિક દેવ કોઈકના ગળામાં શિલા-પથ્થર બાંધીને એને ઊંડા પાણીમાં ડુબાડી દે છે. ત્યાંથી નીકળીને) તૃષાગ્નિની માફક વૈતરણીના) પાણીથી તપેલી રેતીમાં તેઓને આળોટાવે છે અને શેકે છે. असूरियं णाम महाभितावं, अंधं तमु दुप्पतरं महंतं । उड़े अहे यं तिरियं दिसासु, समाहिओ जत्थगणी झियाइ । (સૂયગડો /૨/૧૨) અસૂર્ય નામનો મોટો સંતાપકારી એક નરકાવાસ છે. ત્યાં ઘોર અંધકાર છે, જેમાંથી નીકળવું કઠિન છે - એટલું વિશાળ છે. ત્યાં ઊંચી, નીચી અને તીરછી દિશાઓમાં નિરંતર આગ બળે છે. અગણી-આગ तत्थ कालोभासी अचेयणो अगणिक्कायो। (चूर्णि, पृ. १२९) ચૂર્ણિકારે એનો અર્થ કાળી આભાવાળા અગ્નિકાય એમ કર્યો છે. તે અચેતન હોય છે. जंसी गुहाए जलणेऽतिवट्टे, अविजाणओ डज्झइ लुत्तपण्णो । सया य कलुणं पुण धम्मठाणं, गाढोवणीयं अइदुक्खधम्मं ।। (સૂયા 1/3/૨૨) એની ગુફામાં નારકીય જીવને ધકેલે છે. એ પ્રજ્ઞાશૂન્ય નૈરયિક નિર્ગમારને નથી જાણતા તેથી એ અગ્નિમાં બળવા લાગે છે. નૈરયિકોના રહેવાનું 260 Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ એ સ્થાન હંમેશા ગરમ અને કરુણા ઉત્પન્ન કરવાવાળું છે. એ કર્મ દ્વારા પ્રાપ્ત અને અત્યંત દુઃખમય છે. चत्तारि अगणीओ समारभेत्ता, जहि कूरकम्मा भितवेंति बालं । ते तत्थ चिटुंतभितप्पमाणा, मच्छा व जीवंतु व जोइपत्ता ।। (सूयगडो ५/१/१३) જૂરકર્મી નરકમાલ નરકાવાસમાં ચારે દિશાઓમાં અગ્નિ સળગાવીને એ અજ્ઞાની નારકોને તપાવે છે. એ તાપ સહન કરતાં ત્યાં પડી રહે છે, જેમ અગ્નિ પાસે લવાયેલી જીવતી માછલીઓ. अयं व तत्तं जलियं सजोइं, तओवमं भूमिमणुक्कमंता। तडज्झमाणा कलुणं धणंति, उसुचोइया तत्तजुगेसु जुत्ता ॥ (सूयगडो ५/२/४) તપેલા લોખંડ જેવો અગ્નિ ભૂમિ પર ચાલતા બળતરાથી કરુણ રુદન કરે छ. तेमोने पारथी वींधी नपाय छे. (१) तओवमं - अग्नि जैसी सा तु भूमि...न तु केवलमेवोष्णा । ज्वतिलज्योतिषाऽपि अणंतगुणं हि उष्णा सा, तदस्या औपम्य तदोपमा । (सूत्रकृतांग चूर्णि, पृ. १३५) एवा तदेवंरूपां तदुपमा वा भूमिम् । (सूत्रकृतांग वृत्ति-पत्र १३५) । આ ભૂમિનું વિશેષણ છે. એનું સંસ્કૃત રૂપ છે તદુપમાગ' એ ભૂમિ ફક્ત ગરમ જ નથી, પણ અગ્નિથી પણ અનંત ગણી અધિક ગરમ છે. २. ते डज्झमाणा - वे जलने पर ते तं इंगालतुल्लं भूमिं पुणो पुणो खंदाविज्जति । ___ (सूत्रकृतांग चूर्णि, पृ. १३५) નરકપાલ ધગધગતા અંગારા જેવી ગરમ જમીન પર નૈરયિકોને જવાઆવવા માટે વિવશ કરે છે. समूसियं णाम विधूमठाणं, जं सोयतत्ता कलुणं थणंति । अहोसिरं कट्ट विगत्तिऊणं, अयं व सत्थेहि समूसवेंति ॥ (सूयगडो ५/२/८) ત્યાં એક બહુ ઊંચા વિધૂમ અગ્નિનું સ્થાન છે, જેમાં જઈને એ નૈરયિક 261 Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ શોકથી તપીને કરુણ-રુદન કરે છે. નરકપાળ એને બકરાની માફક ઉંધુ માથું કરી, એના માથાને કાપે છે અને શૂળ પર લટકાવે છે. વિધૂમઠાણ (१) विधूमो नामाग्निरेव, विधूमग्रहणाद् निरिन्धनोऽग्निः स्वयं प्रज्वलितः सेन्धनस्य ह्यग्नेरवश्यमेव धूमो भवति अथवा विधूमवद्, विधूमानां हि મરામતીવ તાવો ભવતિ ા (સૂકવૃત્તાંગ પૂજ, પૃ. ૨૩૬) ચૂર્ણિકારે બતાવ્યું છે જે અગ્નિ ઇંધનથી જ પ્રજ્વલિત થાય છે, એનાથી ધુમાડો અવશ્ય નીકળે છે. નરકનો અગ્નિ નિધિન હોય છે. सयाजलं ठाण णिहं महंतं, जंसी जलंतो अगणी अकट्ठो। चिटुंति तत्था बहुकूरकम्मा, अहस्सरा केइ चिरट्टिईया ।। (सूयगडो ५/२/११) હંમેશાં બળતું એક મોટું વધસ્થાન છે. એમાં લાકડા વગરનો આગ બળે છે. ત્યાં બહુ જ ક્રૂર કર્મવાળા નૈરયિક જોર-જોરથી બૂમાબૂમ કરતા લાંબા સમય સુધી રહે છે. जहा इहं अगणी उण्हो, एत्तोणंतगुणे तहिं । नरएसु वेयणा उण्हा, अस्साया वेड्या मए ।। (उत्तरज्झयणाणि १९/४७) જેમ અહીં અગ્નિ ગરમ છે, એનાથી અનંતગણી વધારે દુઃખમય ગરમવેદના ત્યાં નરકમાં મેં સહન કરી છે. कंदंतो कंदुकुंभीसु, उड्डपाओ अहोसिरो । हुयासणे जलंतम्मि, पक्कपुव्वो थणंतसो ॥ (उत्तरज्झयणाणि १९/४९) પકાવવાના પાત્રમાં, બળતા અગ્નિમાં પગ ઊંચા અને માથું નીચે કરી આઝદ કરતા અને અનંત વખત પકવવામાં આવ્યો છે. હયાસણ तत्र च बादराग्नेरभावात् पृथिव्या एव तथाविधः स्पर्श इति गम्यते । (વૃત્તિ , પત્ર ) અગ્નિકાયિક જીવ બે પ્રકારના હોય છે – સૂક્ષ્મ અને બાદર. અગ્નિના બાદર જીવ નરકમાં નથી હોતા. અહીં જે અગ્નિનો ઉલ્લેખ છે, તે સજીવ અગ્નિ માટે નથી, પણ અગ્નિ જેવા ગરમ અને પ્રકાશવાન પુદ્ગલો માટે 262 Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ महादवग्गिसंकासं, मरुम्मि वइरवालुए। कलंबबालुयाए य, दडपुव्वो अणंतसो ।। (उत्तरज्झयणाणि १९/५०) મહા દવાગ્નિ તથા મરુદેશ અને વજ-રેતી જેવી કદંબ નદીની રેતીમાં મને અનંતવાર બાળ્યો છે. हुयासणे जलंतम्मि, चियासु महिसो वि व । दड्डो पक्को य अवसो, पावकम्मेहि पाविओ ॥ (उत्तरज्झयणाणि १९/५७) પાપ કર્મોથી ઘેરાએલો અને પરવશ હું ભેંસની જેમ અગ્નિની બળતી ચિતાઓમાં બળાયો અને પકાવાયો છું. નિષ્કર્ષ ઉપરના વિવરણનો નિષ્કર્ષ છે – વિદ્યુત-ઊર્જા છે. એને લાકડા વગરનો અગ્નિ પણ કહી શકાય છે. જેમ તેજોવેશ્યાના પ્રયોગ વખતે તેજોલબ્ધિસંપન્ન વ્યક્તિના મોંમાંથી નીકળતી જ્વાળાને અગ્નિ કહી શકાય છે, એવી જ રીતે વિદ્યુતને અગ્નિ કહી શકાય છે. જેમ નરકમાં થનારી ઊર્જાને અગ્નિ કહ્યો છે એમ જ વિદ્યુતની ઊર્જાને અગ્નિ કહી શકાય છે. જેમ તેજોલેશ્યાના તૈજસ પરમાણુઓથી ઉત્પન્ન ઊર્જા અચિત્ત છે અને જેમ નરકમાં થનારા તૈજસ પરમાણુઓથી અચિત્ત છે તે જ પ્રમાણે વિદ્યુતના તૈજસ પરમાણુઓથી ઉત્પન્ન ઊર્જા અચિત્ત છે. ૪૨. તેરાપંથના ચોથા આચાર્ય શ્રી મયાચાર્યએ આ વિષયમાં બહુ જ સ્પષ્ટ કર્યું છે, જેનું દૃષ્ટવ્ય છે - પરંપરાની જોડ, જો તેરાપંથ મર્યાદા અને વ્યવસ્થા, (પાનું ૩૪૧-૩૬૨માં પ્રકાશિત) છે. એમાં આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત - આ પાંચ વ્યવહારને સમજાવ્યા છે. થોડા પદ્ય (પૃષ્ઠ ૩૪૧-૩૪૬). १. दूहा परंपरा नां बोल बहु, गणि बुद्धिवंत री थाप । दोष नहिं छै तेहमें, जीत ववहार मिलाप ॥ ગામ, કૃત, , ઘારા, નીત, વંચમો ગોવા ए पंच ववहारे वत्तर्ता, श्रमण आराधक होय ।। 263 Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ३. ठाणांग' ठाणे पांच में, तथा सूत्र ववहार' । भगवती अष्टम शथक में, अष्टमुद्देशे सार ।। ४. तिण सं जीत ववहार में, दोष नहिं छै कोय । नीतिवान गणपति तणों, बांध्यो जीत सुध जोय ।। ५. सुध आलोची मुनि करे, असम्यक् पिण सम्यक् कहिवाय । आचारांग अध्ययनपंचमें, पंचमक उद्देशे वाय ।। ११. तथाजोड़किवाड्यातणी, चोपने कीधी स्वाम। तिण मांहै पिण थापियो, जीत ववहार सुधाम ।। આચાર્ય ભિક્ષુ કૃત કવાડિયાની ઢાલ, ગા. ૨૧થી ૨૪ तथा - सूतर मांही तो मूल न वरज्यो, परंपरा में पिण बरज्यो नांहि । तिण सूं जीत ववहार निर्दोष थाप्यां री, संका म करो मन मांह ।। जो कवाडिया री संका पडै तो, संका छै ठांम-ठांम। ते कहि कहि ने कितराएक केहूं, संका रा ठिकाणा तांम ॥ साधु तो हिंसा रा ठिकाणा टाले, छद्मस्थ तणे ववहार। सुध ववहार चालतां जीव मर जाये तो, विराधक नहीं छै लिगार ॥ इहां भीखणजी स्वामी आपणा ववहार में जीत ववहार थापै तिण में दोष 'न कह्यो । सुध ववहारे चालतां जीव मर जावै तो पिण विराधक नहीं, तिम सुधं ववहार जाण ने थाप्यो तिण में पिण दोष नहीं। अनै ते जीत ववहार में पाछला ने दोष भ्यासै तो छोड़ देणो। आगे निर्दोष जाण ने सेव्यो त्यांने दोष न कहिणो। तथा सुयगडायंग श्रुतस्कंध दूजो अध्ययन पांचमा में एहवी गाथा कही - अहाकम्माणि भुंजंति, 'अण्णमण्णस्स कम्मणा' । उवलित्ते त्ति जाणिज्जा, अणुवलित्ते त्ति वा पुणो । एएहिं दोहिं ठाणेहिं, ववहारो ण विज्जई। एएहिं दोहिं ठाणेहिं, अणायारं विजाणए ॥ (सूयगी २, ५. ५, गाथा ८, ९) अथ इहां पिण कह्यो आधाकर्मी पिण सुध ववहार में निर्दोष जाणी ने भोगवें तो पाप कर्मे कर न लिपावै । तिम आचार्य बुद्धिवंत साधु १. ठाणं ५/१२४, २. ववहार १०/६, ३.. भगवई सतं ८/३०१, ४. आयारो ५/९६ ---- - 264 Jain Educationa International For Personal and Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ आपणा ववहार में निर्दोष जाणी में जीत ववहार थापे तिण में पिण दोष न कहिणो। तथा भगवती, ठाणांग, ववहार सूत्र में पांच ववहार कह्या ते पाठ - कतिविहे णं भंते ! ववहारे पण्णत्ते? गोयमा ! पंचविहे ववहारे पण्णत्ते, तं जहा आगमे, सुतं, आणा, धारणा, जीए । जहा से तत्थ आगमे सिया आगमेणं ववहारं पट्टवेज्जा। णो य से तत्थ आगमे सिया, जहा से तत्थ सुए सिया, सुएणं ववहारं पट्ठवेज्जा। णो य से तत्थ सण सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्टवेज्जा । णो य से तत्थ आणा सिया, जहा से तत्थ धारणा सिया, धारणाए ववहारं पट्टवेज्जा। णो य से तत्थ धारणा सिया, जहा से तत्थ जीए सिया, जीएणं ववहारं पट्टवेज्जा। इच्चएहिंपचिहंववहारं पट्टवेज्जा, तं जहा आगमेणं, सुएणं आणाए, धारणाए, जीएणं। जहा-जहा से आगम सुए आणा धारणा जीए तहा-तहा ववहारं पट्टवेज्जा। से किमाह भंते ! आगमबलिया समणा निग्गंथा ? इच्चेतं पंचविंह ववहारं जदा-जदा जहिं-जहिं तदा तदा तहिं-तहिं अणिस्सिओवस्सितं सम्मं ववहरमाणे समणे निग्गंथे आणाए आराहए भवइ । (भगवई-सत ८/30१, व्यवहा२ ७. १०, ६i ५/१२४) इहां पांच ववहार में धारणा ववहार अनै जीत ववहार पिण कह्यो । सुध सरधा आचार वंत साधु नो बांध्यो जीत ववहार में दोष नहीं । ते जीत ववहार ना केतला एक बोल कहै छै - दूहा १२. जीत ववहार ना बोल नो, आखू छु अधिकारं । दृढ समदृष्टि निपुण ते, नाणे संक लिगार ॥ २८. इत्यादिक अनेक बोल सुध, जाणी आचाय थापै । जीत ववहारतास जिन आणा, बुद्धिवंत नाहिं उथापै । 265 Jain Educationa International For Personal and Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ २९. आगम श्रुत ने आणा धारणा, जीत पंचमो साधक । पंच ववहार पणे प्रवत्यां, आज्ञा तणों आराधक ।। ३०. ए ठाणांग भगवती ववहारसूत्रे, आख्यो एम जिणंदा । तो जीत ववहार उथापै ते तो, प्रगट जैन रा जिंदा । ३१. भिक्षु स्वाम तणीं ए बांधी, उत्तम वर मर्यादो । विमल चित आराधे सुगणां, मेटी भमर् उपाधो ।। (ધોવણ પાણી અચિત્ત છે, આ વિષયમાં ટિપ્પણ સંખ્યા ૮૧બીનું ઉદાહરણ. આપેલ છે.) ૪૩. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધત ગ્રન્થ, પૃષ્ઠ પ૭-૬૩ ૪૪. જુઓ પ્રથમ ભાગની ટિપ્પણ સંખ્યા ૮બી) ૪૫. આચાર્ય તુલસી, જૈન સિદ્ધાન્ત દીપિકા, ૧૯-૧૧ जीवपुद्गलयोर्विविधिसंयोगैः स विविधरूपः ॥९॥ (वृत्ति-इयं विविधरूपता एव सृष्टिरिति कथ्यते ।) संयोगश्चापश्चानुपरुर्विकः ॥१०॥ कर्म-शरीरोपग्रहरूपेण त्रिविधिः ॥११॥ (વૃત્તિ:-૩પપ્રહાર-વામિન-વચ્છવાસન શ્વાસ ) અનુવાદઃ જીવ અને પુદ્ગલોના વિવિધ સંજોગોથી તે લોકો વિવિધ પ્રકારના છે ૯. (લોકની આ વિવિધરૂપતા ને જ સૃષ્ટિ કહેવાય છે.) જીવ અને પુદ્ગલના સંયોગ અપશ્ચાનુપૂર્વિક છે પૌર્વાપર્યશૂન્ય) છે ૧૦. સંયોગ ત્રણ પ્રકારના હોય છે. ૧. કર્મ ૨. શરીર ૩. ઉપગ્રહ ૧૧. (ઉપગ્રહ-આહાર, વાણી, મન, ઉચ્છવાસ-નિઃશ્વાસ વગેરે ઉપકાર શક્તિઓ) ૪૬. આચાર્ય મહાપ્રજ્ઞ, પૂર્વ ઉદ્ધત લેખ, પૃષ્ઠ ૧૬ ૪૭. એજન, પૃષ્ઠ ૧૫ ૪૮. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધત ગ્રન્થ, પૃષ્ઠ ૬૪ ૪૯. એજન, પૃષ્ઠ ૬૫-૬૭ 266 Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ५०. लगवती सूत्र (भगव), अंगसुताश खंड २, ५/२/५१-५४) ५१. " अह णं भंते! ओदणे, कुम्मासे, सुरा - एए णं किंसरीरा ति वत्तव्यं सिया ? गोयमा ! ओदणे, कुम्मासे, सुराए य जे धणेदव्वे एए णं पुव्वभावपण्णवणं पडुच्च वणस्सइजीवसरीरा । तओ पच्छा सत्थातीया, सत्थपरिणामिया, अगिणज्झामिया, अगणिझूसिया, अगणिपरिणामिया अगणिजीवसरीरा ति वत्तव्वं सिया । सुराए य जे दवे दव्वे एए णं पुव्वभावपण्णवणं पडुच्च आउजीवसरीरा । तओ पच्छा सत्थातीया जाव अगणिजीवसरीरा ति वत्तव्वं सिया || अह णं भंते! अये, तंबे, तउए, सीसए, उवले, कसट्टिया - एए णं किंसरीरा ति वत्तव्वं सिया ? उवले, गोयमा ! अये, तंबे, तउए, सीसए, कट्टिया एए पुव्वभावपण्णवणं पडुच्च पुढवीजीवसरीरा । तओ पच्छा सत्यातीया जाव अगणिजीवसरीरा ति वत्तव्वं सिया || ५३. अह णं भंते ! अट्ठी, अट्ठिज्झामे, चम्मे, चम्मज्झामे, रोमे, रोज्झामे, सिंगे, सिंगज्झामे, खुरे, खुरज्झामे, नखे, नखज्झामे एएणं किंसरीरा ति वत्तव्वं सिया ? ५२. गोया ! अट्ठी, चम्मे, रोमे, सिंगे, खुरे, नखे - एए णं तसपाणजीवसरीरा । अद्विज्झामे, चम्मज्झामे, रोमज्झामे, सिंगज्झामे, खुरज्झामे, नखज्झामे- एए णं पुव्वभावपण्णवणं पडुच्च तसपाणजीवसरीरा । तओ पच्छा सत्यातीया जाव अगणिजीवसरीरा ति वत्तव्यं सिया || ५४. अह णं भंते! इंगाले, छारिए, भुसे, गोमए- एए णं किंसरीरा ति वत्तव्वं सिया ? जाव गोयमा ! इंगाले, छारिए, भुसे, गोमए एए णं पुव्वभावपण्णवणं पडुच्च एगिंदियजीवसरीरप्पयोगपरिणामिमया वि पंचिदियजीवसरीरप्पयोगपरिणामिया वि । तओ पच्छा सत्यातीया जाव अगणिजीवसरीर ति वत्तव्वं सिया ।" ५१. आायार्य महाप्रज्ञ, भगवती भाष्य (खंड २), पृष्ठ १४१, १४२ ५२. प्रवयनसार, गाथा ८ - "परिणमदि जेण दव्वं, तक्कालं तम्मयत्ति पण्णत्तं । " Jain Educationa International - 267 For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ 43. तत्त्वानुशासन, थ, १८०__परिणमते येनात्मा भावेन सतेन तन्मयो भवति । अर्हद् ध्यानाविष्टा भावार्हन् स्यात् स्वयं तस्मात् ।। ૫૪. પ્રો. હરિમોહન જા, ભારતીય દર્શન પરિચય, દ્વિતીય ખંડ, વૈશેષિક દર્શન, પૃષ્ઠ ૧૨૧ ५५. "अत्थिणं भंते ! अच्चित्ता वि पोग्गला ओभासंति ? उज्जोवेंति ? तवेंति ? पभासेंति ? हंता अत्थि ।" "कयरे णं भंते ! अच्चित्ता वि पोग्गला ओभासंति ? उज्जोवेंति ? तवेंति ? पभासेंति ? कालोदाई ! कुद्धस्स अणगारस्स तेय-लेस्सा निसट्ठा समाणी दूरंगता दूरंनिपतति, देसं गता देसं निपतति, जहि-जहिं च णं सा निपतति तहि-तहिं च णं ते अचित्ता वि पोग्गला ओभासंति, उज्जोवेंति, तवेंति, पभासेंति । एतेण कालोदाई ! ते अचित्ता वि पोग्गला ओभासंति, उज्जोति, तवेंति, पभासेंति ॥" ५६. डॉ. ४. हैन, पूर्व उद्धृत सेम, पृ४ २3 57- Prof. A. K. Shaha, op. cit., p. 286 "It is to be noted that solid bodies and the majority of liquid bodies can be considered as impenetrable to rays, i.e. are opaque. Rays cannot penetrate inside these bodies and cannot be emitted from within. In the opaque bodies, radiation, absorption and reflection of rays occur only on the surface. Gases are permeable to rays and rays can pass through them freely. Some of the gases such as CO., H,O, CH, etc. are endowed with the property of radiation and emit grey radiation. However gases exhibit the property of radiation and absorption in respect of the rays of particular wavelengths only." ૫૮. ડૉ. જે. જૈન, પૂર્વ ઉદ્ધત લેખ, પૃષ્ઠ ૫૦ માં ભટ્ટીની પ્રક્રિયાને વૈજ્ઞાનિક આધારે સમજાવેલ છે. એ પોતે આ વિષયના વિશેષજ્ઞ છે. ૫૯. એજન, પૃષ્ઠ ૪૯ ૬૦. એજન, પૃષ્ઠ ૫૦ ६१. मेन, पृष्ठ ५० ६२. मे४, ५४ ५१ ६3. मे४न, पृष्ठ ५५, ५६ 268 Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૬૪. એજન, પૃષ્ઠ ૫૯, ૬૦ ૬૫. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રન્થ, પૃષ્ઠ ૬૭, ૬૮ ૬૬. એજન, પૃષ્ઠ ૬૮, ૬૯ ૬૭. એજન, પૃષ્ઠ ૬૯-૭૪ ૬૮. એજન, પૃષ્ઠ ૭૪, ૭૫ ૬૯. એજન, પૃષ્ઠ ૭૫, ૭૬ ૭૦. (ક) ઠાણું (સ્થાનાંગ સૂત્ર), ૧૦/૧૦૫-૧૦૭ સ સબ્બાઓ પાત્તાઓ, તં નહીં-હાસળા, ભયસળ્યા, મેદુળસળા, પરિશઇસળા, વોઇસળ્યા, મળસળ્યા, મયાસળ્યા, તોમસળ્યા, તોમળ્યા, ओहसण्णा । ( रइयाणं दस सण्णाओ एवं चेव । एवं णिरंतरं जाव वेमाणियाणं || " (ખ) વૈજ્ઞાનિક શોધ માટે ઉદાહરણ જુઓ. "Sectret Life of Plants" ૭૧. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રન્થ, પૃષ્ઠ ૭૭ ૭૨. આ સંપૂર્ણ પ્રશ્ન મુનિ યશોવિજયજીએ પોતાના ગ્રંથ ‘વિદ્યુત : સજીવ કે નિર્જીવ’માં પૃષ્ઠ સં. ૭૮-૯૯માં વિસ્તારથી પ્રસ્તુત કર્યો છે. આ વિષયના વિસ્તૃત જવાબ માટે મુનિ નંદીઘોષવિજયજી દ્વારા લખેલ ‘જૈન દર્શન વૈજ્ઞાનિક દૃષ્ટિએ'ના પૃષ્ઠ ૬૧-૬૮માં છે. (અમોએ પ્રસ્તુત પુસ્તકનો ઉલ્લેખ પરિશિષ્ટ-૧માં કર્યો છે.) ૭૩. શ્રીમદ્ જયાચાર્ય, પ્રશ્નોત્તર-તત્ત્વ બોધ, પ્રકરણ ૧૫, ૪૫, ‘બત્તીસ આગમ અધિકાર', પૃષ્ઠ ૬૦, ૬૧. ५६८. पंच अनै चालीस में, जे चउसरण विचार । નામ મરિના, વતી, ન પડ્યો સંચાર ।।।। ૬૬. નીતત્ત્વ, વિનિયુત્તિ, પચઆળ-પ અવતોય । ए षट् नीं नंदी विषे, साख नहीं छै कोय ||२|| ५७०. महा-निशीथ विषे कयुं, द्वितिय अध्ययन मझार । कुलिखत दोष देवो नहीं, तसुं कारण अवधार ||३|| ५७१. एहिज महानिशीथ में किहां क अद्धर् सिलोग । વિઠ્ઠાં સિતો, વિહાં અક્ષર ની, વંટોની પ્રયોગ ॥૪॥ 269 Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ५७२. किहांयक पानो अर्द्ध ही, किहां पत्र बे तीन । गळ्यो ग्रन्थ इम आदि बहु, इह विध कर्ह्यसुचीन ||५|| ए पुस्ताक रै मांहि । पानो ताहि ॥ ६ ॥ ५७३. बलि कह्युं तृतिय अध्येन में, चैंठो इक पाना थकी, बीजो ५७४. ते माटे ए सूत्र ना, अलावा तिहां भणाहार सूत्रां तणा, त्यां ५७५. दोष न देवो तेहनी, खंड-खंड न पामेह । पत्र सढ्या खाधी बलि, जीव उद्देहि जेह ||८|| ५७६. हरिभध्र निज मति करी, सांधी लिख्युंज ताम । इम कह्युं महा-निशीथ में, बलि अन्य आचारज नाम ॥ ९ ll ५७७. तिण सूं महानिशीथ पिण, डोहलाणों छै एह । सर्व मूलगो नहि रह्यो, निपुण विचारी लेह ||१०|| ५७८. शेष रह्या षट तेह में, कांइक कांइक बाय । अंग सूं न मिलै तेह वच, किम मानीजै ताय ॥ ११ ॥ ५७९. टीका चूर्णि दीपिका, भाष्य नियुक्ती जाण । किंणहिक री दीसै नथी, तिण सूं एह अप्रमाण ||१२|| अशुद्ध लिख्यं हुवै जेह ॥ ७ ॥ थइ एह । १. महानिशीथ, अध्ययन २, पत्र ७ (हस्तलिखित) : एयरस य कुलिहियदोसो न दायव्वो सुयहरेहिं किंतु जो चेव एयस्स पुव्वायरिसो आसि तत्थे व । कत्थइ सिलोगो कत्थइ सिलोगद्धं कत्थइ पयक्खरं कत्थइ अक्खरपंतिया कत्थइ पन्नगपुट्ठिय कत्थइ वेतिन्नि पन्नगाणि एवमाइ बहुगंथं परिगलियं ति । २. ३. दीमक ४. महानिशीथ, अध्ययन ३, पत्र २५ (हस्तलिखित) : एत्थ य जत्थ जत्थ पण्णाणुलग्गं सुतालावगं न संपज्जइ तत्थ तत्थ सुयहरेहिं कुलिहियदोसो न दायव्वो तित् । किंतु जो सो एयस्स अचितचिंतामणिकष्पभूयस्स महानिसीहसुयक्खंधस्स पुव्वायरिसो आसि तहिं चेव खंडाखंडीए उद्देहियाएहिं हेऊहिं वहवे पत्तगा परिसडिया तहावि अच्चंत सुहमत्थाइसयंति । इमं महानिसीयसुयक्खंधं कसिणपवयणस्स परमसारभूय परं तत्तं महत्थं ति कलिऊण पवयणवच्छल्लत्तेणं बहुभव्यसत्तोवयारियं च काउं तहा य आयरिअट्टयाए आयरिअ हरिभद्देणं जं तत्थायरिसो दिट्टं तं सव्वं समतीए साहिऊण लिहियं ति । अन्नेहिं पि सिद्धसेणदिवायर आलापक वाइ जक्खसे देवगुत्त जसवद्वणखमासमण सीसरविगुत्त णेमिचंद जिनदास गणखमग सव्वरिसिं पमुहेहिं जुणप्पहाणसुयहरेहिं बहुमण्णियमिति । ( पत्र २५ ) ५. मिलावटी Jain Educationa International 270 For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ५८०. एकादश जे अंग थी, मिलता वचन सुजाण । सर्व मानवा जोग्य मुझ, पइन्ना प्रमुख पिछाण ।।१३।। ५८१. धुर वे अंगनी वृत्ति जे, शीलाचारज कीध । अभयदेव सूरी करी, नव अंग वृत्ति प्रसीध ॥१४।। ५८२. फुन अभयदेव सूरे रचित, प्रथम उपंग प्रबंध । चंद्र सूरि विरचित वृत्ति, निरावलिया श्रुतस्कंध ।।१५।। ५८३. शेष उपंग रु छेद नीं, मलयगिरि कृत जोय । हेमाचार्य वृत्ती करी, अनुयोगद्धार नी सोय ॥१६|| ५८४. हरिभद्र सूरे करी, दशवैकालिक वृत्त । भाष्य अनै बलि चूणि पिण, पूर्वाचार्य रचित ॥१७॥ ५८५. तिम ए षट नी नवि करी, पूर्वाचारज जोय । तिण सूं तिणे न मानिया, एहवू दीसै सोय ।।१८।। ५८६. शेष रह्या बत्तीस जे, मानण जोग्य अरोग्य । एह थी मिलता अन्य पिण, छै मुझ मानण जोग्य ।।१९।। 74. Satish K. Gupta, op. cit., pp. 1085-1088 "Photon A photon is a packet of energy. It possesses energy given by E = h v where h = 6.62 x 10-34 J s is the Planck's constant and v is the frequency of the photon. If 2 is the wavelength of the photon, then c = vr.. Here, c = 3 x 108 m s-l is velocity of light. Therefore, E = h v = " Photoelectric effect Hallwach discovered that an insulated zinc plate connected to a gold leaf electroscope and charged negatively lost its charge, when a beam of ultraviolet light was directed on the plate. In order to explain this observation, Haliwach suggested that the metal surface loses negative charge due to ejection of electrons from its surface by the ultraviolet light. The effect was termed as photoelectric effect. The phenomenon of ejection of electrons from a metal surface, when light of sufficiently high frequency falls upon it, is known as the photoelectric effect. 271 Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ The electrons so emitted were called photoelectrons. J. J. Thomson showed that the photoelectrons were not different from the ordinary electrons. Laws of photoelectric emission. The various experimental observation led to the various conclusions, which became known as the laws of photoelectric emission, as explained below: 1. The emission of photoelectrons takes place only when the frequency of the incident radiation is above a certain critical value, characteristic of that metal. The critical value of frequency is known as the threshold frequency for the metal of the emitting electrode. 2. The emission of photoelectrons starts as soon as light falls on metal surface. It has been found that the time lag between the incidence of photon and the emission of electron is less than 10-8 s. 3. The maximum kinetic energy with which an electron is emitted from a metal surface is independent of the intensity of the light and depends only upon its frequency. 4. The number of photoelectrons emitted i.e. the photoelectric current is independent of the frequency of the incident light and depends only upon its intensity. Einstein's Photoelectric Equation To explain photoelectric effect, Einstein postulated that the energy carried by a photon of radiation of frequency v is hv. According to him, the emission of a photoelectron was the result of the interaction of a single photon with an electron, in which the photon is completely absorbed by the electron. We know that to remove an electron from a metal, a certain minimum amount of energy w, called work function of the metal, is required. Thus, when a photon of energy hv is absorbed by an electron, an amount of energy at least equal to w (provided hv> w) is used up in liberating the electron free and the differeace hv-w becomes available to the electron as its maximum kinetic energy." ૭૫. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રન્થ, પૃષ્ઠ ૧૦૦ ૭૬. એજન, પૃષ્ઠ ૧૦૧, ૧૦૨ ઉપર આ ઉદાહરણ વિસ્તારથી દર્શાવેલ છે. ૭૭. એજન, પૃષ્ઠ ૧૦૩ ૭૮. એજન, પૃષ્ઠ ૧૦૩, ૧૦૪ ૭૯. એજન, પૃષ્ઠ ૧૧૬, ૧૧૭ ૮૦. એજન, પૃષ્ઠ ૧૦૪, ૧૦૫ ૮૧. તેરાપંથ યુવક પરિષદ જયપુર દ્વારા પ્રકાશિત ‘જય શાસન જય Jain Educationa International 272 For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ અનુશાસન'માં આચાર્ય તુલસીનું ભગવાન મહાવીરે ૨૫૦૦ના નિર્વાણ મહોત્સવના અવસર પર એક ઉદબોધનના આધાર પર “વિકાસનો આધાર-આત્માનુશાસન” નામનો લેખ, પૃષ્ઠ 8 (અ) સ્થાનકવાસી અને તેરાપંથ ધર્મસંઘમાં વાસણો ધોવાનું પાણી ચોખું ગણીને વાપરવાની પરંપરા પ્રાચીનકાળથી પ્રચલિત છે. જ્યારે આ વિષય પર કોઈએ કહ્યું કે દુઃખની પરિસ્થિતિમાં આ બે કલાકમાં કીન્દ્રિય જીવો પેદા થઈ જાય છે. તો આચાર્ય ભિક્ષુએ એની ચોખવટ કરી. એમને કહ્યું કે ધોવાનું પાણી અચિત્ત છે અને એમાં દ્વીન્દ્રિય જીવોની ઉત્પત્તિની વાત આગમ-માન્ય નથી. જુઓ, આચાર્ય ભિક્ષુ इत श्रद्धानी योपाढा उ१, श्री. भिक्षु-अन्य-रत्ना३२ (-१), પ્રકાશક તેરાપંથી મહાસભા, કલકત્તા, સન ૧૯૬૦, પૃષ્ઠ ૭૭૨७७७, आयार्थ भिक्षु, श्रद्धानी योपा, ढाल 3२. ढाल : ३१ केई जेनी नाम धराय नें, बोले झूठ अतीय । साधु धोवण बहरे तेह में, कहे बेइंद्री जीव ।।१।। ते पोतें तो धोवण पीवें नहीं, पिये त्यांने निदे दिन रात । ते अन्हाखी थका बकवो करे, त्यांरा घट माहें घोर मिथ्यात ॥२॥ जिभ्या रो स्वाद तज्यां बिनां, धोवण पियो किम जात । तिणसूं धोवण उथा बहरणो, झूठी कर कर मुख सूं बात ।।३।। केई कहे वासी आहार में, एकण रात रे मांहिं। जीव बेइंद्री उपजें, तिण सूं साधां ने वहरणो नांहि ॥४॥ पोतें ठंडो आहार भावे नहीं, तिण सूं उंधी पर एम। एहवा हिंसाधा रा लक्षण बुरा, ते सुणज्यो घर प्रेम ।।५।। कसाई विचे तो कुगुर बुरा ए, त्यारे दया नहीं लवलेश । छ काया मारण तणो ए, दे पापी उपदेश ।। पाखंडी गुर एहवा ए, उन्हों पाणी धरावे करे आमना ए॥१॥ 273 Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ पछे भर भर ल्यावे ठांम, आधाकर्मी भोगवे ए। त्यांरा दुष्ट धणा पिरणां, भविक निरणो करो ए ।पा.२।। करडो काठो धोवण भावे · नहीं ए, उन्हों पाणी लागे स्वाद । तिण सूं अन्हाखी थका ए, करे कूडी विषवाद ॥३॥ कहे धोवण में उपजे घणा ए, दोय घडी पाछे जीव । ए उंधी परूपनें ए, दे छे कुगति नी नींव ।।४।। धोवण इकवीस जाति नों ए, साधु ने लेणो कह्यो जिण आप । आचारांग सूतर' में ए, ते कुगुरां दीयो उथाप ।।५।। इकवीसा जाति सूं मिलतो थको ए, धणी जाति रो धोवण जाण । ते पिण लेणो कह्यो ए, तिणरी न करे मूढ पिछांण ।।६॥ . अनेरो सस्त्र परिणम्यां थकां ए, वर्ण ने रस फिर जाय । ते धोवण लेणो साधु नें ए, ते विकलां में खबर न काया ॥७॥ कहे धोवाण में जीवा उपजे ए, दोय घडी में आय । ते पिण सूतर में नही ए, झूठ थका बोले मूसाब्राय ॥८॥ ततकाल रो धोवण नहीं वेंहरणों ए, धणी बोलां रो धोवण लेणो जांण । दसवैकालाक में कह्यो ए, तोही करे अग्यांनी तांण ॥९॥ कहे धोवण में जीव उपजें ए, ते अन तणे परवेश । एहवो झूठ बोलने ए, कर रह्या कूड कलेश ॥१०॥ जो धोवण में जीव उपजें ए, तो रोटी में ई उपजे आंण । दोय घडी मझे ए, ए लेखो बरोबर जाण ॥११॥ इमहिज दाल खीच घाट में ए, इत्यादिक सगली अन जांण । सगलां मों जीव उपजें ए, धोवण सूं यांने ल्यो पिछांण ।।१२।। कठे पांणी थोडो में अन घणो ए, कठे अन थोडो पांणी अत्यन्त | पांणी में अन सर्व में ए, यां सगलां रो एक विरतंत ।।१३।। दूध री जावणी रा धोवण मझे ए, यांमें उपजें बेइंद्री आय । तो दूध में पिण उपजें ए, पांणी मिले छे तिण मांय ॥१४॥ वले दही में छाछ रा धोवण मझे ए, जो उपजें बेइंद्री आय । तो दरब में ई उपजें ए, पांणी मिले छे दरब रे मांय ॥१६॥ १. आचारचूला, १/६/९९-१०४ २. दशवैकालिक सूत्र, अ. ५, उद्देशक १, गाथा ७५-७७ 274 Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ इतरा काल पछें जीव उपजें ए, ते सूतर में न कह्यो भगवंत । उपजता जीव जांण नें ए, बहरें नहीं मतिवंत ||१७|| ૮૧. (b) તેરાપંથ ધર્મ-સંઘમાં આચાર્યો દ્વારા સચિત-અચિતના વિષયમાં જે નિર્ણય લેવાય છે તેને મર્યાદાવળીમાં મર્યાદાના રૂપમાં માન્ય કર્યો छे. उधाहरण दुखो : શ્રીમજ્જયાચાર્ય કૃત મર્યાદા-વૃહદ્ મર્યાદા (મોટી મર્યાદા) સં. ૧૯૦૮માં માહ સુદ ૧૫ દિવસે જયાચાર્ય પાટે બિરાજ્યા પછી ત્યાં વિશેષ બંદોબસ્ત કર્યો - (આચાર્ય દ્વારા સમય-સમય પર વ્યવહારના આધાર પર મર્યાદાઓ) (४) सेक्या मोथ्या तथा त्यारे संघटे पिण बहिरणो नहीं । अनै गिणवा दाणा वीखरया सेक्या दीसै । तिणरे संघटे बहिरयां अटकाव नहीं । (५) मोगरी धूंगारी लेणी नहीं । इम फली सांगरी कैर फोग धूंगार्या लैणा नहीं । मां है मिरच्यां रा बीज री तथा काचरयां रा बीज री फर्थ्यां री संका ते माटै । (६) केला फुंतरा सहित तथा त्यारै संघटे बहिरणो नहीं । फुंतरा बिना लेवै तो अटकाव नहीं । (७) मिरचा राती कूटी घांस अर्थे तेल घाल्योडी ते बीज सहित लैणी नहीं । (८) सिंघोडा सूका भागा बीज सहित लेणा नहीं । (९) आंबारो छंदो फोंतरा देशी आंब कीसागां सागां खांड का फरस विना लैणी नहीं । परदेशी आंब की बात न्यारी । (१७) काचा पाणी मैं तेल रा हाथ घाल्यां चीगर रा तरावारा दीसे ते लेणो नहीं । (१८) लूण मिरच जीरो हलदी घाल्योडो मसालो लेणो नहीं । (२४) खरबूजा रो खांड घाल्योडौ पुणो बीज सहित लेणो नहीं, बीज विना अटकाव नहीं । (२५) बालण काकडी रो पुणो लेणो नहीं । (२६) मतीरा को पाणी लेणो नहीं । (२७) ऊन्हो पानी तथा गोबरादिक को धोवण रो पालो जम्यो ते लेणो नहीं । (२८) दरिया नीला दाड़िमरा कुलिया लूंण मिरच लगायोडा लेणा नहीं । ए ३६ बोलांरी बंधोबस्ती विशेष कीधी । खोपरा बीज सहित वर्जणा Jain Educationa International 275 For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ तो आगे ई हूंती । पिण मूणरा खोपरा बीज गलिया जाण ने लेता ते छोड़या ।... आचार्य री बांधी मर्यादा आचार्य रे हाथे छे । (४९) दीवारै चानणे पाना वांचणा नहीं । (५७) पाणी सचित री पारखा अर्थे हाथ घालणो नहीं । ववहार में अचित जाणें तो बहिर लेणों । ૮૧. (c) મર્યાદાવળી, વ્યવસ્થા સૂત્ર ૧૬ (અપ્રકાશિત) : સેલ, બેટરીવાળા ઘડિયાળની જેમ કર્ણયંત્ર પણ સેલ-સંચાલિત છે. તેમાં તેજસ્કાયની અજયણાની સંભાવના નથી લાગતી, તથા તેને ઉપયોગમાં લઈ શકાય છે.’’ ૮૨. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રંથ, પૃષ્ઠ ૧૦૬-૧૦૮ ૮૩. જુઓ, ટિપ્પણ ક્રમ ૭૩ ૮૪. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધૃત ગ્રંથ, પૃષ્ઠ ૧૦૯ Jain Educationa International 276 For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ પ્રાશ સજીવ-નિર્જીવ-મીમાંસા વિદ્યુતનો પ્રકાશ, આકાશીય વીજળીનો પ્રકાશ, દીવાનો પ્રકાશ બધા તેઉકાય છે, આ માન્યતાના સમર્થનમાં તથા એના ખંડનમાં જે વિચાર વ્યકો કર્યા છે, એની મીમાંસા અહીં રજૂ કરી છે. ૧. પ્રકાશ સજીવ છે. “પ્રકાશ સજીવ છે – આ માન્યતાને મુનિ યશોવિજયજીએ નીચેના વિચાર દ્વારા પ્રગટ કર્યા છે.” અત્યંતર તપમાં અંતિમ અને ઉત્કૃષ્ટ પ્રકાર કાયોત્સર્ગ સાધના છે. વિધિ પ્રમાણે સંકલ્પ કરીને કાયાનો ત્યાગ કરીને આત્માને વિશુદ્ધ આલંબનમાં જોડી રાખવાની અદ્ભુત સાધના સ્વરૂપ કાયોત્સર્ગમાં ૧૬ પ્રકારના આગાર-અપવાદછૂટ આવશ્યકસૂત્રમાં બતાવ્યા છે. એમાં એક અપવાદ છે દીવાની રોશની - (દીપપ્રકાશ) આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીજીએ કહ્યું :” _ 'अगणीओ छिंदिज्ज व बोहियखोभाड़ दीहडक्को वा । કાર્દિ સમજો ૩ વાર્દિ” (Tથી. ઉ૫૬) ઇત્યાદિ રૂપમાં કાયોત્સર્ગના આગાર (અપવાદ) બતાવ્યા છે. એમાં અગણીઓ પદ દ્વારા જે આગાર બતાવ્યા છે એની વ્યાખ્યામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરજી બતાવે છે કે – 'यदा ज्योतिः स्पृशति तदा प्रावरणाय कल्पग्रहणं कुर्वतो न कायोत्सर्गभंगः' (ગાથા. ૨૬૨૬) એટલે કાયોત્સર્ગ ચાલુ હોય ત્યારે કોઈ વ્યક્તિ મીણબત્તી, ફાનસ, દીવા, 277 Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ લાઇટ ચાલુ કરે અને એનો પ્રકાશ (રોશની) જો કાયોત્સર્ગ કરનાર સાધક પર પડે તો કાયોત્સર્ગ કરનારા પોતાના શરીરને ઊનના કામળાથી ઢાંકે, કામળાને શરીર પર ઓઢવાથી કાયોત્સર્ગનો ભંગ નથી થતો. જો દીવાની રોશની (અજવાળું), લાઈટ (તેઉકાય)નો પ્રકાશ નિર્જીવ હોય તો ચાલુ કાયોત્સર્ગમાં કામળો ઓઢવાની જે વાત કહી છે એનાથી સિદ્ધ થાય છે કે શરીર પર આવનારો લાઈટનો પ્રકાશ-કૃત્રિમ તેઉકાયનો પ્રકાશ, મીણબત્તી, ફાનસ, દીવા વગેરેનો પ્રકાશ સચિત્ત, સજીવ છે. એટલે એની રક્ષા કરવાના ઉદ્દેશ્યથી ચાલુ કાયોત્સર્ગમાં ઊનનો કામળો ઓઢવાની શાસ્ત્રકાર પરામર્શકોએ ફરજ બતાવી છે. મોટા દોષથી બચવા માટે અનિવાર્યરૂપે નાના દોષનું સેવન ક્ષમ્ય બને છે. દેહધ્યાસને દફનાવવા માટે કરનારી કાયોત્સર્ગ જેવી મહાન સાધનામાં જીવહિંસા ન થઈ જાય એમાં સાવધાન રહેવાની વાત આપણા હૃદયમાં હોય એ દષ્ટિથી કરાયેલું વિધાન વીજળીના દીવાના પ્રકાશને = બલ્બ પ્રકાશને પણ સજીવ સિદ્ધ કરે છે. કારણ કે વીજળી પણ દીવાની માફક તેઉકાય જ છે. આ પ્રમાણે તેઉકાય (દીવાની જ્યોત) અને એનો પ્રકાશ – એ બંને તત્વાર્થવૃત્તિકારના મત અનુસાર એક જ છે. જૈન આગમ અનુસાર આકાશીય વીજળી, દીવાની જ્યોત, દીવાનો પ્રકાશ સજીવ છે. વિજ્ઞાન અનુસાર તેલના દીવાથી દૂર સુધી ફેલાતો પ્રકાશ અને ઇલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ-એ બંને ફોટોન (તેજાણુ) સ્વરૂપ છે, એટલે બંને એક છે. એટલે ઉપરની વાતના સમીકરણના રૂપમાં સમજવા માટે, આમ કહી શકાય છે. (૧) તેલના દીવાની જ્યોત (= સચિત્ત) તેઉકાય. - જીવાભિગમસૂત્ર (પ્રતિ. ૧/૨૫) દીવાની દીવાની જ્યોત (flame) = દીપક પ્રકાશ (રોશની-અજવાળું) - તત્ત્વાર્થવૃત્તિ (૫/૨૪) તૈલીય દીપકનો પ્રકાશ = ઇલેક્ટ્રિક બલ્બ પ્રકાશ (°ફોટોન = તેજાણુ) - સાયન્સ. બલ્બ પ્રકાશ પણ સજીવ તેઉકાય રૂપ સિદ્ધ થાય છે. આકાશીય વીજળી = સજીવ તેઉકાય - પન્નવણા સૂત્ર (૧/૩૧) આકાશીય વીજળી = ઇલેક્ટ્રિસિટી - બેન્જામિન ફ્રેંકલિન ઇલેક્ટ્રિસિટી પણ સજીવ તેઉકાય રૂપ સિદ્ધ થાય છે. 278 Jain Educationa International For Personal and Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે આગમ અને વિજ્ઞાનનો સમન્વય કરીને ઇલેક્ટ્રિસિટી અને બલ્બ પ્રકાશ સજીવ જ સિદ્ધ થાય છે. ‘અન્નત્થ’ સૂત્રના વિવેચનના પ્રસંગ પર લલિતવિસ્તરા ગ્રન્થમાં પણ શ્રી રિભદ્રસૂરીજી મહારાજે બતાવ્યું છે કે ‘યવા ચોતિ: સ્પૃશતિ તવા પ્રવરળાય પગ્રહનું ર્વતઃ અવિનાયોત્સર્ગમંગ' કાયોત્સર્ગમાં દીવાનો પ્રકાશ જ્યારે શરીર પર પડે છે ત્યારે ઓઢવા માટે કામળો લેવાથી કાયોત્સર્ગનો ભંગ થતો નથી. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર દ્વારા સંશોધિત અને પ્રમાણિત કરેલી ધર્મસંગ્રહવૃત્તિમાં ‘અન્નત્થ’ સૂત્રના વિવેચનના પ્રસંગ પર મહોપાધ્યાય શ્રી માનવિજયજી ગણિવર્યશ્રીને પણ ‘અને વિદ્યુતો વા ઝ્યોતિષઃ સ્પર્શને પ્રાવરનું વૃધ્નતોઽપિન મા' (ભાગ ૨/ગા. ૬૧ વૃત્તિ/પાનું ૬૧) આમ કહીને બતાવ્યું છે કે અગ્નિનો પ્રકાશ (રોશની) અથવા વીજળીનો પ્રકાશ શરીર પર પડે તો શરીરને ઢાંકવા માટે કામળાને ગ્રહણ કરવાથી કાયોત્સર્ગનો ભંગ થતો નથી. જો તેઉકાયનો પ્રકાશ જ્યારે ઉત્પત્તિ સ્થાનથી દૂર ફેલાતો હોય ત્યારે સચિત્ત (સજીવ) નથી હોતું તો આપણા શરીર પર દીવા કરવાથી પ્રકાશ પડે તો ચાલુ કાયોત્સર્ગમાં કામળો ઓઢવાની આવશ્યકતા રહેતી નથી. એટલે દીવાનો પ્રકાશ, લાઇટ પ્રકાશ, બલ્બ પ્રકાશ સ્વયંના ઉત્પત્તિસ્થાનમાં અને ઉત્પત્તિસ્થાનથી દૂર જ્યાં એ ફેલાય છે ત્યાં - બંને સ્થાનોમાં સચિત્ત = સજીવ છે - એમ જ સિદ્ધ થાય છે. શંકા - આવશ્યકનિર્યુક્તિવૃત્તિ, લલિતવિસ્તરા અને ધર્મસંગ્રહવૃત્તિ ગ્રંથમાં ચાલુ કાયોત્સર્ગમાં રોશની (અજવાળું) (પ્રકાશ) આવવાના સમય કલ્પ પ્રાવરણની (કામળો પહેરવાની) જે વાત કરી છે તે તેઉકાયના જીવોની રક્ષા કરવા માટે છે. એનું કોઈ બીજું પ્રયોજન નથી - એમ માનવાના પ્રમાણ ક્યા છે? કોઈ બીજું પ્રયોજન ત્યાં શા માટે નથી માનતા? સમાધાનઃ પૂર્વમાં (પૃ. ૫૩) તત્ત્વાર્થસૂત્રવૃત્તિના આધાર પર આપણે જોઈ ગયા છીએ કે તેઉકાય (દીવાની જ્યોત) અને એનો પ્રકાશ બંને એક જ છે. એટલે તેઉકાય (દીવાની જ્યોત) જેમ સજીવ છે એ જ પ્રમાણે એનો પ્રકાશ(રોશની) પણ સજીવ છે. તથા પૂર્વધર મહર્ષિ શ્રી જિનભદ્રગણી ક્ષમાશ્રમણને વિશેષાવશ્યક ભાષામાં ‘રચાફરપ્રાિિમત્ત' (વિ.આ.ભા. ૨૫૭૬) આ પ્રમાણે કામળો રાખવાનું જે પ્રયોજન બતાવ્યું છે એની વ્યાખ્યામાં શ્રી હેમચંદ્રસૂરીજી Jain Educationa International 279 For Personal and Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ મહારાજે ‘નોવિચિત્ત રૂપવાતાશ્રનમસઃ પતિ પ્રતીતમેવ । આવિશદ્ધાત્ प्रदीपतेजःप्रभृतीनां परिग्रहः । एतेषां च महावातादि-गतानां रक्षानिमित्तं कल्पां સાયન્ત' (વિ.આ.ભા. મલધારવૃત્તિ) એમ કહીને કામળો રાખવાનું એક પ્રયોજન દીવાની રોશની (અજવાળા)ના જીવ આદિની રક્ષા કરવી બતાવ્યું છે. મહાતાર્કિક ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવરે પણ સ્યાદ્વાદ કલ્પલતા (શાસ્રવાર્તાસમુચ્ચયવ્યાખ્યા)ના નવમા સ્તંબકમાં ‘શુદ્ધાહારાદિવ શુદ્ધોપકરણાદનેકગુણસંભવસ્તુ નિરપાય એવ !...સચિત્ત-પૃથ્વી-ભૂમિકા-વૃષ્ટિઅવશ્યાયરજ ‘પ્રવીપતેનઃપ્રવૃતીનાં રમા પિ તૈ: (વચ્ચે:) તા મતિ।' (સ્થા. ક. લતા સ્તબક/૯/ગાથા ૪/પાનુ ૪૬) એમ કહીને કામળો પહેરવાનું એક પ્રયોજન દીવાની રોશની (અજવાળા)ના જીવો'ની રક્ષા કરવી બતાવ્યું છે. અધ્યાત્મમતપરીક્ષાવૃત્તિમાં પણ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ‘સચિતપૃથિવી-ઘૂમિળા-વૃચવશ્યાયન:-પ્રવીપતેનઃપ્રવૃતીનાં વિતે' (= વસ્ત્ર) (ગાથા ૧૩ વૃત્તિ) એમ કહીને દીવા વગરની રોશની (અજવાળા)ના જીવોની રક્ષા કામળા વગર પણ થાય છે એમ બતાવ્યું છે. એટલે ચાલુ કાયોત્સર્ગમાં દીવાની રોશની (અજવાળું) આવવાથી કામળો ઓઢવાથી જેટલી થઈ શકે એટલી તેઉકાય જીવોની રક્ષા થાય એ જ મુખ્ય પ્રયોજન દેખાય છે. એટલે દીવાની રોશની સજીવ જ સિદ્ધ થાય છે.' મહાનિશીથસૂત્રના ચોથા અધ્યયનમાં પાપભીરુ સુમતિ અને નાગિલ નામના બે ભાઈઓની કથા આવે છે. ત્યાં શિથિલાચારી સાધુને જોઈને જ્ઞાની સુમતિ એના શિથિલાચારનું વર્ણન કરતા કહે છે કે - ‘સો અગ્ન રચની! અનોવતો વસુત્તો વિષ્ણુવા સિઓ । ન તેન બળદળ તં' (પાનું ૧૦૧) એટલે એ સાધુ રાતે ઉપયોગ વગર સૂતા હતા. એટલે તેઉકાયના (વિદ્યુતકાયના) સંઘટ્ટા (સ્પર્શ) થયો, પછી પણ તેણે ઓઢવા માટે કામળો લીધો નહીં. અહીં ‘તેઉકાયનો સંઘટ્ટા’ શબ્દનો ‘એ સાધુના શરીર પર કોઈએ બળતા કોલસા રાખ્યા' એવો અર્થ ન કરી શકાય. કારણકે એમ હોય તો એ સાધુ ઊઠી જશે. પરંતુ ‘તેઉકાયના સંઘટ્ટા’નો અર્થ એ છે કે શરીરની ઉપર દીવાનો પ્રકાશ (રોશની) પડ્યો અથવા વીજળીનો ચમકારો શરીર ઉપર પડ્યો. આકાશમાં વીજળી ચમકતી હોય, બારીદરવાજા ખુલ્લા હોય. શરીર પર એનો પ્રકાશ પડતો હોય, પછી પણ સાધુ કામળો ન ઓઢે તો એવી લાપરવાહી શિથિલાચારના રૂપમાં માનવી પડશે. એનું કારણ બહુ જ સ્પષ્ટ છે કે એનાથી તેઉકાય જીવોને પીડા થાય છે. કામળો નહીં ઓઢવાથી Jain Educationa International 280 For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ તેઉકાયના જીવોની રક્ષા નહીં કરવી એ એક પ્રકારનો શિથિલાચાર છે – એમ મહાનિશીથસૂત્રનું તાત્પર્ય છે. એનાથી પણ રિદ્ધિ થાય છે કે કામળો તેઉકાય જીવોની રક્ષાનું સાધન છે. એ જ પ્રમાણે નિશીથસૂત્ર નામના છેદગ્રન્થમાં પણ વિદ્યુત-પ્રકાશ સજીવ છે, એના અનેક પ્રકાર જોવા મળે છે. નિશીથસૂત્રપીઠિકાની ચૂર્ણિમાં બતાવ્યું છે કે “જિ નિ હતાળ પેદાવીજ કરંત આપી વિરહિન્નતિ” (નિ. ભાષ્ય ૨૦૯ ચૂર્ણિ) એટલે જે મકાનમાં, ઉપાશ્રયમાં દીવાનો પ્રકાશ ફેલાયો હોય, લાઈટ આવતી હોય ત્યાં વસ્ત્રાદિનું પડિલેહણ કરવામાં આવે તો અગ્નિકાય જીવની વિરાધના થાય છે. એટલે ખુલ્લી લાઇટ-દીવા વગેરે ચાલુ હોય ત્યાં સાધુ-સાધ્વીજી ભગવંત પડિલેહણ નથી કરી શકતા. જો રોશની (અજવાળા)માં વસ્ત્રાદિનું પડિલેહણ કરે તો તેઉકાયનો સંઘટ્ટ (=સ્પર્શ) થવાથી વિશેષ પ્રકારનું પ્રાયશ્ચિત નિશીથચૂર્ણિમાં “સનોતિયાણ ૩૫ર. ડિનેતિ માસનંદુ” (ગા. ૨૦૯) આ શબ્દો દ્વારા બતાવ્યું છે. એ જ પ્રમાણે મકાનમાં, ઉપાશ્રયમાં પોતાના ઉપર દીવાનો પ્રકાશ આવતો હોય, લાઈટ આવતી હોય તો ઉપાશ્રયની બહાર નીકળતી વખતે અથવા અંદર પ્રવેશ વખતે પણ અગ્નિકાયની વિરાધન ન થાય, એને માટે સાધુ ભગવંત ઉપાશ્રયમાં પ્રમાર્જન ન કરે. મોંથી “સાવનદિ વગેરે ન બોલે. ઉપાશ્રયમાં પોતાના પર લાઇટ આવતી હોય ત્યારે સાધુ ભગવંત તેઉકાયના જીવોની રક્ષા માટે વંદન પણ ન કરે – એવું નિશીથપીડિકાની ચૂર્ણિમાં બતાવ્યું છે. - આ રહ્યા એ શબ્દ - णिग्गच्छंता पविसंता वा वसहिं न पमज्जंति त्ति वुत्तं होइ । मूगा संति वायाए अणुच्चरणं, वंदणगहीणं-वंदनं न ददातीत्यर्थ: (નિશીથમાણ રર૩ ) આચારાંગસૂત્રની પહેલી ચૂલિકામાં “કવિવા ૪જ્ઞાતિયપુ મવડું...! મહાસાવíરિયા ચય મારુ (અધ્યાય ૨/ઉદેશ ૨) એમ કહીને અગ્નિ બાળ્યો હોય એવી જગ્યા (=ઉપાશ્રયાદિ)ની ઓળખ “મહા સાવધક્રિયા' નામથી કરાઈ છે તથા બૃહત્કલ્પસૂત્રમાં “વસ સંતો વડાપ सव्वाराईए जोई झियाएज्जा, नो कप्पड़ निग्गंथाण वा निग्गंथीण वा अहालंदमवि વસ્થg' (સૂત્ર પ૬) એમ કહીને આખી રાત દીવો બળતો હોય એવા ઉપાશ્રયમાં ક્ષણભર પણ રહેવાની સાધુ-સાધ્વીઓને મનાઈ કરી છે. તથા અજવાળાવાળા 281 Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉપાશ્રયમાં (મકાનમાં) સાધુ-સાધ્વીજી ભગવંત રહે તો તેઓને પ્રાયશ્ચિત આવે છે, એમ બૃહત્કલ્પભાષ્યની ૩૪૩૩મી ગાથામાં સ્પષ્ટ રૂપમાં બતાવ્યું છે. એથી સિદ્ધ થાય છે કે તેઉકાયના જીવોની સંપૂર્ણ રક્ષા તો એ સ્થાનનો ત્યાગ કરવાથી થાય છે. પછી પણ બીજું સ્થાન નહીં મળે તો રોશનીવાળા સ્થાનમાં ગરમ કામળો ઓઢીને બેઠા બેઠા પ્રતિક્રમણ કરવાની વાત કહી છે. એથી સિદ્ધ થાય છે કે કામળાથી તેઉકાય જીવોની યથાશક્ય રક્ષા થાય છે. જો મકાનમાં લાઈટ ચાલુ હોય તો અને આપણા શરીર પર પ્રકાશ-લાઈટ પડે એવી અવસ્થામાં પ્રતિક્રમણ કરવું પડે તો તેઉકાયના જીવની રક્ષા થાય એ આશ્રયથી વાસકલ્પ (સ્થૂળ ગરમ કામળો) ઓઢીને સાધુ-ભગવંત બેઠા બેઠા પ્રતિક્રમણ કરે તથા પ્રતિક્રમણના સૂત્ર પણ અત્યંત ધીમા શબ્દોથી બોલે એમ નિશીથસૂત્ર પીઠિકાની ચૂર્ણિમાં બતાવ્યું છે. - આ રહ્યા એ શબ્દ - __“आलोयणा तं जयणाए करेंति, वासकप्पपाउया णिविट्ठा चेव ठिता भणंति, સંસદ' ઉત્ત” (નિ. માણ ગાથા રર૪ ) તથા પ્રતિક્રમણ પછી રાત્રિ-સ્વાધ્યાય પણ જ્યાં લાઈટ-રોશની (અજવાળું) નહીં આવતું હોય ત્યાં જઈને સાધુ ભગવંત કરે. જો ઉપાશ્રયમાં લાઇટ, દીવા, ફાનસ ઈત્યાદિ ચાલુ હોય, બહાર યોગ્ય સ્થાન નહિ હોય તો મકાનમાં - ઉપાશ્રયની અંદર પડદો ઢાંકીને પોતાના ઉપર લાઈટ ન આવે એ પ્રમાણે સાધુ ભગવંત સ્વાધ્યાયનો ઘોષ કરે, ઉપાશ્રયની બહાર સ્વાધ્યાય કરવા જેવું યોગ્ય સ્થાન ન હોય અને ઉપાશ્રયમાં રાત્રે લાઈટ ચાલુ હોય તથા પડદા નાંખવાની પણ સ્થિતિ ન હોય તો એવી સ્થિતિમાં સાધુ ભગવંત જોરથી બોલીને સ્વાધ્યાય કરવાને બદલે વાસંકલ્પ (ધૂળ ગરમ કામળો) પહેરીને, બેસીને મનમાં ચિંતન કરે - એવી વાત નિશીથસૂત્રની ચૂર્ણિમાં બતાવાઈ ગઈ છે. શબ્દ આ પ્રમાણે છે કે – - "सुत्तत्थपोरिसीओ सति ठाणे बाहिं करेंति । असति बहिट्ठागस्स अंतो चिलिमिलिं काऊणं झरंति । वा विकल्पे। चिलिमिलिमादीणं असति अणुपेहादी करेतीत्यर्थं" (निशीथभाष्य २२४ चूर्णि) રોશની (અજવાળું) વાળા ઉપાશ્રયમાં પ્રતિક્રમણ પછી સૂત્રપોરસીમાં ભંગ ન થાય માટે જો સાધુ-સાધ્વીજી ભગવંત બોલીને સ્વાધ્યાય કરે તો રોશની (અજવાળા)ની વિરાધના થાય છે. એમ નિશીથચૂર્ણિમાં સ્પષ્ટ બતાવ્યું છે. તેઓના શબ્દોનું અવલોકન કરો – 'अभंगे पुण जोती विराहिज्जति' (गाथा २०९) 282 Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ નિશીથસૂત્રચૂર્ણિ આદિમાં ઉપર્યુક્ત ઉલ્લેખો દ્વારા સિદ્ધ થાય છે કે બલ્બ અથવા દીવામાંથી પોતાના શરીર ઉપર જો સીધો પ્રકાશ (=Photon) આવે તો એ પણ વીજળીની માફક, દીવાની જેમ સચિત્ત (=સજીવો જ છે. એની વિરાધના નહિ થાય એને માટે ઉપર્યુક્ત વિશેષ પ્રકારની સાવધાની-જયણા-વિધિ શાસ્ત્રકાર ભગવંતોએ બતાવી છે. વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે ફોટોન શક્તિ પડીકાના રૂપમાં (Packet of energy) છે. ફોટોન (તેજાણુ) દ્વારા પ્રકાશ બને છે. ફોટોન સ્વયં પ્રકાશના રૂપમાં પરિણત થાય છે. તથા ઇલેક્ટ્રોન (વીજાણુ) અને ફોટન (તેજાણુ)ની વચમાં ગાઢ સંબંધ છે. તેજાણ (Photon)ના સંપર્કમાં આવવાથી વીજાણુ (Eelctron) એકદમ ઝડપથી આવેશિત (Charged) થઈ જાય છે, આવેશિત વીજાણુઓનો ગતિશીલ, પ્રવાહ (Flow of charged electrons) પણ યોગ્ય વાતાવરણ મળતાં જ પ્રકાશઉષ્મા વગેરેના સ્વરૂપમાં તેજાણ (Photon)નું ઉત્સર્જન કરે છે. તથા પ્રકાશથી ચાલનારા સાધનો (Photo-electric instruments) દ્વારા એ પ્રકાશ સ્વરૂપ તેજાણુ (Photon) ફરીથી વીજળી (Electricity)ના રૂપમાં રૂપાંતરિત થઈ શકે છે, ઇલેક્ટ્રોનના પ્રવાહ (Electricity)તો બહુ જ સ્થળ છે. ફોટોન તો એનાથી પણ સૂક્ષ્મ છે. વિજ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો મશાલમાંથી નીકળતો | બહાર ફેલાતો પ્રકાશ ફોટનમય છે તથા નિશીથચૂર્ણિ આદિ શાસ્ત્રોની દૃષ્ટિથી એવો પ્રકાશ નિર્વિવાદ રૂપથી સજીવ જ છે. જો લઘુતમ માત્રા સ્વરૂપ પ્રકાશ (=Photon) સજીવ છે તો પછી એની બૃહત માત્રા સ્વરૂપ વીજાણુ ( Electron)થી બનેલી ઇલેક્ટ્રિસિટી સજીવ કેમ ન થઈ શકે? એની નિર્જીવતાનો ફેંસલો આપનાર આપણે કોણ? કારણકે પ્રકાશ-ઉષ્ણતા-દાહ આદિ તો અગ્નિકાયના લક્ષણ છે. તથા સ્પાર્કપ્લગ/ખુલ્લા હાઈટેન્શન વાયર આદિમાંથી પસાર થતી ઇલેક્ટ્રિસિટીમાં પ્રકાશ-ઉષ્ણતા આદિ લક્ષણ સ્પષ્ટ રૂપમાં દેખાય છે. એટલે ઉપર્યુક્ત અનેક દૃષ્ટાંત/તર્કો દ્વારા આગમ અને વિજ્ઞાનનો સમન્વય કરવામાં આવે તો ઈલેક્ટ્રિસિટી પણ બાદર તેઉકાય જીવના સ્વરૂપમાં જ નિશ્ચિત છે. આગમ શાસ્ત્રોને વાંચવા માટે જૈન સાધુ ભગવંતોને કાલગ્રહણની એક મહત્ત્વપૂર્ણ આવશ્યક ક્રિયા કરવી પડે છે. કાલગ્રહણની વિધિનું નિરૂપણ આવશ્યક નિર્યુક્તિ-ચૂર્ણિ, ઓધનિયુક્તિ ઈત્યાદિ ગ્રંથોમાં વિસ્તારથી આવે છે. આવશ્યકનિયુક્તિ ગ્રંથમાં ૧૪ પૂર્વધર શ્રીભદ્રબાહુસ્વામીજી મહારાજે લખ્યું છે કે “પુખ છંતા છીયે ઝોડું જ તો નિયતંતિ” (આ.નિ.ગા. ૧૩૭૨) 283 Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ એટલે કાલગ્રહણ માટે જતા સાધુઓને છીંક સંભળાઈ અથવા એના ઉપર દીવાનો પ્રકાશ આવે અથવા લાઈટ પડે અથવા વીજળીનો પ્રકાશ આવે તો કાલગ્રહણ કરવાને બદલે પાછા ફરી જાય. ચંદ્રમાનો પ્રકાશ અથવા મણિનો ઉદ્યોત શરીરના સંપર્કમાં આવે તો શાસ્ત્રવિહિત કાલગ્રહણની ક્રિયા બંધ કરાતી નથી. પણ વીજળીનો પ્રકાશ અથવા દીવાની રોશની (અજવાળું) આદિ શરીર પર પડે તો કાલગ્રહણની ક્રિયા બંધ જ કરવી પડે છે. એ કાલગ્રહણ રદબાતલ થાય છે. શરીર ઉપર દીવાનો પ્રકાશ, લાઇટ ઇત્યાદિ પડે તો કાલગ્રહણની પવિત્ર ક્રિયા ન કરવાનું કારણ બહુ જ સ્પષ્ટ છે, એનાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. અગ્નિકાયના જીવોની વિરાધના થવી એક પ્રકારનો દોષ છે. એટલે સાધુ ભગવંત ત્યાં કાલગ્રહણ કર્યા વગર પાછા ફરી જાય છે. આ પ્રમાણે ઓધનિયુક્તિમાં પણ કાલગ્રહણની વિધિ બતાવતાં લખ્યું છે કે “ન પુજન વવંતા છીચે ઝોકું ર તો નિયતિ” (ગા. ૬૪૩) એટલે કાલગ્રહણ માટે જાય ત્યારે જો વચમાં છીંક સંભળાય અથવા અગ્નિપ્રકાશ હોય, શરીર પર લાઇટ પડે તો સાધુ ભગવંત પાછા ફરી જાય છે. એની વ્યાખ્યામાં શ્રીદ્રોણાચાર્યજીએ સ્પષ્ટતાથી લખ્યું છે કે “ઃ પુનઃ પ્રનતાં સુતં તિઃ | = નિ ઉદ્યોતો વા મવતિ તતો નિવર્તિત્તે ” કાલગ્રહણ માટે જતાં સાધુ ભગવંતની ઉપર લાઇટ-પ્રકાશ-રોશની (અજવાળું) પડે તો વિરાધના થવાથી કાલગ્રહણની પવિત્ર ક્રિયા સ્થગિત કરવામાં આવે છે. શ્રી દ્રોણાચાર્યજીએ “ઉદ્યોત' શબ્દથી પ્રસ્તુતમાં રોશની (અજવાળું)નું ગ્રહણ કરીને એની સજીવતાની વાત પર બધાંનું ધ્યાન ખેંચ્યું છે. ઔપપાતિકસુત્રમાં શ્રમણ માટે “વિનુસંતરિયાં' (સુત્ર ૪૧/પાનું ૧૦૪) એવા શબ્દ વિશેષણના રૂપમાં બતાવ્યા છે. એની વ્યાખ્યામાં નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરીજીએ “વિતિ સત્ય અન્તરં મિક્ષાગ્રહની ચેષાસ્તિ તે વિદ્યુતત્તરવાડ | વિવુસમ્પત્તેિ મિક્ષ નારીતિ, ભાવાર્થ એમ કહીને “વીજળી ચમકતી હોય ત્યારે શ્રમણ દિવસના પણ ગોચરી જતા નથી – એમ બતાવ્યું છે એનાથી પણ સિદ્ધ થાય છે કે વીજળીનો પ્રકાશ આપણા શરીર પર પડે તો તેઉકાય જીવની વિરાધના થાય છે. એનો અર્થ એ થયો કે વીજળી, દીવો, લાઇટ બલ્બ ઇત્યાદિના મૂળભૂત ઉત્પત્તિસ્થાનમાં જો પ્રકાશ થાય તો એ સજીવ હોય છે. પણ વીજળી, બલ્બ, દીવા વગેરેમાંથી જે પ્રકાશ દૂર સુધી ફેલાય છે તે પણ સજીવ હોય છે, તાત્પર્ય એ છે કે જેમ આકાશમાં રહેલા વાદળોમાંથી પાણીનો 284 Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ વરસાદ થાય છે એવી રીતે દીવા, બલ્બ, સ્ટ્રીટલાઇટ વગેરેમાંથી અગ્નિનો વરસાદ ચારે બાજુ થાય છે અને તે સજીવ છે નિર્જીવ નહિ, મહત્ત્વની વાત તો એ છે કે જીવવિચાર પ્રકરણમાં અગ્નિકાયના અનેક ભેદ બતાવીને “નાયબ્બા નિવૃદ્ધિ' એમ કહીને કુશાગ્ર બુદ્ધિથી અગ્નિકાયના જીવોને ઓળખવાની શ્રી શાંતિસૂરીજી મહારાજે સિફારસ કરી છે. પૃથ્વીકાય ઇત્યાદિને સમજવા માટે સૂક્ષ્મ બુદ્ધિની આવશ્યકતા નથી બતાવી. પણ અગ્નિકાયને જાણવાની નિપુણ બુદ્ધિની આવશ્યકતા બતાવી. વિચાર કરીએ તો ખ્યાલમાં આવે છે કે વીજળી તો અગ્નિકાય જીવસ્વરૂપ જ છે પરંતુ આપણા શરીર ઉપર એનો પ્રકાશ આવે છે તે પણ અગ્નિકાય જીવરૂપ જ છે – એ સ્વીકાર કરવામાં બહુ જ સૂક્ષ્મ બુદ્ધિની જરૂર પડે એમ જ છે. સાયન્સની પરિભાષા અનુસાર વિચાર કરીએ તો વાયરમાંથી પસાર થયેલી ઇલેક્ટ્રિસિટી કરોડો ઇલેક્ટ્રોનના ફોર્સફુલ પ્રવાહ સ્વરૂપ છે તથા બલ્બના ટંગ્ટન સ્વરૂપ, ફિલામેન્ટમાંથી નીકળેલો જે પ્રકાશ જોવા મળે છે તે ફોટોન સ્વરૂપ છે. ઇલેક્ટ્રોનથી પણ ફોટોન તો બહુ જ સૂક્ષ્મ હોય છે. વિજ્ઞાન અનુસાર આવા સૂક્ષ્મ ફોટોન, જે પ્રકાશસ્વરૂપ છે એ પણ જિનાગમ અનુસાર અગ્નિકાય જીવ છે – એ આપણે આવશ્યક-નિર્યુક્તિવૃત્તિ, લલિતવિસ્તરા, નિશીથચૂર્ણિ, ઓધનિયુક્તિ આદિના વચનો દ્વારા આપણે જાણી ગયા છીએ. એ જ પ્રમાણે સાયન્સ જેને ઇલેક્ટ્રોનથી પણ અતિ સૂક્ષ્મ ફોટોન સ્વરૂપ માને છે એ પ્રકાશને પણ જીવ સ્વરૂપ જાણવા માટે સૂક્ષ્મ બુદ્ધિની અત્યંત આવશ્યકતા હોય એ સ્વાભાવિક છે. ઉપર્યુક્ત આગમ આદિ પ્રમાણના આધાર પર વિદ્યુતની માફક પ્રકાશની સજીવતા સિદ્ધ થાય છે. એટલે જ શ્રી હરિભદ્રસૂરીજી મહારાજ જેવા સમર્થ વિદ્વાન આચાર્ય ભગવંત પણ પંચવસ્તુક નામના ગ્રન્થમાં બતાવે છે કે – 'जम्हा न धम्ममग्गे मोत्तूणं आगमं इह पमाणं । વિMડુ છ૩મસ્થામાં તડ્ડી ફ્લેવ નવું ' (થા. ૨૦૦૭) અર્થાત્ આપણા જેવા અસર્વજ્ઞ જીવો માટે તો ધર્મમાર્ગનો નિર્ણય કરવામાં જૈન આગમને છોડીને બીજું કોઈ પ્રમાણ નથી. એટલે આગમનો અભ્યાસ કરવામાં, આગમના રહસ્યને સમજપૂર્વક સ્વીકારવા માટે નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો કે ગણધર ભગવંતો દ્વારા રચાયેલી દ્વાદશાંગી અને પૂર્વધરો દ્વારા રચિત 285 Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ બીજા આગમ બહુજ ગહન, ગૂઢ અને રહસ્યમય છે. એ માટે ઉત્તરકાલીન તીવ્ર મેઘાવી પરાર્થવ્યસની પૂર્વાચાર્યોને ભવિષ્યકાળના જીવોના કલ્યાણ માટે ગહન આગમોના પદાર્થો અને પરમાર્થોની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વ્યાખ્યા, ટિપ્પણ, પંજિક વગેરેના માધ્યમથી સમજાવવાનો ભગીરથ પુરુષાર્થ કર્યો છે. પંચાંગી આગમ અને આગમ પર આધારિત સાહિત્યના અવલંબનથી તારક તીર્થકર ભગવંતો અને ગણધર ભગવંતોના આશય સુધી પહોંચવામાં નિશ્ચિત્તતા, નિર્ભયતા અને સુગમતા રહે છે. એટલે એ પણ મૂળ આગમ તુલ્ય પ્રમાણ છે. તેઉકાયના વિષયમાં તત્ત્વાર્થસૂત્રવૃત્તિમાં સમર્થવાદી શ્રી સિદ્ધસેનગણીએ એવી કોઈ સુંદર વાત પૂર્વપક્ષ ઉત્તરપક્ષ રૂપમાં પ્રસ્તુત કરી છે. શિષ્ય એવા તર્ક કરે છે કે “અનરાધાર વરસાદ પડતો હોય, રાતનો સમય હોય, ઘરના ઝરોખામાં દીવા રાખ્યા હોય, એવી અવસ્થામાં એ દીવો ઘરની બહાર પ્રકાશ ફેલાવતો હોય, જો રોશની (અજવાળું) સ્વરૂપ પ્રકાશ અને તેઉકાય જીવ એક જ હોય તો અગ્નિકાય અને પાણીનો વિરોધ હોવાથી બહાર વરસતા અનરાધાર વરસાદથી તેઉકાયના જીવ મરી જાય છે. જો એમ હોય તો બહાર પ્રકાશ (Photon) દેખાવો નહિ જોઈએ.” કારણ કે આચારાંગસૂત્રના પ્રથમ અધ્યયનની નિયુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે કહ્યું છે – 'पुढवी आउक्काए उल्ला य वणस्सई तसा पाणा। વીર તેડાવં તુ સમાજ સત્ય ' (ાથા. ૨૨૩) આ પ્રમાણે જે બતાવ્યું છે, એ અનુસાર તો અનારાધાર વરસાદમાં જળકાયના જીવ અગ્નિકાયના જીવોના પરકાય શસ્ત્ર બનવાથી અગ્નિકાયના જીવ મરી ગયા હોવા જોઈએ. અગ્નિકાય જીવ જ જો ત્યાં ન હોય તો પ્રકાશ ક્યાંથી મળશે? આમ માનીએ તો અનરાધાર વરસાદ પડતો હોય એ વખતે ખુલ્લા ઝરોખાની બહારના ભાગમાં રાખેલા દીવાનો પ્રકાશ બહાર નહીં પડવો જોઈએ. સામેના મકાન અથવા માર્ગ ઉપર એનો થોડો પણ પ્રકાશ પડવો જોઈએ નહીં! આ દલીલ બહુ જ તર્કપૂર્ણ છે. પણ સમર્થ યુગપુરુષ તાર્કિક-શિરોમણી શ્રી સિદ્ધસેનગણીજીએ આ દલીલનો બહુજ સચોટ, યુક્તિસંગત અને આગમાનુસાર જવાબ આપ્યો છે. તેઓ કહે છે કે, ઝરોખાની બહારના ભાગમાં રાખેલા દીપકના પુદગલ ભારે વરસાદમાં બહાર નીકળે છે ત્યારે વરસાદના સંપર્કમાં આવે છે કારણકે પોતાની તથાવિધ ચમક, ઉગ્રતા, આંખોને ચકાચૌંધ કરવાનું સામર્થ્ય ઇત્યાદિ જરૂર ગુમાવી દે છે. પણ સ્વયં પોતાનો મૂળભૂત અગ્નિકાય સ્વભાવ 286 Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ - મૌલિકસ્વરૂપને તો બહારના ખુલ્લા વાતાવરણમાં ફેલાવતા હોવા છતાં પણ ગુમાવતા નથી. અગ્નિકાય સ્વરૂપના અસ્તિત્વ ગુમાવ્યા વગર જ તે વરસાદમાં બહાર ફેલાઈ જાય છે તથા ખુલ્લા વરસાદમાં ફેલાય તે વખતે વિશિષ્ટ ચમક, ઉગ્રતા ઇત્યાદિ પોતાના ગુણધર્મોને જ્યારે તે ગુમાવી દે છે ત્યારે એ દીવાની જ્યોતમાંથી બીજા અગ્નિકાયના પુદ્ગલ ખુલ્લા આકાશમાં ફેલાઈ જાય છે. અતિસૂક્ષ્મ એવો અગ્નિ તો પૂલ પાણીની ધારમાંથી તેજીથી નીકળી જાય છે. તે તેજોદ્રવ્ય (Photon) ફક્ત જળવૃષ્ટિથી સમાપ્ત નથી થતા. કારણકે એના પરિણામ વિશિષ્ટ પ્રકારના હોય છે. એટલે પાણીથી સમાપ્ત હોવાનું પરિણામ એ અગ્નિમાં નથી. પ્રત્યેક પ્રકારના પાણી બધા પ્રકારના અગ્નિકાયને જરૂર બુઝાવી દે એવો કોઈ નિયમ નથી. ઉદાહરણ તરીકે સમુદ્રમાં જ્યારે આગ લાગે છે ત્યારે એ વડવાનળને દરિયાનું પાણી બુઝાવી શકતું નથી. એનાથી વિપરીત સમુદ્રનું પાણી જ આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરવામાં સહાયતા કરે છે. એટલે અગ્નિકાય માટે જળકાય પરકાયશસ્ત્ર હોવા છતાં પણ વડવાનળનો નાશ સમુદ્રના પાણીથી થતો નથી. એ જ પ્રમાણે મુશળધાર વરસાદમાં રાત્રે દીવાનો જે પ્રકાશ બહાર ફેલાય છે એનો નાશ કરવામાં સામર્થ્ય વરસાદના પાણીમાં નથી. અગ્નિકાય માટે જળકાય પરકાયશસ્ત્ર બને છે – એવો કોઈ એકાંત નિયમની પ્રરૂપણા વીતરાગ સર્વજ્ઞ ભગવંતોએ કરી નથી. કેટલો અદ્ભુત-સચોટ-અકાટ્ય હોવા ઉપરાંત શાસ્ત્રાનુસારી અને દષ્ટાંતસંગત જવાબ શ્રી સિદ્ધસેનગણીવરજી એ આપ્યો છે. આ રહ્યા તત્ત્વાર્થવૃત્તિમાં શ્રી સિદ્ધસેન ગણીવરજીના શબ્દ – “રચાર-નિરન્તરથા વર્તુતિ बलाहके प्रदीपः अलिन्दकादिव्यवस्थापितः प्रद्योतेत एव बहिः। यदि च विरोधः स्यात्, न बहिः प्रकाशो विभाव्येत, जलपातेन अपनीत्वादिति । अत्रोच्यते-प्रादीपा: पुद्गलाः ताथात्म्यपरित्यजन्तो निःसृताः तथाविदधतामुदबिन्दुसम्पर्काद् विजहति तत्समकालं चापरे प्रदीपशिखाया विकीर्णाः कृशानुपुद्गला: तमाकाशमश्नुवते। न च ते जलपातेन विध्यापयितुं शक्यां परिणामवैचित्र्याद्, वडवानलावयवा इव' (तत्त्वार्थ ૧/ર૪) વાસ્તવમાં શ્રી સિદ્ધસેનગણીવરનો જવાબ બહુ જ સચોટ છે. અવકાશીય સજીવ વીજળીનો નાશ પણ અનરાધાર વરસાદથી થતો નથી. ઇંધણ વગર અગ્નિનો નાશ પાણી દ્વારા થવો સંભવ નથી. દીવામાં રહેલા અગ્નિની જ્યોત 287 Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ઇંધણયુક્ત અગ્નિરૂપ હોવાને કારણે પાણી દ્વારા એનો નાશ થઈ શકે છે. આ વાત સમજી શકાય છે. પણ દીવાનો દૂર સુધી ફેલાતો પ્રકાશ, રોશની (અજવાળું) તો ઇંધણરહીત અગ્નિકાય જીવ સ્વરૂપ હોવાથી આકાશીય વીજળીની માફક એનો નાશ પાણી દ્વારા થઈ શકે નહીં. આ વાત યુક્તિસંગત પણ લાગે છે. વર્તમાન સમયમાં પણ કોઈ પ્રકારના રસાયણમાં જ્યારે આગ લાગે છે ત્યારે તેના પર પાણી નાંખવાથી એ આગ વધારે વિકરાળરૂપ ધારણ કરે છે. એને બુઝાવવા માટે વિશેષ પ્રકારના વાયુનો | રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલપંપ અથવા કેમિકલની ફેક્ટરી ઇત્યાદિમાં પેટ્રોલ, આલ્કોહોલ, મિથેનોલ, ઇથેનોલ, સ્પિરિટ ઇત્યાદિમાં ભયંકર આગ લાગે છે ત્યારે જો એના પર પાણીનો છંટકાવ કરાય તો એ આગ પાણી દ્વારા જ વધારે વિકરાળ અને અને ભયાનક રૂપ ધારણ કરે છે. આ વાત તો ફાયર બ્રિગેડમાં કામ કરતા માણસો દ્વારા પણ જાણી શકાય છે એટલે પાણી બધા પ્રકારના બાદર તેઉકાયનો નાશ કરી શકે છે એ નિયમ સિદ્ધ થઈ શકતો નથી. વિજ્ઞાન અનુસાર પ્રકાશ તો ફોટોન (તેજાણુ) સ્વરૂપ છે. ફોટોનનો નાશ પાણીથી નથી થઈ શકતો. એટલે દીવાનો પ્રકાશ કદાચ બહાર ફેલાતો હોય છતાં પણ અનરાધાર વરસાદ દ્વારા એનો નાશ થઈ શકતો નથી એમ સિદ્ધસેનગણીવરશ્રીની વાત વિજ્ઞાન અનુસાર પણ સંગત છે. અનેક ઇલેક્ટ્રોન – પ્રોટ્રોન - ન્યુટ્રોન દ્વારા નિર્માણ થયેલા અણુને તોડવા માટે આજે વૈજ્ઞાનિક શક્તિશાળી બની શકે છે, પણ ઇલેક્ટ્રોનનો અણુનો ઘટક છે. અણુની તુલનામાં એ બહુજ નાનો છે. ઇલેક્ટ્રોન (વીજાણુથી પણ ફોટોન (તેજાણુ) તો અત્યંત સૂક્ષ્મ દ્રવ્ય કણ છે. એટલે પાણી દ્વારા એનો નાશ થતો નથી. ૨. પ્રકાશ અગ્નિકાય નથી પ્રકાશ સજીવ છે – એ પ્રમાણે અસહમતિ રાખનારા મુનિ નંદિઘોષવિજયજીએ તેમના વિચાર એમના પુસ્તક “જૈનદર્શન : વૈજ્ઞાનિક દૃષ્ટિથી'માં ત્રીજા અધ્યયનમાં વ્યક્ત કરી છે. અહીં અમે આ પ્રકરણને અવિકલ રૂપથી પ્રસ્તુત કરીએ છીએ – ભગવાન મહાવીરને થયાને આજે લગભગ ૨૫૦૦ વર્ષ વીતી ગયા છે છતાં પણ એમનું શાસન આજે પણ અવિચ્છિન રૂપથી અજેય છે. તેમણે કેવળજ્ઞાનથી ભૌતિક જગતનું જે સ્વરૂપ પ્રત્યક્ષ આપ્યું છે, એને પોતાના ધર્મોપદેશોમાં સારી રીતે સમજાવ્યા અને આજે પણ એમના બતાવેલા સિદ્ધાંત 288 Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાનની કસોટી પર પાર ઊતર્યા છે. જીવ-વિજ્ઞાનના ક્ષેત્રમાં, જૈન ધર્મ-ગ્રંથો અથવા જૈન દર્શનનું જે અનુપમ યોગદાન છે. એને સ્વીકાર્યા વગર આપણે ચાલશે નહીં. જૈન દાર્શનિક પરંપરા અનુસાર, પ્રાણિયો અને વનસ્પતિ ઉપરાંત પૃથ્વી, પાણી અગ્નિ વાયુમાં પણ જીવ અથવા આત્મા છે એ બધામાં માત્ર તર્કના આધાર પર નહીં, પણ વૈજ્ઞાનિક પદ્ધતિ અનુસાર પ્રાયોગિક સ્તર ૫૨ જીવત્વની સિદ્ધિ કરવું અત્યંત આવશ્યક છે. યુગની આ માંગને તત્કાળ પૂરી કરવાની જવાબદારી આપણી બધાની છે. જૈન સમાજમાં, ખાસ કરીને સાધુ સમાજમાં ‘પ્રકાશ’ને માટે છેલ્લી કેટલીક સદીઓથી ભ્રાંતિઓ પ્રચલિત થઈ છે. એ માન્યતાઓને શાસ્ત્રનું પ્રબલ સમર્થન નથી. જૈન ઉપાશ્રયો અને સ્થાનકોમાં દીપક (લેમ્પ)નો ઉપયોગ નથી હોતો, કારણકે જૈન સાધુ-સમાજ માટે અહિંસાનું પાલન અત્યંત આવશ્યક છે અને જૈન દાર્શનિક પરંપરા અનુસાર અગ્નિમાં પણ આત્મા હોય છે. આજે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સાધુ-સમાજમાં એવો રિવાજ છે કે રાત્રે જો દીપક (લેમ્પ)નો પ્રકાશ હોય તો, એ પ્રકાશમાંથી પસાર થતી વખતે સાધુસાધ્વી પોતાના શરીરને ગરમ વસ્ત્ર (ઊન) અથવા કામળાથી લપેટી લે છે. આ પરંપરા, પ્રથા અથવા આચારનું કારણ પૂછીએ તો બતાવાય છે કે પ્રકાશ તેજોકાય છે અને આપણા શરીર પર પડવાથી એનું મૃત્યુ થઈ જાય છે, એટલે અજવાળું, ભલે તે મીણબત્તીનું હોય અથવા કેરોસીનનું હોય અથવા તેલનું, ઘીનું અથવા વીજળીનું હોય, એનો પ્રકાશ આપણા શરીર પર ન પડે, માટે ગરમ કામળાનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા ઇત્યાદિના પ્રકાશને નિર્જીવ માન્યો છે. બીજી બાજુ આજે વિજ્ઞાને ઘણી શોધ કરી છે, જેના આધાર પર ઘણાં લોકો વીજળીના ગોળા, ફાનસ, મીણબત્તી વગેરેના પ્રકારને નિર્જીવ માને છે, તો પછી વાસ્તવિક સ્થિતિ શું છે, એના ૫૨ જૈન ધર્મ-શાસ્ત્રો અને આગમોના આધા૨ પર વિચા૨ ક૨વો આવશ્યક છે. જૈન ધર્મ-ગ્રન્થો અનુસાર દ્રવ્યના જુદા-જુદા વર્ગીકરણોમાંથી એક વર્ગીકરણ આ પ્રમાણે છે – પુદ્ગલ દ્રવ્યના છ ભેદ છે (૧) સૂક્ષ્મ-સૂક્ષ્મ (૨) સૂક્ષ્મ (૩) સૂક્ષ્મ બાદર (૪) બાદર સૂક્ષ્મ (૫) બાદર (૬) બાદર બાદર. યાકિની મહત્તરાસુન્ આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ, ‘દશવૈકાલિક' સૂત્રની વૃત્તિમાં જીવાભિગમ Jain Educationa International Gre 289 For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ સૂત્રના આધાર પર બતાવ્યું છે કે પુદ્ગલ દ્રવ્યના પ્રત્યેક પરમાણુ જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે એનો સૂક્ષ્મ સૂક્ષ્મ વર્ગમાં સમાવેશ થાય છે, બે-બે પરમાણુઓના પુદ્ગલ સ્કન્ધોથી લઈને સૂક્ષ્મ પરિણામ-યુક્ત અનંત પરમાણુઓના પુદ્ગલ સ્કન્ધોનો સમાવેશ સૂક્ષ્મ નામક બીજા વર્ગમાં થાય છે, સૂક્ષ્મ બાદર શ્રેણીમાં ગંધ (સુગંધ અને દુર્ગંધ)ના પરમાણુ પુદ્ગલ સ્કન્ધોનો સમાવિષ્ટ કર્યો છે. વાયુકાયના જીવોના શરીર બાદર સૂક્ષ્મ છે. પાણીના જીવોના શરીરને બાદર શ્રેણીમાં રાખ્યા છે. પણ અગ્નિકાય, વનસ્પતિકાય, પૃથ્વીકાય, દ્વીન્દ્રિય, ચતુરીન્દ્રિય વગેરે બીજા બધા ત્રસજીવોના શરીર ને ‘બાદર બાદર’ માન્યા છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ની વૃત્તિમાં શ્રીસિદ્ધસેન ગણિએ વાયુકાયને તેોકાય (અગ્નિ)થી અધિક સૂક્ષ્મ બતાવ્યા છે. કારણ બતાવતાં તેઓ કહે છે કે તેજોકાય પ્રત્યક્ષ હોય શકે છે, વાયુકાય પ્રત્યક્ષ નથી હોતા. બીજી બાજુ આધુનિક વિજ્ઞાન સ્પષ્ટ રૂપમાં બતાવે છે કે પ્રકાશના કણ (પાર્ટિકલ્સ), જેને ફોટોન કહેવાય છે, ઇલેક્ટ્રોનની માફક બહુજ સૂક્ષ્મ છે, એમ તો વાયુ જેવા કે હાઇડ્રોજન, ઓક્સિજન વગેરે એનાથી બહુજ થોડી માત્રામાં સ્થૂલ છે, કારણકે હાઇડ્રોજનના એક અણુમાં એક ઇલેક્ટ્રોન, એક પ્રોટ્રોન અને એક ન્યૂટ્રોન હોય છે. ઑક્સિજનના એક અણુમાં ૧૬ ઇલેક્ટ્રોન, ૧૬ પ્રોટ્રોન અને ૧૬ ન્યૂટ્રોન હોય છે અને વાયુ હંમેશાં બે-બે અણુઓના જોડકામાં ઉપલબ્ધ હોય છે, જેમ વૈજ્ઞાનિક પરિભાષામાં મોલિક્યૂલ કહેવાય છે. આ દૃષ્ટિથી પ્રકાશના કણ (ફોટોન)ને અગ્નિકાય નથી કહેવાતા, પરંતુ પ્રકાશ ઉત્પન્ન કરનારા પદાર્થ, એની જ્યોતિ આદિને અગ્નિકાય માનવી જોઈએ, એટલે વીજળીના બલ્બમાં જ્યારે આપણે વિદ્યુત-પ્રવાહ પ્રસારિત કરીએ, ત્યારે ટંગ્સ્ટન ધાતુનો તાર ગરમ થઈને પ્રકાશિત થાય છે, એ સમયે એ તારોમાં અગ્નિની ઉત્પત્તિ થાય છે, એટલે એ ગરમ તારોને જ સજીવ કહેવાય છે, એ જ પ્રમાણે પ્રજ્વલિત કોલસા, અગ્નિની જ્વાળા, જ્યોતિ, આકાશમાં થતી વીજળી, રાખમાં ઢંકાયેલા અગ્નિ-કણ ઇત્યાદિને અગ્નિકાય કહેવાય છે, પણ એમાંથી પ્રકટ થતા પ્રકાશને અગ્નિકાય નહીં કહી શકાય. ‘આચારાંગ’ના પ્રથમ શ્રુતસ્કંધના પહેલા અધ્યયના ચોથા ઉદ્દેશકની નિર્યુક્તિમાં બાદર અગ્નિના પાંચ પ્રકાર બતાવ્યા છે. (૧) અંગાર, કોલસા આદિ (૨) વિદ્યુત આદિ અગ્નિ (૩) જ્વાળા એટલે અગ્નિ ઉત્પન્ન કરવાવાળા પદાર્થમાં વિચ્છિન્ન જ્વાળા (૪) અગ્નિ ઉત્પન્ન Jain Educationa International 290 For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ કરનારા પદાર્થથી સંલગ્ન જ્વાળા, જેને અર્ચિસ કહેવાય છે અને (૫) રાખ (રક્ષા)માં ઢંકાયેલા અગ્નિના કણ જેને મુર્ખર કહેવાય છે. આ પ્રકારોમાં ક્યાંય પ્રકાશને સજીવ નથી બતાવ્યા, પણ પ્રકાશ અને એના ઉષ્ણ સ્પર્શને, અગ્નિના સજીવ થવાના લક્ષણ એટલે અગ્નિના સજીવત્વનું સૂચક બતાવ્યું છે. આ સંદર્ભમાં આચારાંગ-નિર્યુક્તિકાર “આગિયાનું દૃષ્ટાંત આપે છે અને બતાવે છે કે જેમ આગિયા જ્યાં સુધી જીવિત હોય છે, ત્યાં સુધી જ પ્રકાશ આપે છે, પણ જ્યારે એનું મૃત્યુ થઈ જાય છે પછી પ્રકાશ આપતા નથી એટલે એનું પ્રકાશિત હોવું, એના ચૈતન્યનું સૂચક છે, એ જ પ્રમાણે તેનોકાય (તેઉકાય) જ્યારે સજીવ હોય છે, ત્યારે પ્રકાશિત હોય છે. એ જ પ્રમાણે સજીવ પ્રાણી અથવા મનુષ્યના શરીર પણ ગરમ હોય છે, પણ મૃત્યુ પછી એ ઠંડું પડી જાય છે, એવી રીતે અગ્નિ સજીવ હોવાથી ઉષ્ણ સ્પર્શથી યુક્ત છે એટલે ઉષ્ણ સ્પર્શ એના સજીવત્વનું પ્રમાણ અથવા ઘોતક છે, એટલે અગ્નિની રોશની અર્થાત્ પ્રકાશને સજીવ માનવું બરાબર નથી. દશવૈકાલિક'માં દશપૂર્વધર શ્રી શય્યભવસૂરીજી બતાવે છે કે કોઈપણ સાધુ અથવા સાધ્વી એ અગ્નિ, કોલસા, મુર્ખર, અચિ, જ્વાળા, શુદ્ધ અગ્નિ, વીજળી, ઉલ્કા વગેરેને બાળવા જોઈએ નહીં. એવા અગ્નિમાં ઘી, ઇંધણ આદિને નાંખવા ન જોઈએ, આવા અગ્નિનો સ્પર્શ ન કરવો જોઈએ, જુદા જુદા પ્રકાશના અગ્નિનું મિશ્રણ નહીં કરવું, એવા અગ્નિનો સ્પર્શ નહીં કરવો, એને પંખો નાંખીને પ્રજ્વલિત નહીં કરવો એટલે વૃદ્ધિ નહીં કરવી અને કોઈપણ પ્રકારના અગ્નિને બુઝાવવો પણ નહીં, ઉપરની બધી ક્રિયાઓ બીજા પાસે પણ નહીં કરાવવી અને જો કોઈ આવી ક્રિયા કરતા હોય, તેને સારું નહીં માનવું, એટલે આ બધી ક્રિયા કરનારાઓ અગ્નિની વિરાધના અથવા હિંસાનું પાપ લાગે છે. અહીં કોઈપણ જગ્યાએ એવો નિર્દેશ નથી કે તેઉકાય દ્વારા નીકળતો પ્રકાશ મનુષ્ય (સાધુ-સાધ્વી)ના શરીર પર પડવાથી તેઉકાયની વિરાધના થાય છે. એનાથી અતિરિક્ત અહીં એવા નિર્દેશ થાય છે કે અગ્નિ અથવા દીપક (લેમ્પ) બળતો હોય તો સાધુ અથવા સાધ્વી એને ઓલવી દેવાનો આદેશ અથવા પ્રેરણાનો ઉપદેશ પણ નહીં આપી શકે, દીપક બળતો હોય તો સાધુ-સાધ્વીનું નિમિત્ત બનીને એને બુઝાવવું યોગ્ય નથી. જો દીપક દ્વારા નીકળતા પ્રકાશમાં આત્મા હોય અને એ પ્રકાશ પડવાથી મનુષ્યનું મૃત્યુ થાય, તો અહિંસાનું સંપૂર્ણ પાલન કરવા માટે અગ્નિને બુઝાવવાની પ્રેરણા આપવી અથવા એવા સ્થાનોથી દૂર રહેવાનું સ્પષ્ટ 291 Jain Educationa International For Personal and Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ વિધાન શાસ્ત્રોમાં મળ્યું હોત, પણ એવા વિધાનની અપ્રાપ્તિ આ વાતનો નિર્દેશ કરે છે કે અગ્નિ, જેમાં પ્રકાશ અને ઉષ્ણતા પેદા થાય છે, સજીવ છે, એને બુઝાવવાનો ઉપદેશ અથવા બુઝાવવાથી એની હિંસા થાય છે, પણ પ્રકાશનું સજીવ ન હોવાનું કારણ એ સાધુ-સાધ્વીના શરીર પર પડવાથી હિંસા થતી નથી. અહીં પ્રશ્ન એ થાય છે કે ઉપર જે બતાવાઈ ગયું છે, એનો (પ્રકાશનો) આગમિક સાહિત્યમાં ક્યાંય પણ તેઉકાયમાં સમાવેશ થયો નથી એટલે એ સજીવ નથી તો પછી એને સજીવ માનવાની પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ? એના પર ગંભીરતાથી વિચાર કરવો પડશે. - શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાગચ્છીય પરંપરામાં સાધુ અને શ્રાવકના અતિચારોમાં અને સેનપ્રશ્નમાં આ વાતનો સંદર્ભ મળે છે. પ્રશ્ન : જો ચાતુર્માસમાં પ્રતિક્રમણ આદિમાં વીજળીનો પ્રકાશ થાય તો અતિચાર લાગે કે નહીં? ઉત્તર : પૂજ્યપાદ શ્રી વિજયદાનસૂરીશ્વરજી તથા પૂજ્ય શ્રી વિજયહીરસૂરીશ્વરજીથી એવું સાંભળ્યું છે કે રોષકાળમાં અને ચાતુર્માસમાં પ્રતિક્રમણ, યોગના અનુષ્ઠાન ઇત્યાદિ ક્રિયામાં વીજળીનો પ્રકાશ હોય તો અતિચાર લાગે છે, ક્રિયા અતિચાર-યુક્ત હોય છે, કાલગ્રહણનો ભંગ થાય છે. પ્રશ્ન : ચંદ્રના પ્રકાશમાં દીપક આદિના પ્રકાશમાં સ્પર્શ થાય છે કે નહીં? ઉત્તર : જો શરીરને ચંદ્રનો પ્રકાશ લાગે તો દીપક ઇત્યાદિનો પ્રકાશનો સ્પર્શ નથી થતો,પણ શરીરને ચંદ્રનો પ્રકાશ નહીં લાગતો હોય તો દીપક આદિના પ્રકાશનો સ્પર્શ થાય છે, એવી પરંપરા છે, અને ખરતરકૃત સંદેહ દોલાવલિમાં પણ એમ બતાવ્યું છે. વિક્રમના ૧૪મા શતકમાં ખતરગચ્છીય આચાર્ય શ્રીમસ્જિનવલ્લભસૂરીના શિષ્ય આ. શ્રી જિનદત્તસૂરીએ “સંદેહ દોલાવલિ' પ્રકરણની રચના કરી છે. આ ગ્રન્થ પણ પ્રશ્નોત્તર રૂપમાં છે આ ગ્રન્થની ગાથા ૪૧ અને ૪૨ની વૃત્તિમાં આ વાતનો નિર્દેશ પ્રાપ્ત થાય છે અને એ સમયથી પ્રકાશને સજીવ માનવાની પરંપરા શરૂ થઈ એની પ્રતીતિ થાય છે. પણ “સંદેહ દોલાવલિ' પ્રકરણની મૂળ ગાથાથી એવો કોઈ અર્થ પ્રાપ્ત થતો નથી, પણ વાચનાચાર્ય શ્રી પ્રબોધચંદ્ર ગણિએ બૃહ વૃત્તિમાં એની વિસ્તૃત ચર્ચા કરી છે. એનો સાર આ પ્રમાણે છે. પ્રતિક્રમણની ક્રિયા કરનાર મનુષ્ય (સાધુ અથવા ગૃહસ્થ) વિદ્યુત પ્રદીપ આદિનો જો બે ચાર વખત સ્પર્શ કરે અથવા વારંવાર સ્પર્શ કરે તો એને પ્રાયશ્ચિત 292 Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ કરવું પડે છે. અહીં ઇત્યાદિ શબ્દથી પૃથ્વીકાય આદિ બીજા સચિત્ત દ્રવ્ય લીધા છે એટલે સામાયિક, પ્રતિક્રમણ આદિમાં સચિત દ્રવ્યોનો સ્પર્શ નહીં કરવો જોઈએ, અગ્નિ, દીપક આદિ સચિત્ત હોવાથી, એનો સ્પર્શ નહીં ક૨વો જોઈએ ‘સંદેહ દોલાવલિ'ની આ ગાથાઓમાં ‘વિદ્યુત્' શબ્દ છે એટલે એનો અર્થ આકાશમાં થનારી વીજળી લેવો, જે સજીવ છે, પણ સામયિક-પ્રતિક્રમણની ક્રિયાયુક્ત મનુષ્ય એનો સ્પર્શ નથી કરી શકતા, એટલે ટીકાકાર વાચનાચાર્ય અને અન્ય ‘વિદ્યુત્’ શબ્દથી વીજળીનો પ્રકાશ ગ્રહણ કરે છે. એટલે તે સમયથી કોઈપણ પ્રકારની અગ્નિનો પ્રકાશ સચિત્ત છે, એવી માન્યતા પ્રચલિત થઈ હશે એવું અનુમાન છે. બીજી બાજુ ‘સંદેહ દોલાવલિ'ના વૃત્તિકાર ચંદ્રના પ્રકાશમાં દીપક ઇત્યાદિના પ્રકાશનો સ્પર્શ થાય છે કે નહીં? એ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે આ પ્રકારની ચર્ચા કરે છે. તેઓ કહે છે કે ચંદ્ર, સૂર્ય ઇત્યાદિનો વિમાનની પ્રભાથી અથવા પ્રકાશથી સ્પર્શ તો થાય છે, પણ તે અપરિહાર્ય છે. તરત તેઓ બીજો ઉત્તર એ આપે છે કે સૂર્ય, ચંદ્રના પ્રકાશનો માત્ર સ્પર્શ થાય છે, પણ એ નિર્જીવ હોવાથી વિરાધના (જીવ-હિંસા) સંભવ નથી. ફરી આગળ ચર્ચા કરતાં તેઓ સ્વયં પંચમાંગ શ્રી ભગવતીસૂત્ર અથવા વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ સૂત્રનું ઉદાહરણ આપતા સૂર્ય-ચંદ્રના પ્રકાશની સચિત્તતા માટે શંકા ઉપસ્થિત કરે છે અને સ્વયં નવાંગી વૃત્તિકા૨ શ્રી અભયદેવસૂરીજીના વચનોના આધાર લઈને કહે છે કે સૂર્ય, ચંદ્ર ઇત્યાદિના પ્રકાશનો સકર્મલેશ્યત્વ (સજીવત્ય) ફક્ત ઉપચારથી જ છે, વસ્તુતઃ તે સજીવ નથી. સૂર્ય, ચંદ્ર ઇત્યાદિના વિમાનોના પુદ્ગલ સ્કન્ધ પૃથ્વીકાય હોવાથી સચિત્ત છે, પણ એનો પ્રકાશ અચિત્ત છે. કોઈ એક જીવોને (ચંદ્રમાં) ઉદ્યોત નામકર્મનો ઉદય છે, એટલે એમના શરીર દૂર હોવા છતાં ગ૨મ નથી, એવો શીતલ પ્રકાશ આપે છે, જ્યારે કોઈ એક જીવોને (સૂર્યમાં) આતપ નામકર્મનો ઉદય હોવાથી તેમના અનુષ્ય શરી૨, દૂર રહેવા છતાં પણ ઉષ્ણ પ્રકાશ આપે છે, એટલે એમના પ્રકાશના સ્પર્શથી વિરાધના થતી નથી. અહીં ફરી શંકા ઉપસ્થિત કરી શકાય છે કે જો એમ જ હોય તો વીજળી, દીપક આદિના પ્રકાશના સંબંધથી પણ વિરાધના થતી નથી એમ કહેવું જોઈએ, કારણકે વીજળી, દીપક આદિનો અગ્નિકાય રૂપ સ્થૂળ શરીર તો દૂર જ હોય છે. પ્રત્યુત્તર આપતા ‘સંદેહ દોલાવલિ’ના ટીકાકાર કહે છે કે અગ્નિકાયમાં ઉદ્યોત Jain Educationa International 293 For Personal and Private Use Only. Page #307 -------------------------------------------------------------------------- ________________ નામકર્મનો ઉદય નથી અને પૃથ્વીકાય ન હોવાથી આતપ નામકર્મનો પણ ઉદય નથી, કારણકે આગમમાં બતાવ્યું છે કે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયને જ આતપ નામકર્મનો ઉદય હોય છે. એટલે પ્રશ્ન ઉપસ્થિત થયો કે દીપક આદિનો પ્રકાશ દૂર-સ્થિત વસ્તુઓને પ્રકાશિત (ઉદ્યોતિત) કરે છે અને ગરમ પણ કરે છે એ કેવી રીતે ? એના ઉત્તરમાં વાચનાચાર્ય શ્રી પ્રબોધચંદ્ર ગણિ કહે છે કે ગરમ સ્પર્શના ઉદયથી અને લોહિતવર્ણ નામકર્મના ઉદયવાળા પ્રકાશવાળા અગ્નિકાયિક જીવ જ આસપાસના વિસ્તારમાં ફેલાય છે, પણ અગ્નિકાયને પ્રભા ન હોવાથી અને તે અતિસૂક્ષ્મ છે એને જ પ્રભાના રૂપમાં ઓળખાય છે. વાચનાચાર્ય શ્રી પ્રબોધચંદ્ર ગણિનો આ અંતિમ જવાબ શ્રી દશવૈકાલિક સૂત્રની હારિભદ્રીય વૃત્તિમાં આપેલા જીવાભિગમ સૂત્રના પાઠથી એકદમ જુદો છે, અને તેઓએ એ માટે કોઈપણ આગમિક સાહિત્યનો આધાર આપ્યો નથી. તેઓએ સ્પષ્ટ બતાવ્યું છે કે અગ્નિકાયના જીવ અપકાય એટલે કે પાણીના જીવોથી પણ વિશેષ સ્થૂળ અથવા બાદર છે તો પાણીથી અધિક સૂક્ષ્મ વાયુ અને વાયુથી પણ અધિક સૂક્ષ્મ એવા પ્રકાશના કણ (ફોટોન)ને અગ્નિકાય પણ કહેવાય ? આ એક અત્યંત વિચારણીય પ્રશ્ન છે. પુદ્ગલ દ્રવ્યનું એક વધારે વર્ગીકરણ વર્ગણાના રૂપમાં છે. વર્ગણાઓના મુખ્ય આઠ ભેદ બતાવ્યા છે (૧) ઔદારિક (૨) વૈક્રિયક (૩) આહા૨ક (૪) તૈજસ્ (૫) ભાષિક (૬) શ્વાસોચ્છ્વાસિક (૭) મનસ્ (૮) કાર્પણ. દેવ અને નારકને છોડીને પ્રત્યેક જીવનું ભવધારણીય શરીર ઔદારિક વર્ગણાના પુદ્ગલ સ્કંધોથી બનેલું છે. દેવ અને નારકીનું શરીર વૈક્રિયક વર્ગણાના પુદ્દગલ સ્કંધોથી બનેલ છે. આહારક લબ્ધિવાન ચર્તુદશપૂર્વધર સાધુ જ આહારક શરી૨ બનાવવા માટે આહા૨ક વર્ગણાનો ઉપયોગ કરે છે. ભાષાવર્ગણાથી અવાજ (શબ્દ) પેદા થાય છે. શ્વાસોશ્વાસ વર્ગણાનો ઉપયોગ શ્વાસ લેવામાં કરવામાં આવે છે. મનનું નિર્માણ અને વિચાર કરવામાં મનોવર્ગણાનો ઉપયોગ થાય છે. દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં બતાવાયેલા પુદ્ગલ દ્રવ્યનું વિભાગીકરણના બાદર સૂક્ષ્મ, બાદર અને બાદર શ્રેણીઓ ઔદારિક વર્ગણામાં સમાવિષ્ટ થાય છે. જો આપણે પ્રકાશને ચિત્ત અથવા તેઉકાય માનીએ તો એનો સમાવેશ બાદર-બાદ૨ શ્રેણીમાં કરવો જોઈએ, પણ વિજ્ઞાને બતાવ્યું છે કે પ્રકાશના કણ બહુ સૂક્ષ્મ છે, એટલે એને તૈજસ વર્ગણામાં સમાવવા બરાબર છે અને તૈજસ Jain Educationa International 294 For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ વર્ગણાઓને બીજી વર્ગણાઓ સાથે સૂક્ષ્મ વર્ગમાં રાખવાથી બધુ બરાબર પ્રતીત થાય છે. અહીં ધ્યાનમાં રાખીએ કે ઉપરના આઠ વર્ગણાઓના પુદ્ગલ સ્કંધ ઉત્તરોત્તર અધિકાધિક સૂક્ષ્મ પરિણામવાળા છે, એટલે પ્રકાશ સચિત્ત નથી એમ માનવું ખરું અને તર્કસંગત લાગે છે. સેનપ્રશ્નમાં કહ્યું છે કે “વીજળી અથવા દીપક' આદિનો પ્રકાશ થવાથી પ્રતિક્રમણ વગેરે ક્રિયા અતિચાર-યુક્ત હોય છે એટલે સંપૂર્ણ નિષ્ફળ નથી થતાં. આ વાક્યના ભાવાર્થ હું સ્વ બુદ્ધિથી આ પ્રકારે કરું છું. પ્રથમ તો આ વાત જગદ્ગુરુ શ્રી હિરસૂરીશ્વરજીની પાસેથી સાંભળી છે એમ સ્પષ્ટ આ. શ્રી સેનસૂરીશ્વરજીએ બતાવ્યું છે. એનો અર્થ છે કે એ સમયે પ્રાપ્ત આગમિક અને તપાગચ્છીય બીજા સાહિત્યમાં કોઈપણ જગ્યાએ આ વાતનો સંદર્ભ ઉપલબ્ધ નથી. - ત્રીજી વાત એ છે કે પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓમાં દીપક અથવા વીજળી આદિનો પ્રકાશ, ક્રિયા કરનાર મનુષ્ય પર પડવાથી એની ક્રિયા અતિચાર-યુક્ત બને છે એનું કારણ એ છે કે રાત્રે અંધકારમાં ક્રિયા કરતી વખતે કંઈપણ દેખાતું નથી, એવે વખતે જો ક્યાંકથી પ્રકાશ આવી જાય તો પહેલા તો ધ્યાનભંગ થાય છે, ચિત્ત વિચલિત થઈ જાય છે, બીજું એ કે પ્રકાશને કારણે બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાય છે. એનાથી ક્રિયા કરવામાં સુગમતા રહે છે. એટલે ક્રિયા કરવાવાળાના મનમાં પ્રકાશની ઇચ્છા જાગે છે, અથવા દીપક અથવા વીજળીનો પ્રકાશ થયો એ “સારું થયું' એવો ભાવ આવી જાય છે. અર્થાત પ્રકાશ કરવો યા દીપક બાળવાની ક્રિયાનું અપ્રકટ અનુમોદન થઈ જાય છે. જ્યારે ક્રિયા કરનાર સાધુસાધ્વી માટે કરવું, કરાવવું અને એનું અનુમોદન કરવું ત્રણેનો નિષેધ છે, એટલે અનુમોદન કરવું પણ ઉપર્યુક્ત નથી. લાગે છે કે આવી સ્થિતિનું કારણ જ આચાર્ય શ્રી વિજયહીરસૂરીજીએ કહ્યું હશે વીજળી આદિના પ્રકાશના કારણે ક્રિયા અતિચારયુક્ત થાય છે. એમ અમારું અનુમાન છે. આધુનિક ભૌતિક વિજ્ઞાનની પરિભાષામાં તો પ્રકાશ એક વિદ્યુત-ચુંબકીય તરંગ (ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ) માત્ર છે. વર્તમાનમાં અમારા વાયુમંડળ (એટમોસ્ફિયર)માં ઘણા પ્રકારની વિદ્યુત-ચુંબકીય તરંગો છે. પ્રત્યેક તરંગ, પ્રકાશના વેગથી એટલે એટલે ૩,૦૦,૦૦૦ કિ.મી. પ્રતિ સેંકડના વેગથી ગતિ કરે છે, ફક્ત એની કંપ-સંખ્યા (ફ્રિકવન્સી) દ્ધ તો બહુ વધારે હોય છે. અથવા બહુ ઓછી. આ કારણથી પ્રત્યેક તરંગ દેખાતી નથી. આ પ્રમાણે પૃથ્વી પર જીવન વિતાવતા પ્રત્યેક વ્યક્તિના શરીર પર ઘણા 295 Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રકારના સંખ્યાતીત વિદ્યુત-ચુંબકીય તરંગો પડે છે. જો આપણે એ બધાને સજીવ માની લઈએ તો પછી જીવવું જ મુશ્કેલ બની જાય. એક બીજી પણ વાત છે કે પ્રત્યેક સજીવ પદાર્થ પોતાની શારીરિક અને ભૌતિક ક્ષમતાનુસાર, પોતાની આધ્યાત્મિક ઉન્નતિ પ્રમાણે, પોતાના શરીરમાંથી અમુક પ્રકારની, અમુક કંપ-સંખ્યાવાળા તરંગો કાઢે છે અને જેની કંપ-સંખ્યા, તરંગ-લંબાઈ વગેરે એની મનઃસ્થિતિઓ (શાંત, ભય, ક્રોધ, ઉદ્વેગ, શોક આદિ) પ્રમાણે બદલાતી રહે છે. એ સિદ્ધાંતના આધાર પર જ વિજ્ઞાનની ટેલીપથિ નામની શાખા વિકસિત થઈ છે. પશ્ચિમમાં આ માટે હજી પણ શોધ થઈ છે. અનુસંધાન ચાલુ છે. આ ચર્ચાનો સાર માત્ર એટલો છે કે પ્રકાશના રૂપમાં વિદ્યુત ચુંબકીય તરંગો છોડવા અગ્નિકાયિક જીવનું લક્ષણ છે, એટલે બધા પ્રકારના પ્રકાશમાં જીવ છે, એમ માનવું ઉપર્યુક્ત નથી. એ બધાનો અર્થ એ નથી કે સાધુ-સમાજને દીપકના પ્રકાશના ઉપયોગ કરવાની છૂટ આપું છું, અથવા એવી છૂટ લેવા માટે મેં આ લેખ લખ્યો છે. ખરેખર સાધુ અથવા સાધ્વી તો બત્તી બાળી નથી શકતા, પણ બીજા કોઈ પાસે પણ બત્તી સળગાવવી ઉપર્યુક્ત નથી અને એનાથી પણ આગળ જો કોઈ બત્તી સળગાવતો હોય કે બુઝાવતો હોય તો એને પણ યોગ્ય નહીં માનવું અર્થાત્ અનુમોદન કરવું પણ બરાબર નથી. સાથે ઉપાશ્રયના નિકટવર્તી કોઈ ગૃહસ્થના ઘરની સળગાવેલી બત્તી અથવા રસ્તા પર સળગતી નગરપાલિકાની બત્તીની સહાયતાથી પોતાનું કોઈ કાર્ય સાધુ ન કરે, કારણ કે એમ કરવાથી એની અનુમોદના થઈ જાય છે. જો એ બત્તી સાધુ માટે અથવા સાધુના કહેવાથી નથી ક૨ાઈ તથા એના ઉપયોગથી પાપ લાગતું જ હોય, એમ પ્રાયઃ બધા જ માને છે, એટલે એવી બત્તીનો ઉપયોગ કરવાની છૂટ લેવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અહીં તો ફક્ત જૈન આગમ અને વિજ્ઞાનના આધાર પર ‘પ્રકાશ સજીવ છે અથવા નહીં' એ પ્રશ્નના સમાધાનનો એક વિનમ્ર પ્રયાસ કર્યો છે. (સંદર્ભ : દશવૈકાલિક સૂત્ર, હારિભદ્રીયવૃત્તિ, તત્ત્વાર્થસૂત્ર ટીકા, અધ્યાય ૨, ટીકાકાર-સિદ્ધસેન ગણિ. આચારાંગ ટીકા, શીલક્રાચાર્ય, સેનપ્રશ્ન, સંદેહ દોલાવલિ પ્રકરણ, ટેક્સ્ટ બુક ઓફ ક્વાડ્ટમ મિકેનિક્સ, પી. એમ. મૈથ્યુસ, કે. વેસ્ટેશન) (તીર્થંકર : ડિસેમ્બર, ૮૮) Jain Educationa International 296 For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણી आवश्यक सूत्र टीका में - नियुक्तिगतः अगणीओ छिंदिज्ज बोहियखोभाइ दीहडक्को वा। માહિં માનો વરસો પ્રમાદિં ઉદ્દા - ગાથાની વૃત્તિમાં “અગ્રણીઓ” શબ્દનિર્દિષ્ટ કાયોત્સર્ગના આગાર માટે ટિપ્પણી કરતા બતાવ્યું છે કે કાયોત્સર્ગ વખતે જો જ્યોતિનો સ્પર્શ થાય ત્યારે આચ્છાદન માટે લેવાયેલા વસ્ત્રના ગ્રહણ કરવાથી કાયોત્સર્ગનાં ભંગ નથી થતો. પણ પ્રતિક્રમણ સૂત્રના પ્રબોધટીકા નામના ગુજરાતી વિવેચનમાં અન્નત્થ સૂત્રમાં આ નિયુક્તિગત ગાથાના “અગણીઓ” શબ્દના બે અર્થ બતાવ્યા છે. (૧) કાયોત્સર્ગ વખતે, અગ્નિ ફેલાતા, આવીને જો કાયોત્સર્ગ કરતી વ્યક્તિનો સ્પર્શ કરે, ત્યારે તે અન્યત્ર, જઈને કાયોત્સર્ગ પૂરો કરે તો કાયોત્સર્ગનો ભંગ થતો નથી. (૨) બીજો અર્થ આવશ્યક સૂત્રની ટીકામાં બતાવેલ છે જ. બીજી બાજુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ પોતાના “અભિધાન ચિંતામણિ' શબ્દ કોશમાં અગ્નિકાય,તેઉકાયના શબ્દોમાં ક્યાં પણ “પ્રકાશને અગ્નિકાયના રૂપમાં બતાવ્યું નથી. “અભિધાન રાજેન્દ્ર કોશમાં પણ એતષિયક કોઈ ઉલ્લેખ પ્રાપ્ત નથી. ઉપરના બંને અર્થમાં પહેલો અર્થ આગમને સમ્મત લાગે છે. પણ બીજો અર્થ સંદિગ્ધ છે. પણ નિર્યુક્તિગત આ ગાથામાં “પ્રકાશ'ને અગ્નિકાય નથી બતાવ્યો અને “અગણીઓ' શબ્દનો બીજા અર્થથી એવું સ્પષ્ટ નિર્દેશ નથી થતો કે પ્રકાશ - અગ્નિકાયિક જીવના રૂપમાં સજીવ જ છે, તથાપિ પ્રકાશને સજીવ માનવાવાળો વર્ગ આ પાઠનો અર્થનો આધાર લે છે પણ એની સાથે બતાવાયેલી બીજા ત્રણ આગારના સ્વરૂપથી બીજો અર્થ બરાબર લાગતો નથી. ‘તત્ત્વ તુ केवलिगम्यम्।' 297 Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૧ (ટિપ્પણ) ૧. મુનિ યશોવિજયજી, વિદ્યુત્ સજીવ કે નિર્જીવ, પૃષ્ઠ ૭૯-૯૯ ૨. મુનિ નંદઘોષિવજયજી, જૈન દર્શન : વૈજ્ઞાનિક દષ્ટિએ (Jainism through Science), પૃષ્ઠ ૨૧-૨૮ 298 Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 2 92 મૂલ તત્વ BAYRS Casut &l21 242714 CR YUNA Tal (elements) l 'periodical table' અહીં સંદર્ભ માટે આપ્યો છે. જેમાં પ્રત્યેક મૂળતત્ત્વમાં રહેલા ઇલેક્ટ્રોન જેવી સંખ્યા તથા પરમાણુ-ભારનું પૂરું વિવરણ છે. APPENDIX II ATOMIC TABLE AWG F TERA OOM BM G U 1 1 HPL or Y| Number of Electrons in Each Shell Special charactaristics NAME No. 1. Hydrogen H 1.008 2. Helium - He 4.0026 VIIIA 2 3. Lithium Li 6.939 IA 2 1 4. Beryllium Be 9.0122 ITA 2 2 5. Boron B 10.811 DIA 2 3 6. Carbon C 12.011 IVA 2 4 7. Nitrogen N 14.007 VA 25 8. Oxygen O 15.999 VIA 2 6 9. Fluorine F 18.998 VIIA 2 7 10. Neon Ne 20.183 VIIIA 2 8 11. Sodium ! Na 22.990. IA 2 8 12. Megnesium Mg 24.312 TA 2 8 2 13. Aluminium Al 26.982 DIA 28 3 14. Silicon Si 28.086 IVA 2 8 4 15. Phosphorus P 30.974 VA 2 8 5 Unique Inert gas Alkali & Alkaline Earth Metal Boron and Carbon Families Nitrogen and Oxygen Families Halogens Inert gas A & A.E.M. Ne utwo B & C Families B & C Families N & O Families 299 Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Ar N & O Families Halogen Inert gas A & A.E.M. A & A.E.M. 16. Sulphur S 32.064 VIA 2 8 17. Chlorine 35.453 VIIA 2 8 18. Argon 30.948 VIIIA 2 8 19. Potassium 39.102 A 2 8 20. Calcium 40.08 IIA 2 8 21. Scandium 44.956 IIIB 2 8 22. Titanium 47.90 IVB 2 8 23. Vanadium V 50.942 VB 2 8 11 24. Chromium Cr 51.996 VIB 2 8 13 25. Manganese Mn 54.938 VIIB 2 8 13 26. (Ferrum) Iron Fe 55.847 VIIIB 2 8 14 27. Cobalt Co 58.933 VIIIB 2 8 15 Ti First Transition Metals 1 2 2 2 The Triads Second Transition Metals Third Transition Metals B & C Fam. B & C Fam. N & O Fam. N & O Fam. Halogen Inert gas (A & A.E.M. ST First Transition Mettals 28. Nickel : Ni 58.71 VIIIB 2 8 16 2 29. Copper Cu 63.54 IB 2 8 18 1 63.74 30. Zinc Zn 65.37 TIB 2 8 18 2 65.54 31. Gallium Ga 69.72 IIIA 2 8 18 3 32. Germanium Ge 72.59 IVA 28 18 4 33. Arsenic As 74.922VA 2 8 18 5 34. Selenium Se 78.96 VIA 2 8 18 35. Bromine 79.909 VIIA 2 8 18 7 36. Krypton 83.80 VIIIA 2 8 18 8 37. Rubiduim 85.47 IA 2 8 18 8 38. Strontium 87.62 IIA 2 8 18 8 39. Yitrium Y 88.095 WIB 2 8 18 9 2 40. Zirconium Zr 91.22 IVB 2 8 18 10 2 41. Niobium NB 92.906 VB 2 8 18 12 1 42. Molybdenum Mo 95.94 VIB 2 8 18 13 1 43. Technetium Tc 99.00 VIIB 2 8 18 13 2 44. Ruthenium Ru 101.07 VIIIB 2 8 18 15 1 45. Rhodium Rh 102.91 VIIIB 2 8 18 16 1 46. Palladium Pd 106.4 VIIIB 2 8 18 18 47. (Argentum) Silver Ag 107.87 IB 2 8 18 18 1 48. Cadmium C d 112.40 IIB 2 8 18 18 2 49. Indium In 114.82 IIIA 2 8 18 18 3 50. (Stannum) Tin Sn 118.69 IVA 2 8 18 18 4 51. Antimony S6 121.75 VA 2 8 18 18 5 52. Tellurium Te 127.60 VIA 2 8 18 18 6 53. lodine 126.90 VIIA 2 8 18 18 7 54. Xenom Xe 131.30 VIJIA 2 8 18 18 8 55. Cesium Cs 132.91 TA 2 8 18 18 8 56. Barium Ba 137.34 11A 2 8 18 18 8 57. Lanthanum La 138.91 TIB 2 8 18 18 9 58. Cerium Ce 140.12 2 8 18 19 9 59. Praseodyntium Pr 140.91 2 8 18 21 8 60. Ncodymium Nd 144.24 2 8 18 22 8 61. Promethium Pm 147.00 2 8 18 23 8 Triads Second Transition Metals (Third Transiti on Metals B & C Fam. B & C Fam. (N & O Fam. Halogen Inert gas A & A.E.M 1 2 2 2 57 to 71 Rare earths. 300 Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ANNONCEN 572 to 74 Transition Metals The Triads Second (Tr. Metals (Third Tr. (Mtals B & C Fam. 62. Samarium Sm 150.35 2 8 18 24 8 2 63. Europium Eu 151.962 2 8 18 25 8 2 64. Gadolinium Cd 157.25 2 8 18 25 9 2 65. Terbium Tb 158.92 2 8 18 26 9 66. Dysprosium Dy 162.50 2 8 18 28 8 67. Holmium Ho 164.93 2 8 18 298 68. Erbium Er 167.26 2 8 18 30 8 69. Thulium Tm 168.93 2 8 18 31 8 2 70. Yitribium Yb 173.04 2 8 18 32 8 2 71. Lutetium Lu 174.97 2 8 18 32 9 2 72. Hafnium Hf 178.49 IVB 2 8 18 32 10 2 73. Tantalum Ta 180.95 VB 2 8 18 32 11 2 74. (Wolfram) Tungsten W 183.85 VIB 2 8 18 32 12 2 75. Rhenium 186.2 VIIB 2 8 18 32 13 2 76. Osmium Os 190.2 VIIIB 2 8 18 32 15 2 77. Iridium Ir 192.2 VIIIB 2 8 18 32 15 2 78. Platinum Pt 195.09 VIIB 2 8 18 32 17 1 79. (Aurum) Gold Au 196.97 IB 2 8 18 32 18 1 80. (Hydragyrum) Mercury Hg 200.59 IIB 2 8 18 32 18 2 . 81. Thallium Ti 204.37 IIIA 2 8 18 32 18 3 82. (Plumbum) Lead Pb 207.19 IVA 2 8 18 32 18 4 83. Bismuth Bi 208.98 VA 2 8 18 32 18 5 84. Polonium Po 210 VIA 2 8 18 32 18 6 85. Astatine At 210 VIIA 2 8 18 32 18 7 86. Radon Rn 222 VIIIA 2 8 18 32 18 8 87. Francium Fr 223 IA 2 8 18 32 18 8 1 88. Radium Ra 226 IIA 28 18 32 18 8 2 89. Actinium AC 227 2 8 18 32 18 8 2 90. Thorium Th 232.04 2 8 18 32 18 10 2 91. Protactinium Pr 231 2 8 18 32 20 9 2 92. Uranium U 238.03 2 8 18 32 21 9 2 93. Neptunium Np 237 2 8 18 32 22 9 2 94. Plutonium Pu 242 2 8 18 32 24 8 2 95. Americium Am 243 2 8 18 32 25 8 2 96. Curium Cm 247 2 8 18 32 25 9 2 97. Berkelium Bk 247 2 8 18 32 27 8 2 98. Californium Cf 249 2 8 18 32 28 8 2 99. Einseinium Es 254 2 8 18 32 29 8 2 100. Fermium Fm 253 2 8 18 32 30 8 2 101. Mendelevium Md 256 2 8 18 32 31 8 2 102. Nobelium No 254 2 8 18 32 32 8 2 103. Lawrencium Lw 257 2 8 18 32 32 9 2 N&O Families Halogen Inert gas A & A.M. A & A.M. 89-103 Actinide metals 93 to 103 Man made elements 301 Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 3 પ્રયુક્ત ગ્રન્થ-સૂચિ ૩વારા નિરિ– કર્તા : આચાર્ય ભદ્રબાહુ, પ્રકાશક : મોતીલાલ બનારસીદાસ, નવી દિલ્હી. ૩પરમાણમ્ - ભાષ્યકાર : આચાર્ય મહાપ્રજ્ઞ, (મૂળ સંસ્કૃત ઔર હિન્દી અનુવાદ), પ્રકાશક: જૈન વિશ્વ ભારતી, લાડનું (રાજસ્થાન) ૩યારાં સૂત્ર (ડાયરો) - જૈન આગમ : અંગસુત્તાણિ, ખંડ-૧, વાચનાપ્રમુખ : આચાર્ય તુલસી, સંપાદક : આચાર્ય મહાપ્રજ્ઞ, પ્રકાશક : જૈન વિશ્વ ભારતી, લાડનૂ (રાજસ્થાન) ઉત્તરાધ્યયન સૂત્ર (ઉત્તરાયણ) - જૈન આગમ : નવસુત્તાણિ, વાચનાપ્રમુખ : આચાર્ય તુલસી, સંપાદક : આચાર્ય મહાપ્રજ્ઞ, પ્રકાશક: જૈન વિશ્વ ભારતી, લાડવૂ (રાજસ્થાન) ગુઝરાત સમાચાર નિવા) - 21 ઓક્ટોબર 2002, અમદાવાદ મોમ્મસાર - કર્તા: આચાર્ય નેમિચંદ્ર, સિદ્ધાંત ચક્રવર્તી, પ્રકાશક: જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા, કોલકાતા. નય શાસન : નય તેનુશાસન - પ્રકાશક: તેરાપંથ યુવક પરિષદ, જયપુર. જૈન ટર્શન : વૈજ્ઞાનિક દ્રષ્ટિ છે - લેખક: મુનિ નંદીઘોષ વિજયજી, પ્રકાશક : મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ. જૈન ભારતી (માસ) - ડિસેમ્બર 2002, પ્રકાશક: જૈન શ્વેતામ્બર તેરાપંથી મહાસભા, કોલકાતા. નૈન સિદ્ધાંત રવિ - લેખક: આચાર્ય તુલસી, પ્રકાશક: આદર્શ સાહિત્ય સંઘ, ચૂરુ (રાજસ્થાન) 302 Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ વૈને સિદ્ધાંત વોશ (મા ? ક) - સંપાદક: જિનેન્દ્ર વર્ણો, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી. જૈન વિદ્યુત ૩થવા પ્રમુખ wi - લેખક : રાધાશરણ અગ્રવાલ, પ્રકાશક : ““સરસ્વતી હાઉસ”, નારાયણ ઇન્ડસ્ટ્રિયલ એરિયા, નવી દિલ્હી. vi (રથાનાં સૂત્ર) - વાચનાપ્રમુખ : આચાર્ય તુલસી, અનુવાદક-વિવેચક : આચાર્ય મહાપ્રજ્ઞ, પ્રકાશક: જૈન વિશ્વ ભારતી, લાડનૂ. તત્ત્વાનુશાસન - (ભગવતી ભાષ્ય માં ઉદ્ભત), જુઓ ભગવતી ભાષ્ય. તત્વાર્થ સૂત્ર - કર્તા: આચાર્ય ઉમાસ્વાતિ, પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી તેરાપંથ : મહા વીર થવસ્થા - સંપાદક: આચાર્ય તુલસી, પ્રકાશક: જૈન વિશ્વ ભારતી લાડનું. ટ્રશનૈતિક પૂnિ - ચૂર્ણિકાર: અગત્સ્ય સિંહ, પ્રકાશક: ઋષભદેવ કેસરીમલ શ્વેતામ્બર સંસ્થા, રતલામ. રાત્રિદ પૂર્ષિ - ચૂર્ણિકાર : જિનદાસ મહત્તર, પ્રકાશક: ઋષભદેવ કેસરીમલ શ્વેતામ્બર સંસ્થા, રતલામ. શાનિક રજા - ટીકાકાર: આચાર્ય હરિભદ્રસૂરી, પ્રકાશક: દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધાર ફંડ. શાનિક સૂત્ર (સમર્થિ) - જૈન આગમ: નવસુત્તાણિ, વાચનાપ્રમુખ : આચાર્ય તુલસી, સંપાદક : આચાર્ય મહાપ્રજ્ઞ, પ્રકાશક : જૈન વિશ્વ ભારતી, લાડનું (રાજસ્થાન) ટ્રાવેનિયં - (જૈન આગમ), (મૂળ, છાયા, અનુવાદ અને ટિપ્પણ સહિત), વાચના-પ્રમુખ: આચાર્ય તુલસી, સંપાદક-વિવેચક: આચાર્ય મહાપ્રજ્ઞ, પ્રકાશક: જૈન વિશ્વ ભારતી, લાડનું (રાજસ્થાન) ઘવતા - (ષખંડાગમ પર ટીકા), કર્તા: આચાર્ય વીરસેન, પ્રકાશક : શેઠ શીતલરાય લક્ષ્મીચંદ્ર, અમરાવતી | પ્રજ્ઞાપના વૃત્તિ - વૃત્તિકાર : આચાર્ય મલયગિરિ, પ્રકાશક: આગમોદય સમિતિ, મહેસાણા. પ્રજ્ઞાપના સૂત્ર (TUVIUI) - જૈન આગમ: ઉવંગસુત્તાણિ, ખંડ-૨, વાચના પ્રમુખ : આચાર્ય તુલસી, સંપાદક : આચાર્ય મહાપ્રજ્ઞ, પ્રકાશક : જૈન વિશ્વ ભારતી, લાડ– (રાજસ્થાન) 303. Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રવચનસાર - (કુન્દકુન્દચાર્ય પ્રણીત), પ્રકાશક: ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી પ્રશ્નોત્તર તત્ત્વોઘ - રચયિતા : શ્રીમદ્ભયાચાર્ય, પ્રકાશક: જૈન વિશ્વ ભારતી, લાડનું. વૃહદ્ મર્યાદ્રા - (મોટી મર્યાદા) શ્રીમજ્જજાયાચાર્ય કૃત, (અપ્રકાશિત). માવતી માઇ - (ખંડ-૧, ખંડ-૨), સંપાદક-વિવેચક : આચાર્યશ્રી મહાપ્રજ્ઞ, પ્રકાશક : જૈન વિશ્વ ભારતી, લાડનું. ભગવતી સૂત્ર (મવડું) - જૈન આગમ અંગસુત્તાણિ, ભાગ-૨, વાચના-પ્રમુખઃ આચાર્ય તુલસી, સંપાદક : આચાર્ય મહાપ્રજ્ઞ, પ્રકાશક : જૈન વિશ્વ ભારતી, લાડનૂ (રાજસ્થાન) ભારતીય ટર્શન રિચય - લેખક : ડૉ. હરિમોહન ઝા, પ્રકાશક: પુસ્તક ભંડાર, લહેરિયાસરાય. મિ ગ્રંથ રત્નાકર (ઘંડ ?) - પ્રકાશક: તેરાપંથી મહાસભા, કોલકાતા. મિત ચાય ના - લેખક : આચાર્ય શ્રી તુલસી, પ્રકાશક: આદર્શ સાહિત્ય સંઘ, નવી દિલ્હી. મગ ૩ને જ્ઞાનતંતુના રોગો - લેખક: ડૉ. સુધીર બી. શાહ, અમદાવાદ. मर्यादावलि (अप्रकाशित) મહાનિશીથ, - અધ્યયન ર, પત્ર 7 (હસ્તલિખિત : પ્રશ્નોત્તર તત્ત્વબોધ મેં ઉદ્ધત) જુઓ : પ્રશ્નોત્તર તત્ત્વબોધ. મૂનાર - કર્તા : આચાર્ય વટ્ટકેર, પ્રકાશક : અનન્તકીર્તિ ગ્રંથમાલા પ્રકાશન સંસ્થા. મૂનારાધના - કર્તા : આચાર્ય શિવકોટી, પ્રકાશક : સખારામ દોશી, સોલાપુર, રાગથાન પત્ર - (દનિક) 22 ડિસેમ્બર 2002, જયપુર. વિજ્ઞપ્તિ (સપ્તદિવ) - 14-20 એપ્રિલ, 2002, પ્રકાશક : આદર્શ સાહિત્ય સંઘ, નવી દિલ્હી. વિધુત્ નવ ય નિર્જીવ (દ્વિતીય સંરર) - લેખક: મુનિ યશોવિજય, પ્રકાશક: દિવ્ય દર્શન ટ્રસ્ટ, અમદાવાદ. સર્વાર્થરિદ્ધિ (તસ્વાર્થ સૂત્ર ૫ર ટી T) - કર્તા: આચાર્ય પૂજ્યપાદ, પ્રકાશક : ભારતીય જ્ઞાનપીઠ, નવી દિલ્હી. Comology: Old and New, By - Prof. Dr. G. R. Jain, Publisher : Bharatiya Jnanapeeth, Delhi. 304 Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Combustion Engincering and Fuel Technology, By - A. K. Shaha, Publisher: Oxford and IBH Publishing Co. New Delhi. E. D. M. Principles of Operation, (Internet ell 414) http://www.edmtt. com/articles reports/emdprocesses. html (27 March, 2003). Electricity and Electronics, By - Kakani, Saxena, Chhajer and Lodha. G.E.C. Type K O il Circuit B rekers, By - The General Electric Company of India Ltd. Human Body: Design, Function and Development, By - J. S. Zaveri, Publisher : Today and Tomorow Pinters and, Publishers, New Delhi. Incandescent Bulb, Internet el 2012) Microcosmology: Theory of Atom in Jain Philosophy and Modern Science, By - J. S. Zaveri and Prof. Muni Mahendra Kumar, Publishers : Jain Vishva Bharati Institute, Ladnun (Raj.) Modern's A. B. C. of Physics, (CBSE Std. XII) By - Satish K Gupta. Neuro-science and Karma, By - J. S. Zaveri and Prof. Muni Mahendra Kumar, Publihers : Jain Vishva Bharati Institute, Ladnun (Raj.) Pradeep's Fundamental Physics (XI), By - Gomber and Gupta. (Text-Book of) Physics (for Std. XII) Part I, II, Publishers : Gujarat State Board of School Text Books, Gandhinagar (Ahmedabad) Use Your Head, By: Tony Buzain. WWW. Stratman.com/articles/Luminous tubes. html., By - Wayne Strattman. 305 Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ 306 Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ લેખક, અનુવાદક- પરિવાર - પરિચય રશ્મિભાઈ ઝવેરી પૂ. પ્રો. મુનિશ્રી મહેન્દ્રકુમારજીના ગુરુભ્રાતા છે, અને બંને ભાઈઓ સ્વ પિતાશ્રી પૂ. જેઠાભાઈ સાકરચંદ ઝવેરીના સુપુત્રો છે. કચ્છ ભૂજમાં જન્મેલા જેઠાભાઈએ ઈલેક્ટ્રિક ઇજનેર થઈ, ૧૯૪૬માં ભારત બીજલી કારખાનું નાખી, ભારતમાં ઈલેક્ટ્રિક મોટર અને ટ્રાન્સફોર્મર બનાવવાનું શરૂ કર્યું હતું. ઇલેક્ટ્રિક ઉદ્યોગના આ ભીષ્મપિતામહે ભારતના ઇલેક્ટ્રિકલ મેન્યુ. એસો. (I.E.M.A.)ના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ સ્વ. ગણાધિપતિ આચાર્યશ્રી તુલસી અને પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી તથા પૂ. મુનિશ્રીની સત્રેરણાથી જીવનની દિશા બદલીને સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી તત્ત્વજ્ઞાન, પ્રેક્ષાધ્યાન, અધ્યાત્મ અને વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો. દેશભરમાં પ્રેક્ષાધ્યાનની 80 જેટલી શિબિર કરી. સાધુ-સાધ્વી-સમણસમણી વૃંદમાં પણ ધ્યાન, વિજ્ઞાન આદિ વિષયોમાં પ્રશિક્ષણ આપ્યું. પૂ.મુનિશ્રી સાથે મળીને અધ્યાત્મ અને વિજ્ઞાન વિષયોને લગતા અનેક પુસ્તકો લખ્યા. શ્રાવક-શિરોમણિ', “જૈન રત્ન”, “સમાજભૂષણ', આદિ સમાજના બિરુદો સાથે આરાધ્ય પૂ. ગણાધિપતિ દ્વારા “તત્ત્વજ્ઞ શ્રાવક', “પ્રેક્ષા-પ્રવકતા', “અધ્યાત્મવૈજ્ઞાનિક વ્યક્તિ', અને અંતમાં “અધ્યાત્મ વિભૂષણ', સંબોધનો મેળવવા ભાગ્યશાળી થયા. 6 ઓક્ટોબર - 1993 એમણે આજીવન સંલેખના વ્રત સ્વીકારી 84 વષર્ની ઉંમરે 17 નવેમ્બર ૧૯૯૩ના 41 દિવસના સંથારા બાદ પંડિત-મૃત્યુને સહર્ષ વધાવી લીધું હતું. એમના સુપુત્ર બાલબ્રહ્મચારી શતાવધાની પૂ. મુનિશ્રી મહેન્દ્રકુમારજીએ વિજ્ઞાનના સ્નાતક (B.Sc. Hons) થઈ 20 વર્ષની ઉંમરે સ્વ. ગણાધિપતિ. આ. 307 Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ તુલસીજી પાસે સંયમજીવન સ્વીકાર કર્યા બાદ, ભારતના અનેક પ્રાંતોમાં વિહાર કરતાં કરતાં તત્ત્વજ્ઞાન, દર્શન, ધ્યાન, વિજ્ઞાન, ગણિત આદિનો ઊંડો અભ્યાસ કર્યો. અધ્યાત્મ અને વિજ્ઞાન એમનો પ્રિય વિષય છે. એમનું પુસ્તક “જૈન દર્શન ઔર વિજ્ઞાન” યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામ્યું છે. એમના ગુરુભ્રાતા રશ્મિભાઈ મુંબઈ યુનિવર્સિટીમાંથી ડબલ ગ્રેજ્યુએટ થઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, અને 45 વર્ષની પ્રેક્ટિસ દરમિયાન એમનાં હાથ નીચે 250 વિદ્યાર્થીઓએ C.A.ની તાલીમ લીધી છે. પરિવારના સંસ્કારથી સુવાસિત રશ્મિભાઈ “જૈન ઉપાસક' થઈને દેશમાં-વિદેશમાં (સીંગાપોર, એન્ટવર્પ, હોંગકોંગ, દુબઈ, મસ્કત કેન્યા)માં પર્યુષણની આરાધના કરાવવા જાય છે. પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞના વિશદ્ વિવેચન સહિત “સૂત્ર કૃતાંગ' સૂત્રનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. એમને પણ સમાજ તરફથી “ગિરનાર' એવોર્ડ ઉત્કૃષ્ટ સાહિત્ય-સેવા-રત્ન' આદિ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જન્મભૂમિ'ના જૈન જગત' સહિત અનેક પત્ર-પત્રિકાઓમાં માનદ્ સંપાદક છે. 65 વર્ષની ઉંમરે જૈન વિશ્વભારતી સંસ્થાનની જૈનોલોજીની એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ કક્ષાએ ઉત્તીર્ણ થઈ હવે મુંબઈ યુનિ.માં “અનુપ્રેક્ષા' વિષય પર Ph.D. કરી રહ્યા છે. 5 વર્ષ પહેલાં તેઓ મેડિટેશન અને મેડિકેશન દ્વારા કેન્સર જેવા મહારોગમાંથી સંપૂર્ણ તંદુરસ્ત થઈ અભ્યાસ અને સાધના કરી રહ્યા છે, સાથે કેન્સરના અનેક દર્દીઓને આધ્યાત્મિક ચિકિત્સાની સેવા આપી રહ્યા છે. 308 Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત ભારતી પ્રકાશના અમદાવાદ-૧૫. Jain Educationa International For Personal and Private Use Only www.jainen