SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ इंदभूती नाम अणगारे गोयमसगोते... संखित्तविउलतेयलेसे...। (માવતી ૩/૬) संक्षिप्ता - शरीरान्तर्लीनत्वेन ह्रस्वतांगता, विपुला - विस्तीणां अनेकयोजनप्रमाण - क्षेत्राश्रितवस्तुदहनसमर्थत्वात्तेजोलेश्या - विशिष्टतपोजन्यलब्धि विशेषप्रभवा तेजोज्वाला यस्य स तथा । (भ.वृ. १/९) વૃત્તિકારે તેજોલેશ્યાનો અર્થ તેજો-જ્વાળા કર્યો છે. અહીં તેજોલેશ્યાનો પ્રયોગ એક ઋદ્ધિ (લબ્ધિ અથવા યોગજ વિભૂતિ)ના અર્થમાં થયો છે. ઠાણં અનુસાર આ સૃદ્ધિ ત્રણ કારણોથી આવે છે. એની સરખામણી હઠયોગની કુંડલિની સાથે થાય છે. કુંડલિનીની બે અવસ્થા હોય છે - સુપ્ત અને જાગ્રત/તેજોલેશ્યાની પણ બે અવસ્થા હોય છે સંક્ષિપ્ત અને વિપુલ. એના દ્વારા હજારો કિલોમીટર દૂર આવેલી વસ્તુને પણ ભસ્મ કરી શકાય છે. એ જ પ્રમાણે બહુ દૂર સુધી અનુગ્રહ પણ કરી શકાય છે. એ દ્વારા અનુગ્રહ અને નિગ્રહ બંને કરી શકાય છે. “ભગવતી વૃત્તિમાં તેજોલેશ્યાને અગ્નિસદેશ દ્રવ્ય કહેલ છે. (ભ.પૃ.પત્ર ૬૪૨ - તગ્નિસંસ્કૃશ-દ્રવ્યાન્તરાડવેશ્ચયાવસેયં तथाविधशक्तिमन्ति द्रव्याणि तेजोलेश्याद्रव्यविदित | ) " संभवन्ति ૩૨. મુનિ યશોવિજયજી, પૂર્વ ઉદ્ધત ગ્રંથ પાનું ૫૧, ૫૨ ૩૩. આચાર્ય મહાપ્રજ્ઞ, પૂર્વ ઉદ્ધત લેખ પાનું ૧૫, ૧૬ “ભગવતીનો એક બીજો ઉલ્લેખ છે કે દિવસે પુદ્ગલ શુભ રૂપમાં પરિણત થઈ જાય છે. અને રાત્રે અશુભ રૂપમાં પરિણત થાય છે. નૈયાયિક આદિ અંધકારને અભાવ રૂપમાં માને છે. જૈન દર્શન અનુસાર આ પુદ્ગલનું પરિણામ છે. જેમ અંધકાર પુદ્ગલનું પરિણામ છે, એમ જ પ્રકાશ પણ પુદ્ગલનું પિરણામ છે. ભગવતીનો આખો પાઠ આ પ્રમાણે છે.’’ સે મૂળ ભંતે! વિયા ૩ખ્ખો! ! ? રાડું અંધારે ? દંતા ગોયમા ! વિયા લગ્નોÇ । રાડું અંધારે से केणट्टेणं ? Jain Educationa International - 255 For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005303
Book TitleShu Vidyut Sachit Teukay Che
Original Sutra AuthorN/A
AuthorMahendramuni
PublisherAnekant Bharati Prakashan
Publication Year2005
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy