Book Title: Shilpa Chintamani Part 1 Author(s): Mansukhlal Bhudharmal Mistri Publisher: Mansukhlal Bhudharmal Mistri Dhinoj Catalog link: https://jainqq.org/explore/008472/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ અહો શ્રુતજ્ઞાનમ્ ગ્રંથ જીર્ણોદ્ધાર – સંવત ૨૦૬૬ (ઈ. ૨૦૧૦). શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર - સંયોજક- બાબુલાલ સરેમલ શાહ હીરાજૈન સોસાયટી, રામનગર, સાબરમતી, અમદાવાદ-૦૫. (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ) ૨૨૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ પૃષ્ઠ 296 160 164 202 48 306 322 668 516 268 456 420 १४. 638 192 428 070 406 પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને સેટ નં.-૨ ની ડી.વી.ડી.(DVD) બનાવી તેની યાદી या पुस्तat परथी upl stGnels sरी शाशे. ક્રમ પુસ્તકનું નામ ભાષા કર્તા-ટીકાકાર-સંપાદક 055 | श्री सिद्धहेम बृहद्दति बृदन्यास अध्याय-६ पू. लावण्यसूरिजीम.सा. 056 | विविध तीर्थ कल्प पू. जिनविजयजी म.सा. 057 ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | पू. पूण्यविजयजी म.सा. 058 | सिद्धान्तलक्षणगूढार्थ तत्वलोकः श्री धर्मदत्तसूरि 059 | व्याप्ति पञ्चक विवृति टीका श्री धर्मदतसूरि 06080 संजीत राममा श्री मांगरोळ जैन संगीत मंडळी 061 | चतुर्विंशतीप्रबन्ध (प्रबंध कोश) सं श्री रसिकलाल हीरालाल कापडीआ 062 | व्युत्पतिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय | श्री सुदर्शनाचार्य 063 | चन्द्रप्रभा हेमकौमुदी पू. मेघविजयजी गणि 064 | विवेक विलास सं/४. श्री दामोदर गोविंदाचार्य 065 | पञ्चशती प्रबोध प्रबंध सं | पू. मृगेन्द्रविजयजी म.सा. 066 | सन्मतितत्वसोपानम् पू. लब्धिसूरिजी म.सा. 067 | 6:शभादीशुशनुवाई पू. हेमसागरसूरिजी म.सा. 068 | मोहराजापराजयम् सं पू . चतुरविजयजी म.सा. 069 | क्रियाकोश सं/हिं श्री मोहनलाल बांठिया | कालिकाचार्यकथासंग्रह | सं/Y४. | श्री अंबालाल प्रेमचंद 071 | सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका श्री वामाचरण भट्टाचार्य 072 | जन्मसमुद्रजातक सं/हिं श्री भगवानदास जैन | 073 | मेघमहोदय वर्षप्रबोध सं/हिं | श्री भगवानदास जैन 074 | सामुदिइनi uiय थी ४. श्री हिम्मतराम महाशंकर जानी 0758न यित्र supम ला1-1 ४. श्री साराभाई नवाब 0768नयित्र पद्मसाग-२ ४. श्री साराभाई नवाब 077 | संगीत नाटय ३पावली ४. श्री विद्या साराभाई नवाब 078 मारतनां न तीर्थो सनतनुशिल्पस्थापत्य १४. श्री साराभाई नवाब 079 | शिल्पयिन्तामलिला-१ १४. श्री मनसुखलाल भुदरमल 080 दशल्य शाखा -१ १४. श्री जगन्नाथ अंबाराम 081 | शिल्पशाखलास-२ १४. श्री जगन्नाथ अंबाराम 082 | शल्य शास्त्रला1-3 | श्री जगन्नाथ अंबाराम 083 | यायुर्वहनासानुसूत प्रयोगीला-१ १४. पू. कान्तिसागरजी 084 ल्याएR8 १४. श्री वर्धमान पार्श्वनाथ शास्त्री 085 | विश्वलोचन कोश सं./हिं श्री नंदलाल शर्मा 086 | Bथा रत्न शास-1 श्री बेचरदास जीवराज दोशी 087 | Bथा रत्न शा1-2 श्री बेचरदास जीवराज दोशी 088 |इस्तसजीवन | सं. पू. मेघविजयजीगणि એ%ચતુર્વિશતિકા पूज. यशोविजयजी, पू. पुण्यविजयजी સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા | सं. आचार्य श्री विजयदर्शनसूरिजी 308 128 532 376 374 538 194 192 254 260 238 260 114 910 436 336 ४. 230 322 089 114 560 Page #2 -------------------------------------------------------------------------- Page #3 -------------------------------------------------------------------------- ________________ “અહો શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૭૯ ' શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ : દ્રવ્યસહાયક : સંઘસ્થવિર પ.પૂ. બાપજી મ.સા.નાં સમુદાયનાં પ્રવચનપ્રભાવક પ.પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય સાધ્વીજી શ્રી રવિપ્રભાશ્રીજી મ.સા.ના તપસ્વી શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી હર્ષચન્દ્રાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી ગાંધીનગર જૈન સંઘની શ્રાવિકાઓના જ્ઞાનખાતાની ઉપજમાંથી :સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજેન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) રર૧૩૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૯ ઈ.સ. ૨૦૧૦ Page #4 -------------------------------------------------------------------------- Page #5 -------------------------------------------------------------------------- ________________ હi.ટી શિલ્પ ચિંતામણી. III) ભાગ ૧. Jigli IIII વિES| ડાકલા ,,,, પ્રકાશક, મીસ્ત્રી મનસુખલાલ ભુદરદાસ. * ધીણેજ Uાયક mea ee e જાવા ના કાણ HIULOAD 11. ' ક છે, lilip]]HI; કિ. ૨-૦-૦૦ "Aho Shrutgyanam" Page #6 -------------------------------------------------------------------------- ________________ સંજક અને પ્રકાશક, મીસ્ત્રી મનસુખલાલ ભુદરદાસ. મું. ધીણોજ તા. ચાણસ્મા. આવૃત્તિ ૧. પ્રત ૧૦૦૦. સને ૧૯૩૩ વિ. સં. ૧૯૮૯. પુસ્તકના સર્વ હક પ્રકાશકે સ્વાધીન રાખ્યા છે. ધી સુર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ મૂળચંદભાઈ ત્રિકમલાલ છાપી ડે, પાનકાર નાકા-અમદાવાદ "Aho Shrutgyanam Page #7 -------------------------------------------------------------------------- ________________ IIIIIF mu ' સ્વ. વડીલ કાકાથી અર્પણ લાલજીભાઈ વણારશીને, આપે અગાધ શ્રમ લઇ શિલ્પ શાસ્ત્રનુ અધ્યયન કર્યું હતુ, એટલું જ નહિ પરંતુ આપ તેમાં અગ્રગણ્ય હતા, આપ સંચાલક તથા વિધાયક હાઇ અનેક વિદ્યાર્થીઆને આપે શિપ શાસ્ત્રનું શિક્ષણ આપેલુ છે, આપના વાત્સલ્ય પ્રેસને લઇને મને પણ તેના અપૂર્વ લાભ મળ્યા છે. તેથી સદૃગુર્ણાથી આપના આકર્ષાઇને આ પુસ્તક હું આપને અર્પણ કરે કર્યું. Wh "" "Aho Shrutgyanam" લી. આપન મનસુખ. #_HR BH Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના સુજ્ઞ વાંચક બંધુઓ ! શિલ્પશાસ્ત્રના વિષય ઉપર સાદી અને સરળ ગુજરાતી ભાષામાં હજી સુધી એક પુસ્તક બહાર નહિ પડવાથી અને તેની ખોટ હોવાથી આ શિલ્પ ચિંતામણુને પહેલે ભાગ જન સમાજના હસ્તકમળમાં મુકવાનો એકાએક વિચાર મને થઈ આવ્યા, તેથી ટુંક મુદતમાં આ પુસ્તક મેં તૈયાર કરી દીધું અને ગુજર ભાઈઓની આગળ મુકવાનો પણ સારો અવકાશ મળ્યો, તો હું આશા રાખું છું કે હાલના કલાવાને તેને એગ્ય સત્કાર કરવાનું ચુકશે નહિ. આ પુસ્તકની અંદર દિપાર્ણવ, રાજવલભ, નિર્દોષવાસ્તુ, મુદચિંતામણી, બૃહદ દેવજ્ઞરંજન, અપરાજીત, અને બીજા કેટલાક આધુનીક ગ્રંથોનો અભ્યાસ કરી તેના ઉપરથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, આ પુસ્તક મેં તૈયાર કર્યું તે પહેલાં મારા સ્વ. કાકાશ્રી લાલજીભાઈ વણારશીએ તેની શરૂઆત કરી હતી, તેમના વિચાર આ પુસ્તક બહાર બહાર પાડવાનો હતો પરંતુ ઇશ્વરી સંકેત જુદો જ હતો, તેમના વિચારે મનમાં અને મનમાં જ સમાઈ ગયા એટલે ટૂંક સમયમાં તેમનું અવસાન થયું તેમના અવસાન પછી મેં આ કાર્ય માથે લીધું અને બનતા પ્રયાસે આ પુસ્તક તૈયાર કરી કલાવાન ભાઈઓની સમક્ષ ખડું કરી દીધું. આ ગ્રંથને પ્રથમ તો એકજ ભાગમાં પરિપૂર્ણ કરી ગુર્જર ભાઈઓના હસ્ત કમળમાં મુકવા ઉત્કંઠા થઈ આવી, પણ નિરૂપાયે તેમ કરતાં અનેક અડચણે આડી આવી અને તેમ ન થઈ શકયું, અનુકુળ સંજોગો નહિ હોવાને સબબે પુસ્તકને તૈયાર કરતાં વધુ વખત ગયો તેથી કરીને વિદ્વાન વાંચકની વાંચવાની તૃણ–આતુરતા વધી એટલે તેમને પ્રથમ ભાગ હું શિલ્પી વિદ્વાનોના હસ્તકમળમાં અર્પવા શક્તિમાન થયે છું, આ ભાગનું પરિપૂર્ણ અવલોકન એક દ્રષ્ટિથી નહિ થાય એટલા વખતમાં હું આ ગ્રંથને બીજો ભાગ સંપુર્ણ સ્વરૂપથી ઉત્સુક વિદ્વાનોના હસ્ત કમળમાં મુકીશ, તો તેઓ ખરા અંતઃકરણથી તેને વધાવી લેશે એવી મને આશા છે. અસ્તુ. "Aho Shrutgyanam Page #9 -------------------------------------------------------------------------- ________________ આભાર દર્શન આ પુસ્તક છપાવવાનો મુખ્ય હેતુ તો કારીગર ભાઈઓના લાભાર્થને જ છે, કેટલાક સુજ્ઞ બંધુઓ તરફથી વારંવાર સુચન થવાથી મેં આ ગ્રંથ તૈયાર કરવાની કોશીશ કીધી અને શિલ્પ ચિંતામણીને પહેલે ભાગ તયાર કરી દીધો. આ પુસ્તક ખામી વિનાનું છે એમ ધારવું અશક્ય છે, ભાષાની સંપુર્ણ માહીતી નહિ હોવાને સબબે પુસ્તકમાં કદાચ ભુલો હશે. તેથી વિજ્ઞપ્તિ સાથે દર્શાવવાનું કે વાંચક બંધુ પુસ્તકમાંની ત્રુટીઓ સુધારી વાંચશે. તે હું તેમનો આભાર માનીશ, એટલું જ નહિ પણ જે તે ટુટીએ મને પત્રકારો લખી જણાવશે તો બીજી આવૃતિના પ્રસંગે આભાર સાથે સુધારી લઇશ. આ પુસ્તકની વસ્તુસ્થીતિ તરફ લક્ષ આપી વાંચક વર્ગ મને સાથ આપશે તે તેથી હું કૃત્ય કૃત્ય થઈશ, એટલું જ નહિ પરંતુ જે આ ગ્રંથને ઉત્તેજન મળશે તે ટુંક સમયમાં બીજા ગ્રંથો જનસમાજ સમક્ષ રજુ કરી કૃતાર્થ બનીશ. આ પુસ્તક પ્રત્યે-પંડિત નારાયણચાર્ય ન્યાયાચાર્ય તેઓ ભાષાંતર કરવામાં અને પુસ્તકની અંદરના બ્લોક બનાવી આપવામાં મને તલકચંદ પાનાચંદ મીસ્ત્રીએ અને આ પુસ્તકનું લખાણ અને પ્રેફે તપાસવામાં ચીમનલાલ ભગવાનદાસ મીસ્ત્રીએ જે સહાય કરી છે તેથી હું તેમનો આભાર માનું છું. અસ્તુ સં. ૧૯૮૯ ના સે ! મનસુખલાલ સુદરદાસ મીસ્ત્રી. સુદી-૧૦ "Aho Shrutgyanam Page #10 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણીકા પ્રકરણ ૧ લું. ..... . રસ્તુતિ... ....... .... શિલ્પશાસ્ત્રની ઉત્પત્તિ ઘર કરનાર સૂત્રધારનાં લક્ષણ ઘરને આરંભ તથા પ્રવેશ માસનું સારું અને હું ફળ (કેષ્ટક) ઘર કરવાની રાશિનું ફળ ખાત વિષે સમજણું. ખાત મૂહર્ત નું કેષ્ટક... ખાતની ખીંટીને વિચાર પાયાનું પ્રમાણ શિલાઓ વિષે સમજણ વાસ્તુ પુજન કેટલા ઠેકાણે કરવાં સુત્રોનાં નામ દિશા સાધન... :- ભુમિ પરીક્ષા.... ભુમિ લક્ષણ... ગજ વિષે સમજણ છાયાની સમજણ આંગળનાં નામ ૧૫ "Aho Shrutgyanam Page #11 -------------------------------------------------------------------------- ________________ ગજના પર્વ વિષે સમજણ ગજ ઉપાડવા વિષે .... પ્રકરણ ૨ જું આય વિષે સમજણુને નામ ... સાધારણુ ઘર વિષે આય ગણવાના નિયમ વજય દેવાનાં સ્થાન.... ધુમ્ર આય દેવાનાં સ્થાન સહાય દેવાનાં સ્થાન.... સ્વાન આય દેવાનાં સ્થાન વૃષભ આય દેવાનાં સ્થાન ખર આય દેવાનાં સ્થાન ગજ આય દેવાનાં સ્થાન ધ્વાક્ષ આય દેવાનાં સ્થાન આય ગણવાનું કેષ્ટક.... આયનાં નામ તથા દિશાઓ જેવાનું કાષ્ટક ..... એક આય ઉપર બીજે. આય રાખવાના નિયમ... આયનાં રૂપ ••• •••• મનુષ આય લાવવા વિષે (કેષ્ટક) નક્ષત્ર કાઢવા વિષે .... મુળ રાશી વિષે સમજણ નક્ષત્ર ગણવાની બીજી સહેલી રીતે નક્ષત્રના ગણની સમજ નક્ષત્ર ઉપરથી ચંદ્ર કાઢવાની રીત - "Aho Shrutgyanam Page #12 -------------------------------------------------------------------------- ________________ રાણી ષડાષ્ટકની સમજ નક્ષત્ર ઉપરથી રાશી કાઢવાનુ ( કાષ્ટક ) વ્યય લાવવાની રીત ( કાષ્ટક ) ઘરધણીના નામ ઉપરથી નક્ષત્ર કાઢવાનુ ( કાષ્ટક ) નક્ષત્ર ઉપરથી મુળરાશીના અંક જોગાનુ ( કોષ્ટક ) ઘરધણીના નામના અક્ષર પરથી રાશી સમજવાનુ (કોષ્ટક) ઘરનાં નામ ઉપજાવવાની રીત $246 1804 $440 **** ઘરના અધિપતિ ( કાષ્ટક ) નક્ષત્રની નાડી સમજવાની રીત **** 1300 ઘરની ઉřત્ત ( કાષ્ટક) ઘરના યાગ.... ... શક ગણવાનુ ( કાષ્ટક ) ગૃહમૈત્રીની સમજ ઘરધણી તથા ઘરની રાશીના મીત્ર અને શત્રુ જેવાનું કોષ્ટક ૪૨ રાશીના વની સમજ ૪૧ ૪૩ નક્ષત્રની ચેાની નક્ષત્રનાં વેર સમજવાની રીત .... કરણ વિષે સમજ ઘર વિષે એકવીજ અંગ મેળવવાની સમજ ..... .... **** આંધ, મધ્ય, અત્ય, નાડીનાં નક્ષત્રાનું કાષ્ટક... લગ્ન તિથી અને વારનાં કુળ "Aho Shrutgyanam" 44.4 .... 994 .... .... પૃષ્ટ ३२ ... 77 ૩૩ ૩૫ ३७ ૩૮ . 77 xv "" ૪૪ ૪૫ E ૪૮ ૪૯ ૫૦ ૫૧ ง 416 Page #13 -------------------------------------------------------------------------- ________________ ઘણુ ગુણે અને થોડા દેલવાળું કામ કરવું ... પ્રકરણ ૩ ૪ વાસ્તુની ઉત્પત્તિ. .. વાસ્તુની સમજણ .... કયાં કેટલાં પદને વાસ્તુ પુજ વાસ્તુની દિશાના દેવ.... વાસ્તુ કઈ ચીજને કર . વાસ્તુ દેવના ઉપર રહેલા દેવની સંખ્યા પદને વાસ્તુ કેવી રીતે બનાવ વાસ્તુ કેવી રીતે પુજવો ઘર તથા પ્રસાદ માટે ચોસઠ તથા એકાશી પદને વાસ્તુ , જીર્ણોદ્ધાર માટે ઓગણપચાસ પદને વાસ્તુ .... કુવા, વાવ, તળાવ, વાડી અને વન માટે એક છ— પહને વાસ્તુ.... કુંડ કેવી રીતે બનાવ યશ કુંડ કરવાના ગજ કેવા બનાવવા મેખળાનું પ્રમાણ મંડપનું પ્રમાણ નાન મંડપ મૂર્તિના વસ્ત્ર આભુષણે શિલ્પીને આપવાં વાસ્તુ સ્થાપન કેને આપવું શિલ્પીને સુત્રધારની પુજાને પ્રકાર.... વાસ્તુ પુજનનું ફળ.... • • • "Aho Shrutgyanam Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યુ ઘરના મુખ્ય ખંડનું પ્રમાણ એટલા દ્વારની ઉંચાઇનુ પ્રમાણ દ્વાર ઉદયના સામાન્ય નિયમા દ્વાર ઉડ્ડયના દેશ પ્રકાર દ્વારની શાખાનુ પ્રમાણ ... ... ઉખરાનું પ્રમાણુ એતર’ગનુ પ્રમાણ પત્થરના દ્વાર વિષે સમજણુ ઘરની ઉંચાઈનું પ્રમાણ ઘરની ઉંચાઈના નવપેટા ભેદ 424 ... ૧૦ પાટીઆંતુ જડતર છાપરાંના ઢાળ વિષે સમજણુ ઘેાડા ગભ વિષે સમજ ... ... .... **** **** ... ... ... રાખવા કુંભી થાંભલા ભરણાંને પાટડા વગેરેનું પ્રમાણ કુંભી થાંભલા કેટલી જાડાઇએ કુંભી શરાં ભરણાં કડીએ કેટલી નાખવી તે ગાળા વિષે સમજણુ.. .... **** ... .... ... "Aho Shrutgyanam" .... ... ... ... ખીંટી, દીવાનું સ્થાન વિગેરે પાનીયા પાટલી (અવાઢ) અને આંકડા પાટલીની સમજ જીના પ્રમાણ રાજાઓના ઘરાનું પ્રમાણુ .... ***'* .... 1834 .... પૃષ્ટ 77 ૬૩ ૬૪ 33 "" "" ૬૭ "" શ્ય "" ७० s કર "" 98 ૭૪ 29 "7 ev Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રધાનના ઘરોનું પ્રમાણ ચારે વણેના ઘરેનું પ્રમાણ પદભાગ વિષે સમજ.... ઘરની કાંબડી (રેખા) પ્રમાણ પ્રકરણ ૫ મું. નિર્દોષ વાસ્તુ, વિક્ષઉવાચ, અપરાજીત ઉવાચ. .... પીંપળાના ઝાડને દેષ દુધવાળાં ઝાડના દોષ .... ઘરના સામે દ્વાર મુકવા વિષે વડના ઝાડને દોષ ... ઘરના લાંબાટૂંકા પ્રમાણ જાળી તાકાને શ્રેણીને દોષ ઘરના માળની ઉચાઈનું પ્રમાણ ઘરની કુક્ષે દ્વાર મુકવાના ષ ઘરનું રૂપ બદલવાથી દેષ શ્રેણીભંગ અને ગર્ભ વેધ વિષે ... એારડા-ઓસરી ને પરશાળાનું માન એક ઘરમાં બે ઘર કરવા વિષે પછીતે છીદ્રના દોષ .. •••• ઘરની દ્રષ્ટિ. .. .. કુર પક્ષીનાં ચિત્ર ન કરવા વિષે.. દેરમંદિર ન પડે તેવું હોય તેને પાડવાના દોષ ઘરના ઉપર બીજા માળ સીંચવા વિષે ઘરના ખુણા વેધ રેખાવેધ નાડીવેધ વગેરે "Aho Shrutgyanam Page #16 -------------------------------------------------------------------------- ________________ રાહુમાં દ્વાર મુકવા વિષે પછી તે બારી બારણુ મુકવાના છે દ્વારના મથાળાંના વાઢ સાચાવવા વિષે દેષ રાખવાથી શિલપીને થતું સ્થાન નળહીન ઘરના વેધ. શાળાનું માન ફેરવવાથી દોષ .... એક સ્થંભથી વધ.... સાધારણ લોકો અને રાજાના ઘરે વિષે કેવાં વૃક્ષ વાવવાં રાજાના ઘર આગળ દરવાજે રાખવાના નિયમ ઘરની જમીન વધારવા વિશે અદ્ધિીષ્ઠા વિષે.. ....... દ્વાર ઉપર જાળી ન મુકવા વિષે ... પ્રાસાદ અને ઘરને વિષે દ્વાર કેવી રીતે મુકવું દ્વાર મુકવાના બીજા નિયમે શાળામાં નાગદંત કેવી રીતે મુકવા શાખની જાડાઈ અને કુંભીનું માન... ગર્ભ બારણું.. ••• પ્રકરણ ૬ ઠું ઘર વિષે કેટલી જાતનાં કાષ્ટ વાપરવાં ઘરમાં પાણીયારૂં કયાં કરવું દેવમંદિર ... રડાં જરૂ "Aho Shrutgyanam Page #17 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાલય સ્ત્રીઓનું સ્થાન હેર બાંધવાનું સ્થાન..... તિજોરી ••• ઔષધ ••• આગ ઘરના દ્વાર આગળ વેદ્ય ઘરમાં પત્થર કેટલા ઠેકાણે વાપરવા જીણું ઘર કે દેવ મંદિર પાડવા વિષે સમજ રાજાના ઘરે વિષે છાટ કેવી કરવી ઘરમાં પ્રવેશ વિષે ... ઘરની પહોળાઈ વિષે સમજ ઘરની ઊંચાઈ વિષે... ઘરની જમીન ઉચી નીચી રાખવાથી થતા દોષ ઘરનાં નેવ.... .... દેવ મંદિર ઉપર કળશ ઘાલવા સાધારણ ઘરે વિષે ઘરની બાજુમાં જમીન વધારવા વિષે પ્રકરણ ૭ મું આયુષ અને વિનાશ.. તત્વનું ફળ (કેષ્ટક)... ઘરનું આયુષ જાણવાની રીત ... ઘર શત્રુના સ્વાધીન જવાના ગ... લહમીયુક્ત ઘરને ચાગ ૧૦૦ ૧૦૩ ૧૦૪ "Aho Shrutgyanam" Page #18 -------------------------------------------------------------------------- ________________ પષ્ટ ૧૦૫ ૧૦૬ ૧૧૧ ૧૧૩ ૧૧૪ ૧૧૫ બીજા ધણુ પાસે ઘર જવાના યોગ નક્ષત્ર ઉપરથી શુભાશુભ ફળ ... દુષ્ટ યોગેનું ફળ .... - પ્રકરણું ૮ મું ભૂમિ શોધન (કોષ્ટક) શલ્ય રહી જાય તે શું દોષ ... નિધી (દ્રવ્ય) શેષન... દ્રવ્ય કેટલે નીચે છે તે વિષે સમજ જળાશયના આરંભનું મૂહુર્ત કુપ ચક્ર ... . ••• જળ ન રહેવાના યોગ કુ આરંભનારને ગ્રહો ઉપરથી પ્રકરણ ૯ મું. લક્ષ્મીનારાયણ શેષશાઈની દષ્ટીનું માન જૈન પ્રતિમાની દષ્ટીનું માન ઉભી પ્રતિમાનું માન.. લીંગ જળાધારી બનાવવાનાં પાંચ પ્રકારનાં સૂત્ર... વાહનનું સ્થાન પબાસણ તથા પ્રતિમા... પબાસણના નીકાલાના ભાગ બ્રહ્મા, વિષ્ણુ, તથા પાર્વતી કેટલા ભાગનાં રાખવા પ્રાસાદના માનથી ઉભી પ્રતિમાનું પ્રમાણ બેઠી પ્રતિમાનું પ્રમાણ દ્વાર માનથી પ્રતિમા પ્રમાણ ૧૧૭ 2: ૧૩૦ ૧૨૧ "Aho Shrutgyanam Page #19 -------------------------------------------------------------------------- ________________ १२3 : ૧૨૪ ૧૨૫ સિંહાસનનું પ્રમાણ ... ઘર તથા દેરાશર માટે પ્રતિમાનું માન જૈન પ્રતિમા બનાવવાના ભાગ ધ્વજ દંડનું પ્રમાણુ .. વજા દંડની જાડાઈ ... પ્રકરણ ૧૦ ઘનફુટ રીનીંગફ્ટ . ચારસફુટ ••• વલ ••• વૃતનું ક્ષેત્રફળ મેળવસ્તુના ઘન ફળ... અષ્ટાસ્ત્રનું ક્ષેત્રફળ ... ષટકણું બનાવવાની રીત પંચકોણ સેળાંશ • પ્રકરણ ૧૧ સિમીટ ... સિમિટ પારખવાની રીત હિંદની સિમીટ કંપનીઓ ખેદકામ ... ••• પાયાની કોન્ક્રીટ . ઈટના કકડાની કોન્ક્રીટ... E. : : : : : : : : : : ૧૨ ૧૨૭ ૧૨૭ ૧૨૯ ૧૩૦ : : : : : : ૧૩૧ "Aho Shrutgyanam Page #20 -------------------------------------------------------------------------- ________________ ચુનાની કોન્ક્રીટના થર... સિમીટ કોન્ક્રીટની મજબુતી સિમીટની રંગીન ભાંય... પીળા g... લીલા ... ... ૧૬ ... :: ચાકલેટ પાણીની અસર ન થાય તેવા સિમીટ કાચ માટે સિમીટ માનના કામમાં ઉપયેગી સિમીટ... અનાવટી આરસપહાણ બનાવવાની રીત આરસ રંગીન કરવાની રીત ... ... પ્રકરણ ૧૨ સુ વારનીસ બનાવવાની જુદી જુદી રીતે ફ્રેન્ચ પાલીશ... *નીચર ક્રીમની બનાવટ ... "Aho Shrutgyanam" --- ... me: ટકાવારનીશ... અગાશીની સાંધા ભરવાને સિમીટ... મારઅલ પાલીશ આરસ પહાણ કોતરવાની રીત કાચ કાપવાની રીત ત્રાંમા, પીત્તળ, સ્ટીલપર અક્ષર કોતરવાની રીત... આરસપહાણમાં ભરતકામ કરવાના મસાલે ... ... ... ... : : પૃષ્ઠ 7. 25 ૧૩૧ * "" "" 37 p "" ૧૩૩ "" . ૧૩૪ ૧૩૫ ૧૩૨ 37 , * 97 77 ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રદ ટપેન તેલ.. લાપી જંબ–સફેદી ૧૩૯ તેલ ••• ૧૪૦ ૧૪૧ સ –રંગ રાતે ••• પીળો આસમાની કાળે લીલે સીલેટીઆ ... પાણીમિશ્રીત રંગ ધાળવું • • ખુલતો રંગ ... ભુખ લીલો.... સીલેટીઆ ... ડીસ્ટેમ્પર . કેશરી રંગ ... પ્રકરણ ૧૩ મું તિથીની સમજ સિદ્ધિગની સમજ .. યમઘંટ એગની સમજ.. "Aho Shrutgyanam Page #22 -------------------------------------------------------------------------- ________________ 92 3). ૧૩૭ ૧૪૮ ૧૪૯ ૧પ૦ ૧૫૧ યમઘંટનું ફળ ગની સમજ... ત્યાજ બાબત... વાળ શુળ ... સાતે વારને દિવસે કાળ કઈ દિશામાં ફરે તે.. ચેગીની અથવા જોગણીની સમજ... જેગણું કઈ દિશામાં રહે છે તેની સમજણ ચંદ્રમાનું ઘર કઈ દિશામાં છે તે સમજ મેભનું મૂ હુ... .. વસ્મચક્ર ... ... ગૃહારંભ .. ત્રણ માસ પરત્વે રાહ જોવાની રીત દ્વાર શાખા ચક દ્વાર ચકે ... ... સ્થભ ચક્ર ... હારભે ભુમિ શયનની સમજણ... કળશ ચક્ર ... અધે મુખ નક્ષત્રો ... તીય મુખા નક્ષત્ર ઉધ્ધ વક્રનક્ષત્રે.. ... લગ્ન ઉપર આવતાં પંચક અશુભ કામોમાં પંચકને અવગ ૧૫૨ 9. ૧૫૩ ૧૫૪ ૧૫ "Aho Shrutgyanam Page #23 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ ૧૫૮ પ્રકરણ ૧૪ મું દેવ પ્રતિષ્ઠાનું મુહર્તા ... ૧૫૬ લગ્ન કાઢવાની રીત .. ૧૭ ઈષ્ટ ઘડી કાઢવાની રીત સ્પષ્ટ ચંદ્ર કાઢવાની રીત દિવસ અને રાત્રી મળી ચાવીશહારાની સમજ... ચોવીશ હેરાનું કષ્ટક... ૧૫૯ ચંદ્રબળ •••••• તારમી છે. ઘાતચક્ર ... ચંદ્રમાને વાસે કયાં છે તે વિષે સમજ શુભ અશુભ પ્રશ્ન .. * પરદેશ ગયેલે માણસ શી હાલતમાં છે તે વિષે પ્રશ્ન શુભ અશુભ શુકન . ૧૬૨ અપશુકન પરીહાર સ્વરોદય ૧૬૪ ૧૬૦ ૧૬૪ ૧૨ પ્રકરણ ૧૫ સું. આધુનીક પદ્ધતિના બાંધકામ વિષે કેટલીક માહિતી દિશા પ્રશ્ન ... હવા ઉજાસ મકાનના પાયા .... ૧૭૧ १७२ "Aho Shrutgyanam Page #24 -------------------------------------------------------------------------- ________________ १७८ ૧૯ ઇંટ અને દિવાલના એસારનું ઉંચાઈ સાથે સરખાવવા પ્રમાણ •••••••••• ૧૭૪ પોઈટીંગ પ્લાસ્ટર ભેંયતળીયું. પત્થરની લાદીનું કેલેરીંગ ૧૭૭ સીમેન્ટ કેમ્બ્રીટ ફેલેરીંગ .... જેક આચનું ફલેરીંગ ... ૧૭૭ કેટલા કુટને ગાળે કેટલા કુટ વજન ખમી શકે તે સમજાવાનું કોષ્ટક જીના (કેષ્ટક) બારી બારણું . ૧૮૧ ચીની કપચી .. ટાઈલ્સ ૧૮૩ છાપરૂ. અને તેના વજનનું ( કેષ્ટક ) પતરાં ૧૮૫ નળીઓ લાકડાનું માપ ઈમારતી કામમાં વપરાતા માલના વજનનું કોષ્ટક... ૧૮૭ જસતના ઢાળવાળાં પતરાંનું માપને વજન કાચ અને તેને બનાવવાની રીત ગ્રંથ કર્તાને વંશ અને ગામ ૧૮૨ ૧૮૪ . ૧૮૮ . ૧૮૯ ૧૯૦ "Aho Shrutgyanam Page #25 -------------------------------------------------------------------------- ________________ અમારા તરફથી પ્રસિદ્ધ થતાં અન્ય પુસ્તકે. શિલ્પ ચિંતામણુ ભાગ ૨–આ પુસ્તકમાં જુદી જુદી પરિસ્થિતીને અનુકુળ હિન્દના લોકોને સગવડ પડતાં મકાનો અને તેને લગતા બારી, બારણાં, થાંભલા, કૅનીસે અને દર્શનીય દેખાવના લગભગ ૬૦ નકશા અને તે ઉપરાંત દેવમંદિરોની લગતી સંપૂર્ણ માહીતી, તથા રૂપકામ અને બીજા કેટલાક દેવમંદીરના નકશા. હુન્નરે. અને મકાનને ખર્ચનો અંદાજ, તેમજ આધુનીક પદ્ધતિના બાંધકામની કેટલીક માહીતી આ ગ્રંથમાં આપી છે. પાકું પૂંઠું પાના ૩૦૦ લગભગ હોવા છતાં કીંમત રૂ. ૩–– છતાં હાલ તરતમાં ગ્રાહક તરીકે નામ નોંધાવનાર પાસેથી રૂ. ૨ાા લેવામાં આવશે. શિલ્પ ચિંતામણીના બંને ભાગે ખરીદનાર પાસેથી રૂ. ૪ લેવામાં આવશે ટપાલ ખર્ચ જુદુ ભૂમિ શોધન અથવા ભૂતળ વિદ્યાઃ–આ પુસ્તકમાં જમીનની અંદરની કેટલીક માહીતી, જળશોધન, શલ્ય ધન, લગ્ન ઉપરથી તેમજ પ્રશ્ન ઉપરથી જમીનમાં શું છે તે જાણવા વિષે, તેમજ કેટલાક લેકા પાણી અને જમીનની અંદર શું વસ્તુ છે તે કહી આપે છે તે વિષે કેટલીક માહિતી, સ્વપ્ન શાસ્ત્ર, ગૃહાદિક અને મનુષ્યના કાળ નીર્ણય સ્વનિ શાસ્ત્ર અને બીજી કેટલીક માહીતી હોવા છતાં પુસ્તકની કીમત રૂ, ૦-૧૨-૦ છતાં શિલ્પ ચિંતામણીને પ્રથમ ભાગ લેનાર પાસેથી બંને પુસ્તકની કીમત. રૂ. ૨–૪–૦ લેવામાં આવશે પિષ્ટ જુદુ. શિલ્પ ચિંતામણીને પ્રથમ ભાગ ખરીદેલે હશે તેઓ પાસેથી આ પુસ્તકની કીંમત. ૦–૪–૦ લેવામાં આવશે. "Aho Shrutgyanam Page #26 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્ર લીટી w ૧૨ ક # # ૮ ૯ + « " --- e અશુદ્ધ श्रीगणेशाष શુ% સ્વામી વિશ્વકર્માના વીશે નીપણું નર્લોભી નાગનું શુદ્ધ श्रीगणेशाय શુભ સ્વામિ વિશ્વકર્માના વિષે નિપૂર્ણ નિર્લોભી નાગનું મુખ. આવે આપે રીતે કહ્યું વિષ્ણુ રૂ=૧૨ ૭+૩ ૨૧ દિશામાં તમાંથી કહ્યું છે વિષ્ણુ ૪૪૩=૧૨ ૭૪૩૨૧ દિશામાં તેમાંથી ૫ યજમાન છે યજમાનને "Aho Shrutgyanam Page #27 -------------------------------------------------------------------------- ________________ લીટી ૧૩ શુદ્ધ શિલ્પીનું આશિષ ૧ ૨ બીજા ઉંચાઇના ૨૨ અશુદ્ધ શિલ્પનું આશિશ ણીજા ઉચાઇના પૃરૂષે ઉંચાઈને વગેરેના અગીયાગ વસ્તુ મંદીર નિદ્વાન દવાર ૭૪ 9. પુરૂષે ઉંચાઈના વગેરેના અગિયાર ૨૧ ૭૮ વિક્ષ ૭૮ મંદિરની વિદ્વાન દ્વાર દ્વાર ૮૦ કાવ દેવાર દ્વાર ૨૦ કતા કતો ૨. ભેર પ્રાસાદનું તેવા પ્રાદશાનું માલ્યા માદી દા બીજેપ ૧૨૮ १७ માટી દાબી જે ૨૪ ૧૨૯ ૧૩૦ ૧૩૦ ૧૩૦ કામ લાપરવાને કામમાં વાપરવાને "Aho Shrutgyanam Page #28 -------------------------------------------------------------------------- ________________ ર૪. પૃષ્ટ લીટી ૧૩૧ છે ૧૩૩ . ૧૩૬ ૧૩૮ ૧૪૩ જ છે છે ૧૪૩ ૧૪૭ અશુદ્ધ શુદ્ધ ઉદ્યમ ઉત્તમ શેલ્યુશન શેલ્યુશન જોઈએ તે જોઈએ નાઈદ્રીય નાઈટ્રીક તથવા અથવા થાપ થાય કરવા કરવા અવ આવે તે કામ કમાનના....ટેકા ઉપર ચાડાવી ચડાવી. લગૃભગ લગભગ સળગાવી સળગાવેલી ઉજેસ ઉજાસ २२. ઉપર ૧૫૫ ૧૭૬ ૧૭૬ ૧૭૮ ૧૫ ૨૧ 9 - ૧૨ "Aho Shrutgyanam Page #29 -------------------------------------------------------------------------- ________________ | શ્રી રાજ નમઃ | શી૫ ચિંતામણી પ્રકરણ ૧ લું. भक्तानां यमनेकदं तमभयंत्वामेकदन्तं गुरुं । सिन्दूरोल्लासिताननं गजमुखं कुन्देन्दु दिव्याम्बरम् ॥ विघ्नाध्याद्य पहं महागणपति श्रीसिद्धि बुद्धीश्वरं । वन्दे मंन्द मतिः पुरन्दर मुखर्वन्द्यांघ्रि मर्थप्रदम् ॥ १॥ - ભક્તોને અનેક પ્રકારના સુખ આપનારા, કેઇની જેને બીક નથી. જેને ચંદ્ર પ્રમાણે કાન્તીમાન એ એક દંત છે. સિંદુરાદિ આસક્ત દ્રાવડે જેનું મુખ વિરાજમાન છે, જેને હાથીનું મુખ છે. મોગરાના કુલના જેવાં જેણે શુભ્ર વસ્ત્ર પરિધાન કર્યા છે. ઇઢિયાદિક દેવ જેના ચરણકમળનું વંદન કરે છે, જે સર્વ વિદનેને પણ સંહાર કરવાને સમર્થ હાઈ સર્વ સંપત્તિ, રિદ્ધીસિદ્ધિ તથા બુદ્ધિને અધિપતિ એવા જે ગણપતિ તેને હું અષ્ટાંગ નમસ્કાર કરું છું. याधात्री त्रिजगत्पवित्र जननी श्रुत्यादि वागीश्वरी । वाक्सौ रस्यकरी विरिञ्चि ललना भक्तेष्टदा वैश्वरी ॥ वीणा वादन लाल स्नान वरतं शान्ता मयुरासना । श्रोत स्माते परायणे कवदा सा शारदा पातुमाम् ॥ २ ॥ "Aho Shrutgyanam" Page #30 -------------------------------------------------------------------------- ________________ 2લેકયની જનની, સાંગવેદનું નિયમન કરનારી દેવી સરસ્વતી, મારી વાણીને રસયુક્ત કરે; બ્રહ્મદેવની પ્રિયા હાઈ જે ભક્તોનું અભીષ્ટ પૂર્ણ કરે છે, પ્રશાંત હોઈ જેને વીણ વાદનની વિશેષ લાલસા છે, મયુર જેનું વાહન છે, તથા શ્રત કથામાં સદૈવ તલ્લીન એવી તે શારદા દેવી મારું રક્ષણ કરે. ज्योतिर्मयं शांतमयं प्रदीप्तं विश्वात्मकं विश्वजितनिरीशं । आधन्त शुन्यसकलैकनाथं श्रीविश्वकर्माण महंनमामि ॥ | સર્વ જગતમાં તેજોમય, જ્ઞાનમય, પ્રકાશમાન, વિશ્વને વિષે જે વ્યાપક છે. અને સર્વ વિશ્વને જીતેલા અને ચેષ્ટાઓ રહીત સર્વ જગતમાં એક જ અને શુન્ય સકળ જગતના સ્વામી એવા વિશ્વકર્મા પ્રભુને હું નમસ્કાર કરું છું. શિપશાસ્ત્રની ઉત્પત્તી. आयुर्वेद धनुर्वेदं गांधर्व शिल्पमेवच । થાયત્યાં હું મત પૂર્વામિથુરા ભા–રક-૩ આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ, શિલ્પશાસ્ત્ર એ બધા વિસ્તાર ઈશ્વરની પૂર્વ બાજુના મુખથી ઉત્પન્ન થયા છે. (વળી શીલ્પશાસ્ત્રની ઉત્પત્તિ વેદમાં પણ ઉપર પ્રમાણે જ કહી છે.) ઘર કરનાર સુત્રધારનાં લક્ષણ. विश्वकर्मा कुलेजातौ गणज्ञो निपुणावुभौ । शास्त्रज्ञो तर्क कुशलौ बुद्धिमंतौ गतस्पहौ ॥ प्रासाद शिखरादिषु क्रिया सुकुशलै सदाः । मुत्रधारश्च शिल्पी च योज्यौ वैगृहसाधने ॥ "Aho Shrutgyanam Page #31 -------------------------------------------------------------------------- ________________ + ચિત્ર વિશ્વકર્માના કુળને વીશે ઉત્પન્ન થયેલા, નીપુર્ણ, ચતુર, શાસ્ત્રને જાણવાલાળે, કુશળ બુદ્ધિમાન, નીર્લોભી, પ્રાસાદ, (દેવમંદીર) વગેરેની ક્રિયાઓમાં કુશળ એવા સુત્રધાર તથા શીપીને ઘરને વિષે અગ્રેસર અથવા આગેવાન કરવા. ઘરને આરંભ તથા પ્રવેશ. શાસ્ત્ર વિષે કહેલા માસમાં, શુકલ પક્ષમાં, ચંદ્રમાના અળમાં સારા દિવસે અને સારા શુકન જોઈ ઉતરાયણના સુર્યમાં ઘરને આરંભ અને ઘરમાં પ્રવેશ કરવાનું કહ્યું છે. માસનું સારૂં અને ખાટું ફળ. માસ. ફળ. | પરીણામ. શેક અશુભ વિશાખ | ધન વૃદ્ધી શુભ મૃત્યુ અશુભ અસીડ પશુ નાશ પશુ વૃદ્ધિ શુભ ભાદરવો શુનતા અશુભ આસે કલેશ કારતક | ચાકરને નાશ માગશર ધન પ્રાપ્તી | શુભ પોસ લક્ષ્મી વૃદ્ધી |શુભ મહા અગ્નિ ભય અશુભ ફાગણ } લક્ષ્મી વૃદ્ધિ ! ૨ AI ૨ ૦ ૦ ૮ શુભ "Aho Shrutgyanam Page #32 -------------------------------------------------------------------------- ________________ શર કરવાની રાશિનું ફળ. Jહારંભ કઈ રાશીના સૂર્યમાં કરવાથી સારું ફળ થરાદ અને કઈ સશિમાં કરવાથી ખોટું ફળ થશે તે સમજવાને નીચે કેષ્ટક આપ્યું છે. રાશિ. ફળ. . . * . . - - - - - મકર : કુંભ ! પૂર્વ તથા પશ્ચિમ દિ શાના ધારવાળું ઘર હોય તો આ રાશિના સૂર્યમાં કરવું. તુલા મેષ | વૃશ્ચિક | વૃષભ ઉત્તર તથા દક્ષિણ દી સાના ધારવાળું ઘર કરવું. કન્યા ! મીન | ધન | મિથુન ! ચારે ૬ - કાઈ દિશાના ધારવાળું ઘર કરવું હોય તે આ ! રાશિઓના સૂર્યમાં દોષ નથી. ખાત વિષે સમજણુ. कन्यादौर वितस्त्रयेफणिमुखं पूर्वादि सृष्टिकमात् । खातंवायु वपुर्दिशात्रयगतं लांगूल पृष्टंशिर ॥ ઘર તથા દેવમંદીરના ખુણામાં એક જ સમરસ અને "Aho Shrutgyanam Page #33 -------------------------------------------------------------------------- ________________ द्वारं तस्ण मुखे गृहादिभयदं कुक्षिद्वयं सौख्य दं । दुःखं प्राक्खनने शिरोधि वपुषःकुक्ष्यो मुखंस्यादद्वयो || કન્યા, તુલા, અને વૃશ્ચિક, એ ત્રણ રાશિના સૂર્યમાં શેષના શરીરના ભાગ ત્રણ દિશામાં રહે છે. તે એવી રીતે કે શેષનું મુખ અથવા મસ્તક પુર્વમાં હેાય છે પણ ઈશાનકાણુને લાગુ પડે છે એટલે એ દિશામાં તથા તેનું પુંછડુ નૈઋત્ય કોણે રહે છે. માટે એ ત્રણ દિશામાં ઘરનું માત કરવું નહિ પણ એ સર્પની એ કુક્ષી વચ્ચે ખાલી રહેલા ભાગમાં એટલે વાયવ્ય કેણુમાં ખાત કરવાથી સુખ થાય. ધન, મકર, અને કુલ, એ ત્રણ રાશિના સૂર્યમાં નાગનું મુખ અગ્નિ કાણે રહે છે તે વખતે સર્પની એ એક ગજ ઉદ્ય ખાડા ખેાદી એ ખાડામાં મૂર્ત પ્રમાણે ઇંટા સ્થા પત્થર ઈત્યાદીથી ચણે છે તેને ખાત મૂહ કહે છે. + સૂર્ય કઈ વખતે બદ્લાય છે તે વિષે આપણા શિલ્પી કઈ અજાણ હોય તે ખીજાને પુછવાનું રહે છે તે તે તેમ ન રહેવા એક સરખી રીતે સને જાણવા માટે નીચે બતાવીએ છીએ ચૈત્ર માસમાં મેષ રાશિના સૂર્ય એસે વૈશાખ માસમાં વૃષભ રાશિના સૂર્ય જેમાં મીથુનના સૂર્ય અસાડમાં કના શ્રાવણમાં સિ ંહના ભાદરવામાં કન્યાના સૂર્ય આસામાં તુલાના સૂ કારતકમાં વૃશ્ચિકના સૂર્ય માગસરમાં ધનનાં સૂર્ય મેષમાં મકરના સૂર્ય તથા મહામાં કુંભના સૂર્ય અને ફ્ાગણ માસમાં મિનના સૂર્યાં હોય છે પણ એમ સમજવું હિ ૩ માસ બેસતાં સૂર્ય ( સંક્રાંતિ ) એસે છે. કાઇ માસમાં શુકલ પક્ષમાં અને કાઇ માસમાં કૃષ્ણ પક્ષમાં બેસે છે પણ પક્ષની પેઢું માને અલા થતે નથી વળી મકરના સૂર્ય મેષ માસમાં ત્યા જાનેવારીની આરમી તારીખે બેસે છે. "Aho Shrutgyanam" Page #34 -------------------------------------------------------------------------- ________________ કુક્ષીના મધ્ય ભાગે રહેલા ભાગ ઈશાન કેણમાં ખાત કરવું, મીથુન, કર્ક, અને સિંહ, એ ત્રણ રાશિના સર્યમાં નાગનું વાયવ્ય કોણમાં હોય છે તે વખતે સર્પની બે કુક્ષીના મધ્ય ભાગે ખાલી રહેલા ભાગ નેત્રાત્ય કેણમાં ખાત કરવું. અને જે દિશામાં નાગનું મુખ હાય તે દિશામાં ઘરનું હાર મુકવું નહિ. - ભાદર, આસે, અને કાર્તિક, એ ત્રણ માસમાં નાગનું મુખ પૂર્વમાં હોય છે તે વાયવ્યકોણે ખાત કરવું. ' માગશર, પોષ અને મહા, એ ત્રણ માસમાં નાગનું મુખ દક્ષિણમાં હોય છે તે ઈશાન કોણે ખાત કરવું. : - ફાગણ, ચિત્ર, અને વૈશાખ, એ ત્રણ માસમાં નાગનું મુખ પશ્ચિમે હોય છે તે અગ્નિ કેણે ખાત કરવું. અને જેઠ, અષાડ, અને શ્રાવણ, એ ત્રણ માસમાં નાગનું મુખ ઉત્તરે હોય છે તે નિત્ય કોણે ખાત કરવું. ' : ઉપર બતાવ્યા પ્રમાણે નાગચક્ર કરવાની એવી રીત છે કે એ નાગચકના આઠ આઠ કઠા કરવા ( લંબાઈ પહેળાઈના આઠ આઠ કઠા કરવાથી ચોસઠ કાઠાઓ થશે.) તે દરેક કઠમાં અનુક્રમે રવીવારથી વારો લખવા. એટલે જે વાર પહેલા કઠામાં આવે તે વાર છેલ્લા કેટામાં આવે તે મયે નાગચક કરવું. તે એવી રીતે કરવું કે, મંગળ અને શનિ એ બે વારોના કોઠાઓની પક્તિ સર્ષના શરિરમાં વિધાયેલી હોવી જોઇએ વિધાયલે ભાગ જ્યાં હોય ત્યાં ખાત કરવું નહિ. અ. શનિ અને મંગળવારના દિવસોએ ખાસ કરવું નહિ. કારણ કે નાગના શરીરમાં વાર વીંધાયલા છે. "Aho Shrutgyanam Page #35 -------------------------------------------------------------------------- ________________ (ખાત મૂહુર્તન કણક ) વાયવ્ય કોણ ઈશાન કોણ ઉત્તર 'ખાત એ ૪ { ખાતા કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, | ભાદરવો, આસે, કાર્તક માગસર, પોસ, મહા મીથુન, કર્ક, સિંહ, 1 મીન, મેષ, વૃષભ, જેઠ, અસાડ, શ્રાવણ ! ફાગણ, ચૈત્ર, વૈશાખ ખાત ? ૩ | ખાત દક્ષિણ અશિ કેe ઉપરના કણકમાં દરેક કઠાઓમાં સંક્રાન્તિઓ તથા માસ આપેલા છે અને બાજુ ઉપર કેણુ આપેલા છે માટે એ સંક્રાંતિઓ તથા માસમાં જે તે કેઠામાં તે આપેલા હોય તેની બાજુએ દર્શાવેલા કેણે ખાત કરવું પણ બારણું મુકવાને માટે એક વાત બીજી ધ્યાનમાં રાખવી કે જે દિશામાં નાગનું મુખ હોય તે દિશામાં બારણું મુકવું નહિ ઉપરના કોષ્ટકમાં અવાળા કોઠામાં નાગનું મુખ પૂર્વ દિશામાં છે, વાળા કેડામાં નાગનું સુખ દક્ષિણ દિશામાં છે. કવાળા કોઠામાં નાગનું મુખ પશ્ચિમ દિશામાં છે. અને રૂવાળા કોઠામાં નાગનું મુખ ઉત્તર દિશામાં છે. માટે તે દિશામાં બારણું સૂકવું નહિ. "Aho Shrutgyanam Page #36 -------------------------------------------------------------------------- ________________ ( ખટીવીચાર ) .. खाते रामैः पुच्छगैः स्वामी नाशो वेर्दै स्वं वामकुक्षौ मुखस्यैः ।। द्वाभ्यां पिडासंततं वार्कधीष्णा बौ रुद्रे दिग्भी रुक्तं સત વસીઝ સંહીતા છે ખાત મુહૂર્ત કરતી વખતે સૂર્યના મહાન નક્ષત્રથી દીન નક્ષત્ર સુધી ગણવું તેમાં ત્રણ આવે તે નાગના પુંછને વિષે ખીંટી ચોટી છે. તે સ્વામીને નાશ કરે છે આવે તે મુખને વિષે અને ચાર આવે તો ડાબી કુખે ખીલી ચાટી છે તે પીડા કરે દશ અને અગીયાર આવે તે તે ગ્રહણ કરવા નહિ બાકીના બધા શ્રેષ્ટ છે. પાયાનું પ્રમાણ ભીંતને પાયે પાણી પર્યંત ઉંડ નાખવે અથા સજીવન પથ્થર આવે ત્યાં સુધી નાખ પણ તે નાખતી વખતે નીચે બતાવેલી શિલાઓનું સ્થાપન કરવું, અને તે શિલાઓ ઉપર ભીંતનો પાયે ચણ, પણ તે ભીંતને એસાર (પહોળાઈ) પાયામાંથી જેટલે લીધે હાય તેટલેજ ઠેઠ સુધી રાખવે, પણ નીચેથી સાંકડા અને ઉપરથી પાળે એસાર રાખ નહિ, પાયામાં કેરી ઈટો ખડકવી નહિ પણુ ચુને અથવા માટીના લેપવાળે પાયે ચણ અને તે પાયામાં વાંકું ચુંકું સુત્ર ભંગ થાય નહિ, કારણ કે વાંકું ચુંકું અને સુત્રમાં ન હોય તે પાયાની મજબુતાઈ રહેતી નથી. - શિલાઓ વિષે સમજણ. દક્ષિણ અને પૂર્વના ગર્ભે એટલે અગ્નિકોણે સમ૧ શિલા સ્થાપન કરતી વખતે નીચે પંચરત્ન નાખવા પાછું "Aho Shrutgyanam Page #37 -------------------------------------------------------------------------- ________________ ચારસ શિલાનું પુજન કરી પછી તે શિલાનું સ્થાપન તુ, અને તેજ રીતે શેષ રહેલી શિલાઓનું અનુક્રમે સ્થાપન કરવું. એજ પ્રમાણે દિશાએના અનુક્રમે સ્થભેદ સ્થાપન કરવા. વાસ્તુપુજન કેટલા ઠેકાણે કરવાં, ઘર નગર અને દેવમંદિર વગેરેની જમીન ત્રેવડતાં ( ચારે દિશામાં ખુટીએ ઘાલી જમીનની ચારસાઇ મેળ વતાં) વાસ્તુપુજા કરવી, તે પહેલી વખત ત્યાર પછી ભુમિ રોાષન કરતી વખતે ખીજી વાર, ખાત મુહૂર્ત કરી પા નાખતી વખતે ત્રીજી વાર, અને જ્યારે થાંભલા ઉભા કરવામાં આવે ત્યારે ચેાથી વખત, અને ઘર તૈયાર થાય ત્યાર પછી ઘરમાં વાસ કરવેા હેાય ત્યારે પાંચમી વખત વાસ્તુ પુજન કરવુ કહેલું છે. સુત્રાનાં નામ. સુત્રના જાણનારાએએ આઠ પ્રકારનાં સુત્રા કહ્યાં છે. પ્રથમ દષ્ટિ સુત્ર ૧ મીજો ૨ ગજ, ત્રીજી ૩ મુજની દોરી ચેથી ૪ સુત્રને દ્વારા, પાંચમા પ ઓળખે, છઠી છે કાટપુણે, સાતમી ૭ સાધણી અથવા લેબર, અને આઠમી પ્રકાર અથવા કપાસ, એ પ્રમાણે આઠ પ્રકારનાં સુત્ર કહેલાં છે. દિશા સાધન આકૃતિ પહેલીમાં બતાવેલી ધ્રુવ મર્કટામાં ધ્રુવને આદી સાધારણ લેાકાને ત્યાં પંચરત્નનું પડીકું સેાની લેાકાને ત્યાં મળે છે તેં ઉપયેગમાં લેવું પણુ મંદીર કે રાજાને ત્યાં સાચાં પંચરત્ન વાપરવાં. "Aho Shrutgyanam" Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૦ લઈને એકંદર આઠ તારાઓને મત્સ થયેલ છે, તેમાં નિશાની શું છે તે ધ્રુવને તારે છે અને આ તથા ૬ એ બે તારાઓ ધ્રુવ રક્ષક છે, અને નિશાની થી ધ્રુવ મત્સ પુરા થાય, છે. એ ધ્રુવ તથા મર્કટી ઓળખવાને સપ્તઋષિની જરૂર પડે છે માટે તે આકૃતિ પહેલીમાં બતાવ્યાં છે, તેનાં નામ નીચે વિજાણે – નિશાની જ વાળાતારાનું નામ. તુ 31 રવ पुलह पुलस्त्य ત્રી अंगिरा वशिष्ठ मरिची એવી રીતે અનુક્રમે સાત તારાઓ છે. તેમાં નિશાની તથા રત્તવાળા તુ અને પુત્ર એ બે તારાની સીધી લીટીમાં ધ્રુવ રહેલું છે. આ પ્રમાણે આકૃતિ પહેલીમાં સમને આકાશમાં વાવાથી ધ્રુવ તથા ધ્રુવ મર્કટી સરળથી ઓળખાશે. ધ્રુવ મર્કટીમને નિશાની રૂવાળ તારે ધ્રુવની ઉપર તથા નીચે એક સુત્રમાં આવે તે વખતે ધ્રુવ શુદ્ધ ઉત્તરમાં. છે . ૫ ધ્રુવને ઓળંબાથી જેઈને પૃથ્વી ઉપર ચીન્હ કરવાં તેને હાલના કારીગરે ધ્રુવ સાથે કહે છે. "Aho Shrutgyanam Page #39 -------------------------------------------------------------------------- ________________ * 3,932.16 ય ૨૩૪ ઉત્તર અષ્ટ પ્રકારનાં સુત્રા ગઈ અને બના કળ (૬) + અા છડું બાર નસ્કો ધ્રુવ મટી "Aho Shrutgyanam" et સમ ] * * THE તો પ્રત્યે દરPage #40 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #41 -------------------------------------------------------------------------- ________________ સ્થીર મા. અને તે વખતે તે સાધવે, અથવા સપ્તષિમાં નિશાની છે તથા ઇ કૃતુ અને અત્રી એ બે તારાઓ એક નીચેના ભાગમાં તથા બીજે ઉપરના ભાગમાં એવી રીને એfએથી જોતાં એક સુત્રમાં આવે તે વખતે શુદ્ધ ઉત્તરમાં ધ્રુવ સાધ ધ્રુવના તારા ઉપરથી ઉત્તર દિશા સિદ્ધ કરવા સારૂ બે દિવા છે ગજને અંતરે ઉત્તર દક્ષિણ મુકવા અને દક્ષીણ દિશાના દીવાથી આશરે પાંચ ગજને છેટે ઉભા રહીને એલંબાથી જવું અને બે દીવા અને ધ્રુવના તારે એ ત્રણે એક સુત્રમાં આપે એવી રીતે દીવાને ખસેડવે. પછી બને દીવાની નીચે પૃથ્વી ઉપર ચીન્હ કરવાં અને તે બંને ચીન્હ જેડી દેવાં, એ લીટી શુદ્ધ ઉત્તર દક્ષીણ થશે. | મીજી રીત - પુર્વ દીશા સિદ્ધ કરવા ચિત્રો અને સ્વાતી એ બે તારાઓ પુર્વમાં ઉગે છે જે વખતે એ તારાઓ ઉગે તે વખતે એક ધાતુની સિદ્ધી નળી લઈ પૃથ્વી ઉપર આશરે દોઢેક ગજ ઉંચી એડવવી અને તે નળીમાં જેવું જ્યારે તેમાં સ્વાતીને તારો બાબર દેખાય તે વખતે તેના બંને છેડાઓના મૅની મધ્યમાં એfબેથી પૃથ્વી ઉપર ચીલ્ડ કરવાં. દરેક ચીહ ઉપર પુર્વ અને પશ્ચિમ દિશામાં લીટીઓ કરવી, તે બંને લીટીઓ પશ્ચિમ દિશામાં , આગળ ભેગી થશે તે બિંદુથી એક કંપાસ ફરે તે કંપાસથી ને તથા s, બંને તારાની લીટીઓ કપાશે તે કપાયલી લીટીના બિંદુથી બે ગેળ દોરવા તે બે ગાળ એક એકને નિશાની જ "Aho Shrutgyanam Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૨. અને ૩ આગળ છેદશે અને મત્સ જેવી આકૃતિ થશે તે મન્સની અણીએ મ અને ૩ ઉપર એકલી લીટી ઢારી, તે લીટી શુદ્ધ પૂર્વ અને પશ્ચિમ દિશા થઈ, અને સજ્જ બિંદુ ઉપર લીટી દ્વારશે તા ઉત્તર ને દક્ષીણ થશે. પણ હાલમાં બુદ્ધિમાન અંગ્રેજોએ ધ્રુવ માછલી કરી છે તે ઉપર હાલના શિલ્પી વર્તે છે પણ પ્રાચિન વિદ્યા તા ભુલીજ ગયા, અસાસની વાત એજ કે આપણી પ્રાચિન વિદ્યાનું નાશ આપણેજ કરીએ છીએ માટે આ આસ ઉપર અવશ્ય લક્ષ આપવા જેવું છે, કદાપી ધ્રુવ માછલી ન મળી શકે તે આપણી પ્રાચીન વિદ્યાના પ્રયાગ થઈ શકે. ભુમી પરિક્ષા શુભ દિવસે પ્રથમ ભુમીની પરીક્ષા કરી પછી વાસ્તુ દેવનું પુજન કરી વીધી સહિત પૃથ્વીમાં જ્યાં સુધી પાણી આવે ત્યાં સુધી અથવા તે પાષાણ આવે ત્યાં સુધી ભુમીશાધન કરવું, ત્યાર પછી ભુવન અથવા દેવમંદીર અને ઘર કરવા માટે ચંદ્ર લગ્ન અને શુકનનું બળ હાય તેમજ શ્રેષ્ટ દિવસ હેાય તે દિવસે બુદ્ધિમાન પુરૂષે પાયાનું સ્થાપન કરવું. ભુમી લક્ષણ. જે ભુમી રગે ધાળી હાય ત્થા ઘીના જેવી જેની સુગંધી હેાય અને જેને સ્વાદ સાથે! હેય તે ભુમીમાં બ્રાહ્મણે ઘર કરવું, ત્થા જે ભુમી લાલ હાય ત્થા રૂધીર જેવી જેની સુગધી હાય તે જમીનમાં ક્ષત્રીયે ઘર કરવું, ત્થા જે જમીન રંગે પીળી હાય ને તલના જેવી જેની સુગંધી હાય અને સ્વાદમાં ખાટી હાય તે ભુમીમાં વૈશ્ય લેકે ર "Aho Shrutgyanam" Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કરવું, અને જે જમીનના રંગ કાળા હોય અને માછલા જેવી જેની સુગંધી હાય તે જમીનમાં શુદ્ર લાકોએ ઘર કરવું. ની પક્ષાન્તરે કહ્યું છે કે જે જમીન સ્વાદે મીઠી હાય ત્થા ગે ધેાળી હાય અને જે જમીનમાં સ` અને નાળીયા મીતી વડે રહેતા હાય તેમ જ ખીલાડી અને ઉંદર સંપ કરી રહેતાં હાય તેવી જમીનમાં ચારે વોએ ઘર કરવાં. પૃથ્વી પરીક્ષાની મીજી રીત. પૃથ્વી પરીક્ષાની એવી રીત છે કે ખાતમુર્હુત કરતી વખતે ખાડા ખેાદી નીકળેલી માટી પાછી પુરતાં માટી ઘટે તેા હીન ફળ જાણવું, ત્થા ખેાઢેલી માટી ખાડામાં પુરતાં. ખરાખર થઇ રહે તેા મધ્યમ ફળ જાણુવું, અને જે માટી ખાડામાં પુરતાં વધે તેા લાભ થાય એસ સમજવું. વળી ખાત વખતે મુહૂર્ત કરી ખાડામાં જમીનની સપાટી બરાબર આવે ત્યાં સુધી પાણી ભરવું ત્યાર પછી તે ખાડા પાસેથી સેા પગલાં ગમે તે દિશા તરફ્ જવુ ો ચેાથા ભાગનું પાણી ઘટયું હાય. તે મધ્યમ ફળ જાણુવું. ત્થા ખરાબર જેટલું ભરેલું હાય તેટલું હાય તેા ઉત્તમ ફળ જાણવું અને અધો ભાગનું પાણી ઘટયું હોય તે અધમ ફળ જાવું. આ ફળ બતાવવાના હેતુ એ જ કે જમીન પાણી હાય તે! પાણી જમીન પી જાય અને તે જમીન ઉપર ઈમારત કરી હાય તા તે ઘણાં વર્ષ ટકશે નિહુ માટે તેવી જમીનમાં પાયાનું ખાદ્યાણુ ઈંડુ કરાવવું પડે અને ખરચ થાય એટલે મધ્યમ ફળ અને "Aho Shrutgyanam" Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને કઠણ જમીનમાં ઘર કરે તેા પાયાનું ખરચ આધુ તે ઉત્તમ ફળ છે. થાય પાયાની ખીટીનું પ્રમાણુ. જે જમીન ઉપર ઘર કરવુ હાય તે જમીનમાં પ્રથમ અગ્નિકાણુથી ખીંટી ઘાલવી, બીજી ખીંટી નેઋત્ય કાણે, ત્રીજી વાયવ્યકેાણે, ચાથી ઈશાન કોણે ખીંટી ઘાલવી, એજ રીતે બ્રાહ્મણને પીંપળાના લાકડાની, ક્ષત્રીયને ખેરના લાક ડાની, વૈશ્યને સરષના લાકડાની, અને શૂદ્રનું ઘર હાય તા સાદળની લાકડાની ખીંટીએ ઘાલવી, એજ રીતે ચારે દિશાઓની ખીંટીએ ઘાલવી અને તે ખીંટીએને દોરી તે દોરી બ્રાહ્મણનું ઘર હાય તેા દર્ભની, ક્ષત્રીયનું ઘર હાય તે મુજની, વૈશ્યનું ઘર હાય તે! કાશ્ય અથવા કાશડાની દોરો, અને શુદ્રનું ઘર હાય તેા તેને શત્રુની ઢારી ખાંધવી. વિશેષ સમજવળી પક્ષાન્તરે કહ્યું છે કે સ વર્ણને રૂ ની દારી હોય તે પણ ચાલી શકે. વળી ચારે જાતિ માટે જુદી જાદી જાતના વૃક્ષની ખીંટીએ જમીનમાં ઘાલવાનું કહ્યું પણ તેનું માપ એવું છે કે વીપ્રને પીંપળાની અત્રીસ આંગળની ચાર હાંસ વાળી, ક્ષત્રીયને અઠાવીસ આંગળની ખેરની આઠ હાંશવાળી, વૈશ્યને ચાવીસ આંગળ લાંબી સેાળ હાંસવાળી તથા શુદ્રને વીસ આંગળની લાંબી સાદળની ગેાળ ખીંટી જોઈએ. ગજ વિષે સમજ. मात्रा प्रोक्ताष्टभिर्ज्येष्ठा निस्तु वैश्वयवोदरैः । मात्राभिस्तिभि पर्व प्रोक्तः पर्वाष्टभिः करः ॥ "Aho Shrutgyanam" Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૫ છેડા વગરના આઠ આડા જવની એક ઉત્તમ માત્રા ( આંગળ ) કહી છે, ત્રણ માત્રાને એક પર્વે કહ્યો છે, અને આઠ પર્વને એક હાથ એટલે એક ગજ કહ્યો છે એજ પ્રમાણે સાત સાડાનવની મધ્યમ માત્રા અને છ આડા જવની કનિષ્ટ માત્રા જાણવી, તથા મધ્ય માત્રાથી કરેલ મચમ ગજ અને કનિષ્ટ માત્રાથી કરેલ કનિષ્ટ ગજ સમજ. શી૫ કામ કરનાર શિપી પાસે ગજ અવશ્ય જોઈએ અને તે ગજ ઉપર આંગળેનાં નામ ઈત્યાદિ જાણવું આવશ્યક છે તે માટે પ્રથમ ગજની ઉત્પત્તિ બતાવવામાં આવે છે. ૧ છાયા, ૨ અણુ, ૩ રેણું, ૪ કેશાગ્ર, ૫ લિક્ષા, ૬ ચુકા, ૭ યવ, ૮ અંગુલ, છાયાદીના અનુક્રમે આઠ આઠ ગણું કરવાથી ગજની લંબાઈને ભાગ થાય છે, જેમકે છાયાને આડે ગુણીએ તો એક અણું થાય એવા આઠ આણું એક રેણું થાય એવા આઠ રેણુંનો એક કેશાગ્ર અને એવા આઠ કેશાગ્રને એક શિક્ષા થાય એવા આઠ લિલાની એક ચુકા અથવા તો જુ થાય એવી આઠ જુને એક યવ અથવા તે જવ થાય એવા આઠ આડા જવને એક આંગળ થાય. છાયાની સમજણુ. ૧ છાયા–ઘરના છાપરાના છિદ્રમાંથી સૂર્યના તડડાના) કિરણેની ભેંય સુધી ગાળ લાકડી જેવી લીટીઓ પડેલી દેખાય છે. અને તેની અંદર બારીક રજકણે (અણું) ની "Aho Shrutgyanam Page #46 -------------------------------------------------------------------------- ________________ છામા જાણવી. એ છાયા રજકણુ ( ઋણું ) ના આઠમ ભાગની હાય છે. ૨ અણું-છાપરાના છિદ્રમાંથી સૂર્યના કિરણ આવે છે તેમાં જે ખારીક રજકણા ઊડતાં દેખાય છે તેને અણુ થવા તે ચસરેણું કહે છે. ૩ રેણુ-સાથી ખારીક અને હાથ નહિ આવે તેવા પદાર્થને રણ્ અથવા રથ રેણુ' કહે છે. ૪ કેષાગ્ર-વાળની અણી તે કેષાગ્ર. ૫ લિક્ષા—પુરૂષ તથા સ્ત્રીના માથામાં તથા કપડાંમાં જે લીખ પડે છે તે લિક્ષા કહેવાય. ૬ ચુકા-પુરૂષ તથા સ્ત્રીઓના માથામાં તેમ જ પશુઆના શરીરમાં જે જી પડે છે તે. ૭ યવ—યજ્ઞ યાગાગ્નિમાં જવ વપરાય છે તે. ૮ અંશુલ——એના અર્થ આંગળ તે આઠ યવને સાત યવને છે યવના થાય છે અને તે ગજના ચાવીસમા ભાગ છે. * આઠ યવના આંગળ તે ઉત્તમ ગજ સાત યુવતે આંગળ તે મધ્યમ ગજ અને છ યવને આંગળ તે કનિષ્ઠ ગજને આંગળ સમજવે. "Aho Shrutgyanam" Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧ આંગળનું નામ માત્રા કલા પૃ મુષ્ટિ તલ ___ પ » vze, ૧૧ ૧૨ ૧૪ ૨૧ ૨૪ 99 "" 111 "" 23 AAA "" 123 "" "" "" "" >> આંગળનાં નામ. કરપાદ (પાગજ) ષ્ટિ તૃણી પ્રાદેશ પાંચાથી તાલ મધ્યમાંના અત રના ભાગ ૧૭ ગેાકણું વિતસ્તિ (વ્હેત) અનાહપદ રતિ અ. રત્નિ (પુરાગજ) ૪૨ આંગળનું નામ કિષ્ન. (એક ગજ અઢાર આંગળ) ૧૦૬ ૧૦૦૦ » પુરૂષ (સાડાત્રણ ગજ) ધનુષ્ય (ચારગજ) દંડ (ચાર ગુજ ને દશ આંગળ) "" ધનુષ્ય ( ચાર હજાર ગજ) ના એક કાશ ૨–કાષના (આઠ હજાર ગજ) એક ગતિ. ર–ગતિ (સાળ હજાર ગજ) ના એક ચેાજન. એવા સા ( ૧૦૦ ) કરોડ જોજનની આખી પૃથ્વી થાય. "Aho Shrutgyanam" "7 "" ગામ નગર કાષ અને જોજન માપવા હાય ત્યારે ઉત્તમ ગજ વડે માપવાં. પ્રાસાદ (દેવમંદીર) પ્રતિમા રાજગૃહા તથા સાધારણ લેાકાનાં ઘરા માપવામાં મધ્યમ ગુજ વડે માપવાં. પાલખી, ગાડાં, ગાડી, ખાટલા અથવા પલંગ અને Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સિંહાસન, શસ્ત્રો, છત્ર ઇત્યાદિ ત્રીજા કનિષ્ટ પ્રકારનાં ગજ વડે માપવાં. ગજના પવ વિષે સમજણુ, શ્રેષ્ઠ મુનિઓએ આઠ પર્વના એક હાથ અથવા ગુજ કહ્યો છે એમાં એક પત્ર ત્રણ આંગળનું થાય છે. ગજના છેડાથી ચાર પર્વ અથવા ફુલ અથવા ચાકડીઓ કરવી. એટલે ચેાથા પૂર્વે અર્ધો ગજ થશે. ખાકી રહેલા અો ગજમાં એક એક આંગળ અથવા તસુના જુઠ્ઠા જુદા વિભાગા કરવા તે પણ તેમાં ત્રણ ત્રણ તસુના છેટે એક એક ફુલ અથવા ચાકડી કરવી. એવા જે ગજ થાય તે ગાંઠ વિનાના કરવા અને તે ખેર–મહુડારતાંદલી વાંસને–સાના રૂપાના કે ત્રાંબા ઇત્યાદિના કરવા. ગજના આદ્યના છેડાના દેવતા રૂદ્ર છે. પ્રથમ ફુલના દેવતા વાયુ છે. બીજા ફુલના દેવતા વિશ્વકર્મો છે. ત્રીજા ફુલના દેવતા અગ્નિદેવ છે ચાથા ફુલના દેવતા બ્રહ્મા છે. પાંચમા ફુલને દેવતા કાળ છે. છઠ્ઠા ફુલનેા દેવતા વરૂણ છે. સાતમા કુલને દેવતા સામ છે. આઠમા ફુલના દેવતા વિષ્ણુ છે એ પ્રમાણે ગજના મુળ અથવા ગજના આદ્યના છેડાથી માંડી છેલ્લા ભાગ સુધી નવ દેવતાઓનું સ્થાપન કરવું. ગજ ઉપાડવા વિષે ખાત મુહુરત વખતે ગજનું પુજન થયા પછી શિલ્પીએ ગજ ઉપાડવા તે વખતે ગજના મુળને દેવતા શિલ્પીના હાથમાં દખાય તે ઉચાટ કરે પહેલા ફુલના દેવતા શિલ્પીના "Aho Shrutgyanam" Page #49 -------------------------------------------------------------------------- ________________ १९ હાથમાં દબાય તો રોગ કરે, ત્રીજા કુલને દેવતા દબાય તો અગ્નિ ભય કરે. ચેથા કુલનો દેવતા દબાય તો બાળક દુઃખી કરે. પાંચમા કુલને દેવતા શિલ્પીના હાથમાં દબાય તે મૃત્યુ કરે. છઠ્ઠા ફુલને દેવતા દબાય તે કુટુંબને નાશ કરે, સાતમા ફુલને દેવતા દબાય તે ધનનો ક્ષય કરે. આઠમા છેલ્લા ફુલને દેવતા શિલ્પીના હાથમાં દબાય તો ચિત્તભ્રમ અથવા ગાંડે કરે. વિશેષ–ગમે તેમ બને પણ બે કુલ વચ્ચેના ભાગમાંથી ગજને ઉપાડ. તે ગજ ઉપાડતી વખતે ભેંય પર પડે તો ઘરના કામમાં વિશ્ન થાય વળી ગજને છેડે પણું પકડવામાં આવે તો તેથી ઉચાટ પેદા થાય. માટે ગજ ઊપાડતી વખતે શિલ્પીએ યાદ રાખવું કે બને ચાકડીએ વચ્ચેથી ગજને ઉપાડી લેવે પણ કુલ દબાવવું નહિ. પ્રકરણ ૨ જું. આચ વીશે સમજણુ. दैयं हन्यात्मथुत्वेन हरेद्भागं ततोष्टभिः । यच्छेषमायस्नज्ज्ञेयः शास्त्रदृष्टयाध्वजादिकः ॥ ઘર અથવા દેવમંદીર વગેરેની લંબાઈને પહોળાઈએ ગુણવી અને આઠે ભાગ દે. જે શેષ રહે તે ધ્વજદિ આઠ આય સમજવાં. આયનાં નામ ૧ ધ્વજય, ૨ ધુમ્રઆય, ૩ સિંહ, ૪ શ્વાન, ૫ વૃષભ, ૬ ખર, ૭ ગજઆય, ૮ દેવાંક્ષઆય. એ આઠ આય સમજવાં. "Aho Shrutgyanam Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિશેષ—એક ગજ ઉપર અથવા એકલા ૧-૯-૧૭ આંગળા હાય તા તેની જઆય. ૨-૧૦-૧૮ આંગળ હાય તે તેની ધુમ્રઆય. ૩–૧૧-૧૯ આંગળ હાય તે સિંહઆય. ૪--૧૨-૨૦ ની ધાનમય. ૫-૧૩–૨૧ ની વૃષભ આય. ૬-૧૪–૨૨ ની ખર આય. ૭-૧૫–૨૩ ની ગજઆય અને ૮-૧૬-૨૪ ની વાંક્ષઆય સમજવી. એ રીતે સહેલાઇથી આય ગણનારથી ગણી શકાશે. સાધારણ ઘરા વિષે તથા દેવમંદીર નેરાજાને ત્યાં આય ગણવાના નિયમ, દેવમંદીર તથા મંડપની ચારે ભીંતાને અંદર લઈ આય ગણવા સાધારણ ધરા તથા રાજાઓના મહેલની વિષે ચારે બાજુની ભીંતા નહિ ગણતાં ફક્ત વચલા ભાગમાંથી આય ગણુવા તેમજ કુવા તળાવ વાવ વગેરે જળાશયની વચ્ચે ૧જળપાટમાંથી આય ગણવા તેવીજ રીતે પલંગની પણ ઇસા તથા ઉપળાં નહિ ગણતાં ફક્ત વચલા ભાગનાજ આય ગણવા. ધ્વજાય દેવાનાં સ્થાન. (૧) દેવદીર, છત્ર બ્રાહ્મણનું ઘર. વેદી, કુવા, ૧ જળપાટ એટલે કુવા, વાવ વગેરેમાં પૈંડા પણીમાં ઇંટ ચુના તથા પત્થર ૨ વગેરેથી ચેટ કામ કરી તૈધ કર્યાં હાય તે પગથીયાં, ઇત્યાદિ. ૨ છત્ર એટલે દેવ મંદીર અને રાજા સિંહાસન ઉપર સૂવર્ણ કે રૂપાનું આવરણ હેાય તે, ૩ વેદી એટલે યજ્ઞશાળા–વિવાહ-મંડપ–રાજદરબાર દેવમંદીર વગેરેમાં સિંહાસન માટે ચાતરી કરવામાં આવે છે તે. "Aho Shrutgyanam" Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૧ તળાવ, કુંડ, વાવ, ટાંકુ, યજ્ઞશાળા, વસ્ત્ર, ઘરેણાં, ઉભી તથા બેઠી પ્રતિમા મહાદેવનું બાણુ, દેવતાઓને બેસવાનું આસન. હેામ કરવાના કુંડ, ધ્વજા, પતાકા, ચામર, મંડપચારી, દેવમંદીરના ચેાતા, ધર્મશાળા અને દેવમંદીરમાં વય દેવી. ધુમ્ર આય દેવાનાં સ્થાન, લુહારનુ ઘર, સેાનીનું ઘર, કંસારાનું ઘર, રાંધવાના ચુલા, ધુમાડા નીકળવાનું સ્થાન. અગ્નિથી કામ કરવાનું અને રસોડા ઇત્યાદિમાં ધુમ્ર આય સારા. સીહ આય દેવાનાં સ્થાન. રાજાના મહેલ નગરના કિલ્લા, દરવાજો, આયુધાલય, રાજાને બેસવાનું સિંહાસન અન્નગૃહ યંત્ર ( તાપ વગેરે) શસ્ત્ર, કવચ અને કેદખાનું વગેરેમાં સિંહુઆય સારા છે. ધાન આય દેવાનાં સ્થાન. ચડાળના ઘેર, અંત્યજના ઘેર, નટને ઘેર, વેશ્યાને ઘેર, શ્વાનની આજીવીકાવાળાને ત્યાં અને તાજખાનું મલેછ ઇત્યાદિને ત્યાં સારા છે. વૃષભ આય દેવાનાં સ્થાન. ભાજનશાળા, મળદ ખાંધવાનું સ્થળ, અશ્વશાળા, વૈશ્ય (વણીક) વેપારીની દુકાન. લાકડાં ભરવાનું સ્થળ, ગોશાળા, મંડપ, ધાન્યમદીર અને ભેજનપાત્ર વિષે વૃષભ આય સારી છે. "Aho Shrutgyanam" Page #52 -------------------------------------------------------------------------- ________________ ર ખર આય દેવાનાં સ્થાન સર્વ પ્રકારનાં વાજીંત્ર વગાડનારના ગૃહને વિષે ખરની આજીવીકાવાળાને ત્યાં કુલાલ-ધામીના ઘેર, કુંભારના ઘેર, વણકર અને વેશ્યાને ઘેર ખર આય સારી છે. ગજ આય દેવાનાં સ્થાન ક્ષુદ્રના ઘરને વિષે, પાલખી, મેનાં, તાવદાન, રથ, ગાડી, ગાડાં, નાવ, વહાણુ, કેચ, પલંગ, ગજશાળા, રાજક્રીડા, સ્થાન, આસન, શયન અને સામાન્ય સ્ત્રીગૃહ વિષે ગજ આય શ્રેષ્ઠ છે. વાંક્ષ આય દેવાનાં સ્થાન. શિલ્પીના ઘર વિષે, તપસ્વીના ઘરને વિષે, મઠ, અપાસરા પક્ષીના માળા, દારૂખાનુ, રહેવાના સ્થળ વિષે, મેના પેાપટ વગેરેના પાંજરા વિષે, ાંક્ષ આય સારી છે. ઉદાહરણ——કાઇ ક્ષેત્ર (ઘરની જમીન)ની લંબાઈ સાત ગજ અને ઓગણીસ આંગળ છે. અને પહેાળાઈ આઠ ગજ ને ચાર આંગળ છે. હવે ઉપર ગજ ખીલકુલ ગણવા નહિ. એટલે લખાઇના ઓગણીસ આંગળ અવાળા કાઠામાં શેાધી કાઢવા અને વાળા કાઠામાંથી ચારને અંક શેાધી આગણીસવાળા કાઠાની જમણી તરફ તે બન્નેની જ્વાળા કા ઠામાં ભેગી કરતાં ચારના અંક આવ્યે; એ ચેાથેા અક સ્વાન આયના છે આવી એની દિશા નૈઋત્યકેાણુ છે. રીતે ગમે તેટલા ગજ અને આંગળ હશે તેા પણુ ઉપર પ્રમાણે ગણ્યાથી આય આવશે જીએ કાષ્ટક ૧ છું. "Aho Shrutgyanam" Page #53 -------------------------------------------------------------------------- ________________ આઠ આય ગણવાનું કેષ્ટક કાષ્ટક ૧ પેલું ૨૧૨૨૨૩૨૪૧ળ૧૮,૧૯૨૭ 17 | | દ ૮ ૮ ૮ { ૮ ૨૧ ૧૩ | |૧ ૬ ૩ | ૮ | ૨ || ૨૨/૧૪ ૬ ૨ ૪ ૨૮ ૬ || ૨ | ર૩|૧૫/ ૦૩ ૨ ૧ ૮૭ ૬ ૫ | ૨૪|૧૬ ૮૮ ૧| ૮ || ૬ ૭ ૮ ૧ ૨ ૪ ||૧૦| ૨૨ ૪ ૬ - ૨ ૪૬ ૮ી ||૧૧| ૩૭ ૨ ૫ ૮ ૩ ૦ ૧૪૪ ૧૨ ૪૪ ૮૪ ૮૪ ૮ ૪૮ આયનાં નામ તથા દિશાઓ કાઢવાનું કાષ્ટક ૨ બીજું ૧ | ૨ | ૩ | ૪ | ૫ ૬ ૭ | ૮ | નામ ધ્વજ ધુમ્ર સિંહ ધાન વૃક્ષ પર ગજ વાંક્ષી આયની પૂર્વ અગ્નિ દક્ષિણ નૈિતી પશ્ચિમ વાયવ્ય ઉત્તર | ઈશાન દિશાઓ ! દિશા! કોણ દિશા કણ | દિશા 1 કેળુ દશા કાણુ 1 "Aho Shrutgyanam Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૪ એક આય ઉપર આજે આય રાખવાના નિયમ. આય ગણનાર શિલ્પાએ ધ્યાનમાં રાખવું કે જે જાતિને ઘેર આય ગણવો હોય તે આય પહેલા માળમાં રાખવે. પહેલા માળમાં ગજ આય હાય તો બીજા માળમાં સિંહ કે વજ આય રાખીએ તો સારું ફળ મળે. અને સિંહ આય ઉપર ધ્વજાય રાખીએ તો પણ સારું ફળ આપે. ધ્વજ સિંહ, વૃષભ અને ગજ એ ચાર આમાંથી ગમે તે આય દેવમંદીર વિષે સારો છે પણ કોઈ વખતે સિંહ આય ઉપર વૃષભ આય કે ગજ આય રાખ નહિ જે એ પ્રમાણે કદાપી કરવામાં આવે તો ઘર કરાવનાર માણસનું મૃત્યુ થાય તેવી જ રીતે કોઈ આય ઉપર વૃષભ આય લાવ નહિ કારણ કે તેથી હાનિ છે, આયનું મુખ જે દિશામાં હાય તે દિશામાં દેવમંદીર અથવા ઘરનું દ્વાર રાખવું તેમજ ડાબી અગર જમણી તરફ આય આવે તે શ્રેષ્ઠ છે અને આયના મુખ આગળ ઘરની પછીત હોય તો તે ખરાબ છે. આયનાં રૂપ ધ્વજાયનું મુખ માણસના જેવું છે અને તે પૂર્વ દિશામાં છે. ધુમ્ર આયનું મુખ બિલાડા જેવું છે અને તે અગ્નિકેણે છે. સિંહ આયનું મુખ સિંહના જેવું છે. અને તે દક્ષિણ દિશામાં છે. શ્વાનનું કુતરા જેવું અને તે નૈઋત્ય કેણમાં છે. વૃષભનું મુખ આખલાના મેં જેવું છે અને તે પશ્ચિમ દિશામાં છે. ખર આયનું મુખ ગધેડાના જેવું છે "Aho Shrutgyanam Page #55 -------------------------------------------------------------------------- ________________ -વાયવ્યકોણ છે. ગજ આયનું મુખ હાથીના મેં જેવું છે અને ઉત્તરે છે અને ધ્યાક્ષ આયનું મુખ કગડાના જેવું છે અને ઇશાન કરે છે. સર્વે આનાં પગ પક્ષીઓના જેવા છે અને હાથ મનુષ્યના જેવા છે તથા ગળાં સિંહના જેવા છે એ આઠ આ આઠે દિશાના સ્વામી છે. મનુષ્ય આય લાવવા વિશે અગીયાર અંશ લંબાઈ. અને પાંચ અંશ. પહેલાઈ. કરેલા કોઠાઓમાં અનુક્રમે ૧૪-ર૭–૨–૧૨–૧પ-૮-૪–૩– ૫-૬ અને ૯ એ એક લખવા. અને પછી તેની નીચેના કોઠામાં અકારાદિ વણે આદિ લઈને ક્ષના અંત સુધી લખવા તેમાં ૪––લ-લ–ળ અનુસ્વાર વિસર્ગ અને સંગી અક્ષરે લેવા નહિ. માણસના નામના જેટલા અક્ષરે હોય તેટલી સંખ્યાને નામના આદ્ય અક્ષર કેપ્ટકમાં જેઈ ઉપર જે એક હોય તે સાથે ગુણ તે ગુણાકારને આડે ભાગવો ભાગતાં જે શેષ રહે તે મનુષ્યના દેહના ધ્વજદિ આય જાણવા એજ પ્રકારે બુદ્ધિમાન પુરુષે નક્ષત્ર અશક તારા અને ગ્યયાદિ પણ દેહનાં આણવાં, ધ્વજ, ધુમ્ર સિંહ અને શ્વાન એ ચારે આના વૃષભ ખર–ગજ અને ધ્યાક્ષ એ ચારે આ ભક્ષ છે. હવે જે ઘરને આય ભક્ષક હોય અને સ્વામીને આય પણ ભક્ષક હોય તો સ્વામીના આયનું ઘર આય ભક્ષણ કરે છે. એટલે સ્વામીનું મૃત્યુ થાય જુઓ નીચે કોષ્ટક બીજું. "Aho Shrutgyanam Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ૨૭૨ ૧૨(૧૫) ૮ ! ૪| ૩ અ આ ઇ ઈ | ઉ|ઊ એ ! એ | ખ| ગ ઘ ડ | ચ | છ | જ | ઝ | ડ | ઢ | ણ ત થ દ ધ ન [ ભ | મ ય ર લ વ શ ષ | ૫ ૬ | | | આ| ક | ટ | ઠા પ ફ | બ સ હ ક્ષ ઉદાહરણ. ધારો કે ઘરધણીનું નામ મગન છે. તેમાં પહેલે મ અક્ષર ઈ વાળા કાઠામાંથી શોધી કાઢે. તે કોઠાની ઉપરની એાળમાં અ વાળા કોઠામાંથી સતાવીસને અંક શોધી મગનના નામના ત્રણ અક્ષર સાથે ગુણતાં ૮૧ થયા. તેને આઠે ભાગતા શેષ ૧ રહે. માટે ઘરધણીનો ધ્વજ આય આવ્યું અને જે ઘરને ગજ આય હોય તો તે માણસનું મૃત્યુ થાય. માટે ઘરને આય બદલ. નક્ષત્ર કાઢવા વિષે. જે ઘર અથવા દરેક કામ કરવું હોય તેની લંબાઈ અને પહેલાઈને ગુણાકાર કરતાં જે ક્ષેત્રફળ આવે તે ક્ષેત્રફળને આડે ગુણ સતાવીશે ભાગતાં જે હેષ રહે તે ઘરનું નક્ષત્ર જાણવું. - ૧ ઘરના સ્વામીનું અને ઘરનું નક્ષત્ર એક હોય તે વર્જીત કરવું વળી નાગના મુખમાં અશ્વનિ તથા ભરણી નક્ષત્ર છે માટે ક્ષેત્રફળના કામેં તજવાં પણ મહુરતમાં લેવામાં બાદ નથી. "Aho Shrutgyanam Page #57 -------------------------------------------------------------------------- ________________ મુકી રાશી વિષે સમજણુ. જે જમીનમાં ઘર અથવા દેવમંદીર કરવું હોય તેની લંબાઈ પહોળાઈને ગુણાકાર કરી સતાવીશે ભાગવાથી. જે શેષ રહે તે મુળ રાશી જાણવી. નક્ષત્ર ગણવાની બીજી સહેલી રીતે - (૧) ફક્ત એક સમરસ ગજ હોય તે તેના આગળ કરી નક્ષત્ર ગણવું. (૨) એક ગજ ઉપર ત્રણ આંગળ કરતાં વધારે આંગળ હેય તો એક ગજે ત્રણ આંગળ કાપી નાખી બાકીના આગળ ગણી નક્ષત્ર લાવવું. (૩) દરેક ગજે ત્રણ આંગળ કાપવાને નિયમ છતાં પુરા આંગળી કપાતા ન હોય તો આપેલા ગજમાંથી એક ગજ લઈ તેના વીસ આંગળામાં ગજ ઉપરના આંગળે ઉમેરવા અને તે આગળામાંથી બાકી રહેલા દરેક ગજે ત્રણ આગળ કાપીને શેષ રહેલા આંગળનું નક્ષત્ર ગણવું. પહોળાઈ તથા લંબાઈના આંગળને ગુણાકાર કરતાં જે અંક ૧૦૮ થી વધારે આવે છે તેમાંથી દર ૧૦૦ આંગળે ઉપરના ૮ આંગળે કાપવા અને બાકી રહેલા આંગળાને સતાવીશે ભાગતાં જે અંક આવે તેટલામી મુળ રાશી આવી એમ સમજવું. (૫) આવેલી મુળ રાશીના અંકને સવા ઘણે કરતાં જે પાણે આવે તો દરેક પાણે સાત આંગળ લઈ આખા આંગળે ભેગા કરી નક્ષત્ર લાવવાં. "Aho Shrutgyanam Page #58 -------------------------------------------------------------------------- ________________ ( 9) (૬) દસ ગજ થાય ત્યારે એક ગજનું નક્ષત્ર ગણવાથી ચાલશે તેવી રીતે – ગજે ૯ ગજનું નક્ષત્ર ગણીએ તો ચાલે અને ૧૦૦ ગજ થાય ત્યારે એક ગજનું નક્ષત્ર ગણવાથી ચાલશે. દરેક સે ગજે એક ગજનું નક્ષત્ર ગણતાં ૯૦૦ ગજે ૯ ગજનું નક્ષત્ર ગણવાથી ચાલશે એવી રીતે એક હજાર ગજે એક ગજનું નક્ષત્ર ગણવું અને દશ હજાર ગજે એક ગજનું નક્ષત્ર ગણવું અને ૯૦૦૦ ગજે નવ ગજનું અને એક લાખ ગજે એક ગજનું નક્ષત્ર ગણવાથી મળશે. આપણા દેશી કારીગરી ઉપરના નિયમ પ્રમાણે થોડા આંગળની રકમ કરીને નક્ષત્રો ગણે છે. ઉપરના સાત નિયમનું સ્પષ્ટીકરણ નીચેના દાખલા ઉપરથી થાય છે. દાખલે પહેલે. કોઈ એક ભાગ પહોળો ૪ ગજને ૧૩ આંગળ છે ને લાંબા ૮ ગજ ને પ આગળ છે તે તેનું નક્ષત્ર કયું? ઉત્તર–પાળું ગજ ૪ ને ૧૩ આંગળ છે તો તેને નિયમ બીજા પ્રમાણે ૪+૩=૧૨ આંગળ બાદ કરતાં શેષ ૧ આંગળ છે તેને નિયમ ત્રીજે લાગુ પાડતાં ૮ ગજમાંથી એક ગજ લેઈ તેના ૨૪ આંગળમાં ઉમેરવા આથી ર૪ + ૫ = ૨૯ આંગળ થશે. હવે ૮ ગજને ૫ આંગળના ૭ ગજ રહ્યાા તેના ૩=૨૧ આંગળ ૨ આંગળમાંથી બાદ કરતાં બાકી ૮ રહ્યા અને પહોળાઈના ૧ આંગળ રહ્યો છે તેની "Aho Shrutgyanam Page #59 -------------------------------------------------------------------------- ________________ સાથે ગણતાં ૮*૧=૮ આંગળ થાય છે તેને ૨૭ નો ભાગ આપતાં ૮ રા માટે તે મુળ રાશીનો અંક જાણુ મુળ રાશના અંકને સવાઈ કરવાનો નિયમ. પાંચમામાં બતા વ્યું છે તે પ્રમાણે ૮ મી મુળ રાશીને સવાઈ કરતાં ૧૦ થાય છે તેને અનુકમે ૧૦ મું મઘા નક્ષત્ર રાક્ષસ ગણુનું જાણવું એ રીતે ગમે તેટલા ગજ હોય તો ગણી શકાય છે. દાખલો બીજે ધારે કે એક ઘરની લંબાઈ ૨૧ ગજ ૧૪ આંગળ છે તે નિયમ છઠ્ઠા પ્રમાણે ૨૦ ગજના ૨ ગજ સમજવા અને બાકી રહેલાં ૧ ગજમાં ઉમેરવા એટલે ૩ ગજ અને ઉપરના ૧૪ આંગળ છે તે નિયમ ત્રીજા પ્રમાણે આંગળમાંથી ગજના ત્રણ ત્રણ આંગળી બાદ કરતાં ફકત બે આંગળી રહે તે લંબાઈ જાણવી. હવે પહોળાઈ ૧૪ ગજ ને તેર આગળ છે તેમાંથી દશકાને એક ગજ લે અને બાકીના ૪ ગજમાં ઉમેરવા એટલે પ ગજ થાય અને ઉપરના આંગળ ઉમેરતાં ૫ ગજ ને તેર આગળ થાય. હવે તે નિયમ ત્રીજામાં બતાવ્યા પ્રમાણે છે ગજમાંથી ૧ ગજ લીધો. તેના ૨૪ આંગળ ને. ૧૩ આંળમાં ઉમેરતાં ૩૭ આંગળ થાય છે અને ૫ ગજમાંથી ૧ ગજ લીધે એટલે ૪ થયા છે માટે એની પહાળાઈ ૪ ગજ ને ૩૭ આંગળની ગણવી પણ આ નિયમમાં બતાવ્યા પ્રમાણે ૪૪૩=૧૨ આંગળ ૩૭માંથી બાદ કરીએ તે ૨૫ આંગળ રહે છે માટે તે પહેલાઈ લેવી. "Aho Shrutgyanam Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૦ લંબાઈમાં ઉપર બતાવ્યું છે કે ફક્ત ૨ આંગી રહ્યા છે અને અહીં પહોળાઈમાં ૨૫ રહ્યા છે તેને ગુણાકાર કરતાં ૨૫૪૨૫૦ આવશે તેને ૨૭ નો ભાગ આપતાં ૨૩ શેષ રહે છે એટલે તેની મુળ રાશીનો નિયમ ૫ માં બતાવ્યા પ્રમાણે ૨૩૪૧=૨૮પ થાય છે અને દર પાણના ૭ ગણતાં ત્રણ પાનાં ૨૧ આંગળ આવ્યા તેને ૨૮ ઉમેરતાં ૪૯ થયા તેને ૨૭ ભાગતાં ૨૨ શેષ રહે તે ૨૨મું શ્રવણ નક્ષત્ર દેવ ગણનું આવ્યું એ રીતે હાલના કારીગરો જલ્દીથી નક્ષત્ર ગણે છે. ઉદાહરણ. કોઈ એક ક્ષેત્રની (ઘર અથવા તે દેવમંદીરનો) લંબાઈ ગજ ૧૦–૧ ઈંચની છે અને પહેળાઈ ગજ ૫-૩ ઇંચની છે તે તેની યી આય થઈ. ૧૦–૧૪૨૪૪૦+૧=૨૪૧ અને ૨કમનો ગુણાકાર કરી પ-૩૮૨૪=૧૨૦૩=૧૨૩ આઠે ભાગતાં શેષ ત્રણ રહે તો તે ત્રીજી આય સમજવી. ગુણાકારની રકમ ૨૫૪૩ની છે તેને સતાવીશે ભાગતાં શેષ ૫ રહે તે મુળ રાશી જાણવી તે પાંચના અંકને આઠે ગુણે સતાવીશે ભાગતાં શેષ તેર રહે તેટલામું હસ્ત નક્ષત્ર સમજવું. તે દેવ ગણુનું છે. માટે તે ઘરના કામમાં લેવું નહિ. ઉપર બતા વ્યા પ્રમાણે વધારે ઓછું લાંબું પહેલું ક્ષેત્ર હોય તે પ્રમાણે ગણી શકાય છે. "Aho Shrutgyanam Page #61 -------------------------------------------------------------------------- ________________ मजात्मक आप नया नक्षत्र गणवानकारक :: પાર્ટીના . પss ૧૨ ૧૩ ૩૩YY 1Y ANIRUBEN પણ ખોડ ખls his R[ sRy ૬િ YYI TN : : ૨ કરો કે : cit : RE I II Idels slGIRIR <િh15. 1 ૨KR ( 11 12 STR-1-૧૧ : ને - 2 Jર૬ 1streણ્ય ૧ ૧ ૧}}s R યા IPLE એr 1 ESTEFARMS 31sts Rs 15 છે 12.z.E chi._.. કે બy ૫ર s. ૪ : - - - ૫૪ છે ર છે 'S ટેકા AK - -12-ડોકટીનના ૨૪ મકર ર૦૧૬ ૨૧ ૧૯૫૫૪૨૧૬૨ નું ૬૧ ૨૬ ૨૬ ૫ - ૧ ૧ ૬ : - S]-15 ما هو LટE el૦૦ ટE RA- ન કર કરે છે તે રક કર દો કદી S ATEEGVE [3]-4િ:2sEleીટિ] રાઈiદા હ! ૧ E 3 4 દ્રિ - - કરારદાર દશેરાદો દાદા રિક્ષક દિન 2 - - - કટારી દરોડો ઈ રાર ટીકા કરતા કરી ૬ ૨૪ ૨૧ રન * ૨૦-૧૧૧૧૧૧૧૧ -૭ ૧૨ - Sval (1412 11 Ashvin: ૨૬૨૧૪ મે ૨ j - 3 sRy, 65 ૧ ૬૪ ૧છે * Rii ته કી દિકરી 21 . - - Sારોબારદાર gs | 1st sh૬૬નારનું T૧ - ૨૦૧૮ = ૧ર૦ ૬ આય નક્ષત્ર ગણવાનું કાષ્ટક. નીશાની ૨, વાળા આયને છે; અને વાળા નક્ષત્રના કાઠે છે ધારો કે લંબાઈ ૭ ગજ. ૮ ઈંચ અને પહોળાઈ ૪ ગજ ૮ ઈંચ છે તે જ વાળી લાઈનમાં ૭-૮ ખેળતા તેજ લાઇનમાં છેડા પર કે ના જોડે ૧૧ છે તે નક્ષત્ર અને ૨, જોડે ૮ છે તે આય. "Aho Shrutgyanam Page #62 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #63 -------------------------------------------------------------------------- ________________ Bete deter १ बहु साह सह (१४) मंगळ्वालु श्रेष्ठ, 13-14 स्वाल त स्तर मनुष | G 26 भू २०१५-५ ० 0 नु विश F स्थानपनर राक्ष निस्थान मनुष 21-महुर खाई मनुष 6 " मध्य 107-19-से-स ૨ 5 231 उलग 6 शुभ मृग राष्ट्रहरू पूर्व | 3 | २४ प्रधोत्या.६- 3.20 ४ ह एषा २ मनुष श्रीष १३ हे सत्य खोपा पा તમ पो.5.डी २१ जुछा 5.६-५०५ ४ ११ दिल माथुन जुछ वाध्य हु-है%. - १द्र मध्य हु.इ रो ताई चंद्र आठ सिंह र २५ अ सिंह १४ श्र मुषराक्ष રહના લ ५६ • રચાત્યનાં પં ૭ નિર્વ ના માર સુરત દેખ पूर्व ६५५६ 3 ५५ 1344222177 Effit भूषामनुष दक्षिण १२७-३) मनुष हि |23|82|207711 | 12242424243 २४मानास्त पाछ मरने पुष्य 12+ ME O 17-421 જાન ભરી રૂા અવ [14]en पा २ EMME THEAT 711 2 A २२५ पुमान २५ छन २४ सह 2X X-M10 २१ -ला ० रेवत ० हि न. मुजरा! મ ૧ १७ hm राशिनारेयाला ॐ શ 15 भष ६२६एमा नामाक्षर मंगल वायुयो ५ Si 2.3.51 खल्य म.मा मुल्य मध्य 21-22-2, 24 2012- ५.५ न्या५६ पुष-ए-इ जुछमध्य पो. २.२२ शुद्ध नित्य ३.३. • 2 THE 323f Zelen-gÂƂ संगम मध्य नी नुन = प्रोट वृद्धि भ २५ प्रधोधन २२ श्री ૧૨ { -सु ३३ १५ श्रध्याधन ३३ मध्य ५.६.३.८ गुरेल ४ 123 Rink -जु-जे जो 3१३ मध्य गु "Aho Shrutgyanam" સહ हस्त in जय महाषा २.८२ २ 3 m Ram साथ. मा.न्यु हस्तम १ २०६६। ग 4 BY 20 hile an 32 he feely इस्ल तसं ६. व म. े.. ६५ उत्तर ४२७ प्रधान गुरेखा है-हो-सऱ्या Page #64 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૨ નક્ષત્રના ગણુની સમજ. મૃગશર, અશ્વનિ, રેવતી, હસ્ત, શ્વાતિ, પુનરવસુ, પુષ્ય, અનુરાધા, એ નક્ષત્ર દેવ ગણુનાં છે. કૃતિકા, મુળ, અશ્લેષા, મઘા, ચિત્રા, વિશાખા, ધનિષ્ઠા, સભિષા, જેષ્ઠા, એ નવ નક્ષત્રે રાક્ષસ ગણનાં છે. ભરણું પુ. ફાલગુની પુ. ષાઢા, પુર્વાભાદ્રપદ, ઉત્તરાફાલગુની, ઉત્તરાષાઢા, ઉ. ભાદ્રપદ, આદ્રા, રેહણ, એ નવ નક્ષત્ર મનુષ્ય ગણુનાં છે એ પ્રમાણે સાતાવીશ નક્ષત્રના ગણ સમજવા દરેક ગણના નવ નક્ષત્ર છે. વિશેષ સમજ–––ઘરનું દેવગણનું નક્ષત્ર હોય અને ઘરધણનું મનુષ્ય ગણુનું નક્ષત્ર હોય અથવા ઘરનું મનુષ્ય ગણનું અને ઘરધણનું નક્ષત્ર દેવ ગણુનું હોય તે તે પ્રીતિ કરે ઘરનું નક્ષત્ર રાક્ષસ ગણુનું હોય અને ધણુનું દેવ ગણનું હોય તો પરસ્પર વિરેાધ કરાવે. ઘરનું રાક્ષસ ગણનું અને ઘરધણીનુ મનુષ્ય ગણુનું નક્ષત્ર હોય તો ઘરધણીનું મૃત્યુ કરે. માટે એવા વિરેાધવાળા નક્ષત્રે તજવાં. નક્ષત્ર ઉપરથી ચંદ્ર કાઢવાની રીત કૃતિકાદિ સાત નક્ષત્રો પૂર્વ દિશામાં સ્થાપવાં અથવા તે કપવાં. મઘાથી સાત નક્ષત્રે દક્ષિણ દિશામાં સ્થાપવા, અનુરાધાથી સાત નક્ષત્ર પશ્ચિમ દિશામાં અને ઘનિષ્ઠાથી સાત નક્ષત્રે ઉત્તર દિશામાં સ્થાપવા અથવા તે કપવાં. એ રીતે દિશાઓને અનુક્રમ લઈ નક્ષત્રોના અનુક્રમે દરેક દિશાના ભાગે સાત નક્ષત્ર સ્થાપન કરતાં ઘરનું ઉત્પન્ન થયેલું નક્ષત્ર જે દિશામાં આવે તે દિશામાં ચંદ્ર છે એમ "Aho Shrutgyanam Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩ર સમજવું પણ તે ચંદ્ર ઘરની પાછળ આવે તો હાની કરે તથા ઘરના સામે આવે તો ઘરના આયુષ્યને ક્ષય કરે, અને રાજાના ઘરની સામે ચંદ્ર આવે તો તે સારે છે તેમજ ઘરની ડાબી અને જમણી તરફ ચંદ્રમા આવે તે શ્રેષ્ઠ છે. ઘરના નક્ષત્રનું જે નક્ષત્ર હોય તેને સાઠે (૬૦) ગુણ એકપાત્રીસે ભાગ દેતાં શેષ જે રહે તે મેષાદિ રાસી જાણવી. અશ્વની ભરણ અને કૃતિકા એ ત્રણ નક્ષત્રની મેષ રાશી જાણવી. મઘા, પૂર્વા ફાગુની, ઉત્તરા ફાલ્ગની આ ત્રણ નક્ષત્રની સિંહ રાશી જાણવી. સુધી પુવાષાઢા ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રની ધનરાશી જાણવી. બાકીનાં જે નક્ષત્ર છે તે નવરાશી એટલે બે નક્ષત્રની એક રાશી જાણવી. હિણી ને મૃગશરની વૃષભ, આદ્રા, અને પુનર્વસુની મીથુનરાસી સ્વાતી અને વિશાખા, તુળારસી, અનુરાધા અને જેષ્ટાવૃશ્ચિક રાસી ઉત્તરા ભાદ્રપદ અને રેવતી મીન રાસીના છે એ પ્રમાણે નક્ષત્રની રાશી જાણવી. જુઓ કેષ્ટક ત્રીજું. ષડાષ્ટકની સમજ. ઘર ધણીની રાશીથી ઘરની રાશી સાતમી આવે તે શ્રેષ્ઠ છે. છઠ્ઠી અથવા આઠમી આવે તે ષડાષ્ટક કહેવાય તે મૃત્યુ કરે. નવમી અને પાંચમી આવે તે કલેશ કરે દશમી અને ચાથી આવે તો સારી છે. ત્રીજી અને અગીયારમી આવે છે તે પણ સારી છે બીજી અને બારમી શત્રુભાવ અને એક સમભાવ છે. "Aho Shrutgyanam Page #67 -------------------------------------------------------------------------- ________________ ઘરના નક્ષત્ર ઉપરથી તથા ઘર ધણિના નામ ઉપરથી શશિ કાઢવાના કેટકે કાષ્ટક ૩ ત્રીજુ | કૃતિ ઉ.ફા. ઉ.ષા. | ° ° ! ! ૧૨| ૨૧ ઘરનાં નક્ષત્રનાં અચ્છે રિવતી. ચેષ્ટા ભ. પૂ.ફા. પૂ.ષા.) મૃગ ચિત્રા ધનિ | પુન વિશા પૂ.ભા. ૯ | ૨૭] ૧૮ | ૨ | ૧૧ | ૨૦ | ૫ ૧૫ ૨૩ [ ૭] ૧૬ | ૨૫ | ૩૩ "Aho Shrutgyanam" નામ પૂષ્ય ઉ.ભા. અનુ અશ્વિમઘા મૂળ રહિ હસ્ત શ્રવ આ સ્વા! શત ? | ૮) ૩૬ ૧૭ / ૧ / ૧૦ / ૧૮ | ૪ | ૧૩ ૨૩ ૬ [૧૫૨૪ બાર રાશી/ કર્ક મીન | વૃશ્ચિ) મેષ સિંહ) ધન વૃષ કન્યા ! મક ના નામ | ૪] ૧૨ | ૮ | ૧ | ૨ | ૯ | ૨ | ૬ | ૧૦ મિથ તલ | કિંભ | ૭ | ૧૧ જાતિ બ્રાહ્મણ જાતિ | ક્ષત્રીય જાતિ ) વૈશ્ય જાતિ શક જાતિ Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૪ વ્યય લાવવાની રીત. નક્ષત્રને આ ભાગતાં જે શેષ રહે તે વ્યય જાણવા એક એક આયને ઠેકાણે એકેક વ્યય મુકવા એ વિધી પ્રમાણે છે આયના અંકથી વ્યયના એક એછા આવે તે લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે. સમ આવે તે પિશાચ જાણવા અને વધારે આવે તા રાક્ષસ જાણવે ઘર તથા પ્રાસાદના નક્ષત્ર ઉપરથી વ્યય સમજવાનું કાષ્ટક ૪ શું. અશ્વિની ભરણી કૃતિકા રાહિણી મૃગશી આર્દ્ર. પુનર્વસુ પૂષ્ય. ૧ * 3 ૫ ७ ८ અશ્લેષા મળ્યા. પૂ.ભા. ઉત્ત¥ા. હસ્ત. ચિત્રા. સ્વાતી. વિશાખા ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧ અનુરાધા. જ્યેષ્ઠા. મૂળ પૂર્યાં.યા. ઉત્ત.ષા. શ્રવણ નિષ્ઠા. શતભિષા ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ પૂર્વ.ભા. ઉ.ભા. રેવતી. ૨૫ ર ૨૭ ૧ શાંત. પૌઢ. પ્રદ્યોત શ્રીયાન મનેહર શ્રીવત્સા વિભવ. ચિદામ. ર 3 ધ્વજ, ૧ સિંહ. શ્વાન. પુત્ર ર રૂ ૪ ૪ વૃક્ષ. ૫ પ ખર. ૫ "Aho Shrutgyanam" . ગુજ. ક્વાંક્ષ 9 ८ Page #69 -------------------------------------------------------------------------- ________________ રૂપ નેધ– ધારો કે ઘરનું નક્ષત્ર છ સાતમું છે, તો નીચેના કિાઠામાં વિભવ વ્યય છે અને તે વ્યય નીચે શ્વાંક્ષઆય છે તે ઈષ્ટ સમજ. તારા લાવવાની રીત. ઘર ધણીના જન્મનું નક્ષત્ર હોય, તે નક્ષત્રથી ઘરના નક્ષત્ર સુધી ગણતાં જે અંક આવે તેને નવે ભાગતાં જે શેષ રહે તે તારા જાણવી તારાઓનાં નામ-(૧) શાન્તા (૨) મનહર (૩) કુરા (૪) વિજ્યા (૫) કુભવા (૬) પશ્વિની (૭) રાક્ષસી (૮) વીરા (૯) આનંદા એ તારાઓમાં ત્રીજી પાંચમી અને સાતમી એ અનુક્રમે કલેશ અને નિર્ધન કરનારી છે તેથી એ ત્રણે તારા વર્જવી. જુઓ કોષ્ટક ૫ મું. નેધધારે કે ઘરધણીનું નક્ષત્ર ૧૦ મું છે તે નીશાની ઈ, વાળા કોઠામાં જેવું. અને ઘરનું નક્ષત્ર ૨૩ મું છે તે તે નીશાની ઉં, વાળા કેડામાં જેવું બને અંકની લીટી મેળવતાં તે નીશાની અ, વાળા કાઠામાં પ ના અંકમાં મળશે એ પાંચને અંક તે પાંચમી તારા જાણવી, અને એ તારા કુલભવા છે તે સારી નથી આ પ્રમાણે કોઈપણ ઘરની તારા નીકળશે. - ૫ . "Aho Shrutgyanam Page #70 -------------------------------------------------------------------------- ________________ هي | | | | | | | | |૨| | | | | | નાં નક્ષત્ર - | || « | | | | | | | | | | | | | | ઢ | A ૨ "Aho Shrutgyanam ૨૦૧૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ ૧ ૨ ૭ ૮ ૯ ૧ ૨ ૩ هوایی | همراه امام امرابع ابه = ધરનાં નક્ષત્ર ર૭ર૬ર૩ર૪ર૩ ૨૨૨૧૨૦૧૮ ૧ ૧૭૧ ૬ ૧૫૧૪૧ ૧૨ ૧૧૧ ૯ ૮ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ , તારા ગણવાનું કેષ્ટક ૫ મું | | | | | | | | | 2 કI K | | | | | | | | ૪ و به امام امامی ابعاه های مع امه امام امرابع اه اه ايم اماه ૭ ૮ ૯ ૧ | ઢ | | KI | | | kinlolm مامی ابعا به اهایی ૫] મેં Page #71 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ઘર ધણુના નામ ઉપરથી નક્ષત્ર કાડવાનું કેષ્ટક ૬ ઠું અશ્વિ યુ ચેલા ૧૦ મઘા મ મ મ મ ૧૯ મૂલ એભ ભી દ | ૨ ભર લી લૂ લેલે ૧૧ પૂ-ફા મિટા ટી ૮ ૨૦ પૂ––ષા ભૂ ધ | ફ ઢ! ૩ કૃતિ અ ઈ ઉ ૧ર ઉ– 2 ટે ૫પિ ૨૧ ઉ–ષા ભે જ | કે રોહિ ઓવાવી વૃ૧૩ હસ્ત પૂ વ ણ ઠ ૨૨ શ્રવણ ખબૂ ખે ખો ઝ | ટ | છ | જ | ૨ | દ ૫ મૃગ | ક કી ચિત્રા પે િ ર રર૩ ધનિ ગ ગ ગૂ ગે | | કોમર્દા ! કૂ ઘ ડ ૧૫ સ્વાતી રે રે તાર૪ શત ગેસ સી સિ | ૭ પુન કે કે હહી ૧૬ વિશા ની તૂ તે તો ૨પપૂ-ભાસે છે દ દી { પૂછ્યું કે હું હે હેડા ૧૭ અનુ નાની નું ને ૨૬ ઉ–ભા દૂ મ ઝ થા અલે ડી 3 ૧૮ યેષ્ટા ને ય થી ય ૨૭ રેવ દે દે ચા ચી ઘર ધણીના નામના આદ્ય અક્ષર ઉપરથી નક્ષત્ર સમજવાનું કોષ્ટક ૬ ડું. ધારો કે ધણીનું નામ મગન છે તે મ-મી-મૂ-મે મઘા નક્ષત્ર થયું. "Aho Shrutgyanam Page #72 -------------------------------------------------------------------------- ________________ નક્ષત્ર ઉપરથી મૂળ રાશીના અંક જેવાનું કોષ્ટક ૭ મું અ ! ભ૦ રોગ | મૃ. ૧ આ. ' પુ. | પૂષ્ય અલ્લે મ૦ પૂ.ફા. ઉ.ફા. હ૦ ! ચિત્ર સ્વા. વિ. અનુ ૮ ૨૫ ૧૫ ૫ - ૨૨ ૧૨ ૨ : ૧૯ મૂ૦ પૂ.ષા. ઉ.ષા. શ્રવ ઘ૦ ] | શ૦ પૂ.ભા ઉભા.. રે ૨૬ ૧૬ | ૬ ! ૨૩ | ૧૩ | ૩ | ૨૦ | ૧૦ | ૨૭ નોંધ––ઉપર બતાવેલા કાષ્ટકમાં સમજવાની રીત એ છે કે રોહીણી નક્ષત્ર નીચે ચાદન અંક છે તે તેની મુળ રાશી જાણવી એ રીતે સત્તાવીશ નક્ષત્રોનું સમજવું. ઘર ધણીના નામના અક્ષર ઉપરથી રાશી સમજવાનું કેષ્ટક ૮ મું. ઘરધણિના – મ મ ભ| બ | ૫ | ખ | ક [ ૨ ગ | 1 નું એિ ! નામાક્ષર 7 | બાર રાશી-કમીન વૃશ્રિમેષસિંહ ધન વૃષ કન્યામકરમિથુતુલા કુંભ નાં નામ. [૪]૧૨ ૩૮] ૧ ૫ ! ૯ ૨ | ૬ | ૧ ૩ : ૭/૧૧] જાત બ્રાહ્મણ જાતિ ક્ષત્રિય જાતિ વૈશ્ય જાતિ 1 શુક જાતિ "Aho Shrutgyanam" Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩૯ નોંધ- કે માણસનું નામ. છગનલાલ છે તે ૫, વાળી લાઈનમાં છે. અક્ષર છે અને તેના નીચે ૩ વાળા કઠામાં મીથુન રાશી ત્રીજી થઈ અને તેના નીચે રાશીની જાતી શદ્ર જાતી થઈ એ રીતે માણસ નામના અક્ષર ઉપરથી રાશી અને જાતી જાણી શકાશે. અશક લાવવાની રીત, નક્ષત્રની મુળ રાશીના અંકમાં ઘરના વ્યયને અંક મેળવવા અને તેમાં ઘરના નામના જેટલા અક્ષરો હોય. તેટલા અંક મેળવો એ સરવાળાને જે અંક આવે તેને ત્રણે ભાગતાં જે શેષ રહે તે અંશક જાણ એક શેષ રહે તો ઇંદ્રાંશ એ રહે તે યયાંશ અને ત્રણ અથવા શૂન્ય શેષ રહે તે રાજશ જાણવા જુઓ કોષ્ટક. ૯ મું. ઘરના નામ ઉપજાવવાની રીત, ઘરની લંબાઈ તથા પહોળાઈને ગુણતાં જે ક્ષેત્રફળ આવ્યું હોય તેને ત્રણ ઘણું કરવું અને જે અંક આવે તમાંથી એક અંક એ છે કરવો તેને સોળે ભાગતાં જે શેષ વધે તે ધ્રુવારી ઘર જાણવાં તેનાં નામ. (૧) ધ્રુવ (૨) ધાન્ય (૩) જ્ય (૪) નંદ (૫) ખર (૬) કાંત (૭) મરમ (૮) સુમુખ (૯) દુર્મુખ (૧૦) ઉગ્ર (૧૧) રિપુદ (૧૨) ધનદ (૧૩) નાશ (૧૪) આક્રંદ (૧૫) વિપુલ (૧૬) વિજ્ય. ઈત્યાદિ ઘરનાં નામ છે તેમાં ખર દુર્મુખ, ઉગ્ર રિપદ નાશ ને આકંદ એટલાં અશુભ છે. નોંધ–ધારે કે ઘરનું નામ અલંકાર કે સુલક્ષણ છે, તો, તેના અક્ષર ચાર થયા, માટે નિશાની, અ, વાળા કેઠામાંથી ચાર અંક જેવા; હવે જે ઘરધણીનું નક્ષત્ર સતાવીસમું રેવતી હોય તો તેની મુળ રાશિ સતાવીશમી "Aho Shrutgyanam Page #74 -------------------------------------------------------------------------- ________________ છે માટે નિશાની ઇ, વાળા કાઢામાંથી સત્તાવીશના અંક જોવા વળી ઘરના આઠમા વ્યય છે તેથી તેના નામાક્ષરના કાઠાની હેઠળ. સીધી લીટીમાંજ નિશાની વાળા કાઢામાંથી આઠમે અક જોવા નિશાની ઉ વાળા કાઠાની જમણી આજી અને નિશાની ઇ વાળા કાઠાની નીચેની લીટીઓ ભેગી કરતાં નિશાની કે વાળા કાઠામાં મળે છે અને ત્યાં ત્રણના અંક છે માટે ત્રીજો રાાશ થયા આ પ્રમાણે સહેલાઇથી ગણી શકાશે. घरनामाक्षर अ व्यय p ૧ २ ო ܡ له ૩:૧૯૨૦૨૧૨૨ ૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ મૂળશિ ૫ ૬ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૭ ૮ ૯ ૧ 3 ૪ . . F * J . O ' w p 9 س શું ૬| ૫ ૩ 4 9 4 ~ M o ' ર ॥ ૩ શક ગણવાનુ કાટક ૮ મું 2 " . જ (1 ૪૦ G ¥ { ૭. r 3 ૧ r 1 a) .. v . ૧ O ち ૧ ૨ ૩ ૨ ૩ عکس ૧ ર 3 v "Aho Shrutgyanam" o o २ ૐ ૩ ૧ ' m ૧૨ * ૩ and Y 3 Ꮫ r v ૧ MY ૩ 3 જ 的 ** r ૨ ર 2 h - ~ 3 ૧ જ अंशक p F ૧ ર Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૧ ગૃહ મંત્રીની સમજ. મેષ ને વૃશ્ચિક રાશીને સ્વામી મંગળ છે વૃષભ અને તુલાને સ્વામી શુક છે કન્યા અને મીથુનને સ્વામી બુધ છે કર્કને સ્વામી ચંદ્રમા છે અને સિંહ રાશીને સ્વામી સૂર્ય છે ધન તથા મીનને સ્વામી ગુરૂ છે અને મકર તથા કુંભને સ્વામી શનિશ્ચર છે એ પ્રમાણે બાર રાશીના સ્વામી જાણવા. સૂર્યને શની અને શુક શત્રુ છે બુધ સમ છે મંગળ ગુરૂ તથા ચંદ્ર મિત્ર છે ચંદ્રને સૂર્ય અને બુધ મિત્ર છે મંગળ ગુરૂ શુક્ર અને શની સમ છે તેને શત્રુ કેઈ નથી. મંગળ ને સૂર્ય ચંદ્ર અને ગુરૂ મિત્ર છે બુધ શત્રુ છે શુક્ર અને શની સમ છે બુધ ને સૂર્ય અને શુક્ર મિત્ર છે ચંદ્ર શત્રુ છે શની સમ છે સૂર્ય ચંદ્ર અને મંગળ મિત્ર છે શુક અને બુધ અને શની મિત્ર છે મંગળને ગુરૂ સમ છે સુર્ય તથા ચદ્ર શત્રુ છે શની બુધ અને શુક મિત્ર છે ગુરૂ સમ છે ગુરૂ ચંદ્ર અને મંગળ શત્રુ છે એ વિષે સ્પષ્ટ સમજણ માટે નીચે કેષ્ટક મુકયું છે. "Aho Shrutgyanam Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ઘર ધણી તથા ઘરની રાશીની સ્વામીના મિત્ર રશંકુ તથા સમભાવ જોવાનું કોષ્ટક રાશી સિંહ ક માથુન કન્યા ધન મીન મેષ વૃશ્ચિક મંગળ વૃષભ તુલા ગ્રહ મકર કુલ સૂ ચંદ્ર બુધ ગુર શુક્ર શુતી મિત્રાવ ચંદ્ર, ગુરૂ સૂર્ય, સુધ સૂર્ય, ચંદ્ર ગુર સૂર્ય, શુક્ર સૂર્ય, ચંદ્ર મ ગળ બુદ્ધ, શક્ર શત્રુભાવ "Aho Shrutgyanam" શુક્ર, શની . મુખ્ય ચંદ્ર બુધ, શની સૂર્ય ચંદ્ર સૂર્યાં, ચંદ્ર મંગળ બુધ શુક્ર સમભાવ સુધ ગુરૂ, શુક્ર મગળ શની શુક્ર, શની મંગળ, ગુરૂ શની શની મંગળ, ગુરૂ ગુર Page #77 -------------------------------------------------------------------------- ________________ રાશીના વર્ણની સમજ. કર્ક મિન અને વૃશ્ચિક રાશીનો બ્રાહ્મણ વર્ણ જાણ સિંહ મેષ અને ધન એ ત્રણે રાશીને ક્ષત્રિય વણે જાણ કન્યા મકર ને વૃષ. રાશીને વૈશ્ય વર્ણ જાણો. મિથુન, કુંભ અને તુલા એ ત્રણ રાશીને શુદ્ર વર્ણ, જાણ જેમ સ્વામીની રાશીના વર્ણથી સ્ત્રીની રાશીને વર્ણ ઉત્તમ હોય તો તેની સ્ત્રીને સ્વામીએ પરણાવી નહિ તેમજ ઘર ધણીની રાશીના વર્ણથી ઘરની રાશીના ઉત્તમ વર્ણવાળું ઘર કરવું નહિ પણ બ્રાઢાણ વર્ણવાળાને મીન રાશીનું ઘર કરવું તથા ક્ષત્રીય વર્ણ વાળાને ધન રાશીનું ઘર કરવું વૈશ્ય વણે વાળાને કન્યા રાશીનું ઘર કરવું અને શુદ્ર વર્ણવાળાને મીથુન રાશીનું ઘર કરવું. નક્ષત્રની ની. અશ્વની અને સભીષા એ બે નક્ષત્રની અશ્વની ચેની છે. ભરણી અને રેવતી એ બે નક્ષત્રની હસ્તીની ચોની છે કૃતિકા અને પુષ્ય એ બે નક્ષત્રની અજાની એની છે રોહિણું અને મૃગશર એ બે નક્ષત્રોની સર્પની ની છે મુળ અને આદ્રા એ બે નક્ષત્રોની શ્વાનની એની છે અલ્લેશા અને પૂનરવશુ એ બે નક્ષત્રની માંજરની એની છે પુર્વા ફાગુની અને મઘા એ બે નક્ષત્રની ઉંદરની એની છે પુર્વા ભાદ્રપદ અને ઉત્તરા ફાલ્ગની એ બે નક્ષત્રની ગાયની એની છે સ્વાતિ ને હસ્ત, એ બે નક્ષત્રોની મહીષની ની છે ચિત્રા અને વિશાખા એ બે નક્ષત્રોની વાઘની ની છે જેષ્ઠા. અને અનુરાધા એ બે નક્ષત્રોની હરણની ની છે. "Aho Shrutgyanam Page #78 -------------------------------------------------------------------------- ________________ પુર્વાષાડા અને શ્રવણ એ બે નક્ષત્રની વાનરની ચેની છે ઉતરાષાડા અને અભીજીત એ બે નક્ષત્રની નેળીયાની ની છે પુર્વાભાદ્રપદ અને ધનિષ્ટા એ બે નક્ષત્રોની સિંહની એની છે ઉપર પ્રમાણે ઘર તથા ઘરધણીનું નક્ષત્ર ખોળી કાઢી પછી એની વેર જેવા પ્રકાર જાણે અજા અને મર્કટની યેની સાથે વેર. ગાય અને વાઘને વેર. ગજ અને સિંહને વેર. શ્વાન અને વાનરને વેર. સર્પ અને નળીયાને વેર. બીલાડી અને ઉંદરને વેર. મહિષ અને અશ્વને વેર. ઉપર પ્રમાણે નક્ષત્રોની ચેનને પરસ્પર વેર છે તેથી વરકન્યા કે ઘર કે ઘરધણને વેરવાળી ની ત્યાગ કરવી. કેમકે તે લેવાથી મૃત્યુ થાય. નક્ષત્રનાં વેર સમજવાની રીત. ઉતરા ફાલ્ગની અને અશ્વિની ને પરસ્પર વેર. સ્વાતિ અને ભરણ એ બે નક્ષત્રને વેર. રેહિ અને ઉતરાષાડા એ બે નક્ષત્રોને વેર. શ્રવણ અને પૂનરવસુ એ બે નક્ષત્રને વેર. ચિત્રા અને હસ્ત એ બે નક્ષત્રને વેર. પૂણ્ય અને અકલેશા એ બે નક્ષત્રોને વેર, જેષ્ટા અને વિશાખા એ બે નક્ષત્રોને વેર "Aho Shrutgyanam Page #79 -------------------------------------------------------------------------- ________________ એમ પરસ્પર વેર છે પ્રાસાદ વિષે ઘર વિષે આસન અને શય્યા વિષે ( ખાટલે અથવા પલંગ વગેરે સુઈ રહેવાનાં સાધન ) ઉપર બતાવેલાં નક્ષત્ર વેર તજવાં. ઘરના અધિપતિ. ઘરની લંબાઈ સાથે પહોળાઈને ગુણતાં જે અંક આવે તે અંકને ઘરની ઉંચાઈના અંક સાથે મેળવી સરવાળે કરતાં જે અંક આવે તેટલા અંકને આડે ભાગતાં જે શેષ રહે તે ઘરને અધિપતિ વર્ગ જાણ, તેવા આઠ વર્ગ છે તે વર્ગમાંથી બીજે, ચ, છઠે, આઠમે, એ ચાર વર્ગો શ્રેષ્ઠ છે બાકીના સારા નથી. અધીપતીનાં નામ-(૧)વિકૃત (૨) કર્ણક (૩) ધુમ્રદ (૪) વિતસ્વર, (૫) બિડાલ (૬) દુન્દુભિ, (૭) દાન્ત અને (૮) કાન્ત. વિશેષ–કેટલાકનું એમ કહેવું છે કે આય, અને વ્યયને સરવાળે કરી તેને આઠે ભાગતાં જે શેષ રહે તે અધિપતિ જાણો એ અધિપતિ વિષમ (એકી ) હોય ત્યારે ભય ઉત્પન્ન કરે છે. "Aho Shrutgyanam Page #80 -------------------------------------------------------------------------- ________________ ઘર તથા પ્રાસાદના અધિપતિ ગણવાનું કેષ્ટક પ૩ મું. ૧૭૧૮ ૧૯ ૦ ૨૧ ૨૨ ૨૯૨૪ و | | ^ ! |*| | જ | બ | | - 1 4 | | | K | L || - | | | | | | | به امر امه ويعبر lalalalalalalal. معمم ع اه اهمی |૧| | च ما ب ها من أي امراه રર૧૪ ર૩ ૧૫ ૬ ૬ ૪ ૨ ૮ ૬ ૪ ૨ ૮ ૭ ૭ ૬ ૫ ૪ ૩ ૨ ૧ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ ૮ سه | ૧ | | ધારકે એક ઘરની ઉંચાઈ ૧૭ ગજ ૨૧ આંગળ છે તે નીશાની ખવાળા કઠામાંથી ૨૧ ને અંક શોધી કાડા અને ક્ષેત્રફળને અંક ૨૪ છે તે તે નીશાની ક વાળા કઠામાંથી શોધી કાડે ક તથા ખ વાળા બંને અંકની લીટીએ ભેગી કરતાં તે આઠના અંકમાં મળે છે તેમ આઠમે કાન્ત અધિપતિ એ ઘરને જાણો આ પ્રમાણે ઘર તથા પ્રાસાદના અધિપતિ ગણી શકાશે. "Aho Shrutgyanam Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૭ અધિપતિ વગ અ, ઈ, ઉ, એ (૧) ગરૂડ વગ ક, ખ, ગ, ઘ, ઙે, (ર) મિડાલ વ , ૪, જ, ઝ, ઞ, (૩) સિંહ વ ટ્રે, ઠં, ડ, ઢ, ણુ, (૪) શ્વાન વર્ગ ત, થ, હૈં, ધ, ન, (૫) સર્પ વ પુ, ક્રૂ, બ, ભ, મ, (૬) ઉંદર વ ય, ર, લ; ૧, (૭) મૃગ વગ શ, ષ, સ, હ, (૮) મેંઢા વર્ગ એ રીતે ઉપર લખ્યા પ્રમાણે ગેગે જાણવા ઘરધણીના નામના આદ્ય અક્ષર હાય અને ઘરના વ છઠ્ઠા ઉંદર હાય તા કે વર્ગના ખિડાલ વર્ગ છે માટે ખિલાડી અને ઉંદરને વેર છે માટે એવા પરસ્પર શત્રુભાવ તજવા. નક્ષત્રની નાડી સમજવાની રીત. સર્પના આકારે ત્રણ નાડીનું ચક્ર કરી તેમાં અશ્વ નાડી સતાવીશ નક્ષત્ર વેધ કરવા ( સર્પના નવ ભાગેા કરી તે દરેક ભાગમાં ત્રણ ત્રણ નત્રા વેધવાં ) તે સર્પાકૃતી ચક્રમાં એક નાડીમાં વર અને કન્યાનાં નક્ષત્ર આવે તે મૃત્યુ કરે, માટે તે સારાં નહિ તેથી તે નક્ષત્રાના અશ તજવા, ( અંશ એટલે લાગા અથવા ચરણ્ણા) પશુ સ્વામી અને સેવકને, મિત્ર મિત્રને ઘરને અને ઘરના સ્વામીને, તેમજ નગર અને રાજાને, એટલાઓના નક્ષત્રાના એક નાડીમાં વેધ થાય તા સારા છે. "Aho Shrutgyanam" Page #82 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આઘ મધ્ય અને અંત્ય નાડીનાં નક્ષત્રોનું કેષ્ટક આદ્ય નાડી | મધ્ય નાડી કનીષ્ટ નાડી અસ્વની, આદ્રા નું ભરણી, મૃગશર પુનર્વસુ, ઉતરા ફા. હું પૂષ્ય, પુર્વા. ફ. હસ્ત, જેષ્ટા ચીત્રા, અનુરાધા મુળ, સતભીષા પૂર્વાષાઢા, ધનિષ્ઠા પૂર્વાભાદ્રપદ ઉત્તરાભાદ્રપદ કૃતિકા, રેહણ અશ્લેષા, મઘા, સ્વાતી, વિશાખા ઉત્તરાષાઢા શ્રવણ, રેવતી આ કેષ્ટકમાં આદ્ય મધ્ય અને અંત્ય એ ત્રણ નાડીએનાં નવ નવ નક્ષત્રે આપેલાં છે, ઘર તથા ઘર બંધાવનાર ધણું સ્વામી અને સેવક, મિત્રે મિત્ર, નગર અને રાજા, એ બધાં નક્ષત્ર ત્રણે નાડીમાંથી ગમે તેમાં ભેગાં હોય તો પણ સારું ફળ આપે, પણ વરકન્યાનાં જુદી જુદી નાડીનાં નક્ષત્રે આવે તે જ સુખી થાય. વર તથા કન્યાને આદ્ય નાડીના નક્ષત્રમાં જન્મ થયેલ હોય તે વરનું અકાળ મૃત્યુ થાય. મધ્ય નાડીના નક્ષત્રમાં જન્મ થયેલ હોય તે વર રેગી થઈને નિધન થાય તેમજ જે બંનેને અંત્ય નાડીને નક્ષત્રમાં જન્મ થયેલ હોય તો સંતતી બીલકુલ થાય નહિ અને જે થાય તો જીવે નહિ. વાર, લોન, અને તિથી સમજવાની રીત, આય નક્ષત્ર વ્યય તારા અંશક અધિપતી અને ક્ષેત્રફળ એ બધાના સરવાળાને બારે ભાગતાં જે શેષ રહે તે લગ્ન "Aho Shrutgyanam Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જાણવું લગ્નને આડે ગુણી પંદર ભાગતાં જે શેષ રહે તે તિથી જાણવી તેનું ફળ નામ પ્રમાણે છે તિથીને નવ ગુણ સાતે ભાગતાં જે શેષ રહે તે વાર જાણો. લગ્ન, તિથી, અને વારનાં ફળ. લગ્ન ફળ. વૃષભ સિંહ વશ્ચિક કુંભ આ ચાર લગ્નનું ઉત્તમ ફળ છે મિથુન કેન્યા ધન મીન આ ચાર લગ્નનું મધ્યમ ફળ છે મેષ કર્ક તુલા મકર આ ચાર લગ્નનું કનિષ્ટ ફળ છે. ઉપર પ્રમાણે ઉત્તમ ફળનું લગ્ન આવે તો સારૂ તેથી ઉતરતાં મધ્યમ ફળનાં છે અને કનિષ્ટ ફળનાં તજવાં. તિથી ફળ, ૧, ૬, ૧૧, એ નંદા તિથી કહેવાય તે બ્રાહ્મણને ઘેર સારી છે. ૨, ૭, ૧૨, એ ભદ્રા એ , તે ક્ષત્રીયને સારી છે ૩, ૮, ૧૩, એ જ્યા છે , તે વૈશ્યને સારી છે ૪, ૯, ૧૪, રિક્તા છે , તે શુદ્રને સારી છે ઉપર બતાવ્યા પ્રમાણે તીથીઓ સારી છે તેથી ઉલટી સારી નથી. વાર ફરી. ધ્વજ આય હોય તો રવીવાર સારે છે વૃષભ , સોમવાર છે પ્રેમ છે મંગળ , ખરને શ્વાન બુધ "Aho Shrutgyanam Page #84 -------------------------------------------------------------------------- ________________ અ ગુજ વાંક્ષ સિંહ :> આથી ઉલટા સાસ નથી માટે તજવા. ઘરની ઉત્પતિ. "" 23 "" નક્ષત્રને અફ પ્ .૦ ૧૫.૨૦ ૨૫ ૪ ૯૧૪ ૧૯૨૪ 3 ૮}૧૩૧૮૨૩ - ઘરના નક્ષત્રને નવ ગણું કરવાથી જે અંક આવે તેમાં અગીયાર ઉમેરી સરવાળા કરતાં જે સ ંખ્યા આવે તેને પાંચે ભાગતાં જે શેષ રહે તે પાંચ પ્રકારની ઉત્પતિ જાણવી. તેનું ફળ નીચેના કાષ્ટકમાં જીએ. સરળતાથી ઘરની ઉત્પતિ ગણવાનુ કાક ર r, ૫૦ ર ૭૧૨ ૧૭૨૨૨૭૭ ૧ ૬૧૧ ૧૬ ૨૧ ૨૬ ગુરૂ શુક્ર શની ધરની ઉત્પ ત્તિના ક ૧ ર ૩ ૪ ૫ "" "" "Aho Shrutgyanam" ફળ ઘણું દાન કરવે સુખ પ્રાપ્તિ સ્ત્રી-પ્રાપ્તિ ન પ્રાાપ્ત પુત્ર પ્રાપ્તિ ઘરનું નક્ષત્ર ચેાથું રાહિણી હૈાય તે તેના અક નિશાની : અ’ વાળા કોઠામાંથી શેાધી કાઢા એ કાઠાની જમણી માજી નિશાની છ વાળા કાઠામાં ૨ તેની ઉત્પતિનું ફળ ઉપરના કાઢામાં આપેલું છે જોવાથી સમજણુ પડશે. ને અક છે માટે આ પ્રમાણે સ Page #85 -------------------------------------------------------------------------- ________________ પર થના ચાળ. ઘરની મુળ રાશીને તેર ઘણી કરવી અને સત્તાવીશું ભાગતાં જે શેષ વધે તે ચેાઞ જાણુવા ૧ વૈધૃત ૨ વ્યતિપાત ૩ શૂળ ૪ ગજ પ કરણ એ પાંચ ચૈાગ લેવા. કરણ વિષે સમજ, ઘરની સુળ રાણી જે ઉપર હાય તેને નવ ઘણું કરી તેને અગીયારે ભાગતાં જે શેષ વધે તે મવાદી કરણ જામુવા કરણનાં નામ-ખવ, બાલવ, કાલવ, તૈતીલ, વીજ, વીષ્ટી, શાકુની, ચતુષ્પદ નાગ, કિન્તુઘ્ન. ઘરા વિષે એકવીશ અગેા મેળવવાની સમજ, આય રાશી નક્ષત્ર વ્યય તારા અશક ગ્રહ મૈત્રી રશી મૈત્રી નાડીવેધ ગણુ ચંદ્ર અધિપતી વ વાર લગ્ન તિથી તેમજ ઉત્પત્તિ અધિપતિગૃહ ચેાનીવેર નક્ષત્ર વેર સ્થિતિ (આયુષ્ય ) અને નાશ એ પ્રમાણે એકવીશ લક્ષણે ગૃહાદીકમાં શીલ્પના જાણનાર મુનીઓએ કહેલાં છે. *ત્રણ અંગ મળે તેા શ્રેષ્ટ ફળ થાય પાંચ મળે તે ઉત્તમ =સાત મળે તા સઘળુ કલ્યાણ અને નવ મળે તે સઘળી સંપતિનું ફ્ળ થાય. * આય નક્ષત્ર અને વ્યય. + આય નક્ષત્ર વ્યય તારા અને અંશક. = આય નક્ષત્ર વ્યય તારા અંશક ચંદ્ર અને રાશિ. × આય નક્ષત્ર વ્ય તારા અંશક ચંદ્ર રાશિ અધિપતિ વ અને નાડી વેધ. "Aho Shrutgyanam" Page #86 -------------------------------------------------------------------------- ________________ પર सूत्रधारेण यच्छुद्धकृतं यत्स्थान साधनम् । तत्स्थानं सर्वजंतूनां सुखदं स्यान्न संशयं ॥ અ—સુત્રધારે જે સ્થાનમાં શુદ્ધ ક્ષેત્રફળ કર્યું હાય તે સ્થાન પ્રાણી માત્રને સુખ આપનારૂં છે, તેમા સંદેહ નથી. ગણાગુણુ અને અથાડા દોષ વાળું કામ કરવું बहु गुणं लघु दोष समन्वितं भवन गृहादिक मिष्यते । जल लवे नशिरवीतापवान् नशममेतिगुलैरधिकोयतः ॥ અ——જેમાં ઘણા ગુણ્ણા અને થાડા દોષો રહેલા હાય એવુ ઘર અને દેવમદિરાદિ કરવામાં કાંઇ હેરક્ત નથી જેમકે ઘણા તાપવાળા અગ્નિ પાણીના બીન્દુથી બુઝાય નહિ તેવી રીતે જે કાર્ય માં ઘણા ગુણુ હાય તા થાડા દોષથી માદ નથી. પ્રકરણ ૩ જી. વાસ્તુની ઉત્પત્તિ. संग्रामें धरुद्रयोश्च पतित ! स्वेदोशात्क्षितौ । तस्मा द्भूतम भूच्च भीतिजननं द्यावाप्टथिव्योमहत् ॥ तदेवः सहसा विगृह्य निहितं भू मावधोव क्त्रकं । देवानां वचनाच्च वास्तु पुरुष स्नैव पूज्यो बुधैः ॥ १ ॥ "Aho Shrutgyanam" Page #87 -------------------------------------------------------------------------- ________________ પ૩ અંધક દૈત્ય સાથે સંગ્રામ કરતાં મહાદેવને પરિશ્રમ થવે પરસેવો થયે તેનું બિંદુ ભૂમિ ઉપર પડયું. તે બિંદુમાંથી આકાશ અને ભૂમિને ભય કરે એ એક પ્રાણી ઉત્પન્ન થયે. તે પ્રાણુને સર્વ દેવતાઓએ મળી એકદમ પકડી નીચે મુખે (ઉધે) નાખી તેના ઉપર તે દેવોએ વાસ કર્યો તે ઉપરથી તે પ્રાણીનું નામ “વાસ્તુપુરૂષ” કહેવાય છે, માટે ડાહ્યા મનુષ્યોએ એ વાસ્તુપુરૂષને અવસ્ય પૂજ જોઈએ. तमेव वास्तु पुरुषं ब्रह्मा समसृज्यत्प्रभुः। कृष्णपक्षे त्रतीयायां मास भाद्र पदे तथा ॥ शनिवारेऽभवजन्म नक्षत्रे कृत्तिकाशुच । योगस्तस्यव्यतिपातः कर्ण विष्टिसज्ञकमू ॥२॥ તે વાસ્તુ પુરૂષને બ્રહ્માજીએ સુ તે દિવસે ભાદ્ર પદમાસ, કૃષ્ણ પક્ષ, ત્રીજ તીથી, શનીવાર, કૃતિકા નક્ષત્ર, વ્યતીપાત એગ, અને વિષ્ટીકરણ, એ દીવસે વાસ્તુ પુરૂષ પ્રગટ થયે. લોકના પીતામહ જે બ્રહ્મા, તેમણે તે વાસ્તુ પુરૂષને આ રીતે વરદાન આપ્યું કે ગ્રામ વાસ, દુર્ગવાસ, પતનવાસ, (શહેર) પ્રાસાદ ભુવન, વાવકુ, વાડી, એની રચના વિષે અને પ્રવેષને વિષે જે પુરૂષ મેહ થકી તમારૂ પુજન ન કરે તે પુરૂષની લક્ષ્મીને નાશ થાય અને પગલે પગલે વિન થાય અને મૃત્યુ થાય, અર્થાત વાસ્તુ પુરૂષનું પુજન નહિ કરવાવાળા પુરૂષ તમારો આહાર થશે એ વર આપ્યો. "Aho Shrutgyanam Page #88 -------------------------------------------------------------------------- ________________ એ વાસ્તુ પુરૂષ ઉધે સૂતે છે તે એવી રીતે કે તેના તેના બે પગ નૈરૂત્ય કોણમાં છે. એ બંને પગનાં પગ તળ એક બીજા સાથે જોડેલાં છે. તેનું મસ્તક ઈશાન કોણે છે અને હાથ ત્યા પગેની સંધીઓ અગ્નિ અને વાયવ્ય કોણમાં છે. વાસ્તુની સમજણ. પહેલા ઉપર કહેલા ઠેકાણે વાસ્તુને ક્ષેત્રના આકારમાં પૂજ, ( જેટલી જમીન માં ઘર કરવું હોય તેટલી જમીનમાં તેટલા મોટા આકારને વાસ્તુ કપો) એક પદથી ગેલ હજાર પદ સુધીનો વાસ્તુ પુજો તેમાં સાધારણું રીત એવી છે કે ચાસઠ પદને અને એકાશી પદને વાસ્તુ પૂજ. ક્યાં કેટલા પદને વાસ્તુ પૂજા. વાસ્તુ પૂજન કરવાની રીત એવી છે કે નગર અને મદીર વખતે ચેસઠ પદને વાસ્તુ પૂજ, બીજા સર્વના ઘરમાં એકાશી પદને વાસ્તુ પૂજ, જીર્ણોદ્ધાર વખતે ઓગણ પચાસ પદને વાસ્તુ પુજ, બધી પ્રકારના પ્રાસાદ અને મંડપે વખતે સે પદને વાસ્તુ પુજા, તળાવ, વાવ, અને જંગલ, વખતે એકસો છ— પદને વાસ્તુ પ્રજ. વાસ્તુની દિશાના દે. દિકપાલ, ક્ષેત્રપાલ, ગણપતી, ચંડીકા, વગેરે દેવની વિધી પ્રમાણે પૂજા કરીને વાસ્તુ કમનો આરંભ કર. ઇંદ્ર, અગ્નિ, યમ, નિરૂતી વરૂણ, વાયુ, કુબેર, શંકર એ આઠ દેવોનું પુર્વાદિ દિશાથી અનુક્રમે સૃષ્ટી માર્ગ સ્થાપન * ( પદ એટલે ભાગ ) "Aho Shrutgyanam Page #89 -------------------------------------------------------------------------- ________________ પપ કરવું (પૂર્વ, અગ્નિ, દક્ષિણ નૈરૂત્ય પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાન એ રીતે દિશા અનુક્રમે સમજવી. ) વાસ્તુ કઇ ચીજને કર. મણી, સૂવર્ણ, રૂપું, પરવાળાં, ફળ, લોટ, રેખા, વગેરેમાંની કઈ પણ વસ્તુથી ચાસઠ અથવા એ પદને વાસ્તુ આગળ જણાવ્યા પ્રમાણે વિધી કરી વાસ્તુનું પૂજન પુષ્પ વગેરેથી કરવું. વાસ્તુ દેવના ઉપર રહેલી સંખ્યા. ઈશાન કોણે મહાદેવ, પૂર્વ દિશા વચ્ચેના સાત કેઠાએમાં પર્જન્ય, જય, ઇંદ્ર, સૂર્ય, સત્ય, ભૂશ, અને આકાશ. એ સાત દેવોની અગ્નિ કેણમાં અગ્નિની ત્થા દક્ષિણ દિશાના મધ્યના સાત કોઠાઓમાં પુષા, વિતથ, ગૃહક્ષત, ચમ, ગંધર્વ, ભૃગ અને મૃગ, એ સાત દેવાની નૈરૂત્ય કે પીતૃ દેવાની ત્થા પશ્ચિમ દિશાના મધ્યના સાત કેઠાએમાં, નંદી સુગ્રીવ, પુષ્પ દંત, વરૂણ, અસુર, શેષ, અને પાપ યક્ષમા, એ સાતને સાત કેઠાઓમાં વાયુકેણે રોગની, ઉત્તર દિશાના સાત કોઠાઓમાં નાગ, મુખ્ય, ભલ્લાટ, કુબેર, શિલ, અદિતી, અને દીતી, એ સાત દેવોની સ્થાપના કરવી એ રીતે અનુક્રમે બત્રીસ દેવાને બહારના કોઠાઓમાં પજવા. (બહારના એટલે સર્વથી ઉપરના કોઠાઓમાં ) અને મધ્યના કેડાઓમાં તેર દેવ પૂજવા. સે પદને વાસ્તુ કેવી રીતે બનાવો. સો (૧૦૦) પદના વાસ્તુમાં, સોળ પદના બ્રહ્મા, સ્થા અર્યમાદિ ચાર દે, આઠ આઠ પદના, બ્રહ્માના બહારના "Aho Shrutgyanam Page #90 -------------------------------------------------------------------------- ________________ ખુણામાં આઠ દેવે બે બે પદના, ખુણથી ઉપરના બહારના ખુણામાં આઠ દેવે દોઢ દોઢ પદના અને બાકીના દેવતાઓ એક પદના છે. વાસ્તુ કેવી રીતે પૂજવે. ઉપરના કઠાઓથી નીચેના કોઠાઓની પૂર્વમાં અર્યમાં, દક્ષિણ દિશામાં વિવસ્વાન, (સૂર્ય) પશ્ચિમમાં મિત્ર અને ઉત્તરમાં પૃશ્રીધર, અને બધા વચ્ચે બ્રહ્મા, ઈશાન કોણે આપ અને આપવત્સ, અગ્નિ કેણે સાવિત્ર અને સવિતા, નૈરૂત્ય કોણે ઇંદ્ર અને જય, વાયુ કેણે રૂદ્ર અને રૂદ્રદાસ, મંડળની બહાર ઈશાન કોણે ચરકી, અગ્નિ કેણે વિદારીકા, નૈરૂત્ય કેણે પુતના, અને વાયવ્ય કોણે પાપા, વગેરેને શાસ્ત્રની વિધિ પ્રમાણે પૂજવા. ઘર તથા પ્રસાદ માટે ચેસઠ તથા એકાશી પદને વાસ્તુ ચોસઠ પદના (૬૪) વાસ્તુમાં ચાર પદનો બ્રહ્મા, થા અયેયાદી ચાર દેવતાઓ પણ ચાર ચાર પદના, ત્થા ખૂણાએના આઠ દેવતાઓ પણ બે બે પદના બહારના આઠ દેવતાઓ અર્ધા અર્ધા પદના, અને બાકીના દેવો એક એક પદના કહ્યા છે, એકાદશી (૮૧) પદના વાસ્તુમાં નવ પદને બ્રહ્મા ત્યા અમાદી દેવતાઓ છ છ પદના, ત્થા બહારના ખૂણાના આઠ દેવતાઓ અર્ધ અર્ધ પદના અને બાકી રહેલા દેવતાઓ એક એક પદના છે. જીર્ણોદ્ધાર માટે આગણુ પચાસ પદને વાસ્તુ ઓગણપચાસ (૪૯) પદના વાસ્તુમાં ચાર પદને બ્રહ્મા સ્થા અર્યમાદી ચાર દે ત્રણ ત્રણ પદના, ત્થા આઠ દેવે "Aho Shrutgyanam Page #91 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #92 -------------------------------------------------------------------------- ________________ १०० पदनो वास्त. सारि खवितो पृप्पी पर. चैवस्पन 4441419 144 द्रभू गण रुद्रयार . पापा सेभपयुक न पित पत्तनात ४९पदनोवास्तू. दारिका. प्रवीधा । र ब्रह्मा यत्रगण हट्यम hih "Aho Shrutgyanam" Page #93 -------------------------------------------------------------------------- ________________ .. ६४ चोशटपदनोबा विदारका चरकी - जइ सू । स आप आप अर्यमा सावित्र सविता वि पृीघर वैवस्वत य ग मैत्रगण 1टा अब पापा पलनमा ८१ पदनो वास्तु 13 विदारिका अर्यमा सावित्र सविता । ब्रम्हा । चैवस्वन मैत्रगण पूना "Aho Shrutgyanam" Page #94 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #95 -------------------------------------------------------------------------- ________________ १९५ पदनीवास्त. विटारिका सम AIR --- हरदामैं पापा पनग "Aho Shrutgyanam" Page #96 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #97 -------------------------------------------------------------------------- ________________ નવ પદમાં ત્થા ખૂણાના આઠ દે અર્ધ અર્ધ પદના અને બાકીના ચોવીસ દેવે વીસ પદમાં સ્થાપવા એ દરેક દેવ માટે એક પદના છ ભાગ કરી તેમાંથી છઠે ભાગ મુકી પાંચ ભાગમાં એક દેવનું સ્થાપન કરવું ત્યા વીસ દેવોને વીસ પદમાં સ્થાપવા તે એવી રીતે કે દરેક પદના છ ભાગ કરતાં વીશ પદના એકસેને વીસ ભાગો થાય. તે ભાગને વીસે ભાગતાં દરેક દેવના ભાગે પાંચ પાંચ અંશ આવે એટલે એકને વીસ પુરા થાય છે. વળી ઘરની ભૂમીના ચોસઠ ભાગે કરી, તેમાં વાસ્તુ પુરૂષની કલ્પના કરવી, પણ તે વાસ્તુ પુરૂષની સંધીના ભાગમાં બુદ્ધીમાન પુરૂષે ભીંત તુળા કે સ્થંભ મૂકવે નહિ. કુવા વાવ તળાવ વાવડી અને વન માટે એકસે છનું પદને વાસ્તુ પુજવાની રીત. એક છનું (૧૬) પદના વાસ્તુમાં બત્રીશ પદને બ્રહ્મા, થા અર્ચમાદી ચાર દેવતાએ બાર બાર પદના, સ્થા ખૂણાના આઠ દેવતાઓ એ એ પદના થા બહારના આઠ દેવતાઓ દોઢ દેઢ પદના થા આઠ દેવતાએ ત્રણ ત્રણ પદના ત્થા આઠ દેવતાઓ બે બે પદના અને આઠ દેવતાઓ છ છ પદના કહ્યા છે. કુંડ કેવી રીતે બનાવવું. ઘરની ઈશાન કેણે એક હાથને ચતુરસ્ત્ર કુંડ કરી તેને ત્રણ મેખલાઓ કરવી, અને તે કુંડમાં દરેક દેવને (૧૦૮) એક આઠ અથવા અઠાવીસ આહુતીઓ આપવી. વળી મધ, ઘી, દુધ, દહી, સાકર, કાળા તલ, વરી -અને જવ એ સર્વ નવાં પદાર્થો હામવાં તથા ખાખરો, "Aho Shrutgyanam Page #98 -------------------------------------------------------------------------- ________________ ૫૮ (ખાખરાના નાના નાના કટકા)તથા લીલી ધરો (તાજી ત્રણ પાંખડીની) તથા દુધવાળાં વૃક્ષેામાં પિપળે અને ઉંબરો ઇત્યાદી સમિધે હોમવી અને દેવતાઓનું પુજન કરવું. યજ્ઞકુંડ કરવાના ગજ કેવા બનાવવા. काध बाहु सम भूमि तस्य ऋतु परांस प्रपदो श्रीतस्य। योवा सहस्त स्यजीनांश कोपीसादंगुलीतत्रदिमाशकाये ।। जवो जुकाच लिक्षाच वालाग्र चैव मादयः । क्रत्यमुष्टिकहो रत्निर रत्निचकनिष्टिकः ॥ યજમાન છે પગના અંગુઠા ભેર ઉભે રાખી. હાથ સીધે રખાવી ઉચે કરાવ પછી તેનું માપ લેવું જે માપ. આવે તેના પાંચ ભાગ કરવા પાંચમે ભાગ આવે તે તેને. ગજ જાણ તે ગજના ચાવીસ આગળ કરવા એક આંગળમાં આઠ જવ કરવા એક જવમાં આઠયુકા કરવી એક ચુકામાં આઠ લીક્ષા અથવા લીખ કરવી એક લાખમાં આઠ કેશાગ્ર કરવા યજમાનને ઉભે રાખી મુઠી વળાવવી ઉંચે હાથ કરવો અને તેના પાંચ ભાગ કરીએ અને તેને જે ગજ થાય તે કનિષ્ઠ જાણ હાથ ઉંચે રખાવી ટચલી આંગળી ઉંચી રાખી હોય અને તેના પાંચ ભાગ કરીએ અને ગજ આવે તે મધ્યમ ગજ અને હાથ ઉંચે રખાવી અંગુઠા પાસેની તજની ઉંચી રખાવી હોય અને તેના પાંચ ભાગ કરીએ ને જે ગન આવે છે ઉત્તમ ગજ જાણુ. નોધ-ઉપર બતાવ્યા પ્રમાણે ગજ યજ્ઞના કુંડ. બનાવવાના ઉપગમાં લેવું અને તે ગજને ઉપયેાગ કરી. "Aho Shrutgyanam Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૯ કુંડ વિષે આય, નક્ષત્ર, મેળવવાં છાયા. રેણું, કેશાગ્ર, યુકા. જવ આંગળ વગેરેના માપની સમજણ પહેલા પ્રકરણમાં. આવી ગઈ છે. नमस्ते वास्तु पुरुष भूशौय्यारत प्रभो। मद्गृहे धन धान्यादि समृद्धि कुरु सर्वदा ॥ હે વારતુ પુરૂષ તમને નમસ્કાર કરું છું આ પૃથ્વી શધ્યામાં રહેલા સમથે છે તે મહારા ભુવનમાં નિરંતર ધન ધાન્ય ઈત્યાદિની સમૃધી કરે એ રીતે ઘરમાં વાસ કરતાં પહેલાં ઘર ધણીએ પ્રાર્થના કરવી. हस्त मात्रं भवेत्कुंड मेखलायो निसंयुतं । आगमैवेद मंत्रेश्च होम कुर्याद्विधानतः ॥ પ્રા. પં. અ. ૮-૪-૩. એક હાથને કુંડ કરી, તે કુંડને મેખળા અને યોની સહીત બનાવે અને વિધી પ્રમાણે વેદમંત્રોચ્ચારથી દશ હજાર (અવદાનના) હમને એક હાથને કુંડ અર્ધલક્ષણ હેમને ૨ હાથને, લક્ષામને ૩ હાથને, દશ લક્ષ હેમ ૪ હાથને ત્રીસલક્ષ હેમને ૫ હાથને, અર્ધકેટીને ૬ હાથનો એશીલક્ષ હોમને ૭ હાથને, અને એક કેટીને ૮ હાથને કુંડ કરવો ઇત્યાદી પ્રમાણે બતાવ્યા છે. અને પછી વેદી કરવાનાં પ્રમાણે પણ બતાવ્યાં છે. મેખલાનું પ્રમાણુ. એક ગજને કુંડ હોય તે પણ મેખળા કરવી; તે મેખળાએ ત્રણ કરવી. ઉપરની ચાર આંગળીની. નીચેની "Aho Shrutgyanam Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ત્રણ આંગની અને તેના નીચેની બે આંગળની એ પ્રમાણે સેખળાઓ કરવી. મંડપનું પ્રમાણ. પ્રાસાદ આગળ અથવા ઇશાન કોણે કે' ઉત્તર દિશાએ હવનના મંડપ કરવે તે દેરાથી ત્રણ ગજ ને છેટે. પાંચ ગજને છેટે. સાત ગજને છેટે નવગજ છેટે અને આગીઆર ગજ છેટે કરવા અને તે મંડપ આઠ, દેશ, ખાર, અને સેાળ ગજ સુધીનેા કરવા તેવા માઁડપને સેાળ સ્તંભ ઉભા કરવા. સ્નાન મહે૫. મુખ્ય મંડપની ઉત્તરે દેવાના સ્નાન મંડપ કરવા તેનું પ્રમાણ મુખ્યમંડપના અર્ધા, વ્રતીયાંશ કે ચતુëાશ ભાગને રાખવે ત્યાં તૈયાર કરેલી મુતી કિવા લીંગ જે હાય તે શિલ્પિ પાસે મંગાવી શિપનુ પુજન કરી વસ્ત્રાઆભુષણ આપી સંતુષ્ટ કરવા આ કામ પુરું થયા પછી દેવની મુર્તી શિલા ઉપર મુકી તેના ચૈત્ર સંસ્કાર કરવા-સુતીની આંખે મીણુ ચાપડેલું હેાય તે કાઢી નાખીને ચૈત્ર ઉઘાડાં કરવાની ક્રિયાને ‘નેત્રસ’સ્કાર' કહે છે પછી આચાય આદિ કૃત્વિોની પુજા કરી યથાશક્તિ દક્ષિણા આપી સંતુષ્ટ કરવા પદ્મસહી તા’કરોને એક પ્રાચીન ગ્રંથ છે. તેમાં દેવાલયે કેવી રીતે આંધવાં, સુતીની પ્રતિષ્ઠાદિ કેવી રોતે કરવી એ વિષય સ્પષ્ટ કરીને વો છે. "Aho Shrutgyanam" Page #101 -------------------------------------------------------------------------- ________________ સુતિના વસ્ત્ર આભુષણ શિહિપને આપવાં. પ્રા. પં. અ. ૮ વાસ્તુ દેવતા ન્યાસ વિધી બતાવતી વખતે વેદી ઉપર કળશ, કમંડલુ, પંખે, દર્પણ, નવરને, સવૈષધિ, સપ્ત, ધાન્ય, વગેરે દ્રવ્ય મુકીને પ્રથમ વસ્ત્રાલંકારાદિ ભૂષણેથી મુર્તિની પુજા કરવી, અને તે પુજાનું સાહિત્ય, શિલ્પિને દેવું (देवस्याभरणं पूजा वस्त्रालंकार भूषणैः । तत्सर्व शिल्पिने ફેમિતિ.........) એવું વચન છે. વાસ્તુ સ્થાપન કોને આપવું તે વિશે સમજ. વાસ્તુ ટિસ્થ મોજા શિરિષદ સૂત્રધારી ! अतस्तयोः प्रदा तव्यं वास्तुं पीठे शुभेच्छुना ॥ સુત્રધાર, અને શિલ્પી, એ બે પુરૂષે વાસ્તુના. સ્થાપનના ઉપગ કર્તા છે માટે શુભની ઈચ્છા રાખવાવાળાએ વાસ્તુનું સ્થાપન એ બંને જણને આપવું. શિલ્પી ને સુત્રધારની પુજાને પ્રકાર. મહોત્સપૂર્વક વાસ્તુ પૂજન કરી સૂત્રધારની અને શિલ્પીની વસ્ત્ર, ગંધ, પુષ્પ હાર, અલંકાર, ભજન ઈત્યાદિ વડે પુજા કરીને તેને દ્રવ્ય દક્ષિણ પ્રદાન, અશ્વાદી. વાહનનું વિધી પૂર્વક દાન કરીને તથા બીજા કામ કરનાર શિલ્પીઓની પૂજા કરી પિતપેતાના અધિકાર પ્રમાણે વસ્ત્ર આપવાં જે મંદીરમાં કાષ્ટ અને પાષાણુ નિર્માણ કરવાવાળા જિન કરે તે મંદીરમાં સિા દેવ સહ વર્તમાન શંકરે જન કર્યું એમ જાણવું પછી ઘરને ધણી સત્રધાર થકી "Aho Shrutgyanam Page #102 -------------------------------------------------------------------------- ________________ આશીર્ધકની પ્રાર્થના કરે ત્યારે સુત્રધાર આમિશ આપે કે હે પલકાં તમારું ભુવન અક્ષય થાઓ. વા. શા. વાસ્તુ પૂજનનું ફળ * જે પુરૂષ સાધારણ ભક્તિ વડે વાસ્તુ દેવને પૂજે છે તેને અલકમાં કઈ પ્રકારનું દુઃખ થાય નહિ એટલું જ નહિ પણ તે સો વર્ષ પર્યત સુખે જીવે અને ત્યાર પછી એક કલ્પ પર્યત તે સ્વર્ગમાં સહે. પ્રકરણ ૪ થું. ઘરના મુખ્ય ખંડનું પરમાણુ. शाला या नव धाय पंचक हतो मानं च बिश्वांतकं मिते हेवयतु देशां गुल मितं या वत्स पादं कर ॥ आगारस्य च षोडशांश रहितो प्यद्धे नही नो थवा भित्तेर्मा नमिदं त्रिधा विर चितं कल्प्यं यथा योगतः ॥१॥ શાળાએ નવ પ્રકારની છે. તે એવી રીતે કે પાંચહાથથી માંડીને તેર હાથ સુધીની કરવી, (૧ પાંચ હાથની. ૨. છ હાથની, ૩. સાત હાથની, ૪. આઠ હાથ, ૫. નવ હાથ, ૬. દશ હાથ, ૭. અગીઆર હાથ, ૮. બાર હાથ, ૯ તેર હાથ સુધીની શાળા કરવી. જે તે શાળાઓની તિનું પ્રમાણ (ઓસાર) ચિાદ. આંગળથી તે સવા હાથ - સુધીના એસારવાળી ભીંત કરવી કહી છે. અગર ઘરના માપથી (ઘરના વિસ્તારથી ) સાડાસેળ અંશ અથવા અધ અંશ એ છે અર્થાત સાડા પંજર અંશના આસારવાળી ૧ શાળા એટલે ઘરના મુખ્ય ખંડ. "Aho Shrutgyanam Page #103 -------------------------------------------------------------------------- ________________ ભિત કરવી. એ રીતે ભીંતના ઓસારનું માપ ત્રણ પ્રકારનું કહ્યું છે માટે જેમ ઘટે તેમ યથાયોગ્ય માન કરવું કહ્યું છે. વિશેષ—પાંચ હાથથી માંડી જે સાત હાથ સુધીની પહોળી કનીષ્ટ માનની શાળા જાણવી અને આઠ હાથથી મેડી દશ હાથ સુધી પહોળી હોય તે મધ્યમ માનની શાળા કહેવાય તથા અગીચાર હાથથી તેર હાથ સુધીની ઉત્તમ માનની શાળા કહેવાય. ઘર વિષે એટલાનું પ્રમાણુ. ઘરની ભૂમીના તળથી પીઠ. (જમીનથી ઘરની ભૂમીને મથાળે )નો ઉદય એક હાથ અથવા ગજથી માંડી ત્રણ હાથ સુધી નવ પ્રકારે થાય છે, તે એવી રીતે કે એક હાથની ઉંચાઈ–૧, સવા હાથની, દોઢ હાથની. પણ બે હાથની, બે હાથની, સવા બે હાથની, અઢી હાથની, પિણાત્રણ હાથની, અને ત્રણ હાથ સુધીની ઘરના ઓટલાની ઉંચાઈ રાખવી જોઈએ. એટલાને વિસ્તાર. જે બ્રાહ્મણનું ઘર હોય તો તે ઘરના આગળ છ હાથની (પરી ધી) નીકળતો એટલે રાખો, ક્ષત્રીના ઘરના આગળ પાંચ હાથને એટલાને વિસ્તાર રાખ, અને વૈશ્યનું ઘર હોય તો તેના ઘરના આગળ ચાર હાથને વિસ્તાર એટલાને રાખ, અને શુદ્રના ઘર આગળ ત્રણ હાથ ઓટલાને નીકલ અથવા વિસ્તાર રાખ. ૧ પીઠ એટલે ઓટવણ અર્થાત્ એટલે. "Aho Shrutgyanam Page #104 -------------------------------------------------------------------------- ________________ ૪ દ્વારની ઊંચાઇનું પ્રમાણ, ઘરની પહેાળાઇ જેટલા ગજ હાય તેટલા આંગળમાં સીત્તેર આંગળા ઉમેરતાં એકદરે જેટલા આંગળા થાય તેટલેા દ્વારના ઉદય જાણવા તે ઉત્તમ કહેવાય. તથા ઘરની પહેાળાઇના આંગળામાં સાઠ આંગળે ઉમેરવામાં આવે ને જેટલા આંગળા થાય તે મધ્યમ ઉડ્ડય જાણુવેા. અને ઘરની પહેાળાઇના આંગળાનાં પચાસ આંગળા ઉમેરતાં જેટલા આંગળ થાય તેટલે કનીષ્ટ માનનેા દ્વારને ઉદય જાણવા. વળી દ્વારના ઉદયના અય દ્વાર પહેાળુ કરવું, અથવા ઉદયના સેાળમા અશ અધ ભાગમાં મેળવતાં જેટલા આંગળ ઉદય થાય તેટલા દ્વારના ઉદય કરવા. દ્વારના ઉદયના સામાન્ય નીયમા. છનું આગળના દ્વારના ઉદય ચારસી આંગળના ઉદય અને મહાતર આંગળ દ્વારના ઉદય કરવા તે ઉત્તમ મધ્યમ અને કનીષ્ટ માનના ઉદય જાણવા. વળી વ્યાસ ( પહેાળા)ના સાળમા અશ લઈ દ્વારના ઉદયમાં મેળવા એ રીતે દ્વારના ઉદ્ભયના ત્રણ પ્રકાર ક્યા છે. મીજી રીતે દ્વારના ઉદયની રીત. શાળાના ઉદયના ત્રણ ભાગ કરી તેના એક ભાગ આ કરી બાકીના એ ભાગ એકઠા કરતાં જે થાય તે પ્રમાણે દ્વારને ઉદય કરવેશ. "Aho Shrutgyanam" Page #105 -------------------------------------------------------------------------- ________________ ૬૫ દ્વાર ઉદયના દશ પ્રકાર, (૧૫૦ ) એકસેા પચાસ આંગળ દ્વારની ઉંચાઈ કરવી એ ઢઢસે આંગળ વાળા દ્વારની ઉંચાઇના ચાર ભેદો છે તે એવા કે દરેક દ્વારની ઉંચાઇ દશ દશ આંગળ ઓછી કરવી એકસેા ચાળીસ, એકસે ત્રીસ, એકસેસ વીસ, એકસેસ દેશ, તેમજ એકસે એસી. એકસે નેવું, એકસા સેાળ, એકસા નવ, અને એંશી, આંગળ દ્વારની ઉંચાઈ કરવી એ રીતે દેશ પ્રકાર દ્વારની ઉંચાઈના કહ્યા છે માટે ડાહ્યા પુરૂષાએ જ્યાં ઘટે તેવું ત્યાં દ્વાર કરવું. દ્વારની શાખાનું પ્રમાણુ, દ્વારની ઉંચાઈના ચાદમા અ શાખ પહેાળી કરવી. અને પહેાંળાઇનેા ચેાથે અંશ ( ભાગ) આદેશ કરી ખાકી રહેલા ત્રણ ભાગ જેટલી શાખાની જાડાઈ કરવી, અને એ જાડાઇ પ્રમાણે પ્રતી શાખાની ( ઉપશાખા ) જાડાઈ કરવી અને પ્રતી શાખાની જેટલી જાડાઈ હાય તેટલી નીકળતી રાખવી. ખરાનું પ્રમાણ. દ્વારની ઉંચાઇના છઠ્ઠા ભાગે ઉંમરાની ઉંચાઈ રાખવી. અને તે ઉંમરાના ત્રીજા ભાગની માંચડી ( ઉંમરમાંથી ) કરવી, અને તે માંચીના અધ ભાગની પ્રતી મ`ચીકા કરવી. (ઉંબરામાંચી ) અને તે ઉંબરાની પહેાંળાઈ એસાર જેટલેા હાય તેટલી કરવી. "Aho Shrutgyanam" Page #106 -------------------------------------------------------------------------- ________________ તે ઉંબરાના વચ્ચે શાખની પહોળાઈથી બહાર પડતાં બે અથવા ત્રણ ભદ્રી (ખાંચાવાળા ભાગ એક વચલે ઉપડતો અને બાજુના બે નીચાં) કરવાં તેજ પ્રમાણે ટેલ્લાને પણ બે અથવા ત્રણ ખૂણાવાળાં ભદ્રાં કરવાં. એતરંગનું પ્રમાણુ. દ્વાર ઉપરનો એતરંગ શાખની પહોંળાઈ જેટલો જ કરો, અને ઉંચાઈ પણ શાખની પહેળાઈ જેટલી કરવી, અને દ્વાર પહોંળાઈના ચોથા ભાગમાં કોણ સહિત દ્વારના વચ્ચે ભદ્ર કરવું. ઓતરંગના વળગેલા ટેલ્લા (ઓતરંગ સાથે જોડેલા ટેલા રાખવા). તે ટેલ્લા તરંગની લંબાઈથી અર્ધ ભાગના કરવા અને તે ટેલ્લાના છેડાઓ કાતર કામથી શેભાયમાન કરવા અને તે ટેલ્લા ભીંતની પહોળાઈથી બહાર નીકળતા રાખવા. સર્વ સીદ્ધીઓને આપનાર અને સર્વ કોને કાપનાર એવા ગણપતીનું સ્થાપન એરંગના મધ્ય ભાગમાં કરવું. ઓતરંગ ઉપરના ભાગે શોભાવડું મૂકવું અને તે ભાવટામાં ઓતરંગના પ્રમાણે જ ભદ્રો કરવાં ભાવટાની પહોળાઈ અને જાડાઈનુ માન પંડીતોએ પ્રતી શાખા પ્રમાણેજ કહ્યું છે અને તેનાં લક્ષણે પણ પ્રતી શાખા જેવાં જ કહ્યાં છે. દ્વાર ઉપર શેભાયમાન છાજલી ઉપર જાડય કુંભ કરો અને છાજલીના નીચેના ભાગે કાન કરો (તેરણ જે આકાર ) "Aho Shrutgyanam" Page #107 -------------------------------------------------------------------------- ________________ પત્થરના દ્વાર વિષે સમજ. રાજાઓના ઘરના વિષે પત્થરનું દ્વાર અથવા પત્થરની શાખા કરવી તેમજ પત્થરોથી બાંધવું પણ શુ જ સાધારણ મનુષ્યના ઘરે વિષે પત્થરથી મકાન બાંધવું નહિ, તેમજ દ્વાર શાખા પણ કરવી નહિ. તેમજ દેવ અને રાજાઓ વિના ચારે વણે એ એક અથવા બે શાખાઓવાળા દ્વારા કરવાં, પણ રાજા અને દેવ મંદીર સીવાય ત્રણ ત્થા પાંચ શાખાનું દ્વાર કરવું નહિ. ઘરની ઉંચાઇનું પ્રમાણ શાળાની પીઠ અથવા ઘરની ભૂમીતળથી મેડીના પાટડા અથવા લગના મથાળા સુધી ઘરની ઉંચાઈ ગણવાના નિયમ નીચે પ્રમાણે છે. (૧) ઘરની પહેલાઈને સોળમે ભાગ લઈ તે ભાગમાં ચાર ગજ ઉમેરી ઘરની ઉંચાઇ કરવામાં આવે તે શ્રેષ્ઠ પ્રકારની ઉંચાઈ જાણવી. (૨) ઘરની પહોળાઈના સોળમા ભાગમાં સાડાત્રણ ગજ ઉમેરી ઉંચાઈ કરવામાં આવે તે મધ્યમ પ્રકારની ઉંચાઈ જાણવી. (૩) ઘરની પહેળાઈના સેળના ભાગમાં ત્રણ ગજ ઉમેરી ઉંચાઈ કરવામાં આવે તે કનિષ્ટ પ્રકારની ઉંચાઈ જાણવી. "Aho Shrutgyanam Page #108 -------------------------------------------------------------------------- ________________ ૬૮ વળી ઘરની ઉંચાઇના નવ પેટા ભેદ. (૧) ૪ ગજ ને ૨૦ આંગળની ઉત્તમ પ્રકારની ઉંચાઇ થાય (૨) ૪ ગજ ને ૧૮ આંગળની મધ્યમ (૩) ૫ ગજ ને ૧૬ આંગળની કનિષ્ટ મધ્યમ ભેદ. (૭) ૪ ગજ ને ૩ (૮) ૩ ગજ ને ૨૩ (૯) ૩ ગજ ને ૧૫ ?? (૪) ૪ ગજ ને ૧૫ આંગળના ઉત્તમ પ્રકાર,, (૫) ૪ ગજ તે ૯ આંગળના મધ્યમ (૬) ૪ ગજ ને ૩ આંગળના નિષ્ટ કનિષ્ઠ ભેદ, આગળના ઉત્તમ પ્રકાર આંગળના મધ્યમ આંગળના કનિષ્ટ "" 99 "Aho Shrutgyanam" 37 "" 17 "" "" સર ♥ 39 "" ઉપર બતાવ્યા પ્રમાણે ઘરની ઉંચાઈના માર ભેદ છે તેમાં છઠ્ઠો અને સાતમા એ એ અને ભેદ એકજ છે માટે ખરા ભેદ અગીયાર છે તેમાં નીચલી ઉંચાઈના ભાગથી મેડીની ઉંચાઇના ભાગ આછેા કરવા. "" કુંભી થાંભલા ભરણાં તે પાટડા વગેરેનું પ્રમાણ, ઘરની ઉંચાઇના નવ ભાગા કરવા, ભાગ છ ના થાંભલા ઉંચા કરવા, ભાગ અર્ધા ભરણું, ભાગ અનું શરૂં કરવું, અને એક ભાગના પાટડા કરવા. અથવા ઘરની ઉંચાઈના દેશ લાગા કરીને તેમાંથી સાત ભાગના થાંભલો કરવા, અથવા ઘરની ઉંચાઇની Page #109 -------------------------------------------------------------------------- ________________ અગીયાર ભાગ કરી તેમાંથી આઠ ભાગનો થાંભલે કરે કો છે. પાટડા પ્રમાણુ. (૧) પાટડા વિષે ચિરસ કાષ્ટની ઉપરની તેમજ નીચેની પહોળાઈ કરતાં બાજુની પહોળાઈ ચોથા ભાગની ઓછી ન હોય, અગરતે જે કાષ્ટ પૂર્વ કે ઉત્તર દિશાએ થડ ન રહે તેમ ગોઠવવામાં આવ્યું હોય તે દોષવાળું છે માટે ત્યાગ કરવું. વિશેષમતલબ એ કે પાટડા વગેરેની પહોળાઈ કરતાં જાડાઈ ચોથા ભાગની કમી હોવી જોઈએ, તેમ જ પાટડા વગેરેને ઘરમાં નાખતી વેળાએ ઉત્તર કે પૂર્વ દિશાએ તેમનું થડ અને પશ્ચિમ કે દક્ષિણ દિશાએ ટેચ આવે તેમ ન નાખતાં દક્ષિણ કે પશ્ચિમ દિશાએ થડ તરફનો ભાગ અને ઉત્તર અને પૂર્વ દિશાએ ટેચને ભાગ આવે તેમ નાખવાં. (૨) દ્વારના ચોથા ભાગના પાટડાનો વિસ્તાર (પહેથાઈ) રાખવામાં આવે તો તે મધ્યમ માનનો પાટડે કહેવાય, અને એ મધ્યમ માનના પાટડાને ચોથો ભાગ એ છે મધ્યમ માનમાં ઉમેરીએ તે તે જેષ્ટ માનને થાય; પણ મધ્યમ માનમાંથી ચોથા ભાગ ઓછો કરીએ તે તે કનિષ્ટ માનને પાટડે કહેવાય. (૩) અથવા સર્વ પ્રકારની શાળાઓમાં દ્વારની ઉંયાઈના 3 આઠમા અંશ પ્રમાણેની પહોળાઈને પાટડે રાખો તે શ્રેષ્ઠ છે. "Aho Shrutgyanam Page #110 -------------------------------------------------------------------------- ________________ તાંતરે અથવા તબકની સમજ. પાટડાની ઉંચાઇમાંથી નીચેને ત્રીજો ભાગ બાદ કરી બાકીના ઉપરના બે ભાગમાં તંત્રક અથવા તાંતરું કરવું, અને તે તાંતરાના ત્રણ ભાગ કરી તેમાંથી ઉપરના એક ભાગમાં ચેરસ પટ્ટી કરવી. કુંભીઓ થાંભલા કેટલી જાડાઈ પહેલાના રાખવા તેનું માપ. પાટડાની પહોળાઇના ચાર ભાગ કરી તેમાંથી એક ભાગ ઓછો કરી બાકી રહેલા ત્રણ ભાગ જેટલો થાંભલો જાડા કરે અથવા પાટડાની પહોળાઈના પાંચ ભાગ કરી તેમાંથી એક ભાગ બાદ કરી બાકી રહેલા ચાર ભાગને થાંભલો કર. વળી થાંભલાના મથાળે સુંદર કંદ કરો કંદ વિનાના થાંભલા હોય તો ધણને ઉગ કરતા છે. ઉપર બતાવેલા થાંભલાઓને પહોળાઇનું ભાન બતાવ્યું છે તે પહેાળાના ચાર ભાગ કરી તેમાંથી ત્રીજો ભાગ ઓછો કરી બાકી રહેલા ત્રણ ભાગે પ્રમાણે ભીંતા અથવા ખૂણાના થાંભલાઓની જાડાઈ રાખવી, પણ ગેળ થાંભલાઓ તેમજ ભદ્ર વાળા થાંભલાઓ રાજાઓના ઘર વિના સાધારણ લેકેના ઘરમાં કરવા નહિ. "Aho Shrutgyanam Page #111 -------------------------------------------------------------------------- ________________ - ૭૧ કુંભીનું પ્રમાણ થાંભલાની પહોળાઈને અધ ભાગ ઉમેરી કુંભીની પહોળાઈ કરવી એટલે થાંભલા કરતાં કુંભીની પહોળાઈ દેઢ ઘણી કરવી અથવા સવા ઘણી કરવી. સ્થીર કામમાં શિલ્પીએ કુંભી અને ઉંબરા મથાળે એક સુત્રમાં કરવો પણ ચીત્રવાળાં અને ગણીત સહિત કરવાં. શરાં અને ભરણુંનું પ્રમાણુ. થાંભલાની પહોળાઇના પાંચ ભાગ કરવા અને તેમાંથી એક ભાગનું જે માપ થાય તેટલા બીના ત્રણ ભાગે લઈ પાંચ ભાગેમાં ઉમેરતાં આઠ ભાગો થાય તેટલું ભરણું પહોળાઈમાં કરવું અને થંભાની પહેળાઈ પ્રમાણે શરાની પહોળાઇ રાખવી અને લંબાઈ શરાની લંબાઈ થાંભલાની પહેળાપથી દેઢિી અથવા બમણી રાખવી. - કડીએનું પ્રમાણ. પાટડા ઉપર કડીઓ જડવામાં આવે છે તેની પહેલાઈ થાંભલાની જાડાઈથી ચોથા ભાગ જેટલી રાખવી અને તે પહોળાઇથી કડીએાની જાડાઈ ઓછી રાખવી. પણ તે કડીઓ નાખતાં પહેલાં એ હિસાબ રાખો કે તેમાં દશાંશ આવે નહિ અથવા સાત કે નવ આવે તેમ રાખવી એ બાબતોને વધારે ખુલાસો નીચે જુઓ. ૧ એક ઠેકાણેથી બીજે ન લઈ જઈ શકાય એવું. "Aho Shrutgyanam Page #112 -------------------------------------------------------------------------- ________________ કડીઓ કેટલી નાખવી તેની સમજ. જેટલી કડીઓ નાખવી હોય તેટલીને ત્રણે ભાગતાં શેષ બે વધે તે પ્રમાણે નાખવી નહિ પણ કાંઈ વધે નહિ અથવા એક શેષ વધે તેવા હિસાબે નાખવાથી ધણું સુખી થાય. કડિએના વચ્ચેના ગાળાનું પ્રમાણુ. પાટડા ઉપર બે કડીઓ વચ્ચે જે જગ્યા રહે છે તેનું પ્રમાણ એવું છે કે કડીઓની પહોળાઈ હોય તેટલે ગાળે રાખ, અથવા કડીઓની પહોળાઈ પાંચ આંગળ હોય તે પાંચ આંગળનું છેટું રાખવું, અને એ જગ્યાએ પાટડા ઉપર કાઢીયા પુરવાં અને કડીઓ ઉપર જળાઈઓ (ગજની પટીઓ) બેસાડવામાં આવે છે તેનું પણ કડીઓની પેઠે જ હિસાબ ગણું બેસાડવી અને તે જનાઈ જેવી પ્રસરેલી જડવી. પાટીયાંનું જડતર. કડીઓ ઉપર જળાઈ એસારી તે ઉપર પાટીયું જડવું અથવા કડાઓના ઠેકાણે દંદ જડીને (ડાંડા છોત કહેવાય છે) શિલ્પીએ જડતરની રચના કરી સાંધે બરાબર મેળવી તે ઉપર બુદ્ધિમાન પૃરૂષે સુંદર રડથર પાથરો. છાપરાંના ઢાળીનું પ્રમાણ ઘરની જેટલી ઉંચાઈ હોય તે ઉંચાઈને અર્ધ ભાગ કરી ઉંચાઈમાં ઉમેરતાં જેટલું થાય તે પ્રમાણે કરાઓની ઉંચાઈ કરવી ( જે ઠેકાણે મેલ આવે છે તેની ટેચ સુધી) "Aho Shrutgyanam Page #113 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #114 -------------------------------------------------------------------------- ________________ भाग. २४ भाग * भाग ३२ ધાડા ગભ "Aho Shrutgyanam" घोडा गर्भ घोडा. गर्भ. घोडा गर्भ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અને તેને ઢાળ કાપતાં છેવટને દોરીઓ મવાળે મુળની ઉંચાઈ ઉપર આવે છે તે પાટડાને તળાં અને માવટી હોય તેને તળાં એક સુત્રમાં હોવો જોઈએ અર્થાત પાટડાના તળાંચાથી વટીને તળાંચા નીચે આવવો ન જોઇએ. વિશેષ–વળી કરાની ઉંચાઈના ચાર ભાગ કરી એક ભાગ કરામાં મેળવી છાપરાને ઢાળ મેળવવો અથવા પાંચ ભાગ કરી એક ભાગ કરાની ઉંચાઈમાં ઉમેરી ટેચની ઉંચાઈ કરી ઢાળ રાખ. તેમજ મેડી વિનાનું ઘર હોય તો મેડી મથાળાના ભાગ સુધીને આખા કરે ભરી તેમાંથી અધો ભાગ અથવા ઉપર બતાવ્યા પ્રમાણે કરાની ટચમાં મેળવવો. પણ મેડી બંધ ઘર હોય તે મેડી મથાળા ઉપરથી ચાલેલા કરાને ભાગ ગણું ઢાળ મેળવો. ઘેડા ગર્ભનિ સમજ. ઘરની પહોળાઈના ચોવીસ ભાગ કરી તેમાંથી ચિાદ ભાગે મધ્યમાં રાખી બાકીના બંને બાજુના ત્રણ ત્રણ ભાગમાં બબે ઘડાઓ કરવા અને બાકી રહેલા બે બે ભાગે ખાલી રાખવા અને તે ઘડાઓના કાન તરંગના તળાચાથી ઉંચા કે નીચા જોઇએ નહિ વળી દ્વારના સામે અથવા દ્વારના ગર્ભે ઘેડો આવે તે સારું નહિ. તે ઘોડા દ્વારના વિસ્તાર (પહોળાઈના) સાતમા ભાગે ભીંતથી બહાર નીકળતા કરવા અને ઘરમાં પેસતાં ઘેડાએનાં મુખ્ય આપણું સામે આવે તે સારા; પણ ઉલટાં "Aho Shrutgyanam Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ઘરના દ્વારમાં પેસતાં ઉલટાં મુખ થાય એટલે આપણું સામે તેની પીઠ આવે તે) સારાં નહિ. ખોટીઓનું પ્રમાણુ. મુસલમાનના ઘરમાં જમણી અને ડાબી તરફ ઘોડાના ઠેકાણે ખીંટીઓ મુકવી જોઈએ તેમ કરવામાં કાંઈ દોષ નથી દીવાનું સ્થાન. દી મુકવાને ખલે અથવા ચાહુ દ્વારની મેવાળેથી અવળા મુખે કરવું તેને હિસાબ એવો કે વાળના ચોવીસ ભાગે કરી કરાના ખુણાથી સાડા ત્રણ ભાગમાં કરવું અને દ્વારની ઉંચાઈને અધ ભાગમાં ચાડું અથવા ગેખલાને મથાળે રાખવે. પાનીયા પાટલી (અવાડ) અને આંકડા પાટલીની સમજે. ઉંબરાના મથાળા ઉપર વીસ આગળ મુકી તે ઉપર દશ આંગળને અવાડ મથાળે કરે. (ઉંબરા અને ગેખલા પાટલીના વચ્ચે જે પાટલી નાખવામાં આવે છે તે) અને દ્વારના તરંગના તંળાંચાથી નવ આંગળ આંકડા પાટલીને મથાળો કરી, અને તે નીચેની પાટલી અથવા અવાડ આંગળ આઠને કરવો એ વિષે સ્પષ્ટ સમજવા નીચેનું કોષ્ટક જુઓ. જીના પ્રમાણુ. પહેલી ભૂયાથી બીજા માળ ઉપર ચઢતાં પહેલાં બારણામાં પ્રવેષ કર્યા પછી જમણા હાથ તરફ઼ મેડીને "Aho Shrutgyanam Page #117 -------------------------------------------------------------------------- ________________ પાર;ભગાડ્યું, *** 16 વાંભ તો ભા 1 અપમ ૧૦ ૫ ૨ ૫૪ ૧૭૪૫ ગર્ભવ 5 x ખારના ન. Pls (અવા)માંનો આ ખાટલી, આંકડા પાટલાનેરનકો S_ વાતમાં સ્થંભના ઉનાં મધ્યમાનનું પ્રમાણ "Aho Shrutgyanam" ઉઉપર ૨ ઇય સામાન #3013 મોકો પ્રાપ્ત જી 4. ચડબ7HT રાજ 2 thy રબાર Page #118 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #119 -------------------------------------------------------------------------- ________________ ૭૫ જીને અથવા નીસરણું હોય તે શ્રેષ્ટ છે, અને તે નીસરણું શાળાની લંબાઈને ચોવીસમા ભાગ નીસરણીના આગળ રાખીને (રમણું અથવા તેની છુટ જમીન) નીસરણી અથવા જીને કરવો, અને તેના પગથીયાની લંબાઈ દ્વારની પહેળાઈ જેટલી કરવી, અને તે પગથીયાં પહોળાં સાંકડાં કે નાનાં મોટાં રાખવાં નહિ, અને તેની આગળની ધારે એક સુત્રમાં રાખવી. રાજાઓના ઘરનું પ્રમાણુ. રાજાઓનું ઘર એકસોને આઠ ગજ પહેલું હોય તો તે ઉત્તમ ઘર કહેવાય, પણ તે ઉત્તમ ઘર કરતાં કનિષ્ટ. પંક્તિનું ઘર કરવું હોય તો તે ઉત્તમ ઘર કરતાં દરેક કનિષ્ટ ઘર આઠ આઠ ગજ ઘટાડવું, પણ ઘટાડવાની રીત એવી છે કે ઘરની જેટલી પહોળાઈ હોય તેથી સવાઈ લંબાઈ વધારે કરવી, જેમ કે એક સો આઠ હાથનું ઘર પહોળું હોય તો એક પાંત્રીસ ગજ લાંબુ કરવું, સે ગજ પહેલું હોય તે સવાસો ગજ લાંબુ કરવું, બાણું ગજનું પહેલું ઘર હોય તો એક પંદર ગજ લાંબુ કરવું, ચોરાશી ગજ પહોળું હોય તો એકસો પાંચ ગજ લાંબુ કરવું, અને છોતેર ગજ પહેલું હોય તો પંચાણું ગજ લાંબુ કરવું, એ રીતે રાજાઓના ઘરના પાંચ પ્રકાર કહ્યાા છે. પ્રધાન વગેરેના ઘરનું પ્રમાણ મંત્રિ અથવા પ્રધાનનાં ઘરે પણ પાંચ પ્રકારનાં છે, તે દરેક પ્રકારમાં ચાર ચાર ગજ ઘટાડી ( પહોળાઈમાંથી. "Aho Shrutgyanam Page #120 -------------------------------------------------------------------------- ________________ ચાર ગજ ઘટાડવું) બાકી રહે તેટલી પહેાળાથી આઠમે ભાગ ઉમેરી ઘર લાંબુ કરવું, જેમકે સાઈઠ ગજ પહેલ્થ કરવું હોય તે અડસઠ ગજ લાંબુ કરવું તથા જે ઘર છપન ગજ પહેલું કરવું હોય તે ત્રેસઠ ગજ લાંબુ કરવું બાવન ગજ ઘર પહેાળું કરવું હોય તે તેને આઠમે ભાગ સાડા છ ગજ ઉમેરી સાડી અઠાવન ગજ લાંબું કરવું, જે ઘર અડતાલીસ ગજ પહોળું કરવું હોય તો પહેલાઇને આઠમે ભાગ છ ગજ લંબાઈમાં વધારી ચેપન ગજ લાંબુ કરવું, અને જે ઘર ચુંવાળીસ ગજ પહોળું કરવું હોય તો તેને આઠમે ભાગ સાડા પાંચ ગજ લંબાઈમાં વધારી સાડી ઓગણપચાસ ગજ ઘર લાંબુ કરવું, એ રીતે મંત્રિના ઘરના પાંચ પ્રકાર જાણવા. ચારે વણેના ઘરેનાં પ્રમાણે. બ્રાહ્મણનું ઘર બત્રીસ ગજ પહેાળું કરવું. તેનો દશાંશ ભાગ લંબાઈમાં ઉમેરી પાંત્રીસ ગજ સાડાચાર આંગળ અને એ જ પ્રમાણે ઘરની લંબાઇ કરવી. ક્ષત્રીયનું ઘર અઠાવીશ ગજ પહોળું હોય તો તેને અષ્ટમાંશ ભાગ લંબાઈ ઉમેરી સાડત્રીસ ગજ લાંબુ કરવું, વેશ્યનું ઘર ચોવીસ ગજ પહેલું હોય, તેને ષષ્ટાંશ ભાગ લંબાઈમાં ઉમેરી અઠાવીસ ગજ લાંબુ કરવું, અને શુદ્રનું ઘર વીસ ગજ પહેલું હોય, તો તેને ચતુથાશ ભાગ લંબાઈમાં ઉમેરી પચીસ ગજ લાબુ ઘર કરવું, એ રીતે ચારે વ માટે ઘરે કરવાની રીત છે. ચાર ગજથી માંડી બત્રીસ ગજના વિસ્તાર વાળું સાધારણુ લેકનાં ઘર કરવાં, તે ઉપરાંત એક આઠ ગજ સુધીના વિસ્તારવાળાં ઘર રાજાઓનાં કરવાં. "Aho Shrutgyanam Page #121 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #122 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - પદ ભાગ ત્પાંચ ભાગ છે રાત જ નું કદ - - - * . ht= = = = == સ્તરત જ તે ભાઇ કે ૨૬ રેખા. ( કાંબડી) - A B *** > + ' t + = * , * * * * . છે Mા (5; 1 ext) નો છે 3છે કor નો ૨૬ ખાતે પન "Aho Shrutgyanam" Page #123 -------------------------------------------------------------------------- ________________ આઠ ગજનું ઘર હોય તો તેને એક ભૂમી કરવી. અને અઢાર ગજનું ઘર હોય તો તેને બે ભૂમી (મજલે) કરવી પણુ દેવ અથવા રાજાઓનાં ઘર હોય તે તેને પ્રાસાદ કહેવાય અને બીજા સાધારણ લેકના ઘરોને હમ્પ કહેવાય એમ મુનીઓએ કહ્યું છે. પદ ભાગ વિષે સમજ. ઘરની પહોળાઈના પાંચ ભાગ કર્યા હોય તો એ ભાગ મધ્યમાં રાખવા અને બાજુએ કરાઓની પાસે દોઢ દેઢ ભાગ મુકવા. અને ઘરની ભૂમીના સાત ભાગે કર્યા હોય તે ત્રણ ભાગ મધ્યમાં રાખવા અને બાજુએ બેબે ભાગ મુકવા, વળી, જે ઘરની પહોળાઈના નવ ભાગ કર્યો હોય તો મધ્યમાં ચાર ભાગ શખી બે બાજુએ અઢી અઢી ભાગે રાખવા એ રીતે પદનું પ્રમાણ જાણવું. વિષેશ-તેમજ ગ્રંથાંન્તરે પદના અગીયાગ કહ્યા છે અગીયાર ભાગના પદમાં મધ્યમાં પાંચ ભાગ રાખવા અને બે બાજુએ ત્રણ ત્રણ ભાગ રાખવા અને શાળા અલીંદને પ્રમાણે રાખવી. ઘરની કાંબડી (રેખા) પ્રમાણુ. नब भाग कृते क्षेत्रे भागश्च ग्रह संख्यया । रेखारुप प्रमाणं तु मूत्र मात्र परित्यजेत् ॥ सारेखालोपितायेन ब्रह्म दोषो महद्भयम् । शिल्पिनो निष्फलं यांति स्वा मिसूत्रस्य भंगतः ॥ "Aho Shrutgyanam" Page #124 -------------------------------------------------------------------------- ________________ ઘરની લંબાઈના નવ ભાગ કશ્યા તે રેખા કહેવાય, તે રેખા ઉપર થાંભલા ભારવટ. અથવા જે આડાં લાકડાં અથવા ઉભાં લાકડાં જે આવે તેને રેખા છેડવી. અને દીવાલ કરવી હોય તેને પણ રેખા છોડીને કરવું. અને રેખા ઉપર આવે તે અશુભ જાણવું અને શિલ્પી ગુણહીન જાણ. રેખાનાં નામ જસુમતી ૧. વસુમતી ૨. અહલ્યા ૩. સીતા ૪. તારા ૫. મનેહરી દ. પદ્યની ૭. હંસની ૮. અને વીરા ૯. એ નવરેખા જાણવી. પ્રકરણ ૫ મું. નિર્દોષ વાસ્તુ. વસ્તુ ઉવાચમાયાથી ઉત્પન થયેલું એવું ચરાચર વીશ્વ જે વ્યાપ્ત દેખાય છે તે શંભુ સ્વરૂપે દેવ જેને વિશ્વ નિર્માણ કરવું એ જેનું કાર્ય છે એવા વિશ્વકર્માને હું નમસ્કાર કરું છું ? હે દેવ ! દોષ વગરને વાસ્તુ શી રીતે કરો. ત્યા નિર્દોષ પ્રાસાદને નિર્ણય લ્હા નિર્દોષ એવાં સર્વે મંદીર રચના હે અપરાજીત મહારાજ શી રીતે થાય તે કહે. રા અપરાજીત ઉવાચ હે મહા ભાગ્યવાન વિષ્ણુ તમે સત્ય કહે છે. નિર્દોષ પ્રાસાદ વગેરેની રચના તે હું તમને કહું છું તે તમે નિસ - દેહેપણે સાંભળે છે ૩ . "Aho Shrutgyanam Page #125 -------------------------------------------------------------------------- ________________ જે વિદ્વાન બ્રાહ્મણ છેવટ વિદ્વાન શિપી છે તે શાસ્ત્ર દ્રષ્ટિ વડે કરીને નિર્દોષ ઘર મંદીર પ્રાસાદ કરી શકે છે ને જીણું પ્રાસાદ ઘરને પણ નિર્દોષ કરી શકે છે અગર તેમાં જે જે દોષ હોય તે પણ કહી શકે છે કે ૪ છે બ્રાહ્મણને ચાર દ્વાર વાળું ઘર કરવું અને શીવાલયને પણ ચાર દ્વારા કરવાં બીજા સર્વને વર્જીત છે પ છે પીપળાના ઝાડને દોષ. જે કોઈ ઘરના બારણુ સામે મધ્ય ભાગમાં દેખાય તેવી રીતે જે પીંપળાનું ઝાડ હોય તો ઘણું નીષેધ છે. માટે તે પીંપળાના અને બારણાના વચમાં ભીંત ચણી લેવી તે વાસ્તુ ઘરને દોષ કરતા નથી ૫ ૬ દુધવાળાં ઝાડને દેષ. બારણું આગળ જે કદાપી નીર વૃક્ષ (થારીયા ખરસાંડી) વગેરે દુધવાળાં વૃક્ષ હેાય તે વાસ્તુ શાન્તી વખતે દુધનું નૈવેદ્ય કરવું, તે વાસ્તુ દોષ નડતો નથી. આ ૭ છે બારણું આગળ જે આંબાનું વૃક્ષ સામું હોય તે તે અસુરના ઘરને શુભ છે બાકીના સર્વે લેકેને અશુભ છે માટે બારણું આગળ આંબે વાવ નહિ, વાવેતે હાનિ કતા છે. | ૮ | જે ધરના બારણું આગળ લીંબડાનું ઝાડ હેય તે ઘરમાં રહેનાર ધણુની સાત પેઢી સુધી ધન પુત્ર પૌત્રાદિકની વૃદ્ધી થાય. ને સર્વે પ્રકારનું સુખ હાય. ૯ "Aho Shrutgyanam Page #126 -------------------------------------------------------------------------- ________________ ૮૦ - જે મહેલ્લામાં એક જાતિનાં ઘર હોય ને તેમાં વળી અસુરનાં ઘર હોય તે તે સ્વજાતિ વાળાએ વચમાં એક પડે તેવી રીતે છાયા રહિત ઘર કરવું તે ઘરમાં વેધ ન આવે. | ૧૦ ઘરના સામે દવાર મુકવા વિષે. ઘરના દ્વાર ત્થા રાજાઓના ભુવન સર્વેને ઘરની આગળ સન્મુખ દ્વાવ ક૯પવાં તે સુખ સંપત્તિની વૃદ્ધિ થાય સદાકાળ તેમાં વાસ કરનારને જય થાય છે ૧૧ છે વડના ઝાડના દેષ. ઘરના દ્વારના મધ્ય ભાગે આવે તેવું વડનું ઝાડ હેય તાં અંતરમાં (વચમાં) ભીંત ચણી લેવી, તે વાસ્તુ દેષ નડતો નથી ને ચણે તે હાનિ કર્તા થાય. તે ૧૨ છે ઘરલાંબા ટુકા પરમાણુ. જે ઘર સુપડાના આકારે, અથવા છીપના આકારે હોય, વળી પછી તે પહોળું હોય ત્યા ઘરને ખૂણે લાંબો કે કે હોય તે ઘરને વિકર્ણ કહેવાય તેવું ઘર કઈ માણસનું કરવું નહિ ને જે કરે તે કરનારને મેટી ખેડ અને રહેનાર ધણી થડે દહાડે મરણ પામે. ૧૪ . જાની તાકાંની એને દોષ. ઘરને વિષે ગેખલા જાળીઓ ત્થા તાકાં અને બીજા બારણાં વળી થાંભલા ભીંતા ઈત્યાદિ મેલવાં, પણ બરણની કુભીને તળાં ચેકે ઉપરની શ્રેણી કઈ પ્રકારે તુટવી ન "Aho Shrutgyanam Page #127 -------------------------------------------------------------------------- ________________ જોઈએ કદાપી તે તળાં ચાકે શ્રેણી ભાગે તે તે ઘરમાં ઘણા પ્રકારના દોષ ઉપજે ગેખલે જાળી તાકાં એ સર્વના વાઢ બારણાના વાઢે રાખવા. છે ૧૪ છે ઘરના માળની ઉચાઈનું પ્રમાણુ. ઘરના ઉપરની તથા હેઠળની ભૂમી સરખે ભાગે કરવી નહિ. ને જે તળે ઉપરની ભૂમિ સરખી કરે તો સમવેધ ઉપજે તે વેદ્ય ઘરમાં રહેનારના કુળ સમસ્તને નાશ કરે માટે એવો વેધ કેઈપણ ઘરમાં લાવ નહિ. મે ૧૫ ઘરની ઉંચાઇની ભૂમીના બાર ભાગ કરવા તેમાંથી એક અંશ એ છે કરી ઉપરની ભૂમીની ઉંચાઈ કરવી (અગીયાર અંશે) તેમજ તેનાથી ત્રીજી ભૂમી એવી રીતે જ ઓછી કરવી પ્રાસાદને વિષે એટવણને આકારે સ્થંભની ઉંચાઈ રાખવી જેવી ઈમારત તે પ્રમાણે થાંભલે કરે. ૧દા પણ તે થાંભલે એ કર કે ઉંબરાને કે તરંગને વેધ આવે નહિ એટલે ઉંબરાનું મથાળું અને તરંગને તળા એ બંને સમસુત્ર જોઈએ એમાં નીચો હોય તો વિધ જાણો વેધ આવે તે તે ઘરમાં રહેનાર ધણીને નાશ થાય છે ૧૭ ઘરની મુક્ષેદવાર મુકવાના દોષ. ઘરની કુખે બારણું મુકે અથવા પછી તે બારણું મુકે તે રેગની ઉત્પતિ સ્થા અનેક પ્રકારની વ્યાધી થાય અને તે ઘરમાં રહેનાર ધણુના કુળને ક્ષય થાય. જે ૧૮ . . . "Aho Shrutgyanam Page #128 -------------------------------------------------------------------------- ________________ ૮૨. ઘરનું રૂપ બદલવાથી દોષ. જે ઘરનું બારણું તને પહેલું હોય અથવા ઉપર પહોળું હાય કે ઉપર સાંકડું હોય અથવા વાસ્તુનો ભંગ કરી ઘરનું રૂપ ફેરવે એટલે બારણું આગળનું પુરી પાછળ કરે કે હાય તેથી નાનું કે મેટું કરે. પછીત કે આગલે ભાગ આ પાછો કરે તો તે ઘરનું રૂપ ફેરવ્યું કહેવાય. જે એમ કરે તો ધણીના પ્રાણુનો નાશ થાય તેમાં સંશય નહિ . ૧૯ જે ઘર માન અને પ્રમાણ સહિત થાય તો તે ઘરમાં વાસ કરનાર પુરૂષોનું આયુષ, અશ્ચાર્ય, લક્ષ્મી, પરિવારની વૃદ્ધી થાય, આરોગ્ય પણને પામે ને સર્વ પ્રકારે સુખી થાય તેમાં સંશય નહિ. ૨૦ છે શ્રેણીભગ અને ગર્ભવેધ વિષે. ઘરની સર્વ ભીંતોને અગ્ર ભાગ સમસુત્ર રાખવે, કોઈ પણ શ્રેણી ભાગવી નહિ અને ઇંટને થર પણ તડવે નહિ (ઉચ ન થ ન જોઈએ) એમ હોય તો વેધ કહેવાય તે વેધ ઘર ધણીના પુત્રને નાશ કરે અને ગર્ભ વેધ હોય તે કીંચિત સુખ ન પામે ને ઘરના સ્વામીને નાશ કરે માટે એટલા દોષમાં એકે દોષ ન રાખો ૨૧ એરડા-ઓસરી ને પરશાળનું માન. ઘરની પછીતનો જે ઓરડા હોય તેનાથી આગળ પરસાળ નુન્ય કરવી એ રીતે નુન્ય કરતાં આગળ બારણું સુધી જવું ગમે તેટલા અલિદ (વિભાગ ) કરવા હોય તેટલા કરે. ૨૨ ને "Aho Shrutgyanam Page #129 -------------------------------------------------------------------------- ________________ ૮૩ જે ઘરને ઓરને કરે લાંબા હોય કે પછીત ટુંકી હોય તો તે ઘર સમૂળ કહેવાય તેવા ઘરમાં રહેનાર પરિવારને નાશ થાય. માટે ઓરડે પહોળે રાખવાને લંબાઈમાં ડે કરે. ૫ ૨૩ એક ઘરનાં બે ઘર કરવા વિષે. વાસ્તુ ઘરની મધ્યમાં ભીંત નાખી બે ઘર કરે, ને તે ભીંત આગળના વારના મધ્યમાં પડે તો તે બંને ઘર દ્રવ્યની હાનિ કરનારને ઘર ધણીનું મૃત્યુ કરે તેમાં સંશય નહિ. માટે તેમ કરવાની જરૂર હોય તે સળંગ ભીંત નાખી ઘરની મેવાળે બે બારણું કરવાં ને તે ઘરનું રૂપ બદલવું. પારકા - એક વાસ્તુમાં બે ઘર કરેલાં હોય તેમાં ડાબી કારનું ઘર મેટું કરે ને જમણુ કેરનું ઘર નાનું કરે તો તે ઘર અંત કહેવાય તે બંને ઘર લક્ષ્મીને નાશ કરે માટે બે ઘર સરખાં કરવાં અથવા જમણું મેટું કરવું તે મેટું ઘર હોય તે મોટા ભાઈને આપવું તો દેષ નથી કે ૨૫ પછી તે છીદ્ર કરવા વિશે. ઘરની પછીતે સાયના અગ્ર જેટલું પણ છીદ્ર મુકવું નહિ જે છીદ્ર મુકે તો તે ઘરમાં રાક્ષસે ક્રિડા કરે અર્થાત તે ઘરમાં રાક્ષસને વાસ થાય અને પ્રાસાદની પેઠે છીદ્ર હોય તે તે પ્રાસાદના દેવતા અપુજ્ય રહે છે ૨૬ છે . * ઘરની દ્રષ્ટી. - જે ઘરની દ્રષ્ટી બીહામણી હોય એટલે આગળનો ભાગ -વાળ દેખાય ( જે દેખીને મય ઉપજે છે તેવા ઘરને તત્કાળ "Aho Shrutgyanam Page #130 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કરવું અને જે તેમાં વાસ કરે તો તેની લક્ષ્મીને નાશ થાય ને તેનું શ્રેય પણ ન થાય તે ૨૭ છે કુર પક્ષીના ચીઝ ન કરવા વિષે. ગીધ પક્ષી કાગડા હેલા ઈત્યાદિ કુર પક્ષીઓ વળી માંહે માંહે યુદ્ધ કરનાર પક્ષીઓ વળી પીશાચનાં રૂ૫ રાક્ષસનાં રૂપ ઈત્યાદિ ઘરને વિષે ચત્ર કે રૂપ કરવાં નહિ ને કરે તો હાની કર્તા છે. . વળી ગ્રંથાંન્તરે કહ્યું છે કે એવાં કુર પક્ષી માળા ઘરની આસ પાસ ન જોઈએ તેમજ મહા ભારતના યુદ્ધનાં ચીત્રો કે શેક ઉત્પન્ન કરે એવાં ચીત્રો ઘરમાં ચીતરવાં નહિ ! ૨૮ છે દેવમંદિર ન પડે તેવું હોય તેને પાડવાના દોષ. જે ઘર ત્થા દહેરૂ ત્થા શહેર અચળ જે જીણું થયું ન હોય ને એની મેળે પડે તેમ ન હોય છતાં એને પાડે તે પાડનાર અને પડાવનાર બને જણ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી ઘેર નકે વિષે પડે છે ૨૯ દીશા અને ગર્ભ લાપના દેશ. ઘરની દિશાને લેપ કરે અગર પદને લેપ કરે વળી ગને લોપ કરે તે શિલ્પીને ઘર ધણું બને જણ ઘોર નર્કમાં પડે અને જીવે ત્યાં સુધી ઘણું દુખ ભગવે. ૩ળા ઘરના ઉપર બીજા માળ સીંચવા વિષે. જે ઘરની ભીંત પહેલાં કરેલી હોય તે ઉપર શીંચીને, tત પહેલાં જ સચવા આ વા "Aho Shrutgyanam Page #131 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ગમે તેટલી ઉંચી કરવી હાય અને ખારસાત ઉપર ગમે તેટલે લઈ જવી તેમાં ખાદ નથી ત્થા માળઉપર માળ ખીજા ગમે તેટલા કરે તેમાં પણ ખાદ નથી તે બારશાત ઉપર ગમે તેટલાં ખારસાત મેલવાં તેના કોઇ પ્રકારના વેધ નથી ॥૩૧॥ એ પ્રમાણે ઘરને ઉંચુ વધારવું, પૂછુ કાષ્ઠ પ્રકારે વિષય માન હીન ન કરવાં, તેમ માનથી અધીક પણ ન કરવું ને જો કરે તે શિલ્પીને નાશ થાય પણ કારીગરનું કહ્યું ઘર ધણી ન માને ને આપ મતે કરાવે તે ધણીને નાશ થાય. ॥ ૩ર ! ઘરને ખુણાવેધ, રેવેધ, નાડીવેધના દોષ, ઘર ત્રણુ ખૂણાવાળુ અથવા પાંચ ખૂણાવાળુ કે સુપડાના આકારે કે રથના આકારે (પાછળ પહેાળુ આગળ સાંકડું) ઘર કરે કે રેખા વેધને નાડી વેધ એવા વેધ વાળું ઘર કરે તેા કરાવનારના વંશનું છેદન થાય ! ૩૩ !! રાહુમાં દવાર મુક્વા વિષે. સન્મુખ રાહુકે પછવાડે રાહુનું ઘર હોય ને તે સમયમાં ઘરનું મારણું બેસાડવાના અવશ્ય હાય તા બુદ્ધીમાન પુરૂષાએ તે વખતે બારણાના મરા નીચે ખાર આંગળ લાંખીને એક આંગળ પહેાળી ત્રાંબાની સલાકા ( સળી કરીને ) મુકે ૫૩૪૫ તેવી સલાકાએ એ શુદ્ધ ત્રાંબાની કરવો બારણાના તળે એ ખુણે એ મુકવી ને પછી બારણું તેના ઉપર મુકવું, તે વખતે બારણાને વિધી ન કરતાં એમને એમ કામ ચલાવવું "Aho Shrutgyanam" Page #132 -------------------------------------------------------------------------- ________________ એ બારણું અંત્રીક્ષ કહેવાય એમ બુદ્ધિમાન પુરૂનું વચન છે. ૫ ૩૫ તે બારાણું ક્યાં સુધી રાખવું કે જ્યારે રાહુ શુભ દિશાને વિષે આવે ત્યારે મુહૂર્ત જેવરાવી નક્ષત્ર તીર્ષક લેવાં દીનમાન ચોખ હેાય તે દહાડે પેલી શલાકા કાઢી તે દ્વારનું બળીદાન (પુજા) વીધી કરી વારનું સ્થાપન કરવું છે ૩૬ છે પણ જે દહાડે શલાકાએ કાઢવી હોય તે દહાડે બુદ્ધીમાન શિલ્પીએ દ્વાર ઉપર કેચ ઇંટે કહાડી પ્રથમ બાકું પાડવું પછી શલાકાએ કાઢી દ્વારનું સ્થાપન કરવું એ. દ્વારની વીધી કહી પછી તે બારી બારણું મુદ્દાને દોષ. ઘરની પછી તે બારણું કે બારી મુકવી નહિ અને ડાબી બાજુએ પણ મુકવું નહિ પણ ઘરની મેવાળ આગળ મધ્યમાં બારણું મુકવું તેજ શ્રેષ્ઠ છે તે સદા ય આપનાર છે. . ૩૮ છે જે ઘરની પછી તે કે ડાબી બાજુએ બારણું હોય તો તે ઘર અશુભ કહેવાય અને તેમાં રહેનાર ઘણીનું મૃત્યુને પુત્ર અને ધનને નાશ થાય છે ૩૯ જ દ્વારના મથાળાંના વાઢ સાચવવા વિષે. - ઘરમાં જેટલાં બારણુ મુકવા તે તમામના માનનો તલ માત્ર પણ લેપ કરે નહિ તે તમામ બારણાને આગલે ને પાછલે ભાગ સમસુત્રમાં રાખવે ૪૦ "Aho Shrutgyanam Page #133 -------------------------------------------------------------------------- ________________ ઘરના બારણુના સ્થંભ અને અડકીના બારણુના સ્થભ એ અને વેધ થવો ન જોઈએ અર્થાત બે બારણામાં દોઢ પડવી ન જોઈએ એટલે ગર્ભે મૂકવાં અને બારણાંન વાઢ સમસુત્રમાં રાખવા ૫ ૪૧ દોષ રાખવાથી શિલ્પીને થતું નુકશાન. જે કદી શીલ્પી ધરના પદનો કદાપી ભંગ કરે કે દિશા લેપ કરે કે શ્રેણી ભંગ કરે અથવા ગમે તે વેદ્ય ઘરમાં મુકે તો ઘર ધણીના અને શિલ્પીના કુળને ક્ષય થાય. ૪ર છે પ્રવાદી સેળ જતીનાં રાજાને, પ્રજા, અને સર્વ મનુષનાં થર પોતાના સુખને માટે કરે છે, માટે બુદ્ધીમાન શિલ્પીએ ઘર વિષે છીદ્ર કે પૃથ્રી ઈત્યાદિ કોઈ પ્રકારના દેષ મુક નહિ. ૪૩ નળહીન ઘરને વેધ. જે ઘરની પછીત ઓછી હોય અને કોરે લાંબા હોય (ઓરડાને) તો તે નળ હીન ઘર કહેવાય જે તે ઘરમાં વાસ કરે તો સ્વામીન અને ધનનો નાશ થાય અને એક પછી તે બે ઘર કરે તો સમલાકે ઘર કહેવાય તેવા ઘરમાં વાસ કરવો નહિ. ૪૪ શાળાનું માન ફેરવવાથી દેષ શાળાનું માન જે હોય તે પ્રમાણે રાખવું તેના માનનો ફેરફાર કે લેપ ઘર ધણીએ કરે નહિ આગળ અને "Aho Shrutgyanam Page #134 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પાછળ માન મુકેલું હોય તે પ્રમાણે કાયમ શ્રેષ્ઠ છે, ॥ ૪૬ ॥ રાખવું તે જે ક્ષેત્ર ચારે, બાજુએ સરખું છે ને ચારે દિશામાં તેનાં દ્વાર છે તે માન શાળા કહેવાય તે ઘરને બીજાના ઘરની છાયા પડવી ન જોઇએ તેા તે નિર્દોષ કહેવાય ! (L વાદી સેાળ પ્રકારના ઘરાની પાછળ છત્ર કરવું નહિ અને દ્રષ્ટી ધ્વાર આગળ અલિંદ કરવી તેા તેને વાસ્તુના દોષ નથી. ।। ૪૭ ! એક સ્થભથી વેધ વિષે. પ્રાસાદ મઠ મદીર વગેરે કાઇ પણ ભૂવનને પદ્મ હીન ન કરવું તે એ કાર્ય (એ ભુવન) વિષે એક થાંભલે! પણ મુકવા નહિ ને મુકે તા પદ ભંગ કરે તેા છત્રપતી પશુ ની ન થાય. ૫૪૮૫ કાઇ પણ દ્વાર મધ્યે એક થાંભલે ન મુકવા મુકે તે વેષ કહેવાય માટે એ જોડે મુકવા તે શ્રેષ્ટ છે. ૫૪૯ સાધારણ લાકોને રાજાના ઘર આગળ કેવાં વૃક્ષ વાવવાં. ખજુરી, દાડમડી, કેળ, દ્રાક્ષ, જાંબુ, અને કરેણુ એટલાં વૃક્ષા રાજાના ઘર આગળ સારાં છે. ખીજા લેાકાના ઘર આગળ હોય તે તે અશુભ કર્તા છે માટે ઘર આગળ વાવવાં નહિ. ૫૦ જાવેલ વગેરે વેલીનાં ફૂલ સ્થા નાગરવેલ ( પાનના "Aho Shrutgyanam" Page #135 -------------------------------------------------------------------------- ________________ વેલા ) એ રાજાના ભૂવનને વિષે હોય તો સારાં છે અને સાધારણ લેકેને વર્જીત કહેલાં છે. તે પ૧ . સરવે ભૂવનનાં દ્વાર મધ્ય ભાગમાં મૂકવાં કેાઈ પણ દ્વાર ખૂણું ઉપર ન મુકવું મધ્યમાં શ્રેષ્ઠ છે ને ખૂણું ઉપરનું નિષેધ છે. તે પર સેપારીનાં ઝાડ જાવંત્રી દેવદાર ઈત્યાદિ વૃક્ષ રાજાનાં ઘર વિષે સારાં છે પણ બીજા લેકને વજેવા યુગ છે કારણ ધણને અશુભ છે. એ પ૩ ૫ એવાં ઘર વૈશ્યને ત્યા શુદ્રને તજવાં કહ્યાં છે અને રાજાને ઘણાં શ્રેષ્ટ છે કારણ સિંહ સરખે પરાક્રમી રાજા થાય ને સંગ્રામમાં સદાકાળ જય પામનાર થાય. ૫૪ છે રાજાના ઘર આગળ દરવાજે રાખવા વિષે. ચારે દિશામાં જે ભૂવનને બારણું હોય તે મેટું બારણું અથવા દરવાજે ઉંચા હોય તે રાજાના ભૂવનને શ્રેષ્ઠ છે બાકી લેકે ચારે વર્ણ ને તેવું ભૂવન વજીત છે. પપા ઘરની જમીન વધારવા વિષે. જે કઈ ભૂવન બે શાળા ચાર શાળા છ શાળા કે આઠ શાળાનું (ઘર) હોય તો તેની શાળાના વિભાગની વૃદ્ધી આગળથી તે પાછળ સુધી કરવી જેમ પાછળ જાય તેમ વૃદ્ધી કરતા જવું તેની શાળાનો લેપ ન થાય ને દોષ લાગે નહિ. તે પ૬ ! "Aho Shrutgyanam Page #136 -------------------------------------------------------------------------- ________________ જે ભુવન એક શાળાનું અથવા ત્રણ શાળાનું તથા પાંચ શાળાનું અગર સાત શાળાનું ભૂવન હોય તે દર્શ વૃદ્ધી વીસામાઓના કરવા તેને કઈ પ્રકારને દોષ. નથી. એ ૫૭ અદ્રિષ્ટા વિષે. કઈ પણ ભૂવન છેટેથી ચણેલું હોય તો તેનો થરને ભંગ થવા ન જોઈએ અથવા પત્થરથી ચણેલું હોય તે પણ થર ભંગ ન કરે એવી રીતે ઘર કરે તે અદ્વિષ્ટાને દોષ લાગે. એ ૫૮ ૫ દ્વાર ઉપર જાળી ન મુકવા વિષે સર્વ ભૂવનના દ્વાર ઉપર જાળીઓ કઈ દહાડે મુકવી નહિ કેમકે તે જાળીમાં જાળાં છવ વગેરેને ભય રહે છે તેવા દ્વારવાળા ઘરમાં ધણુને સુખ ન આવે. એ ૫૯ કેઈ ભુવનનું બારણું એવું ન કરવું કે તે બારણા ઉપર જાળી ન આવે બારણા ઉપર બારણું કરવું તો દોષ નહિ (આ લોકને અર્થ વિચારી લે સંશય પડતે છે). દા. બારણું મુક્યા વિષે. ' સર્વે પ્રકારના ઘરે વિષે બારણું મુકવા તે વખતે જમણી બાજુએ મધ્ય ભાગથી કાંઈક ભાગ વધારે રાખી બારણું બેસાડવું ને દ્વારની આગળ મંદ કરવું તો તે દ્વાર હિતકારી છે. ૫ ૬૧ સર્વ ઘરનાં બારણાં મધ્યમાં રાખવાં ને બારણ આગળ માંડવી કરવી તે હિતકારી છે પાછળ કે બાજુ ઉપર માંડવી કરવી નહિ. છે ૬૨ "Aho Shrutgyanam" Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧ કુંભી ભરણું શરૂં થા પાટડા તે સર્વેને તલ માત્ર પણ ઓછાં વૃત્તાં કરવાં નંદુ ને કરવામાં આવે તે ઘર ધણીને. દુખી કરે. ૫૬૩ u { બારણાની પાછળ ડાબી ખાજુએ અગેલા રહેવાનું સ્થાન ત્યા જમણી બાજુએ ખારણું બંધ કર્યા પછી તેને પ્રવેશ અને સૃષ્ટી માર્ગ તેનું નીકળવું એ રીતે મુનીશ્વરાએ કહેલું છે માટે સર્વ દ્વારને વિષે એવા નિયમ છે. ૬૪ના ગને વિષે દ્વાર ન મુંકવું અને મધ્યના ભાગ ત્યાગ કરવા નહિ એટલે ગર્ભ ચાળવી ડામી તરફ દ્વાર મુકવું એટલે ગર્ભ એકઠા ન કરવા સેજ ફેર રાખીએ. ૫ ૬૫ L એ વગર માફીના લેાકાના ઘરને મધ્યાસન એટલે મધ્યની પાસે À પાસે દ્વાર મુકવું સર્વે ઘરેાના દ્વારની. પદ્મસ્થાનની સૈાજના કરવી. ૫૬૬ u દ્વાર મુકવાના બીજા નિયમ, કોઇ એમ કહે છે કે રાજા એના ઘરાને તુળા (પીઢીયાં) નીચે પણ દ્વાર અશુભ છે ઘરની પહેાળાઈના નવ ભાગ કરવાં. તેમાં ચેાથા ભાગે ડાબી દિશા તરફ એટલે ઘરમાંથી નીકળતાં ખાજીએ ગર્ભ ચાળવી દ્વાર મુકવું તે શ્રેષ્ઠ છે. IL ૬૭ શાળામાં નાગદંત કેવી રીતે મુકવા. શાળામાં નાગકતા એ ડાખી બાજુએ કરવા અને બે જમણી બાજુએ કરવા તેમાં એક શાખાના મોરમાં ભગ વડે કરવા અને બીજો તેથી ઢાઢ ભાગના આંતરે કરવા તે "Aho Shrutgyanam" Page #138 -------------------------------------------------------------------------- ________________ સારે છે તે દ્વારના ઉધ અંગ એટલે એ તરંગના સમાન હોય તે શ્રેષ્ઠ છે અને ઘરના સામે હોય તો અશુભ છે દેવ ગૃહમાં દીવાનું સ્થાન ડાબી બાજુએ અને મનુષના ગૃહમાં જમણી બાજુએ કરવું તે શુભ છે. ૬૮ શાખની જાડાઈ અને કુંભીનું માન. ભુવનની ઉભgીના નવ ભાગ કરવા તેમાં એક ભાગ બરાબર કુભી કરવી પાંચ ભાગની શાખા અને અખાની લંબાઈના અર્ધ ભાગે દ્વારની પહોળાઈ કરવી. ૬૯ ગર્ભ બારણું સાદાં ઘર કરવા હોય તો ઉભણીના ત્રણ ભાગે પણ એજ પ્રમાણે દવજાદી આધથી બે ભાગની શાખા અને એક ભાગ ઉપર રાખવો દ્વાર નાનાં થા મેટાં હોય તો પણ નીચેથી ઉંચાં નીચાં કરી એતરંગ સમાન રાખવાં. ૭૦ જે કોઈ પણ ભુવન રાજા કે પ્રજાનાં પ્રમાણ સહિત ન હોય તો ને સરવે અશુભ છે કેઈ દહાડે તે ભુવનમાં રહેનાર ધણીનું શ્રેય થાય નહિ. . ૭૧ - ઘરનાં બારણાનાં કમાડ જાતે ઉઘડી જાય અને જાતે વસાઈ જાય તેવા હોય તો ભય ઉત્પન્ન કતો છે દ્વારની શાખે એક તરફ પહોળી અને બીજી બાજુ સાંકડી હોય તો ભયકતા છે થાંભલા અને શાખા વિનાનું ઘર સ્ત્રી પુત્રાદિકનો નાશ કરનાર છે બારણુના સ્થળે અને શા વગેરે લાકડાના મૂળને ભાગ નીચે અને ટોચનો ભાગ ઉંચે રાખ. એથી ઉલટી રીતે રાખવામાં આવે તો તે ભય પેદા કરે. "Aho Shrutgyanam Page #139 -------------------------------------------------------------------------- ________________ ૯૩ પ્રકરણ ૬ ઠું. ઘર વિશે કેટલી જાતનાં કાષ્ટ વાપરવાં. સાગ, મહુડો, સજ, ખેર અને બીએ એટલાં વૃક્ષનાં કાછો એક ઘરમાં ભેગાં હોય અથવા એટલાં ઝાડામાંથી ગમે તે એક જ વૃક્ષનાં લાકડાં ઘરમાં હોય તે તે શ્રેષ્ટ છે સ્થા સરલ, સાદળ, પનસ, અથવા ફનસ; શ્રીપરણીકા શીશમ, હળદર, ચંદન, આંબે પદ્માક અને ટીંબરણ એટલા વૃક્ષોનાં કાષ્ટા એક ઘરમાં ભેગાં વાપરવાં નહિ માટે એવાં વૃક્ષોમાંથી તે એક જ . જાતીનાં વૃક્ષોનાં કાટે વાપરવા તે સારું છે. વળી ઘર કામમાં બળેલું વૃક્ષ પિતાની મેળે ઉભું સૂકાઈ ગયેલું વૃક્ષ જેમાં પક્ષીઓના માળા હોય તેવું વૃક્ષ દેવાલય પાસેનું વૃક્ષ જેમાં ભૂત, પ્રેતાદિ વસતાં હોય તેવું વૃક્ષ-દુધવાળું પવન વડે પડી ગયેલું આંબલીનું વૃક્ષ અને હેડાનું વૃક્ષ એટલા પ્રકારનાં ઝાડાનાં લાકડાં વાપરવાં નહિ તેમજ ઘરના કામમાં જોઇતાં લાકડાં પંચકમાં લાવવાં નહિ. ઘરમાં પાણીયારૂ, દેવમંદીર, રસેડાં ક્યાં કરવાં - ઈશાન દિશામાં દેવમંદીર કરવું પૂર્વમાં સ્નાન કરવાનું સ્થાન કરવું અગ્નિ કેણે રડું કરવું ઉત્તરમાં કુટુંબીને રહેવાનું સ્થાન કરવું અની અને પૂર્વની મધ્યે દહી વહેવાનું સ્થાન કરવું અગ્ની અને દક્ષીણ વચ્ચે ધૂત રાખવાનું સ્થાન કરવું. "Aho Shrutgyanam Page #140 -------------------------------------------------------------------------- ________________ નૈરૂત્ય કોણે જાજરૂ કરવું પશ્ચિમે વિદ્યાભ્યાસનું સ્થાન કરવું વાયવ્ય અને ઉત્તરની મધ્યે સ્ત્રીઓનું સ્થાન રાખવું ઉત્તર અને ઈશાનની મધ્યે ઔષધનું સ્થાન કરવું. વિ. પ્ર. અ. ૨. અગ્નીનું, ગાયનું, જળનું, હાથીનું, શાસ્ત્રનું અને સ્ત્રીએનાં સ્થાનકે રાજાઓએ મહેલની જમણી બાજુએ કરવાં અને ભેંસનું બકરીનું અને ગાડાનું સ્થાનક ઘરની દક્ષીણ અને અગ્ની કોણે કરવું. ઈશાન અને પૂર્વ એ બે દિશાઓની મધે ગધેડાનું સ્થાનક અને ઉંટનું સ્થાનક કરવું ધનનું વસ્ત્રનું દેવનું ધાતુનું લક્ષ્મીનું ઘડાનું ઔષધનું બાગનું અને ભોજનનું સ્થાનક રાજાએ પોતાના મહેલથી ડાબી તરફ કરવાનું કહ્યું છે. ઘરના દ્વાર આગળ વેધ વિષે દ્વારમાં રથ, ચસ્વર (ચલાને માળા) શીખર (દેવમંદીર) પ્રતીમા, ધ્વજા, વાવ, કુ, ઝરણ, સરોવર, ભ્રમ, (ઘણું પાણીને અરટ શેરડી પીલવાનાં કેલુ) ને, ભીંતને (ભીતી કોણ) ઝાડ થાંભલે દ્વાર (સામાં ઘરના દ્વારની શાખ) પીઢીયું દર (ખણ અથવા ગુફા) રાફડે પશુ બાંધવાને ખીલે એટલી પ્રકારના વેધ કાર વચ્ચે આવતા હોય તે તજવાં દ્વાર સામે રાજ મારગ અથવા કેટ હેાય તે વેધને દેખ લાગતો નJ. "Aho Shrutgyanam Page #141 -------------------------------------------------------------------------- ________________ ઘમ્માં પત્થર કેટલા ઠેકાણે વાપરવા દેવમંદીર રાજમહેલ અને મઠની એક બાજુએ અથવા બંને બાજુએ પર્વતની ભીંત આવે તો તે સારી છે. વિશેષ—પણ સાધારણ લોકોના ઘરમાં પર્વતની ભીંત આવે તે તે સારી નહિ પરંતુ તેવા લોકોના ઘરોમાં ભીંતના બહાર ભાગે પર્વતને ભાગ હોય તો તે સારો છે ( કુંભી નીચે એટલામાં) થા લોકેના ઘરની પ્રથમ ભૂમીની ગમે તે જગ્યાની કુંભીના નીચે પર્વતનો ગમે તે ભાગ આવે અથવા તેજ પતના કેઈ પણ ભાગની કુંભી હોય તે તેની ચીંતા થી ઘર આગળ એટલા સુધી પર્વતને પત્થર આવે અથવા પર્વતના પત્થરનેજ એટલે હોય તો પણ તેની ફીકર નથી. જીણું ઘર કે દેવમંદીર પાડવા વિષે સમજ. જે ઘર જીર્ણ થઈ ગયું હોય જે ઘરની કઈ પણ ભીંત પડી ગઈ હોય તેવાં ઘરને પાડી ફરી કરવું હોય તે શિપીએ નિશ્ચય કરી સૂવર્ણના હાથી દાંત* વડે અથવા સૂવાની ગાયના શીંગડા વડે પાડવું પણ ઘર પાડતાં પહેલાં વાસ્તુની પૂજા કરી ઘર પાડવું એટલે વાસ્તુ દોષ લાગતું નથી. સૂવર્ણના હાથી દાંત અથવા ગાયનાં શીંગડાંથી ઘર પાડવું એમ બતાવે છે પણ એમ સમજવું કે મનુષને સંપતિ અનુસારે એવા સાધન વડે માત્ર શાસ્ત્ર મર્યાદા સાચવવા માટે શુકન તરીકે ભીંતને કાંઈક ભાગ પાડ અથવા ભીંતને સ્પર્શ કરાવી બીજા આજરો. વડે ઘર પાડવું. "Aho Shrutgyanam" Page #142 -------------------------------------------------------------------------- ________________ રાજાના ઘરે વિષે છાટ કેવી કરવી. રાજાના પ્રાસાદ વિષેના પાટડાના ઉપરની છાટ રાખવાની એવી રીત છે કે દરેક હાથે એ જવ પ્રમાણે છાટની જાડાઈ રાખવી એવી જે પાષાણની છાટ હાય તે રાજાને સારી છે પણ એવી છાટ સાધારણ લેાકેાના ઘરમાં રાખે તેા તે ધૂનને નાશ કરે. વિશેષઃ-પાષાણુ, પ્રાસાદ કીલ્લા જળાશય વગેરેમાં વાપરવાનું કારણ કે એ સ્થાનકા ઘણાં મજબુત જોઇએ અને મજા ઘરામાં ના કહેલી છે તેનું કારણ એકે એટલાં બધાં મજબુત માંધવાથી સાધારણ મનુષ્યાનું ગજું ન હેાય એટલે પત્થરની છાટ નાખવાથી ધનના નાશ થાય. ઘરમાં પ્રવેશ વિષે. ઘરકે ભુવનની સન્મુખ પ્રવેશ થાય તેનું નામ ઉત્સંગ નામના પહેલા પ્રવેશ તે શ્રેષ્ટ છે અને ઘરની પછીતે ફ્રી ઘરમાં પ્રવેશ થાય તે પૃષ્ટ ભગ એ બીજો પ્રવેશ વિનાશ કર્યો છે પ્રથમ દ્વારમાં પ્રવેશ કર્યા પછી જમણી તરફ થઈને વાસ્તુ ઘરમાં પ્રવેશ થાય ને ત્રીજો અપસવ્ય પ્રવેશ કહેવાય અને પ્રથમના દ્વારમાં પ્રવેશ કર્યા પછી ડામી તરફે થઈને ઘરમાં પ્રવેશ થાય તે સારો છે એ રીતે ચાર પ્રવેશ કહ્યા છે. વિશેષ:-પછીત બ્લેઇને ઘરમાં પેસવુ એ ખરાખ છે તેનું કારણ એકે દેખાવ સારા દેખાતા નથી અને હવા રોકાય છે. "Aho Shrutgyanam" Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઘરાની પહેાળાધુ વિષે. ક્ષેત્ર ફળ કરવુ હાય તે જમીન આગળથી પહાળી અને પાછળથી સાંકડી હાય તે ( વ્યાઘ્ર સુખ ) શ્રેષ્ટ છે, અથવા આગળથી સાંકડી ને પાછળથી પહાળી તે મધ્યમ છે, માટે જે સાંકડી હાય તે ખરાખર થાંભલા મુકવા અને સમર્ચારસ કરી લેવી બાકીની રહી તે બાજુમાં ગાજાર જાણવી તે જરૂર હાય તે ખાંધવામાં લેવી પણ સ્થંભ દ્વાર આદિ મુકવાં તે ક્ષેત્રફળ કર્યું હોય તેના વિભાગે મૂકવાં. ઘરાની ઉચાઇ વિષે. જે ઘર આગળથી નીચું અને પાછળથી ઊંચુ ખાંધેલું હાય તે ગૌમુખ કહેવાય તે શ્રેષ્ટ છે, અને આગળ અને પાછળ બંનેથી સમાન માંધેલું હાય. તે મધ્યમ છે, પણ આગળથી ચુને પાછળથી નીચું હાય તે ખરાબ કહેવાય પણ વચ્ચે આકાશ દેખાતું હાય અને બન્ને ઘરનાં જુદાં જુદાં ક્ષેત્ર ફળ કયા હાય તા તેના દોષ નથી. થરની જમીન ઉંચા નીચા વિષે. ઘરના મધ્ય ભાગની જમીન નીચી હાય અને દ્વાર આગળ ઉંચુ હાય તા તેવું ધર નિરંતર પુત્રના નાશ કરનાર છે. સ્થંભાની એળ મધ્યમ માનની કરવી પણ પ્રમાણથી આછી કે વધારે કરવી નહિ અને કરે તે ઘર ધણીને લક્ષ્મી પ્રાપ્તી થાય નહિ. વિશેષ ઘરના મારા આગળની જમીન કરતાં તેના અદના ભાગ કાંઈક ઉંચા રાખવા તેથી બીજા ખ’ડના "Aho Shrutgyanam" Page #144 -------------------------------------------------------------------------- ________________ ૮ ભાગ ઉંચા રાખવા તેવી રીતે છેક એરડા સુધીની જમીન સુધી કરવું. ઘરાના નૈવ વિષે. ક્ષેત્રફળ કરી ઘર કે ભુવન આંધ્યું હાય તેના છાપરાના નેવ ક્ષેત્રફળની જમીન બહાર પાડવાં અગર કોઈ ઘર આગળ અગાસી કરવી હાય તેા આટલાની જમીન ક્ષેત્રફળની અહાર રહે છે તેટલામાં અગાસી કરવી, ને અગાસીમાં નેવ પાડવાં તેના દોષ નથી પણ ચેાકમાં નેવ પડવા દેવા નહિ, અગાસીમાં પડવા દેવાં શા કારણથી કે વચમાં ક્ષેત્રની જમીન આવે છે, કેટલાક દેશામાં ક્ષેત્રફળ કરવાની એવી રીત છે કે આગળના પરસાળના ભાગ તથા ચાકના ભાગ મુકી દઈ ફક્ત ઓરડાનું ક્ષેત્રફળ કરે છે તેથી તે ધરાને ચાકમાં તેવ પડે, તા ખાદ્ય નથી, એટલે ક્ષેત્રફળની બહાર પડયાં એમ સમજવુ. દેવમંદીર વગેરે ઉપર ળશ વિષે. ભૂમીના છેલ્લા માળે તે અર્ધોદય (છાપરૂં છાઇએ તે એ પાસાં ) છાઇએ અને ઉપર કળસ ધજા ચડાવીએ ત્યારે તેને પ્રાસાદ કહીએ, અને સાધારણ લેાકેાના ધરા વિષે કળશ ધજા ઘાલવાં નહિ શાથી કે ગર્ભ ક્રમાય તેના દોષ પડે પણ ધજા તેા ઘલાયજ નહિ, પણ ચારે તરફ નેવ પાડવાં હાય તેા ગ છેડવીને એ કળશ ઘાલવા અને વચમાં નાના માલના કડકેા ઘાલવા એટલે દોષ નથી. ઘરની બાજુમાં જમીન વધારવા વિષે. ઘરને માલીક સમૃદ્ધિવાન હાય ને તે પેાતાના "Aho Shrutgyanam" Page #145 -------------------------------------------------------------------------- ________________ ટ ઘરની વૃદ્ધિ કરવા (માઢુ ઘર કરવાનું ઇચ્છે ) તે ઘરની એક દિશા તરફની જમીન ન લેતાં ઘરની ચારે તરફ જોઈતી જમીન લઈ ઘર વધારવું. ચારે બાજુની જમીન વધારવાનું કારણ એજ કે એક આજી વધારવાથી ઘરના દેખાવ મગડી જાય. ને ચારે બાજુ વધારવાથી દેખાવ સારા દેખાય. પ્રકરણ ૭ મુ अथातः संम्म वक्ष्यामि गृहेकाल विनिर्णयम् । यथाकालं शुभंज्ञात्वा तदा भवन मारभेत् ॥ અર્થ—હવે ગૃહાદિના કાળ નિણૅય કહું છું કાળના અનુસારે શુભ મૂહૂર્ત જોઇ બુદ્ધિમાન પુરૂષે આરંભ કરવા. ગૃહાર્દિને આયુષ અને વિનાશ, ક્ષેત્રફળને આઠે ગુણી સાઈઠે ભાગતાં જે અંક આવે તેને ઢશે ગુણુતાં જે અંક આવે ત્યાં સુધી જીવે, એટલે તેટલું તે ઘરનું આયુષ કહેવાય સાઈઠના ભાગ દેતાં જે શેષ રહે તેને પાંચે ભાગ દેવા એટલે તત્વ આવશે એજ વિનાશ. તત્વાનાં નામ—પૃથ્વી, જળ, તેજ, વાયુ, અને આકાશ, એ રીતે પાંચ તત્વાથી અંતકાળને ભેદ છે, ઘર અગર પ્રાસાદના આયુષ અને વિનાશ ( તેમનું પડી જવું) એમની જે કલ્પના ઉપર જણાવી છે તે વિષે થાડા ખુલાસેા અત્રે સચ્છિપતત્ર, તત્વમાળા અને વિશ્વકર્મા પ્રકાશ કાળનિણ ય વગેરે ગ્રંથામાંથી સારરૂપે નીચે પ્રમાણે બતાવ્યું છે. "Aho Shrutgyanam" Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ક્ષેત્રફળને આઠ ઘણું કરવું ને સાઈડે ભાગતાં જે આવે તેજ ફળ થયું, તે ફળ કાંકરી અને માટીથી બનેલા ધરનું સ્થિર આયુષ હોય છે. એ ફળને દશ ધાર્યું કરીએ તે ઈંટ માટી અને ચુનાથી બનેલા ઘરના આવરદા આવે, એ ફળને નેવું ઘણું કરીએ તેા પત્થર અને સીસાથી બનાવેલા ઘરનું આયુષ થાય છે, તેમજ તે ફળને એકસે સીતેર ઘણું કરીએ તા ધાતુ ( લેાહ ત્રાંબું સાનું) વગેરેથી કરેલા ગૃહતુ આયુષ આવે એ પરમ આયુષ પાંચ પ્રકારનું છે, અને *લખ્યાંક ( ફળ ) નીકળ્યા પછી જે શેષ રહે તેને ભાગતાં જે શેષ રહે તે અનુક્રમે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એમ પાંચ તત્વ છે અને તે ગૃહાર્દિકના અંતકાળનાં ચિન્હ છે એટલે એનાથી નાશ થાય છે. પાંચે તત્વનું ફળ. લખી આવ્યા પછી જે શેષ રહે તેને પાંચને! ભાગ આપતાં એક વધેતા તે પૃથ્વી તત્વ જાવું તે તત્વ વાળા ઘરમાં ધન ધાન્યની વૃદ્ધી થાય અને પૂર્ણ આયુષ્ય લાગવી જીણુ થઈ પડે. અને એ વધેતા તે જળ તત્વ એ તત્વ વાળું ઘર પાણીના પ્રકેાપથી એટલે પાણીથી રચી. પચીને પડે ત્રણ વધે તેા અગ્નિ તત્વ, એ તત્વ વાળું ઘર આગ લાગી મળી તેના નાશ થાય ચાર વધે તે વાયુ તત્વ વાળું ઘર પવનના પ્રકૈાપથી અટલે જાર વેર વાયુના સપાટાના આઘાતથી ઉથલી પડી નાશ પામે, પાંચ વધે તા લખ્યાંક એટલે એક રકમથી મીજી ૨ક્રમથી ભાગતાં જે આવે તે જેમકે આઠને એ એ ભાગતાં ચારમા અંક તે લખ્યાંક, "Aho Shrutgyanam" Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ આકાશ તત્વ જાણવું એ તત્વ વાળું ઘર અકસમાતથી પડી જવાનો ભય રહે છે, એ ઘર હંમેશાં નિર્જન (સૂતું રહે, તેમજ તેમાં સંતતિનો નાશ થાય. આગળ કહ્યા પ્રમાણે કોઈ પણ ઘર અગર પ્રાસાનું ગણુત કર્યા પછી પાયો છેદવાનું મૂહુર્ત કરી કામ શરૂ કરવામાં આવે તે દિવસથી તે આગળ બતાવ્યા પ્રમાણે જેટલાં વર્ષ, માસ, વગેરે આવે તેટલું તેનું આયુષ્ય જાણવું કારણ કે ગણીત ઉપરથી આયુષ્ય કપેલું છે તો ગણતને ઉપગ થાય ત્યારથી તેનું આયુષ્ય ગણવું જોઈએ. ઉદાહરણ. ધારે કે કોઈ પણ ઘર અગર પ્રાસાદ ૫ ગજને પ આંગળ સમરસ છે તો તેનું ક્ષેત્ર ફળ કાઢવાને લંબાઈના ૫ ગજ ને ૫ આંગળના આંગળ કર્યા તે ૧૨૫ આંગળ થયા તેને પહોળાઈના તેટલાજ એટલે ૧૨૫ આંગળી વડે ગુણતાં ગુણાકાર; ૧૫,૬૨૫, આંગળ થયા, તે તેનું ક્ષેત્ર ફળ થયું તે ક્ષેત્રફળને ૮ ગુણતાં ૧,૨૫૦૦૦ આંગળ થયા માટે તેટલી ઘડીએનું માટી અને કાંકરીથી કરેલા ઘરનું આયુષ્ય જાણવું અને તે ઘડીઓને પાંચે ભાગતાં શેષ કઈ રહેતો નથી. તે આકાશ તત્વ આવ્યું તેથી એટલી ઘડીએ ઘર અકસમાત પડશે તેવી જ રીતે આવેલી ઘડીઓને સાઠેથી ભાગતાં ભાગાકાર (લખ્યાંક ) ૨૦૮૩ આવ્યા માટે તેટલા દીવસ અને ૨૦ શેષ રહી તેટલી ઘડીએ જાણવી તે દીવસને ૩૦ થી ભાગતાં ભાગાકાર ૬૯ આવ્યું તે માસ અને ૧૩ શેષ "Aho Shrutgyanam Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ રહી તે દીવસ જાણવા તેમજ તે માસને ૧૨ ભાગતાં ભાગાકાર પ થયા તે વર્ષ અને બાકી ૯ શેષ રહી તે માસ. માટે કાંકરીથી બનાવેલા એ ઘરનું આયુષ્ય ૫ વર્ષ ૯ માસ ૧૩ દીવસ ને ૨૦ ઘડીનું આયુષ્ય થયું. તેજ પ્રમાણે લખ્યાંક (ફળને) ૧૦ ઘણું કરવાથી આવતાં પ૭ વર્ષ ૧૦ માસ ૧૦ દીવસ અને ૨૦ ઘડીએ ઈટ માટી અને ચુનાથી બનાવેલું ઘર અકસ્માત. પડશે તેમજ લખ્યાંકને ૩૦ ઘણા કરવાથી આવતાં ૧૭૩ વર્ષ, ૭ માસ, અને ૨૦ ઘડીએ ચુના અને પત્થરથી કરેલું ઘર અકસ્માત પડશે તેવી રીતે લબ્ધાંકને, ૧૭૦ ઘણુ કરવાથી આવતાં ૧૨૬૨ વર્ષ ૩ માસ અને ૨૦ ઘડી ધાતુ ( લેહ, ત્રાંબુ, સેનું વગેરે )નું કરેલું ઘર અકસ્માત પડશે. આ પ્રમાણે પરમ આયુષ્ય શાસ્ત્રમાં કહ્યું છે. ૫ ગજ અને ૫ આંગળી સમચેરસ ઘરના આયુષ્યનું પ્રમાણ ૧ ૧ ૦. પ૭ ૧ ૧ ૦ લખ્યાં વર્ષ માસ દિવસ ઘડી તત્વ | પદાર્થોથી બનેલું ઘર ૧ | ૫ | ૯ | ૧૩ ] ૨] ૫] માટી ને કાંકરીનું ઘર T ૫ ઈટ, માટીને ચુનાનું કરેલું ઘર ૫ ચુનાને પત્થરનું ઘર ૫ | પત્થર ને સીસાનું ઘર ૫ | ધાતુ વગેરેનું કરેલું ઘર ૩૦ 1 ૧૭૩ ૭ ૦ ૪૨ ૦ ૦ ૧૭૦ ૧૨૬ ૪ --- "Aho Shrutgyanam Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શિલ્પી શિલાનું સ્થાપન કરે અથવા ઘરને આરંભ કરે તે વખતે કર્તરિયેગ; ફ્રેકચગ, વૈધૃત, વતિપાત, યમઘંટ, જન્મથી ત્રીજી પાંચમી અને છઠ્ઠી તારા વૃદ્ધી અને ક્ષયતિથી, પાપલગ્ન. નવાંશ અને પાપગ્રહ, તિથી, વાર, વગેરે દુષ્ટ ચોગે ઘરના આરંભ વખતે તજવા. ઘરને આવરદા જાણવાની રીત. ઘરને આરંભ કરતી વખતે જે લગ્નમાં (૧) ગુરૂ (૬) સૂર્ય (૭) શુક્ર (૪) લગ્નમાં બુધ (૩) જા માં શની હોય તે ઘર સે વર્ષ સુધી કાયમ રહે અને (૩) જે શુક લગ્નમાં ને (૩) જે સૂર્યને (૬) મંગળ હોય ને (૫) મે ગુરૂ એ રીતે ગૃહ હોય તે ઘર (૨૦૦) વર્ષ સુધી આબાદ રહે. ઘર શત્રુના સ્વાધીન જવાના ગ. ઘરને આરંભ કરતી વખતે શનીશ્ચર અને મંગળ એ બે અગીયારમાં ભવનમાં હેય, અને ગુરૂ ચેાથા ભવનમાં હાય, ચંદ્રમા દશમા ભવનમાં હોય, એવા વખતમાં આરંભ કરેલું ઘર (૮૦) એંશી વર્ષ સુધી ટકે. હારંભ વખતે કર્ક લગ્નમાં ચંદ્રમાં હોય, કેંદ્ર સ્થાનમાં ગુરૂ હોય. મીત્ર સ્થાનમાં ગૃહ હોય તે વખતે ઘર થાય તે ઘર લક્ષ્મીવાન થાય, પણ નીચ અંશના ગૃહ હાય તેવા વખતમાં આરંભ કરેલા ઘરમાં નિધનપણું રહે અને એક પણ ગૃહ શત્રુના ઘરમાં સાતમા અથવા દશમા ભવ "Aho Shrutgyanam Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નમાં હાય તેવા વખતમાં આરંભ કરેલું ઘર એક વર્ષની અંદર શત્રુના સ્વાધીન થાય. લક્ષીયુકત ઘરના યાગે. મીન રાશીના લગ્નમાં શુક્ર હાય તે વખતે આરંભ કરેલું ઘર લક્ષી સહિત ઘણા દીવસ સુધી ટકે. કર્કના ગુરૂ ચેાથા ભવનમાં હાય તે વખતે આરંભ કરેલું ઘર પણ લક્ષ્મી સહિત ઘણા દીવસ સુધી ટકે. અને શનીશ્ચર તુળાને અગીયારમા ભવનમાં હેાય એવા વખતમાં કરેલું ઘર પણ લક્ષ્મી સહિત ઘણા વર્ષ ટકે. ઘર બીજા ધણી પાસે જવાના ચાગ, જ્યારે એક પણ ગૃહ શત્રુના નવાંશકમાં પ્રાપ્ત થઇને સાતમે વા દશમા સ્થાનમાં હાય અને વરણને સ્વામી ની`ળ હાય તેા તે ઘર એક વર્ષમાં બીજે ઠેકાણે વેચાઇ જાય, ને જો વણુને સ્વામી બળવાન હેાય તે તે ન વેચાય. નક્ષત્રો ઉપરથી શુભાશુભ ફળ. પુષ્ય, ત્રણ ઉતરા, ( ઉત્તરા ફાલ્ગુની ઉત્તરાષાઢા અને ઉત્તરા ભાદ્રપદ) અલૈસા, મૃગસર, શ્રવણુ, રાહિણી, અને સતભીષા, એ નક્ષત્રમાં મનાવેલું ઘર લક્ષ્મીયુક્ત રહે છે, વિશાખા, ચિત્રા, શતભીષા આદ્રા, પૂનરવશુ, ધનિષ્ટા, એ નક્ષત્રોને દીવસે શુક્રવાર હાય તે તે ઘર ધન ધાન્યની વૃદ્ધીવાળું થાય. હસ્ત, ચિત્રા, અશ્વની, અનુરાધા, એ નક્ષત્રોને દીવસે બુધવાર હાય તેા તે ઘર ધન અને પુત્રવાન થાય. મા, મૂળ, પૃષ્ઠ. પૂર્વા ફાલ્ગુની, રેવતી એ નક્ષત્રાને "Aho Shrutgyanam" Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ દીવસે મગળ વાર હાય અને તે દીવસે ઘરના કરેલા હાય તા તે ઘર અગ્નિથી મળી ભસ્મ થાય. ફાલ્ગુની. હસ્ત, અને મૂળ, રેવતી, કૃતિકા, પૂર્વા મઘા, એ દીવસે મંગળવાર હાય તે તે ઘર સંપૂર્ણ અગ્નિથી મળી ભસ્મ થાય અને તેવા ચેાગમાં કરેલા ઘરમાં પુત્રના નાશ થાય. આરસ દુષ્ટ યાગાનુ ફળ ઘરના આરભ વખતે લગ્નમાં સૂર્ય હાય તેા શસ્ત્રથી ઘા કરાવે, ચદ્રમા હાય તે હાની કરે. મંગળ હોય તે મૃત્યુ, શનિશ્ચર હાયતા દરીદ્ર, ગુરૂ હાય તાધર્મ અ અને કામ, શુક્ર હાયતા પુત્રાની પ્રાપ્તો, અને બુધ હાય તા સારા કામેાની પ્રવર્તી રહે. ત્રીજા સ્થાનમાં સૂર્ય હાય તા હાની અને ચંદ્ર હાય તા શત્રુના નાશ મગળ હાય તા અંધન કરાવે, નિશ્ચર હાય તેા નાના પ્રકારના વિધ્ર, બુધ હાય તા ધનની સંપતી ગુરૂ હાય તા ધમ ની વદ્ધો, અને શુક્ર હાય તે કામની સીદ્ધી. ત્રીજા સ્થાનમાં. યાપ ગૃહ હાય અને સૌમ્ય ઘર હાય તેા સીદ્ધી પ્રાપ્તી, ચેાથા સ્થાનમાં ગુરૂ હાય તેા રાજ તરફથી માન, મળે બુધ અને શુક્ર હાય તે સારા, સૂર્ય મગળ અને ચંદ્રમા હેાય તે ખરામ, પાંચમા સ્થાંનમાં ગુરૂ, શુક્ર અને બુધ હાય તે સારા છે, સૂર્ય, ચંદ્ર, મંગળ ને શનીશ્વર, એ ખરામ છે. "Aho Shrutgyanam" Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ છસ્થાનમાં સૂર્ય, મંગળ, ચંદ્રમા, શનીશ્ચર, ગુરૂ, શુક્ર, બુધ, એટલા ગૃહ હોય તો લાભ કરે, અને સૂર્ય મંગળ, અને ચંદ્રમાં હોય તે દુખી કરે, આઠમા સ્થાનમાં સૂર્ય હાય તે હાની, ચંદ્ર, મંગળ, અને શનીશ્ચર હોય તે રેગ, બુધ હોય તે ધનની પ્રાપ્તી, ગુરૂ હોય તો વિજ્ય અને શુક હેાય તે ખરાબ છે. નવમા સ્થાનમાં ગુરૂ, બુધ, અને શુક હોય તો વિજ્ય કરે ચંદ્ર, સૂર્ય, મંગળ, અને શનિશ્ચર, હોય તો દુખી કરે ચંદ્ર, સૂર્ય, મંગળ, અને શનિશ્ચર, હોય તે દુખી કરે દશમા સ્થાનમાં શુક્ર ગુરૂ બુધ, હોય તે ધનની વૃદ્ધી કરે સૂર્ય હોય તે મીત્રની વૃદ્ધી કરે, ચંદ્ર શેક કરે મંગળ ધનને લાભ અને શની દુખી કરે. લાભ સ્થાનમાં સંપૂર્ણ ગ્રહ હોય તો લાભ કરે અને બારમા સ્થાનમાં સંપૂર્ણ ગૃહ હોય તો સદા ખર્ચે વધે, એ રીતે ઘર ધણીને ગૃહનું બળ હોય તે સુખી કરે. પ્રકરણ ૮ મું. ભૂમી શેાધન. જે જમીન ઉપર ઘર કરવું હોય તે જમીન ખાડાવાળી તથા ફાટેલી એટલે જેમાં દરાર અથવા ચીરા પડી ગયા હોય તેવી જમીનમાં ઘર કરવું નહિં, વળી જે જમીનમાંથી શલ્ય ( હાડકાં) નીકળે તે જમીનમાં શલ્ય કાઢી તે ઉપર ઘર કરવું કહેલું છે. "Aho Shrutgyanam Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઘર કરવાની જમીનમાં રહેલું “શલ્ય” કહાડવા માટે પ્રથમ શિલ્પીએ ઘરના માલિકને પ્રશ્ન પુછવો, એટલે શિલ્પિાએ ઘરધણીના મુખથી કઈ પણ દેવ, વૃક્ષ કે ફળનું નામ લેવરાવવું, ત્યાર પછી અથવા નામ લેવરાવ્યા પહેલાં ઘર કરવાની જમીનના નવ ભાગ અથવા નવ કેઠા ક૯પવા અથવા કરવા. એ નવ કોઠામાં દેવ અથવા વૃક્ષ, અથવા ફળ નામને આવને અક્ષર આવે તે ઠેકાણની જમીનમાંથી ખોદી શલ્ય કહાડવું. રાફડાવાળી ભૂમિમાં ઘર કરવાથી ઘર ધણુને રોગ કરે, ખારવાળી અને ફાટેલી ભૂમિમાં ઘર કરવાથી ઘર ધણીનું મૃત્યુ કરે, અને શલ્યવાળી ભૂમિમાં ઘર કરવાથી ઘર ધણીને દુખ પ્રાપ્ત થાય, માટે એ શલ્ય જ્ઞાન કહેવું જોઈએ ? એ શયજ્ઞાન સમજવાની રીત એવી છે કે, જે જમીનમાં ઘર કરવાનું હોય તે જમીનના નવ ભાગે (કોઠાઓ) કરવા તે દરેક કોઠામાં પૂર્વ દિશાથી આરંભી (અષ્ટીમાર્ગ) મધ્ય દીશા સુધી નવ ભાગમાં અનુક્રમે નવ અક્ષરે લખવા અથવા કલ્પવા, તે અક્ષર એ છે કે, અ, ક, ચ, ત, એ, હ, શ, ૫, ય, એ નવ અક્ષરે છે. પ્રારા તે નવ કેઠાઓ કપિ ઘર ધણ પાસેથી દેવનું, ફળનું, અથવા વૃક્ષનું નામ લેવરાવવું. જે ફળ અથવા દેવ કે વૃક્ષના નામને આદ્ય (પ્રથમ) અક્ષર પૂર્વના “અ’વાળા કાઠામાં આવે તે સમજવું કે ઘર કરવાની જમીનમાં પૂર્વ દિશાએ દોઢ હાથ ઉંડું મનુષ્યનું અસ્થિ ( હાડકુ) છે તે રહી જાય તે તે જમીન ઉપર કરેલા ઘરમાં વસનારનું મરણ થાય, માટે પૂર્વ દિશામાંથી તે શલ્ય કહાડવું. મારા "Aho Shrutgyanam Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ અગ્નિ દિશાના કાઠામાં “” છે તે તે જમીનમાં ખરનું હાડકું હાય તે રહી જાય તેા તે ઘરમાં વસનારને રાદડ થાય એટલુંજ નહિ પણ તે ઘરમાં વસનારને નિરંતર ભય રહે. ૪ દક્ષિણ દિશાના કાઠામાં તે ત્યાં “ચ” છે માટે તે જમીનમાં નામને રહી ઉંડુ મનુષ્યનું હાડકું હાય તે ઉપર ઘર કરનાર માણુસનું મૃત્યુ કરે, આદ્ય અક્ષર આવે પુરૂષની કમર સુધી જાય તે તે જમિન શા નૈરૂત્ય દિશા તરફ “ત” વાળા કાઠામાં નામને આદ્ય અક્ષર હાય તા તે કાઠામાં દોઢ હાથ ઉંડુ સ્વાનનું હાડકું હાય, તે રહી જાય તે તે જમીન ઉપર ઘર કરી રહેનાર માણુસનાં માળા જીવે નહિ. ૫૬૫ પશ્ચિમ દિશાના “એ” વાળા કાઢામાં નામને આદ્ય અક્ષર આવે તે તે જમીનમાં દેઢ હાથ નીચે ખાળકનું હાડકું હાય, તે રહી જાય તા તે જમીન ઉપર ઘર કરી રહેનાર માણસને વારવાર પ્રવાસ કરવા પડે. ૫ ૭ વાયવ્ય કાણુ વાળા કાઠામાં “હું” છે તે ત્યાં ચાર હાથ ઉડે ફ્તરાં અથવા કાયલા હાય તે! તે રહી જાય તે તે ઘરમાં વસનાર માણસને વારંવાર ખાટાં સ્વપ્ન આવે અને તેવાં ખરાબ સ્વપ્ના હેર મેશ આવ્યાથી મિત્રના નોંશ થાય. ૫ ૮ ૫ ઉત્તર દિશામાં શ” વાળા કાઠામાં પ્રશ્નના આદ્ય અક્ષર આવે તેા તે જમીનમાં કમરની નીચે અથવા કમર પુરતી ઊંડાઈથી ઘેાડી વધારે ડાઈમાં માછલાનું હાડકું "Aho Shrutgyanam" Page #155 -------------------------------------------------------------------------- ________________ ૯ હાય (બીજા ગ્રંથામાં ખરાનું કહેલું છે) તેવીજ ઘર કરી વસનાર મનુષ્ય કુબેર જેવા ધનપાત્ર પણ તે શીઘ્ર પણે નિધન થાય છે. ૫ ૯ ॥ જમીનમાં હાય તા ઇશાન દિશાના પ” વાળા કાઠામાં ફળ મૂકે તેા. તે પૃથ્વીમાં દોઢ હાથ નીચે ગાયનું હાડકું હાય તે રહીજાય તે તે જમીન પરના ઘરમાં રહેનાર માણસની ગાયા વગેરે ઢારાના નાશ થાય ! ૧૦ ॥ મધ્ય દિશાંના ચ” વાળા કાઠામાં પ્રશ્નના આદ્ય અક્ષર આવે તા તે જમીનમાં મનુષ્યની છાતી ખરાખર શલ્ય છે એમ જાણવું, તે શહ્યા એવી રીતનાં હાય કે મનુષ્યના વાળ, મનુષ્યના માથાની ખાપરી, ભસ્મ (રાખ) લેાટુ, ઇત્યાદિ સ` શલ્યે અથવા તેમાંથી કોઈ પણ જાતનું શલ્ય હાય એમ સમજવું. તે શલ્ય જમીનમાં રહી તેમ છતાં તેવીજ જમીનમાં ઘર કરવામાં આવે અને તે ઘરમાં વસે તેાતે વસનાર માણસનું મૃત્યુ થાય એમ સમજવું જાય ૫ ૧૧ ॥ એ રીતે પ્રથમ પૂર્વ, પછી અગ્નિ કાણુ, દક્ષિણ નૈરૂત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન, અને મધ્ય દિશા એમ અનુક્રમે કાઠાઓનું રૂપ મનમાં કલ્પી અથવા કાઠા કરી દરેક વર્ગોના ખતાવેલા આદ્યના અક્ષરા પૃથ્વીના દરેક ભાગમાં અથવા કાઠાઓમાં અનુક્રમે સૃષ્ટિમાર્ગ લખવા અથવા કલ્પવા. એ પ્રમાણે ઘરની જમીનના નવ વગે છે તે દરેક "Aho Shrutgyanam" Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ વર્ગમાં ક્યા અક્ષરે કેટલા જોઈએ એ બાબતની સમજણ નીચે બતાવી છે. ઈશાન પૂર્વ અગ્નિ ... જs? પ. વર્ગના અક્ષરોઅ. વર્ગના અક્ષરાક. વર્ગના અક્ષર - પ. ફ. બ. ભ. મ. અ, ઈ, ઋ. ૭ ક. ખ. ગ. ડ શ. વર્ગના અક્ષરાય. વર્ગના અક્ષર ચ. વર્ગના અક્ષર ઉત્તર! શ. ષ. સ | ય. ૨. લ. વ. ચ. છ. જ, ૪. હ. વર્ગના અક્ષર એ. વર્ગના અક્ષરાત. વર્ગના અક્ષર હ. ઇ. સ. ૪ એ. ઐ, ઓ, ઓ ત થ દ ધ ન પશ્ચિમ વાયવ્ય/ હ. (નરૂત્ય એ રીતે દરેક દિશાઓ કેણાઓ અને મધ્યભાગમાં દરેક વર્ગના આઘના અક્ષરો લખવા, અથવા કલ્પવા, પણ જે વર્ગના જેટલા અક્ષરે કહ્યા છે તે વર્ગના તેટલા અક્ષરો પોતપોતાના સ્થાનમાં એકઠા હોય એમ સમજવાનું છે. માટે ઘરની ભૂમિના નવ ભાગે કલ્પી અથવા કોઠા કર્યા પછી શિલ્પિએ ઘર ધણુના મેઢેથી હરકેઈ દેવનું, વૃક્ષનું, અથવા હરકોઈ ફળનું નામ કહેવરાવવું, જ્યારે ઘર ધણીએ દે, વૃક્ષે કે ફળમાંથી જેનું નામ લીધું હોય, તે નામના આદ્યને અક્ષર જે કોઠામાં મળે તે કોઠામાં “શલ્ય” છે એમ સમજવું "Aho Shrutgyanam Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ ઢાંત. ઘર ધણીએ કૃષ્ણ, નામ દીધુ હાય તા માધુ અક્ષર ક' છે. તે અગ્નિ કાણાવાળા કાઢામાં શલ્ય છે એમ સમજવુ, ઘર ધણીએ પીંપળ નામ આપ્યું હાય તે તે, ‘પ’ વગ વાળા ઇશાન કાણુવાળા આઠમા કાઢામાં શક્ય છે એમ સમજવુ, અને ઘર ધણીએ સીતાફળ નામ આપ્યું. હાય ‘શ' વાળા સાતમા ઉત્તર દિશાના કાઠામાં શક્ય છે એમ સમજવુ, એ રીતે જે જમીનમાં ઘર કરવું હાય તે જમીનમાંથી વાળ, લાટ્ટુ, કાલસા, અને હાડકાં હાય તે કહાડી ઘર કરવુ. વળી ખીજા ગ્રંથામાં ચામડું રાખ વગેરેને શલ્યમાં ગમ્યું છે તે કહાડી ઘર કરવાનું બતાવેલું છે વળી શ્રાદ્ધ વિધિ, વગેરે ગ્રંથામાં શક્ય ખામતના દ્વાષ બતાવ્યા છે કે ? व्याधिं वल्मीकिनीं नैः । स्वंशुषिरास्फुटितामृतिं ॥ दत्ते भू शल्य युग दुःख खल्यं ज्ञेयं यत्नतः ॥ જમીનને ખેાઢતાં અંદરથી જે કંઈ નીકળે છે તેને શલ્ય કહે છે, જમીન ખેાદતાં જો તેમાંથી વલ્ભીકી એટલે રાડા નીકળે તે વ્યાધી કરે, પેાલાણુ નીકળે તેા ની ન કરે, ફાટેલી નીકળે તે મરણ કરે, શલ્ય ( હાડકાં ) નીકળે તેા દુ:ખ આપે એમ ગણા યત્નથી શક્ય જાણી શકાય છે. શલ્ય રહી જાય તે શું દોષ. नृशल्यं नृहान्यैः खर शल्ये नृपादिभिः शुनो स्थिडिंभ मृत्येः शिशुशल्यं गृहस्वामि प्रवासाय । गोशल्यं गोधनहान्यै । केशकपाळ भस्मादि मृत्यैइत्यादि ॥ "Aho Shrutgyanam" Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જમીનમાંથી નરશલ્ય (હાડકાં) નીકળે તે મનુષ્યની હાની થાય. ખનું શલ્ય નીકળે તો રાજા વગેરેને ભય કરે, કુતરાનાં હાડકાં નીકળે તો બાળકોનું મરણ કરે, બાળકેનું શલ્ય નીકળે તો ઘર બાંધનાર પ્રવાસી જ રહે (ઘરમાં સુખેથી બેસી શકે નહિ) ગાયનું શલ્ય નીકળે તે ધન વિનાશ કરે, મનુષ્યના મસ્તકના કેશ પરી ભસ્માદિક (નકળવા) થી મરણ થાય. આગળ જે શલ્યનું પ્રમાણુ બતાવ્યું છે તે ભૂપાળ વલ્લભ નામે ગ્રંથ કર્તાએ બતાળ્યું છે. તે જ રીતે બીજા ગ્રંથોમાં પણ બતાવે છે, પરંતુ અ, કે, ચ, વગેરે જે અક્ષરે કોઠામાં મકવાના બતાવ્યા છે, તેમાં અને રાજવલ્લભમાં બતાવેલા અક્ષરોમાં થોડા ફેરપડે છે, તે વાંચનારે વિચારી લેવું. જુઓ રાજવલ્લભના અક્ષરે ને ભૂપાલ વલ્લભના અક્ષરે મેળવો. અ, કે, ચ, ૮, એ, સ, શ, ૫, ૨, આ નવ રાજવલ્લભ એ બતાવ્યા છે. અ, ક, ચ, ત, એ, હ, શ, મ, ય, આનવ ભૂપાળ વલ્લભ નો કર્તા બતાવે છે એ રીતે શલ્ય કહાડી ઘર કરવાનું કહેલું છે પણ શલ્ય કહાડે નહિ તો તે માટે ઉપર બતાવેલા દોષ, વાસ્તુ મંડન, ઠકકુર ફેરૂકૃત, વાસ્તુ સાર જ્ઞાન રત્ન કોષ, અપરાજીત, વાતુ રત્નાવળી, નારદ પંચરાત્ર, સમરાંગણ વાસ્તુ મંજરી ઈત્યાદિ ઘણું વાસ્તુ પુસ્તકમાં તેમજ પ્રતિષ્ઠા સાર સમુચ્ચય વિશ્વકર્મા પ્રકાશ, મય, વગેરે ગ્રંથામાં દોષે બતાવ્યા છે "Aho Shrutgyanam Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ માટે ઘર કરતા પહેલાં ભૂમી સોધન કરી શલ્ય કહાડવું અવસ્યનું છે, વળી વિશ્વકર્માને પુત્ર જય પોતાના કરેલા “જય.” નામના ગ્રંથમાં લખે છે કે, जानु मात्रांखनेद्भूमिमथवापुरुषोन्मिताम् ।। અર્થ-શલ્ય કાઢવા માટે ઢીચણ સુધી અથવા પુરૂષ પ્રમાણે છેદવું. વળી, પ્રતિષ્ઠા સારૂ સમુચ્ચય” વિષે લખે છે કે – अधः पुरुषमात्रा तु नशल्यं दोषदंगृहे ॥ जलांतिकं स्थितं शल्यं प्रासादेदोषदंनृणाम् । तस्मात्प्रासादिकीभूमिखनेद्यावज्जलांतकं અર્થ–ઘર કરવાની જમીનમાં એક પુરૂષ પ્રમાણથી નીચે શલ્ય હોય તે તે શલ્યને કાંઈ દેષ નથી પણ પ્રાસાદ કરવાની ભૂમીમાં તે પાણી આવે ત્યાં સુધી દે નહિ તે દેષ રહે છે. પાણુ પર્યત પ્રાસાદની ભૂમી દવાનું કહ્યું છે એમ વાસ્તુમંજરીના કર્તા નાથા નામને સુત્રધાર વાસ્તુ મંજરીના પ્રથમ તબકમાં પ્રર્તિષ્ટા સાર સમુચ્ચયની સાક્ષી આપી લખે છે નિધી. (દ્રવ્ય શોધન.) મહારા ઘરમાં અથવા મારી અમુક જમીનમાં કર્યો ઠેકાણે અને શું દ્રવ્ય છે. આ પ્રમાણે જે વખતે પ્રશ્ન થાય તે વખતે સૂર્યોદય કાળથી જેટલી ઘટીકાઓ ગયેલી હોય તેને (૬૦) ભાગવી એ રીતે પ્રશ્ન વખતને રાસ્યાદી ચંદ્ર તૈયાર થશે પછી ચંદ્રની પેઠે સૂર્ય પણ રાસ્યાદી તૈયાર કરે પછી એમ જેવું કે એ બંને ગ્રહો પૈકી એક પિતાની "Aho Shrutgyanam Page #160 -------------------------------------------------------------------------- ________________ રાસિમાં અને બીજે બીજી રાસિમાં હોય છે. અને ચંદ્રની રાસિ કેંદ્રમાં હોય તે નીધિ દાટે છે એમ નક્કી છે એમ સમજવું. જે સૂર્યની રાશિમાં ( સીંહ રાશિમાં) એ બંને રહેલા હોય તે શલ્ય છે એમ સમજવું. એ ચોગ ન હોય તે શલ્ય કહેવું નહિ. પોતપોતાની રાશિમાં બને રહેલા હોય તે નીધિ તથા શલ્ય બને છે એમ સમજવું. સૂર્યની રાસીમાં ચંદ્ર હોય અને ચંદ્રની રાસીમાં સૂર્ય હાય તે કંઈ નથી એમ સમજવું પણ પૂર્ણ કળાને ચંદ્ર હોય તો શીક્કા છે એમ જાણવું ક્ષીણ ચંદ્ર હોય તો અ૫ નીધિ છે વળી ચંદ્ર ઉપર સૂર્યાદિ ગ્રહોની દ્રષ્ટી હોય તે જુદી જુદી ધાતુઓ નીચે પ્રમાણે છે. સૂર્યની દ્રષ્ટી હોય તો સુવર્ણ મંગળની દ્રષ્ટી હોય તે ત્રાંબુ બુધની દ્રષ્ટી હોય તે રત્ન ગુરૂની દ્રષ્ટી હોય તે કાંસુ શુક્રની દ્રષ્ટી હોય તો લેટું, શનિની દ્રષ્ટી હોય તે સીસુ, અને રાહુની દ્રષ્ટી હોય તે કલાઈ એવા નીધિ છે. આ દ્રષ્ટી લગ્ન ઉપર પણ જોવાય છે તેમાં ચંદ્રની દ્રષ્ટી હોય તે રૂપે છે. . દ્રવ્ય કેટલે નીચે છે તે વિષે. મીશ્રગ્રહ (શુભ અને પાપગ્રહ) ની એકઠી દ્રષ્ટી હોય તે મીશ્ર દ્રવ્ય છે. કેઈની દ્રષ્ટી ન હોય તે દ્રવ્ય નથી. ચંદ્ર ઉપર બધા શુભ ગ્રહોની દ્રષ્ટી હોય તો તે જગ્યાએ દ્રવ્યને મેટે (નીધિ) ભંડાર છે એમ સમજવું. અને ચંદ્ર ઉપર ક્રૂર ગ્રહ હોય તે દ્રવ્ય છે પણ પ્રાપ્ત નહિ થાય. અનુકમે ચંદ્રના ગ્રહમાં સૂર્યાદી એક ગ્રહ રહ્યાથી નથી. એને માટે તે દ્રવ્ય છે એ "Aho Shrutgyanam Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સેનુ, જસત, ત્રાંબુ પાષાણુ, મૃતીક લેટુ એથી યુક્ત પત્ર જડશે એમ જાણવું. ચંદ્રની ભગવેલી રાસીના અંશના પ્રમાણમાં ગજ અથવા હાથના પ્રમાણ વડે ખેદતી વખતે નીચ ગ્રહની દ્રષ્ટી આવી હોય તે દ્રવ્ય જડવામાં વિશ્વ થાય. અને કુંભરાસીને ચંદ્ર હોય અને નીચગ્રહની દ્રષ્ટી હોય તે દ્રવ્ય પાણુ માં છે એમ જાણવું. ઉંચને નવમાંશ હોય તો તે અંશના પ્રમાણમાં ઉંચું દ્રવ્ય જાણવું. મહા ઉંચના ગ્રહોની સ્વગ્રહો ઉપર દષ્ટી હોય તો ઘણું ઉંચું ( અંશના પ્રમાણમાં) દ્રવ્ય હોય. નક્ષત્રનું રાસિનું અને તારાનું સમક્રમણ હોય તે ભીંતમાં દિવ્ય છે એમ સમજવું ચંદ્રના ભેગવેલા અંશના પ્રમાણમાં દ્રવ્યની સંખ્યા જાણવી પડવગનું બળ તથા ચંદ્રમા બળવાન હોય તો ઉપરના કહેલા પ્રમાણથી દસગણું દ્રવ્ય વિશેષ જાણવું જે ભુવનમાં શુભ ગ્રહયુક્ત ચંદ્ર રહ્યો હોય તો તે ભુવનમાં (લગ્ન કુંડળીમાં) દ્રવ્ય છે એમ સમજવું. એ રીતે ઉપર બતાવ્યા પ્રમાણે લગ્ન કુંડળી કરી ગ્રહનું ફળ જોઈ દ્રવ્યશાધન કરવું કહેલું છે પણું લગ્ન કુંડળી મુકતી વખતે ટાઈમ બરાબર તપાસી ઇષ્ટ ઘટી કાઢી કરવી. બુ. દેવજ્ઞ ૨. જળાશયના આરભનું મુહુર્ત. અનુરાધા, મઘા, હસ્ત, રેવતી, ત્રણે ઉતરા રેહીણી, મૃગશર, પુષ્ય, ઘનીષ્ઠા, શતભિષા, અને પૂર્વાષાઢા, આ "Aho Shrutgyanam Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ નક્ષત્રામાં શુભ માસમાં શુભ દીવસે વાવ કુવા તળાવ વગેરે જળાશયાના આરલ કરવા. રવિવારે જળાશયના આરલ કરે તેા જળ નીકળે સામવારે પૂર્ણ જળ નીકળે, મંગળવારે રેતી નીકળે, બુધવારે બહુ જળ નીકળે, ગુરૂવારે મીઠું જળ નીકળે, શુક્રવારે મારૂં જળ નીકળે, અને શનીવારે જળ નીકળે નહિ. .. પચક પ્રથમ સૂના નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને ત્રણ નત્રા સજળ, ખીજા ત્રણું નક્ષત્રમાં ખ’ડ જળ, ત્રીજા ત્રણ નક્ષત્રમાં જળ, ચાથા ત્રણુ નક્ષત્રમાં નિર્જળ, પાંચમા ત્રણું નક્ષત્રમાં જળ, છઠ્ઠા ત્રણું નક્ષત્રમાં ખારૂં જળ, સાતમા ત્રણુ નક્ષત્રમાં કાંકરીવાળુ જળ, આઠમાં ત્રણ નક્ષત્રમાં ઉત્તમ. જળ અને નવમા ત્રણુ નક્ષત્રમાં ખારૂં જળ નીકળે. જળાશયમાં જળ રહેવાના યોગ. લગ્નમાં ચંદ્રમા હાય અથવા પૂર્ણ ચંદ્રમાં કે શુક્ર વા' બુધ હાય તા જબ થાય. અથવા જળાય રાસીના હાય સ્થાનમાં હાય, લગ્નમાં મુહસ્પતિ સદાકાળ સ્થાયી અને ઉત્તમ કુવા આરંભનારના ગૃહેા ઉપરથી ફળ. ચેાથા અને આઠમા સ્થાનમાં પાપગ્રહ હાય ને લગ્નમાં ચંદ્રમા આઠમે હાય તેા જળાશયના આરભ કરાવનાર ધણીનું મૃત્યુ થાય. "Aho Shrutgyanam" Page #163 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #164 -------------------------------------------------------------------------- ________________ શબ્ દ્રષ્ટિ ફુલ * l દેવાની દ્રષ્ટિ સમજવાનુ કાષ્ટક બાં दृष्टि दर्शित । । । ... ત સુષ્ટિ માન दृष्टि માતાના "Aho Shrutgyanam" દ્રષ્ટિ" दृष्टि જૈનપ્રતિમાની Q.. ગણપત દ્રષ્ટિ ઉપર બતાવેલા ચીત્રમાં દ્વાર ઉદયના ભાગ ૮ કરવા ભાગ ૪ શેષશાઇની દૃષ્ટિ ભાગ ૫ વિષ્ણુની એ એ રીતે દરેક દેવ પ્રમાણે દૃષ્ટિએ સમજવી. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ જળ ન રહેવાના ચેગ. કેન્દ્ર પાપ ગ્રહોથી યુક્ત હાય. અથવા આઠમા અને બારમા ભવનમાં હોય તો થોડા દીવસમાં જળને નાશ થાય શનીશ્વર, મંગળ, સૂર્યએ કેન્દ્રસ્થાનમાં હોય ચંદ્રમા આઠમા સ્થાનમાં હોય તે એવા લગ્નમાં આરંભ કરેલા જળાશયનું જળ એક વર્ષ સુધી પણ ટકતું નથી. પ્રકરણ ૯ મું. મહાદેવ લક્ષ્મીનારાયણ, શેષશાઇની દષ્ટિનું માન. દ્વારની ઉંચાઈ ના ભાગ-૮ કરવા તેમાંના ભાગ ત્રણ ઉપરથી તજવા એટલે પાંચમા ભાગે લક્ષમીનારાયણની દ્રષ્ટિ રાખવી. દ્વારની ઉંચાઈના અર્ધ શેષશાઈ તથા મહાદેવના લીંગની દ્રષ્ટિ રાખવી. જૈન પ્રતિમાની દ્રષ્ટિનું માન. બારણું ઉંચું હોય તેમાં ભાગ ૮ કરવા તેમને ઉપરને એક ભાગ તજ બાકી સાત ભાગ રહ્યા તે ઉપરના સાતમા ભાગમાં ભાગ ૮ કરવા તેમાંનો ઉપરનો એક ભાગ તજી સાતમા ભાગે જૈન પ્રતિમાની દ્રષ્ટિ સિંહ આય ત્યા વાયમાં રાખવી. - ઉર્ધ દ્રષ્ટિ હોય તે દ્રવ્યનો નાશ કરે, ઉંચી દ્રષ્ટી અને નીચી દ્રષ્ટિ ભાગ હાની કરે, અને સમદ્રષ્ટિ સદાકાળ સુખી રાખે એમાં સંશય નહિ. ઉભી પ્રતિમાનું માન. ગભારામાં ભાગ ૩ કરવા તેમાંના ભાગ એકની પ્રતીમાં ઉંચી કરવી તે જેષ્ટ માન જાણવું, તે જેષ્ટ માનમાંથી દશમે "Aho Shrutgyanam Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ભાગ ધટાડીએ તે મધ્ય માન જાણવું. ત્થા જેષ્ટ માનમાંથી પાંચમા ભાગ હિન કરીએ તે નિષ્ટ માન જાણવુ. લીંગ ત્થા જળાધારી બનાવવાનાં પાંચ પ્રકારનાં સુત્ર આણુ (લીંગ) ના પરીધની લંબાઈનું માપ આવ્યું હાય તે પહેલું સૂત્ર, એ સુત્રની જેટલી લંબાઈ આવી હાય તેટલી જળાધારી પહેાળી રાખવી તે ખીજું સૂત્ર, એજ સુત્રની લખાઇ પ્રમાણે જળાધારીની ઉંચાઈ રાખવી એ ત્રીજું સૂત્ર, અને એજ પરીધની લખાઇના માપ પ્રમાણે જળાધારીથી બહાર પરનાળ કરવી તે ચેાથું સૂત્ર, અને એજ સૂત્ર પ્રમાણે જળાધારી ઉપર માણુ બહાર નીકળતું રાખવું તે પાંચમું સૂત્ર. વાહનનું સ્થાન. પ્રાસાદમાં દેવતા બેઠા હૈાય તેના વાહનને માટે ચાકી કરવી તેમાં વાહનનું સ્થાન કરવું એક પદને છેટે, તથા એ. પદ્મ છેટે, ત્રણ પદ છેટે, ચાર પદ્મ ઈંટે, તથા પાંચ પદ છેટે, તથા છે. પદ છેટે, અને સાત પદ્મ છેકે, એટલા એટલા પદ્મના છેટે જગ્યા રાખીને વાહનની બેઠક કરવી. દેવાલયમાં જે દેવ પુજાતા હાય, તેના નવ ભાગ કરવા,. તે માલ્યા ભાગ પાંચ તથા છેા, તથા સાત, વાહન ઉંચુ કરવું. ધુટી તળે તથા નાભિ તથા હૃદય બરાબર એ ત્રણ પ્રકારની વીધીથી વાહન ઉંચુ કરવું. પગની ઘુંટી ખરાખર તથા કેડ ખરાખર તથા ચણ ખરાખર–દેરાસરમાં જે દેવ પૂજાતા હાય તેટલું વાહન ઉંચુ કરવું. શીવના પેાઠીએ ઉંચા કરવા તે જળાધારી ખરાખર "Aho Shrutgyanam" Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ પગ કરી ભાગ કરી રથાન અથવા તેના કરો અને સૂર્ય દેવનું વાહન હૃદય (છાતી) બરાબર ઉંચું કરવું. - પબાસણુ તથા પ્રતિમા. બારણાના ૬ ભાગ કરવા અથવા નવ ભાગ કરી તેમાંથી ૧ એક ભાગ ઉપરનો ત્યાગ કરે, તેમાંથી ૫ પાંચ અથવા ૮ આઠ તેના બે બે ભાગ કરવા અથવા તો બારણાના અંશથી બે ભાગ કરવા. બારણું ઉંચું હોય તેમાં ભાગ ૩ર બત્રીસ કરવા, તેમાંલ્યા ભાગ ૧૫ પંદર, તથા ૧૬ સેળ, તથા ૧૪ ચૌદ, એટલા ભાગનું ઉંચું પબાસણ (સિંહાસન) કરવું ભાગ ૧૩ તેર, તથા ભાગ ૧૨ બાર તે પબાસણ ઉપર પ્રતિમાના ભાગ છે. - ભાગ ૧૬ સેળનું પબાસણ તેને પ્રતિમા ભાગ ૧૨ બારની કરવી, ભાગ ૧૫ પંદરનું પબાસણું તેને પ્રતિમા ભાગ ૧૬ સોળની કરવી, ભાગ ૧૩ તેરનું પબાસણ તેને પ્રતિમા ભાગ ૧૫ પંદરની કરવી, એ પ્રતિમા ઉદયનું પ્રમાણ જાણવું, બારણું ઉંચું હોય તેમાં ભાગ કરી પબાસણ તથા પ્રતિમાને મેળ કર. પબાસના નીકાલાના ભાગ, દેવાલયના ગભારાની અંદર (પછીત તથા ભડાની અંદર) ભાગ ૮ આઠ કરવા, તેમાંલ્યા પછી તેથી ૧ એક ભાગ નિકળતું જક્ષનું પબાસણ કરવું, અને પછી તેથી ૨ બે ભાગમાં બીજા દેવેનું પબાસણ ઉંચું કરવું. અને પછીતેથી ૩ ત્રણ ભાગ નીકળતું બ્રહ્મા તથા વિષ્ણુનું પબાસણ "Aho Shrutgyanam Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ કરવું, અને મધ્યે (ગ) ૪ ચેાથે ભાગે શિવનું પબાસણુ કરવું. બ્રહ્મા વિશેનું તથા પાર્વતી કેટલા માપનાં કરવાં. શીવના મેંઢામાં ભાગ ત્રણ કરવા ભાગ એક ઓછા વિનુ તથા બ્રહ્મા કરવા, બ્રહ્મા જેવડી પાર્વતી દેવીની મૂતી કરવી તે સર્વ કામના પૂર્ણ કરે. પ્રાસાદના માનથી ઉભી પ્રતિમાનું પ્રમાણુ એક ગજના પ્રાસાદને દશ આંગળની પ્રતિમા કરવી તેમજ ચાર ગજ સુધીના પ્રાસાદ માટે ગજે દશ આંગળની વૃદ્ધિ કરવી, અને પ્રાસાદના ચાર ગજથી દશ ગજ સુધી ગજે બે આંગળની વૃદ્ધિ કરવી, અને દશ ગજના પ્રાસાદથી પચાસ ગજના પ્રાસાદ સુધી ગજે એક આંગળની વૃદ્ધિ કરવી તે મધ્યમાન જાણવું. મધ્ય માનમાં દશમે ભાગ ઉમેરીએ તો જેષ્ઠ માન થાય તેમજ મધ્ય માનમાંથી દશમે ભાગ ઓછો કરીએ તો કનિષ્ટ માન થાય. બેઠી પ્રતિમાનું માન. એક ગજના પ્રાસાદથી ચાર ગજના પ્રાસાદ સુધી ગજે છ આંગળની વૃદ્ધિ કરવી, ચાર ગજથી દશ ગજના પ્રાસાદ માટે ગજે એક આંગળની વૃદ્ધી કરવી. દશ ગજથી પચાસ ગજ સુધી ગજે એક આંગળની વૃદ્ધિ કરવી તે મધ્ય માન જાણવું, મધ્ય માનને વીસમે ભાગ ઉમેરીએ તો જેષ્ટ માન, અને મધ્ય માનમાંથી વીસમે ભાગ ઓછો કરીએ તો કનિષ્ઠ માન જાણવું. "Aho Shrutgyanam Page #169 -------------------------------------------------------------------------- ________________ - - આબુ ઉપર દેલવાડાના દહેરાના અંદરનું એક દ્રશ્ય પ્રાસાદના બાંધકામ વિષે વધુ વીગત જુએ ભાગ ૨ જે "Aho Shrutgyanam Page #170 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam" Page #171 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #172 -------------------------------------------------------------------------- ________________ NAVA આબુ ઉપર દેલવાડાના દહેરાનો દેખાવ "Aho Shrutgyanam Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ દ્વાર માનથી પ્રતિમા પ્રમાણુ. દ્વારની ઉંચાઈના આઠ ભાગ કરવા તેમાંથી એક ભાગ કાઢી બાકી સાત ભાગ રહ્યા તેમાંથી બે ભાગ જેટલી પ્રતિમા કરવી. વળી દ્વારની ઉંચાઈના નવ ભાગ કરવા તેમાંથી એક 'ભાગ કાઢી નાખો બાકી આઠ ભાગ રહ્યા તેના ત્રણ ભાગ કરવા તેમાંના બે ભાગની પ્રતિમા કરવી. ઉભી પ્રતિમા પ્રથમ નંબરની ગણાય છે, અને આસન ઉપર બેઠેલી પ્રતિમા બીજા નંબરની ગણાય છે. વળી દ્વારના માનથી પ્રતિમા બનાવાય તે શ્રેષ્ઠ ગણાય છે. સિંહાસનનું પ્રમાણ દવારની ઉંચાઈના ત્રણ ભાગ કરવા તેમાંના એક ભાગનું સિંહાસન કરવું તે મધ્ય માન જાણવું, અને દ્વારની -ઉંચાઈના બે ભાગ કરી એક ભાગનું સિંહાસન કરવું તે જે. માન જાણવું અને મધ્ય માનથી નાનું કરે તો તે કનિષ્ટ થાય. ઘર ત્યા દેરાશર માટે પ્રતિમાનું માન. ઘરમાં (ઘરદેરાસરમાં ) એક આંગળથી બાર આંગળની (નીચેની પાટલી સાથે) પ્રતિમા પુજવા એગ્ય છે, વધારે પ્રમાણ માટે શાસ્ત્રને મત નથી. પ્રાસાદને માટે બાર આંગળથી તે નવ હાથ સુધીની પ્રતિમા સ્થાપન કરવી, દશ હાથ ઉપરાંતની પ્રતિમા પ્રાસાપદની બહાર (જળાશય બાગ રાજાના કીલ્લાના સિંહદ્વાર "વિષે) શોભાને માટે રાખવા એગ્ય છે. જૈન પ્રતિમા બનાવવા ના ભાગ “ક, થી “ખ, અને “ખ, થી “ગ, સુધી અને "Aho Shrutgyanam Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૨ 6 < 6 છેવટ ચ, સુધી સમ ચેારસ શીલા કરવી તેના અધ જાડી (પ્રતિમા ) કરવી ‘ચ, થી · ·, સુધી પ્રતિમાની પાટલીમાં ભાગ ત્રણ કરવા એવા એક ભાગ ‘ચ, થી છ, સુધી કરવા તે ખરાખર કાણી કરવી તેવા એક ભાગ ગલેથી એ આજુએ મુકવા એટલે ભાગ એ ના ખભા થયા એક ભાગ માથું પહેાળું કરવું અને ‘ગ, થી · ખ્, સુધીની જે લાઇન છે તેમાં માથું પહેાળુ હાય તેને તીયાંસ ભાગ ઉપર વધારવે અને માથાના ભાગ સમચારસ કરી વર્તુલ કરવું તેમાં ત્રણ ભાગ કરી દાઢી કપાલ અને નાકના ભાગને મેળ કરવા ચ, થી છ, સુધીના ભાગમાં ત્રણ ભાગ કરી એ એ ભાગની જાંગ રાખવી મૂતીની પહેાળાઇના સાતમા ભાગે નીચેની પાટલી જાડી રાખવી ચીત્ર * ખીજામાં ( તળના ભાગમાં ) પાટલીમાં ભાગ ૫ કરવા તેમાં ભાગ ૨ વચે રાખવા અને અ ,, થી ઈ” સુધી ભાગ એક જેવા અને ઉ” સુધી ફ્રાંસ મારવી તે ફ્રાંસ કાણી ખરાખર સુધી મારવી અને એ રીતે પલાંઠી કરવી. ચીત્ર ત્રીજામાં મૂર્તીના જાડમાં ભાગ ત્રણ કરી ભાગ ૨ ની મૂર્તીની છાતી અને નાક સુધીના ભાગ જાડમાં સરખા કરવા. ( જીએચીત્ર ) ધ્વજ દંડનું પ્રમાણ, પ્રાસાદ રેખાએ જેટલે હાય તેટલા ધ્વજા ઈંડ લાંખે કરવા, પણુ દેવાલય શિખરમધ હોય એટલે ઘર મંદિર કે * રૂપ કામના ભાગા અને પશુ પક્ષીના નીયમે ખીજા ભાગમાં વિષેશ અને ચીત્રા સાથે આપવામાં આવશે. "Aho Shrutgyanam" Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન પ્રતિમા બનાવવાનું ચીત્ર ચીન ૧ પD ક જગ 3 2 ' ' ? - "Aho Shrutgyanam Page #176 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #177 -------------------------------------------------------------------------- ________________ - - महता पालन य "-- - - LLL - | "Aho Shrutgyanam" Page #178 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #179 -------------------------------------------------------------------------- ________________ -~ S રૂપકામના ભાગ દર્શાવતું ચીત્ર. "Aho Shrutgyanam" Page #180 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #181 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #182 -------------------------------------------------------------------------- ________________ ow to A xสนุน ชเวเจรจา ક - • • • • • • • સ ન જારા 3 - - - - - • - પ કા સ ૫ % અ ને ૧૫ ઉમ เสนุเสน 337 "Aho Shrutgyanam સણ ઉંચુ અને ૧૪ ભાગ પ્રતિમા અને ભાગ ૪ ઉપરના તજવા. ઉદયના ભાગ ૩૨ કરવા, ચીત્ર પહેલા પ્રમાણે ભાગ ૧૪ નું પબા ઉપર બતાવેલા ચીત્રો સમજવાની એવી રીત છે કે દ્વાર ... મેરા o niti Himney can ત મત પ્રતિમા નું ઝમ ૯s, : - • • • • - Yક જ જગ 3 - • • • - - - - - જજ ને મા રા . છ - - Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ધામાનું મંદિર હાય તા ગભારાના અંદરના ગાળા ભરીને માન કહેવાય, જેષ્ટ માનમાંથી. મધ્યમાન જાણવું ને જેમાંથી કનિષ્ટ માન જાણવું. તે ધ્વન્દ્વ દંડના ઠ્ઠા ભાગે પાટલી લાંખી અને લાંખીનું અવ પહેાળો કરવી. અને ત્રીજે ભાગે જાડી કરવી, તે પાટલીના તળાંચે અ ચંદ્ર કરવા અને ઉપર મેગરા કરવા. વા દંડ કરવા તે જેષ્ટ દશમા ભાગ ઘટાડીએ તા પાંચમે ભાગ ઘટાડીએ તેા કરવી.. ધ્વજા દડેની જાડાઈ. એક ગજના દેવાલયને એક ગજ લાંબે ને ના પાણા આંગળ જાડા જાદંડ કરવા એ પ્રમાણે ખીજે ગધ્યેથી ના અર્ધો આંગળની વૃદ્ધિ કરવી. એટલે ૧ા સવા આંગળ જાડા કરવા તે ગજ ૫૦ પચાસ સુધી, તે ધ્વજાદંડ ગેાળ અથવા અઢાંશ કરવા અને લાકડું. ગાંઠ કે વેઢાવાળું ન વાપરવું ધજાગરાને કકણી નાખવી તે એકી નાખવી અને ગાળા. એકી પાડવા. ધજાગરા પ્રમાણે ધ્વજા લાંબી કરવી અને આઠમા ભાગે પહેાળી કરવી તે રગબેરંગી લુગડાની કરવી. જૈનના દેરાસર ઉપર ધ્વજા પાટલી આડી હાય તે પ્રમાણે આંધવી અને ખીજા દેશ ઉપર ધ્વજા ઉભી રાખવી. ( આંધવી ) પ્રકરણ ૧૦ મુ. ઘનફૂટ——લબાઈ, પહેાળાઇ અને જાડાઇમાં ફૂટ હાય જવાબ નકૂટ આવે. એમાં ઈંચ હોય તા ગુણાકારને ૧૨ "Aho Shrutgyanam" Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ થી ભાગવાથી ઘનફૂટ આવે. એમાં ઇંચ હેાય તે ગુણાકારને ૧૨ થી ભાગતાં પાકા ઈંચ અને પાકા ઇંચને ૧૨ થી લાગતાં કાચા ઇંચ કાચા ઇંચને ૧૨ થા ભાગતાં પાકા ઇંચ પાકા ઇંચને ૧૨ થી ભાગતાં ઘનફૂટ આવે. ૧. દા–૧–૦ x ૧-૦ x ૧૨–૦ = ૧૨-૦-૦-૦ ખારી ઘનફૂટ ૨. દા- ૩૦૦ x ૧-૬ x –૧–૦ = ૪૬-૦-૦ જવામ ૩. દા ૩૦ × ૦–૧૦ × ૨-૬ = ૬-૩-૦-૦ જવામ રીનીંગ ફૂટ એટલે ફક્ત લંબાઈનાજ ફૂટ જેમકે છ મેાભની ૨૩ ફૂટ લંબાઇ હાયતા છ× ૨૩ = ૧૬૧ રીનીંગ ફ્રૂટ થયા. ચારસ ફૂટ—એક પાટીયું ૬ ફૂટ લાંબુ અને એ કુટ પહેાળુ હાયતા ૬૦ × ૨-૦ = ૧૨ માર્ચેારસ ફૂટ જે ચાખ્ણુના ચાર ખૂણા કાર્ય ખુણા હાય, તેને કાટ ભ્રૂણ ચાખુણુ કહે છે. જે આકૃતિની હદ પાંચ, છ, સાત, એમ જેટલી સીધી લીટીએથી થઇ હાય તેને પાઁચ ખૂણુ ષટપૂર્ણ સપ્તખૂણ એમ તેટલા ખૂણાની આકૃતિ કહે છે, કેમકે તે આકૃતીમાં તેટલા ખૂણા હાય છે. વૃતના વ્યાસને ( ગાળની પહેાળા) ત્રણ ગણા કરી તે પછી તેમાં વ્રતના વ્યાસના સાતમા ભાગ ઉમેરીએ તે પરિધ આવે. "Aho Shrutgyanam" ૨૨ ગજ પરિધ ૭ ગજને વ્યાસ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ દાખલા. જેમકે કેઈ ગેળને વ્યાસ ૭ ગજ હોય તે પરિધ. કેટલે થાય? ઉપરની રીત પ્રમાણે ૭ ને ત્રણ ગણું કર્યા તે ૨૧ થયા તેમાં છ ને સાતમો ભાગ એટલે ૧ ગજ ઉમેર્યા તે ૨૨ ગજ પરિધ આવ્યું. કેઈ વર્તલનું ક્ષેત્રફળ કાઢવું હોય તો વ્યાસનું અધ કરી તેને પરિધના અધ સાથે ગુણતાં જે અંક આવે તે ક્ષેત્રફળ કહેવાય. (૧) જેમકે વર્તલને વ્યાસ ૭ ગજ અને પરીધ ૨૨ ગજ છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? રીત–૪–૪૩ ૮ ચેરસમજ ક્ષેત્ર આવ્યું, જેમકે ૭ નુંઅધ ૩ ને ૨૨ પરિધનું અર્ધ ૧૧ એ બેને ગુણકાર કરતાં ૩૮ જવાબ. (૨) કોઈ એક ગેળ મંડપનો વ્યાસ ૧ળા ગજ છે તે તેના પરિધ કેટલે? ૧૭૩=પરા જવાબ પપ ગજ પરિધ. ૧૭ના રક્ષા વૃત્તનું ક્ષેત્રફળ–પરિધિને વૃત્તના વિસ્તાર સાથે ગુણતાં જે ગુણાકાર આવે તે ગુણાકારને ચારે ભાગતાં જે ભાગાકાર આવે તે ક્ષેત્રફળ સમજવું. દાખલ–એક વૃત્તને વ્યાસ ૭ ગજ ને પરિધ ૨૨ ગજ છે તે તેનું ક્ષેત્રફળ કેટલું? ૭ : ૨ = ૩ . ૨૨ : ૨ = ૧૧. ૧૧૩=૩૮મા ગજ ક્ષેત્રફળ જવાબ.. "Aho Shrutgyanam Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧ર૬ ગોળ વસ્તુના ઘનફળ-વૃત્તના વ્યાસને ઘન કરી તે ઘનનું અર્ધ કર્યા પછી એ કરેલા અર્ધન એકવીશમે ભાગ (૨૧) અથવા એ અર્ધને એકવીશે ભાગતાં જે ભાગાકાર આવે તે ઘનના કરેલા અર્ધ ભાગમાં મેળવતાં જેટલો અંક થાય તે અંકગાળનું ઘનફળ જાણવું. - દાખલ–એક ગેળ લાકડાને ગળે ૩ ગજ વ્યાસ છે તે કેટલા ઘનકુટ થાય. ૪ ૪ ૪ = ૧૬ ૪ ૪ = ૬૪ વ્યાસને ઘન થશે. વ્યાસના ૬૪ ગજ ઘનને (૨) બે એ ભાગ્યા તે ૩૨ ગજ આવે તેમાં ૨૧ મે ભાગ ૧ ગજને ૩ ત્રણ દેરા ઉમેરતાં ૩૩ ગજને ત્રણ દેરા. ગેળાનું ઘનફળ આપ્યું. અષ્ટાસ્ત્રનું ક્ષેત્રફળ અષ્ટાસ્ત્ર અથવા આઠ હાંશ અઠાંશ આ ભૂમિની પહોળાઇ સાથે લંબાઈને ગુણતાં જે આવે તેમાંથી બાકી રહેલામાંથી (શેષ પાંચ ભાગ રહ્યા તેમાંથી) વળી છ ભાગ કહાડી તે છઠ્ઠા ભાગને અડતાળશે ભાગતાં જે આવે તે બાકીના ભાગોમાંથી કહાડતાં (પાંચ ભાગેમાંથી કહાડતાં) જે રહે તે અષ્ટાસ્ત્રનું ક્ષેત્રફળ સમજવું. દાખલે–સમબાજુ અષ્ટકોણની લંબાઈ અને પહોળાઈ ૬ ગજ છે તેનું ક્ષેત્રફળ કેટલું ? | રીત–દ ને (૬) છએ ગુણ્યા એટલે ૬ ને વર્ગ કર્યો તે ૩૬ થયો, તેને છઠ્ઠો ભાગ એટલે ૬ બાદ કર્યા તો ૩૦ રહ્યા તેમાંથી છઠા ભાગને એટલે ૬ ને ૪૮ મે ભાગ ત્રણ આંગળી બાદ કર્યા એટલે બાકી રહ્યા ચોરસ ગજ રહ્યા તે અષ્ટાસ્ત્રનું ક્ષેત્રફળ સમજવું. "Aho Shrutgyanam Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ બીજી રીત–—એક સમમા પહેાળાઇ ૨૪ ગજ હાય તા તેનું ૨૪ x ૨૪ = ૫૭૬ - ૯૮ = ૪૭૮ અકાણુની લખાઈ તથા ક્ષેત્રફળ કેટલું? ૫૭૬ : ૬ = ૯૬ ૯૬ ૪૮ = ૨ જવાબ ૪૭૮ ચારસ ગજ. ૬ ચાવીશને ચાવીશે ગુણ્યા તે પ૭૬ આવ્યા, તેમાંથી તેને ૬ ઠા ભાગ ૯૬ તથા છઠ્ઠા ભાગના એટલે ૯૬ ના અડતાળીસમા ભાગ ૨ એ મળી ૯૮ ખાદ ર્યા તા ખાકી ૪૭૮ ચેારસ હાથ રહ્યા તે જવાબ સમજવે. ષટકાણ કરવાની રીત--પ્રકારવડે વૃત્ત રચી તેમાં છ ભાગ કરવા એટલે તેમાં છ હાંશના ષડ઼કાણુ થાય, એ ૭ હોંશમાના એક ભાગના સાત ભાગા કરવા અને સાત ભાગામાંથી એક ભાગ આદેશ કરવા; એટલે છ ભાગ માકી રહ્યા એ છ ભાગ છે તે સખ્તાની હોંશ થાય. સમચેારસના ત્રણ ભાગા કરી તેના એક . સવાયા કરવાથી ષટ્કાણુની એક હાંશ થાય. દાખલેા—પંદર આંગળ સમચારસ લાકડાના કકડા છે તેની હાંશ કેટલી થાય ? રીત–૧૫ : ૩ = ૫ × ૧૫ ડ્રા આંગળ જવામ. હાંશાના ખેતાળીશ "Aho Shrutgyanam" ભાગને એ રીતે આખા ષટ્કોણના છ (૪૨) ભાગા કરી ષટ્ટકાણના દરેક હાંશમાંથી એક એક ભાગ આદેશ કરવાથી જેટલા ભાગમાં ષષ્ટાએ હાય એટલાજ ભાગમાં સસાસ થઈ જાય, અને તેજ પ્રમાણે સાસથી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અષ્ટાસ્ત્ર થાય છે. તથા તેજ રીતે અષ્ટાસથી નવાઝ થાય. અને નવા સ્ત્રમાંથી તેજ રીતે દશાસ્ત્ર થાય. પંચકેણુ–ચેરસભૂમિને પંચકાણ કરવી હોય તે તેની લંબાઈ અથવા પહોળાઈમાં તેને ચાવીસમે ભાગ ઓછા કરવા અને તે ઓછા અથવા કમી કરેલા ભાગમાંથી એક પંદરાંશ , લેવામાં આવે તો તે પંચાસ્ત્રની એક હાંશ થાય. સે શ –ળાશ કરવા માટે ક્ષેત્રથી લંબાઈને છઠ્ઠો ભાગ લઈ બાકીના પાંચ ભાગ મુકી દેવા અને લીધેલા છઠ્ઠા ભાગને વળી છ એ ભાગતાં જે ભાગ આવે તે પ્રથમ લીધેલા છ ભાગમાં બેરવાથી જે થાય તે સોળાંશ ક્ષેત્રની એક બાજુની હાંશ થાય. પ્રકરણ ૧૧ મું. સિમીટ સિમેંટ બનાવવાને ચુનાના તત્વવાળે જે પત્થર વારવામાં આવે છે તેનું રસાયણીક પૃથક્કરણ કરતાં, ૩૦ થી ૪૦ ટકા માદી, અને ૬૦ થી ૭૦ ટકા ખડી હાથ છે, જેમ જેમ માટીનું પ્રમાણ અધિક, તેમ તેમ તેમાંથી તૈયાર કરેલા સિમીટ જલદી સખત થતા નીપજે છે, આ પત્થરને તોડી ટુકડા કરી ભઠ્ઠીમાં પ્રખર તાપમાં પકવી દળવામાં આવે છે, અને તેને કપડ છાન લેટ કરવામાં આવે છે, આ જ સિમીટ જ્યાં કુદરતી પત્થર ન મળી આવતા હોય ત્યાં ખડી ચાક દળી, તેના લેટમાં ગ્ય પ્રમાણમાં માટી મેળવી "Aho Shrutgyanam" Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ભીજાવી ગેળા કરી, સુકવી, ભઠ્ઠીમાં ખંજર થાય ત્યાં સુધી પકાવી ઉપરની માફક જ દળી લેટ કરી બનાવવામાં આવે છે, તૈયાર થયેલા સિમીટને સુકી હવામાં રાખવામાં આવે છે. કુદરતી પત્થરમાંથી તૈયાર કરેલા સિમીટ કરતાં કૃત્રિમ રીતે રેગ્ય પ્રમાણમાં ચાક કે ખડી, અને માટીનુ મિશ્રણ કરી તૈયાર કરેલો સિમીટ સારે. કારણ મીશ્રણનું પ્રમાણ આપણું હાથમાં હોવાથી માલ બરાબર એક પ્રકારને નીપજાવી શકાય છે, કુદરતી પત્થર આટલા પ્રમાણમાં સરખા ગુણવાળે નથી હોતો, કડક ચુનાને બેવડે પકાવીને પણ સિમીટ બનાવી શકાય છે, આમાં પહેલી વખત ચુનો પકાવી કળીઓને પાણી છાંટી ફક્કી બનાવી તેમાં ૧૦ થી ૫૦ ટકા સારી ચીકણી માટી મેળવી, બનેને પાણી મેળવી સારી રીતે પીલી, જરા ઠર્યા પછી ઉપર પ્રમાણે જ બાળા બનાવી, ભઠ્ઠીમાં પકવવા પડે છે, પાકયા પછી દળીને ઉપર પ્રમાણે છણે લેટ કરવામાં આવે છે આ લોટ તે જ સિમીટ. સીમીટ પારખવાની રીત–એક વાસણમાં ત્રણ માપ સિમીટ લઈ તેમાં એક માપ પાણી નાંખી તે હાથે સારી રીતે મસલ, આટલું પાણી પુરૂતું ન થાય તે લક્ષણ સારૂં સમજવું, મસળતાં સિમીટ છેડે ગરમ થાય તો તે તા અને સારી જાતને છે. એમ સમજવું, પછી તેમાં પાથી અધું માપ પાણી વધારે ઉમેરી ગાળે કરે, આ ગાળે નીચે મૂકતાં પસરાઈ ન જાય એટલા પ્રમાણમાં જ પાણી ઉમેરવું, પાણું નાંખી મસળવાને સમય નેંધી રાખો, ને પછી થોડા વખતે તેમાં અંગુઠ દા બીજે ઉત્તમ સિમીટ "Aho Shrutgyanam Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પંદર મિનીટમાં બંધાઈ જાય છે, જે સિમીટ બંધાતાં વીસ મિનીટ લાગે તે સારો ગણવે તેથી વધારે ટાઈમ લાગે તે સીમીટ હલકે અથવા વાશી સમજ. નીચે બતાવેલા મારકાના સિમીટે તપાસી સારા ગણ્યા છે, તેમને કઈ પણ સિમીટ તાજે વાપરવાને હરકત નથી. (૧) ગ્વાલીયર સિમેંટ કે . . . . સૂર્ય છાપ. (૨) ઈંડિયન સિમેંટ ; . . . . ગણપતિ છાપ. (૩) કટની સિમેંટ કું . . . . કિલ્લા છાપ. ) પંજાબ પટેલેંન્ડ સિમેન્ટ કું. પંચ નદી છાપ. (૫) શાહબાદ સિમેટ કું. . . . . ચાર મિનાર છાપ. (૬) સેનવેલી કું . . . . હિતસ છાપ. (૭) યુનાઈટેડ સિમેટ કે . . . . દવા છાપ. (૭) બુંદી સિમેંટ કું. . . . . B B B છાપ. (૯) સી. પી. સિમેટ કું . . , . સ્વસ્તિક છાપ. (૨૦) આખા સિમેંટ કું . . . . લંગર છાપ. સિમેંટને ચુનાની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે, જ્યાં ચુનાને લોઢા સાથે સંસર્ગ થતો હોય ત્યાં તે તેને બદલે સિમીટ જ વાપરે કારણ કે ચુનાથી લોઢું ખવાઈ જાય છે સિમીટમાં રેતી કેટલા ભાગે મેળવવી તેને આધાર કૅલ શા કામ લાપરવાને છે તેના ઉપર રહે છે, જેમ રેતીનું પ્રમાણ વધારે તેમ સિમીટ બાંધવા માટે સખત લાગે છે ચણતર માટે સિમીટથી પાંચ, છ, ગણી રાખી "Aho Shrutgyanam" Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શકાય. છે! કામ માટે પહેલા હાથે સિમીટ એક ભાગ, અને રેતી ચાર ભાગ, અને ઉપરના હાથે રેતી ત્રણ ભાગ અને સીમીટ એક ભાગ. ખોદ કામ—એક મન્નુર ૫૦ કયુબીક પ્રીટ આખા દીવસમાં નરમ માટી ખેાઢી શકે છે અને સખત માટી ૩૦ ક્યુબીક ટ્રીટ ખાદી શકે છે. પાયાની કાંક્રીટ-અનાવવા માટે મોટા પત્થરાને ભગાવીને મનાવીને બનાવેલી ખડી સર્વથી ઉદ્યમ હાય છે કડકાઓનું કદ ૧ થી ૨ ઈંચ ડાઇમેટરની રીંગમાંથી નીકળી શકે તેટલું હાવું જોઇએ. ઈંટના કકડાની કાંન્ક્રીટ—આ કડકા ૧ થી ૨ ઇંચ સુધીના નાના મેાટા ભેળસેળ જોઇએ તેવુ પ્રમાણ. .૧ ભાગ. ૧ સુને............. રેતી.......... ઈંટના કડકો......... .૪ ચુનાની કાંન્ક્રીટના થર-૬ ઇંચથી વધારે રાખવામાં આવતા નથી તેને લાકડાના કે લોખંડના કુમાથી કુટ વામાં આવે છે. 3" સીમીટ કાંન્ક્રીટની મજબુતી—જુદા જુદા પ્રમાણુમાં સીમીટ અને રેતી તથા ખડી લેળીને બનાવેલી કાંન્ક્રીટ નીચે પ્રમાણે દર સ્કેવેર ફુટ દીઠ સલામત વજન ખમવાને લાયક હાય છે. ૧ ભા. સીમેન્ટ, ૧ ભા. ખડી, ૩ ભા. રેતી, ૩૫ ટનવજન મે. ૩૨ ઝ .. ૪ ૧ ૨૯ પ 39 ૨ "" "" 27 77 "Aho Shrutgyanam" 99 29 "" Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર ૧ + ૩ = ૬ ) ર૫, ૧ , ૪ , ૮ , ૧૯ ,, સીમેંટની રંગીન ભાંય સીમેંટ ઉપર રંગીન લેંય પસંદ હોય તો સીમેન્ટનું પ્લાસ્ટર કરી તેના ઉપર નીચે બતાવેલા રંગે સીમીટ સાથે ભેળવી પડ ચઢાવવાથી ટાઈલ્સ જેવી બનશે. પીળે-૮૮ ભાગ પેટલેન્ડ સીમેંટ અને ૧૨ ભાગ પીળા રૂ અથવા ૯૦ ભાગ સીમેંટ ને ૧૦ ભાગ બેરીયમ ક્રોમેટ. બ્લ––૮૬ ભાગ સીમેંટ અને ૧૪ ભાગ એઝર અથવા અલત્રા મરીન રંગ. લીલા––૦ ભાગ સીમેટ અને ૧૦ ભાગ એકઝાઈડ ઓફ કોમીયમ. ચેકલેટ-–૧૦ ભાગ સીમેટ અને ૧૦ ભાગ લાલ ચાકલેટ. ઉપર બતાવેલા જે રંગ પ્રમાણે જેવા રંગ બનાવવા હોય તેવા બની શકે છે. પણ એટલું યાદ રાખવું કે પ્લાસ્ટરની ભેંય સુકાઈ જવી ન જોઈએ. સુકાઈ જવાથી ઉપરનું પડ જુદુ રહે છે અને રંગ ઘસારાથી જતો રહે છે. પાણીની અસર ન થાય તે સીમીટ-ચાર ભાગ ભુરી માટી ચુનાના પત્થરને બ્લેક એકસાઈડ ઓફ મેગ્નનીઝ ૯૦ ભાગ લઈ ભઠ્ઠીમાં પકવી ઠંડુ થયે તેમાંથી બનેલો ભાગ કાઢી નાખી બાકીના ચુર્ણમાં ૬૦ ભાગ ધોયેલી રેતી નાંખી પીલી એકત્ર કરી વાપરો. કાચ માટે સીમેન્ટ-રેકટી ફાઈડ સ્પીરીટમાં ચપડા "Aho Shrutgyanam Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ લાખને ઓગાળી નરમ થાય ત્યારે ભાગેલા વાસણના સાંધા પર લગાવી લાકડાની ચીપ દપાવવાથી કઠણ થશે. મકાનના કામમાં ઉપયોગી સીમેન્ટ–ફટકડી અને પ્લાસ્ટર ઓફ પેરીસને પાણીમાં ભેળવી વાપરવાથી મજબુત થાય છે. આરસપહાણુ બનાવવાની રીત–પ્રથમ ફટકડીનું શેલ્યુશન બનાવી તેમાં એક રતલ ચાકને ભુકે તથા ભઠીમાં સારે પકવેલ પ્લાસ્ટર ઓફ પેરીસને બારીક ભુકો ત્રણ રતલ નાખી મેળવ ને ઢાળી નાખો આ મેળવણી જલ્દી આરસપાછુ જેવી કઠણ થઈ જશે, ફટકડીના ઉકાળામાં જોઈએ તે રંગ મેળવવાથી રંગીન થઈ જશે. ફટકડીના ઉકાળાને પાણીની સફેતી આવે તેટલું ઉકાળવું. આરસ રંગીન કરવા-પીળા આરસને ગરમ કરવાથી લાલ થઈ જશે જેવી રીતે તાપ આપશે તેવી સેડ લાઈટ થશે. પ્રકરણ ૧૨ મું. વારનીસ– રંગ ઉપર વાર નીશ લગાડવાથી અથવા રંગમાં મેળવવાથી રંગને ચળકાટ વધે છે. અને રંગ લાંબેવખત રહે છે, વારનીશ ગુંદર અથવા રાજનામાંથી બનાવટી પત્થરો બનાવવાની વધુ વિગત બીજા ભાગમાં વાંચે. "Aho Shrutgyanam Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ બનાવવામાં આવે છે એક બાટલી વારનીશ આશરે ૧૦૦ સ્કેવર ટ્રીટ સપાટી ઉપર લગાડી શકાય છે તેલના રંગ સાથે કપલ વાનીશ વાપરવામાં આવે છે ફનીચર માટેનું વારનીશ નીચે પ્રમાણે બનાવવું એમાં તેલ ગરમ કરીને બીજી ચીજો નાંખવી અને છેલ્લે ઠંડુ થયા પછી સ્પીરીટ નાંખવા. પેલી રીત—કાચું અળશીનું તેલ ૧૬ ખાટલી મેથેલે ટેડ સ્પીરીટ ૨ ખાટલી સરકા -૧ માટલી. ટરપેઇન્ટર ૧ આટલી. કાપલવારનીશ ૧. બાટલી ફ્યુરી એટીક એસીડ ૧. માટલી. મીજી રીત રાજન ભાગ. ૨ અળશીનું તેલ ૨. ભાગ. ટર પેટર ૧ ભાગ. ત્રીજી રીત-રાજન. ૨ ભાગ. મુંદાર સીંગ ૧. ભાગ. સુગર એટ્લેડ, ૧ ભાગ ટરપેઇનટાઇન પ ખાટલી અનુશીનું તેલ. ૩ ભાગ. ચાચી રીત કાપલ ગુંદર ૨, ભાગ. ટરપેઇકટાઈન ૫ ભાગ અળશીનું તેલ ૨ ભાગ. પાંચમી રીત–ચપડા લાખ ૭ સ્પીરીટ ૧૦. ગમમાસ્ટીક ફ્રેન્ચ પાલીશ—લાકડાંના ફરનીચર ઉપર તેમજ ઘણું ઠેકાણે બારણાં ખારી અને સીડી કઠેરા ઉપર વારનીશ ને મદલે ફ્રેન્ચ પેાલીશ મારવામાં આવે છે. વારનીશમાં તેલ હાય છે પણ ફ્રેન્ચ પાલીશમાં સ્પીરીટ એવાઇન હાય છે અને તે કપડાં અને રૂના ડુચા વડે લગાડી તુરત ઘસવામાં "Aho Shrutgyanam" Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ આવે છે કેન્ચ પોલીશની બનાવવામાં મુખ્ય લાખ અને સ્પીરીટ આવતાં હોવાથી લાખ સ્પીરીટમાં ઓગળી જાય છે અને લાકડા ઉપર લગાડતાં વાર સ્પીરીટ ઉડી જઈ લાકડા ઉપર લાખનું પડ ચઢે છે લાકડા ઉપર પેલીશ કરવા પહેલાં તેના ઉપર ગ્લાસ પેપર વડે ઘસી ને સુંવાળું કરી અને પછી. ૫ પાઉન્ડ હાઈટીગ અથવા બ્લાસ્ટર ઑફ પેરીસમાં. ૨ બાટલી મેથીલેટેડ સ્પીરીટ મેળવી ને તે લાકડા ઉપર લગાવવું જેથી લાકડાના જીણું છીદ્રો પુરાઈ સુવાળી થાય છે તે સુકાયા પછી ઘણાજ બારીક નંબરના પાલીશ કાગળ વડે ઘસી નાખી નીચેની બનાવટ પ્રમાણે ફ્રેન્ચ પોલીશ ચોપડવું કેન્ચ પોલીશની મેળવણું–મેથેલેટેડ સ્પીરીટ ૧૨ બાટલી ચપડા લાખ પતરીવાળી ૩-પાંઉન્ડ સેસને ગુંદર ૧૧/૨ પાઉન્ડ રેવંચીને શીરે ૧/ર પાઉન્ડ લેબન ૧/ર પાઉન્ડ. ફરનીચર કીમની બનાવટ–પલીશ થયેલ, કરનીચર ને કર્દિ પાણીથી ધોવું નહિ પણ નીચે પ્રમાણે દ્રાવણમારી હંમેશ સાફ કરી દેવું મતલબ કે જે પ્રમાણે પોલીશ કરે છે તે પ્રમાણે પિતાથી અથવા પીંછીથી લગાડી સુકાવા દેવું. રીત–સફેદ મીણ બે સ. પીળું મીણ માસ સાબુ ના એસ. પાણું ૦ પાઉન્ડ. મીણને ટરંપીટાઈનમાં પીગાળો સાબુને ગરમ પાણીમાં પીગાળ બેઉ દ્રાવણ "Aho Shrutgyanam Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ઠંડા પડે પછી મીશ્ર કરી લાહી જેવું થાય ત્યાં સુધી ખુબ હલાવ બરણી ભરી જોઈ એ પ્રમાણે વાપરવું ટકાઉ હૈનીશ–પલ- ૨ રતલ મસ્તકી ૪ સ ચપડા લાખ ર– સ બાલસમ કેનડા ૪– સ કપુર ૪ ઔસ સ્પીરીટ ૩ કવાટે સવેને બરણીમાં ભરી હલાવી ઠરવા દેવું. અગાશીની સીધી ભરવા માટે–રાળ ૨ શેર બેલ તેલ ૨ શેર ચાખી રેતી ૧–શેર. રાળ ને જીણું વાટી ગરમ. કરી રેતી મેળવી દેવી પછી લેલાથી સાંધે પુરવી જી રીત–એલતેલ ૧ શેર રાળ-૫ શેર રેતી | શેર રાળ ને લેંઢાના વાસણમાં ગરમ કરી એલતેલ મેળવી અને રાળ બરાબર ઓગળી જાય ત્યારે રેતી ભેળવી દેવી અને ગરમ કરી સાંધામાં ભરી દેવું ત્રીજી રીત––ગંધક ૧/ર શેર રાળ-૩/૪ શેર બેલ તેલ ૧ શેર ગંધક ને રાળ વાટી બેલતેલમાં નાખી ગરમ કરી સાંધામાં રેડવું મારબલ. Íલીશ વાઈટીંગ ૨ ઔસ, મ્યુમીસ પાઉડર રૌં સેડા ૦ રતલ ગરમ પાણી–સેડા ને વાટી બીજી વસ્તુઓ સાથે મીશ્ર કરે પછી ખપતું ગરમ પાણી રેડતા જાઓ અને લાહી જેવું બનાવી ડબીમાં ભરી મુકે આ બનાવટ ટેબલે અને નાની આરસની વસ્તુઓ માટે છે. બીજી રીત–આરસ પોલીશ કરવાને પોલીશની મસાલાની ઇંટ આવે છે તે ઘસી તેના ઉપર પમીસ "Aho Shrutgyanam Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પાઉડર ઘસવા ત્યાર બાદ ઘેાડા ઉપર નાખવામાં આવે છે તે ગરમ ઉનની ડળી ( જીન )ના ટુકડાની અંદર એક ઝાલીક એસીડ નાખી તે પાતું આરસ ઉપર ઘસવાથી ચક ચકીત પેાલીશ આવશે ત્રીજી રીત–ચાકખી કલાઈ ના પતરાંને એક માટીના નાના વાસણમાં નીચેની વસ્તુઓ મેળવી એક ગજ સમ ચારસ ખાડા ખેાદી તેમાં છાણાં ભરી ભઠ્ઠી મુકવી. કલાઈ તાલા ૧૦ અજન્મા તાલા. ૫. ભાંગ. તાલા ૫. અજમે અને ભાંગનું ચુ`. પાથરી. તેના ઉપર પતરાં મુક્યાં અને તે ઉપર ચણુ નાખી માં, કપડ માટીથી બીડી ને તે વાસણ રાત્રે ભઠ્ઠીમાં મુકવું સવારે વાસણમાંથી કળી ચુના જેવી ભસ્મ વીણી લેવી તેને ગરમ ઉનના કડામાં નાખી આરસ પેાલીશ કરવાથી સારી પેાલીશ આવશે. આરસપહાણ કોતરવાની રીત-સફેત મીણ ૧ ભાગ ટરપેઇનટર ૪ ભાગ અને મેળવીતેમાં થાડા સફેતા મેળવી આરસના સઘળા ભાગ ઉપર ચાપડી દેવું પછી જે કાતરવું હાય તે આ મેળવણીમાં કાતરવું ત્યારબાદ તે પત્થરને હાઇડ્રોકલેારીક એસીડમાં એાળી રાખવેા તેમાં જોઇતી ઉંડાઇ કાતરાઈ રહે એટલે ટરપેઇનટરથી ધાઇ ચાકથી સાફ કરવું. કાચ કાપવાની રીત—જે હથીયારથી કાચ કાપવા હાય તેને વારંવાર કપુર ને ટરપેઇનટરની મેળવણીમાં ભીજવવાથી સહેલાઇથી કાચ કપાશે. ત્રાંબા, પીતળ, સ્ટીલપર અક્ષરા કોતરવાની રીત-અક્ષર કોતરવાના પતરા ઉપર મીણનું પડ ચડાવવું "Aho Shrutgyanam" Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પછી તે મીણમાંથી છેક ધાતુની સપાટી બરાબર સમયથી અક્ષરે કેતરવા પછી નાઈટ્રીક એસીડનાં ટીપાં સળીથી કતરેલા અક્ષરેપર આઠ દશ મીનીટે નાંખવાં જ્યારે અક્ષરે બરોબર કોતરાઈ રહે ત્યારે પાણીથી જોઈ નાખવું એસીડ શરીરને લાગે નહિ તેની સંભાળ રાખવી. આરસમાં ભરતકામને મસાલે–આરસમાં લાલ, પીળા અને બીજા રંગીન પત્થરથી ભરતકામમાં નીચેના મશાલ વાપરે. રૂમામસ્તકી ભાગ સફેતો ૧૨ મીણ ૧૦. ઉપરની વસ્તુઓ ગરમ કરી મેળવવી અને ભરતકામ કરવાનું હોય તે જગ્યાએ ગરમ કરી ચઢવું, આ મસાલે ધાતુઓને પણ મજબુત પકડે છે. બીજી રીત–રૂમામસ્તકી ભાગ ૮ રાળ સફેતે B ૧૨ ચેકની લાહીને આ સરેસ મીણ ઉપરની વસ્તુઓને ગરમ કરી મેળવી ઉપગમાં લેવી આ મસાલે ઠંડક અને ગરમીમાં સારું કામ આપે છે. ટરપેન તેલ–દેવદારૂ નામના ઝાડમાં કુદરતી રીતે "Aho Shrutgyanam Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તેમાં ઓગળેલી રાળ હોય છે, આવા ઝાડનાં થડમાં વસંત રૂતુમાં જમીનથી થોડી ઉંચાઈએ ૪” –પ” ઉંડા કુહાડાથી કાપ મુકવામાં આવે છે અને તેના ઉપરના, સુમારે દોઢ ફુટ ઊંચાઈના ભાગમાંથી છાલ ઉતારી, તાડીના ઘડા જેમ લટકાવે છે તેમ ઘડા બાંધે છે. તેમાં ટરપેનટર તેલ નીતરી આવે છે આ તેલ અશુદ્ધ હોય છે તેને સ્પીરીટમાં ગળે છે, શુદ્ધ કરવા અંદર પાણી નાંખી ઉકાળતાં વરાળ નીકળે છે, તેને નળી વાટે બીજા વાસણમાં લઈ ઠંડુ કરતાં જે પ્રવાહી પદાર્થ મળે છે તે જ ખરુ ટરપેન તેલ. ફરી આવી રીતે બે વાર કરતાં તે પાણી જેવું પાતળું અને રંગ વીનાનું થાય છે, શુદ્ધ કરતાં ગેળીઓ જે ઘન પદાર્થ નીકળે છે તે રાળ, શુદ્ધ કરેલું ટરપેનટર તેલ હવામાં ખુલ્લું મુકવાથી ઉડી જાય છે. લાંપી–ખડીને ખાંડી (હાઈટીંગ) તેના બારીક આટાને ચાળી, કાચા અળસીના તેલમાં કુટવાથી સારી લુગદી બને છે તે લાકડાના કાણું પુરવામાં લેવી. બીજી રીત -અર્ધા શેર અળશીના તેલમાં શેર રાવળ નાખી સજાવવી, અને ધીમે ધીમે દોઢ શેર (હાઈટીંગ) અડીને આટે નાખી ખુબ કુટેવું લાંબી કઠણ થાય તે પણ થોડી ગરમ કરી પાછી કુટવી પછી ઉપગમાં લેવી. રંગ- દી. રંગમાં બે પ્રકાર છે પાણી મિશ્રીત અને તેલ મિશ્રીત રંગ રોગાન બદલ આપણે વિચાર કરીએ. લેહ અથવા લાકડું વરસાદ કિંવા આહવાથી ખરાબ ન થાય "Aho Shrutgyanam Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અને શોભાયમાનને માટે ઉપર રેગાન કરે છે ગાન કરતાં પહેલાં લાકડા ઉપર રેતીના કાગળથી ઘસી લીસે કરી તેની ફાટે, ભમરા, સાર વગેરે લાંપીથી પુરી કાઢવા; અળશીના તેલમાં હાઇટીંગ ચાકની ભુકી મેળવી કુટી નરમ બનાવી ઉપયોગમાં લેવી. લોખંડને રોગાન લગાડયા પહેલાં તેના ઉપરથી ચઢેલે કાટ અને બીજા ડાઘ પતરાના કડકાથી ઘસી સાફ કરવા, કાટ બહુ ચઢ હાય તો ઘાસતેલનું પોતું ઘસી ખરડી કાઢ પછી અસ્તરને પહેલે હાથ બેલતેલ અને સફેદો મેળવી લગાડ ને તે બે ત્રણ દિવસ સુકાયા પલી, જે તરેહને રંગ કરવાનું હોય તે સફેદામાં મેળવી બેલતેલમાં કાલવી બ્રશથી લગાડો. રેગાનમાં મુખ્ય પાંચ ચીજ આવે છે (૧) તેલ અથવા રંગવાહન (૨) સફેદ કિવા શિંદુર (૩) રંગ, ભુરે, કાળે, પીળ, લીલે, વગેરે (૪) સુકવણી–દ્રવ્ય કે જે ઉમેરવાથી રંગમાં મળેલું તેલ જલ્દી સુકાઈ જાય (૫) પ્રવાહી કરનારું દ્રવ્ય-જે ઉમેરવાથી રંગનું મિશ્રણ પાતળું થઈ હાથ સારો ચાલે છે. તેલ–અળશીનું, ખપરાનું, તલનું ખસખસનું બદામનું, વગેરેમાંથી કઈ પણ તેલ ચાલે છે ખસખસ અથવા બદામનું તેલ નાજુક-કળા-કૌશલ્યનાં ચીત્રામણમાં વપરાય છે, બધામાં વધારે અળશીનું તેલ વપરાય છે કારણ તે જલદી સુકાઈ ત્વચા બાઝે છે-બીજા તેલની ત્વચા બાઝતી નથી. અળશીના તેલના બે પ્રકાર છે કાચુ અને પાકું પાકા તેલને બેલટેલ કહે છે. કાચું તેલ, અળશીનાં બી ભેજવાળાં "Aho Shrutgyanam Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ હોય ત્યારે જ ઘાણીમાં પીલીને કાઢવામાં આવે છે તે ઘણું પાતળું અને સારું હોય છે. બજારમાં મળતાં બધાં તેલ સારાં છે એમ માની ન લેવું. જે તેલ ડહોળું હાય ને બદબો ખાટી હોય તે ખરાબ. કાચુ તેલ ઉકાળી એલતેલ બનાવવા માટે તેમાં દશેક ગેલન દીઠ ૧ રતલ મુરદાડશિંગ નાંખી એક બે વખત ઉકાળવાથી તેને રંગ ઘેરો થાય છે ને ઘનતા વધે છે વાપરતી વખતે જાપાનીઝ વારનિશ ઉમેરવાથી જલદી સુકાય છે. બેલતેલ ૨૪ થી ૩૬ કલાકમાં સારું સુકાય છે. ખરાબ જુના અળશીના તેલમાં થોડે ગંધકને તેજાબ નાંખી હલાવી તેમાં પાણી નાંખી તેજાબ પાણી સાથે કાઢી નાખવાથી તેલ સ્વચ્છ થાય છે, અળશીનું તેલ બ્લડેલ કું. નું પ્રખ્યાત છે. સફેદ–અળશીના તેલમાં મેળવ, ૧૦, ૧૪, ૨૦ અને ૨૮ રતલી ડઆમાં ભરેલે તૈયાર મળે છે તેમજ તેને ભૂકે પણ મળે છે તેને સફેદ સીસાબાર કહે છે, તે હાઈટીંગથી તદ્દન ભિન્ન પદાર્થ છે, સફેદાને રંગ ઘણે પાકો બેસે છે તેથી લોખંડ ઉપર વાપરવામાં સારે પડે છે, બજારમાં અસલ હબક રંગ ઉત્તમ ગણાય છે અને ઘણે માં મળે છે. રંગ–સફેદા સાથે મેળવવા માટે જે રંગ વપરાય તે નીચે પ્રમાણે છે. "Aho Shrutgyanam" Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ રાતે—–સેનામુખી, ગેર વિગેરેમાંથી ઘેર રાતે રંગ તૈયાર થાય છે ખુલ્લો લાલ તૈયાર કરવા તેમાં હિંગૂળ (Sulphate of Mercury) મેળવે છે, પણ તે ઘણે મેં પડે છે. પી –હરતાળ, પિવડી. આસમાની--પ્રશિયન ડુ (Prvssian blue) ગળી. કાળ–કાજળ. લીલા-ગળી અને પિવડીનું મિશ્રણ, હીરાકસી, ગંભલા, મોરથુથની મેળવણી, અથવા લીલા રંગની તિયાર ભૂકી મળે છે. સીલેટીઆ---સફેદ, ગળી, અને કાજળનું મિશ્રણ હમણુના સમયમાં તૈયાર પ્રવાહી રંગની નાની ભુંગળીઓ મળે છે. તે સફેદામાં મેળવી ફાવે તે રંગ તૈયાર કરી શકાય છે. આ ભુંગળીઓ નારંગ જલ્દી ફીકા પડતા નથી, પણ ઘણાએંઘા પડે છે તેથી પ્રીન્ટીંગ કામ પુરતો જ તે રંગ રંગ વાપરે. પાણી મિશ્રીત રંગ. પાણી મિશ્રીત રંગમાં ચાર ચીજે જરૂરી છે (૧) રંગવાહક પાણું (૨) ઘનતા આપવાને ચુને કિવા પત્થરનો ભૂકે (3) ગમે તેવો પણ પાણીમાં ઓગળે તે રંગ (૪) ચિકાસ–સરેસ, ગુંદર, ચોખાની કાંજી વિગેરે. અસલ સુરતી ચુને, શંખ છિ પોલીએ પકાવીને બનાવેલી કળીમાંથી થયા "Aho Shrutgyanam Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ થાય છે કળી તાજી હોય તે તેના અને રંગના મિશ્રણમાં ચિકાશની જરૂર પડતી નથી, કારણ સુરતી ચુને સારે, તૈયાર થયેલું મિશ્રણ કુચડાથી લગાડવું. - ધોળવું––ધેળવા માટે અસ્તરનો હાથ સાદી ચુનીકળી પલાળી મેળવી લુગડાના કકડામાંથી ગાળી તૈયાર થયેલું મિશ્રણ કુચડાથી લગાડી શકાય છે. પહેલે હાથ આડે મારા પછીને ઉભે મારો અને તેમાં ડાઘા કે વાદળાં રહે નહિં તે ધ્યાન રાખવું. ખુલતા પીળા--મુલ્તાની પીળી માટી, પીચંદન, પાણીમાં મેળવી ત્રણથી ચાર મણ કળી ચુના પાણી સાથે મેળવી કપડાથી ગળી કુચડાથી કિંવા બ્રશથી માર. સેલેટીઓ રંગ––લુગડાના કકડામાં કાજળ લઈ પોટલી કરી સુરતી ગુનામાં ઘુંટીને મેળવવું, અને તેમાં થોડી ગળી નાંખવી. - ભુખરા લીલે--અકરાંની લીંડીએ વાટી, ચુનાના પાણીમાં મેળવી ગાળી કરેલા મિશ્રણને રંગ, લીલાશ પડતા ભુખરો થાય છે. સલેટીઓ--લીમડા તથવા બીજા કોઈ ઝાડનાં લીલાં પાંદડાં એક દિવસ સુકાવા દઈ બીજે દિવસે બાળી. બળેલી રાખ ચુનાને પાણી જોડે મેળવવાથી એક જાતનો સારો રંગ થાય છે "Aho Shrutgyanam Page #204 -------------------------------------------------------------------------- ________________ ડીપર-બજારમાં ઘણી કંપનીઓના ડિસ્ટેમ્પર તૈયાર વેચાય છે, તે વહાઈટીગ, સરેશ અથવા ગુંદર, અને જેતે રંગ મેળવી કકડાથી ગાળી તૈયાર કરેલા હોય છે. તે ઘણું મેંઘા મળે છે, પણ એક નમુનાની છાંટના જોઈએ ત્યારે ગમે તેટલા જથ્થામાં મળી શકે છે, એ મેટી સગવડ છે. ડીસ્ટેમ્પર મારતાં પહેલાં અસ્તર સરેસનું અથવા ગુગળનું મારવું મેળવણમાં ગરમ પાણી વાપરવું. કેશરી રંગ–કેસુડાના પાણીમાં ઉકાળી તેનું પાણું અને વિલાયતી પીળી માટીને ગુગળના પાણી સાથે મેળવી ગાળી વાપર, ખુલતો કરે છે તે કળીચુને મેળવો, આ રંગ ડીસ્ટેમ્પર જેવો સરસ થાય છે. "Aho Shrutgyanam Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પ્રકરણ ૧૩ મું. તિથીની સમજ. ૬–૧–૧૧ નંદા તિથિ કહેવાય. ૨–૧–૧૨ ભદ્રા તિથિ ૩-૮-૧૩ જયા તિથિ છે ૪–૯–૧૪ રિક્તા ૫–૧૦–૧૫ ( અમાસ ) પૂર્ણ તિથિ , સિદ્ધિ ચગની સમજ–શુક્રવારને નંદા તિથિ, બુધવાને ભદ્રા તિથિ, મંગળવાર અને જયા તિથિ શનિવાર અને રિકતા તિથિ, ગુરૂવાર અને પર્ણ તિથિ એટલા સિદ્ધિ ગ જાણવા. એકાદશીના દિવસે ગુરૂવાર, છઠને દિવસે મંગળવાર હાય તેરશને દિવસે શુક્રવાર હોય, નવમી, એકમ, અને આઠમ, એ ત્રણ તિથિઓથી ગમે તે તિથિના દિવસે રવિવાર હાય, બીજ, દશમ, અને નવમી, એ તિથિના દિવસે સોમવાર હોય તે સિદ્ધિ યોગ જાણો. - યમઘંટ ચગની સમજ–રવિવારને મઘા નક્ષત્ર હોય તો યમઘંટ એગ થાય, સમવારને વિશાખા નક્ષત્ર, મંગળવારને આદ્રા નક્ષત્ર, બુધવારને મૂળ, ગુરૂવારને કૃતિકા, શુક્રવાર ને રોહીણી અને શનિવારને હસ્ત એ પ્રમાણે વાર અને નક્ષત્ર મળે તે યમઘંટ ચેગ સમજવો. યમઘંટનું ફળ–જે યમઘંટ વખતે કઈ ગામ જાય તે ગયેલે પાછા ન આવતાં મરણ પામે. ઘર કરે છે, પડી જાય. દેવ પ્રતિષ્ઠા કે ઘરમાં પ્રવેશ કરે તો તે પ્રવેશ "Aho Shrutgyanam Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ કરનાર ધણીનું મૃત્યુ થાયબાળકને જન્મ યમઘટમાં થાય તો તે જીવે નહિ, માટે યમઘંટ હોય ત્યારે શુભ કામ કરવું નહિ. ગની સમજ–(૧) વિકુભ, (૨) પ્રિતિ, (૩) આયુષ્માન, (૪) સૌ ભાગ્ય (૫) શોભન, (૬) અતિ ગંડ (૭) સુકર્મા (૮) ધૃતિ, (૯) શુળ (૧૦) ગંડ (૧૧) વૃદ્ધિ (૧૨) ધ્રુવ (૧૩) વ્યાઘાત (૧૪) હર્ષણ (૧૫) વજી (૧૬) સિદ્ધિ (૧૭) વ્યતિપાત (૧૮) વરિયાણ. (૧૯) પરીધ (૨૦) શિવ. (૨૧) સાધ્ય (૨૨) શુભ (૨૪) શુકલ (૨૫) બ્રહ્મા (૨૬) અન્દ્ર (૨૭) વધૂત, આ સત્તા વીશ યુગ છે, તેમાં વ્યતિપાત અને વૈધૃત એ બે શુભ કાર્યમાં તજવા અને પરીધને આગલે અડધે ભાગ શુભ કામમાં ત્યાગ કરે શુળ ગની આજની પાંચ ઘડી, ગંડ અતિ ગંડની છ ઘડી વ્યાઘાત યુગની પ્રથમની નવ ઘડી ત્યાગવી. ત્યાજ્ય-નક્ષત્ર વાર ચોગ કરણ વગેરે ઉપરથી જ્યોતિષ શાસકારે શુભ કાર્યોનાં મુહુર્તે ઠરાવી ગયા છે એટલે અમુક નક્ષત્ર ચાલતું હોય, તે તે અરસામાં અમુક શુભ કાર્ય કરવું તે નક્ષત્રના ગુણ ઉપરથી ઠરાવેલું હોવાથી તિષ વેત્તાએ તેને અનુસરીને વતે છે. દરેક શુભ કાર્ય કરતી વેળાએ તેમાં લાભ અથવા યશ પ્રાપ્તિની આશાથી મુહૂર્ત જોવામાં આવે છે. મુહૂત જેવાના સબંધમાં એક સામાન્ય નિયમ એવો છે કે, ગ્રહણ થવાનું હોય તેની ચાર દિવસ અગાઉ તથા ગ્રહણ થયા પછી જે તે પા ભાગ થયું હોય તે ત્રણ દિન, અને જે અર્ધ થયું હોય તે ચાર દિન જે પોણું થયું હોય તે છ દિન અને આખું અથવા ખગ્રાસ "Aho Shrutgyanam Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ઘેરાયું હોય તે આઠ દિન સુધી કંઈ પણ શુભકાર્યનો આરંભ કરવા નહિ. તેમજ ગ્રહણનું નક્ષત્ર જન્મને માસ, યુગ્મ તિથિ તિથિ નક્ષત્ર વાર, માતા પિતાને ક્ષય દિવસ તેમજ ધન રાશિને તથા મિનનો સૂર્ય હાય સિંહના ગુરૂ હાય, ચંદ્રમાં દુબળ હેચ, ગંડાંત યેાગ તથા વ્યતિપાત અને વૈધૃત હોય વિષ્ટિ કરણ હોય, અધિક માસ હોય અને ચંદ્રમા ઉપર પાપ ગ્રહની દ્રષ્ટિ પડતી હોય અથવા પાપ ગૃહના ભેગે ચંદ્રમાં હોય તે એવા દિવસોમાં શુભ કામને ત્યાગ કર. વાર શૂવા–વાર શૂળને કેટલાક જ્યોતિષીઓ દિક શૂળ પણ કહે છે. અને જે વારે તે ( વાર શૂળ) જે દિશામાં હોય, તે દિશા ભણી પ્રવાસ કરવા ના પાડે છે. સેમ અને શનિવારે વાર શૂળ પૂર્વ દિશામાં હોય છે. ગુળરૂવારે વાળ શૂળ દક્ષિણ દિશામાં રહે છે. બુધ અને મંગળવારે વાર શૂળ ઉત્તરમાં રવી અને શુકવારે પશ્ચિમ દિશામાં વાળ શુળ રહે છે. સાતે વારને દિવસે કઈ કઈ દિશા અને ખૂણામાં કાળ ફરે છે ૧. રવિવારે ઉત્તર દિશા. ૨. સોમવારે વાયવ્ય ખૂણે. ૩. મંગળવારે પશ્ચિમ દિશા. ૪. બુધવારે નૈરૂત્ય ખૂણે. ૫. ગુરૂવારે દક્ષીણ દિશા. ૬. શુકવારે અગ્નિ ખૂણે. છે. શનિવારે પૂર્વ દિશા. સામે કાળ હોય તે દિવસે તે તે દિશામાં પ્રયાણ કરવું નહિ. જે વાર હોય તેની પૂર્વ દિશાથી ગણવું અને જ્યાં શનિ ત્યાં કાળ વાર આવે. * યુગ્મ એટલે ક્ષય તિથિ અથવા વૃદ્ધિ તિથિ હેય (એક તિથિમાં બીજી તિથિ મળી હોય તે વૃદ્ધિ ) એ બે તિથિ તજવી. "Aho Shrutgyanam Page #208 -------------------------------------------------------------------------- ________________ કદાપી ઘણુ જરૂરના કારણસર તે દિશા સાસુ ગમન કરવું પડે, તો તે વારનું પહેલું ચાઘડીયું વીત્યા બાદ જવું વળી તે દિવસે મધ્યાન કા એટલે બાર વાગે પરદેશ ગમન કરવું. ચેગીની , અથવા જોગણ જે જે દિશા તથા સૂણુમાં ફરતી રહે છે તેની સમજ જેગણુ દરેક તિથી એ દરેક દિશા તથા ખૂણામાં રહે છે, અને તેથી તેનું તે સ્થાન જાણવાની માત્ર આવશ્યક એટલીજ કે લાભ તથા સુખ ઈછનારે તે દિશા સામું પ્રયાણ કરવું નહિ. વળી સુદ પ્રતિપદા તથા નવમી અને વદ પક્ષની ગમે તે તિથીમાં જેગણું સબંધમાં ફેર પડતો નથી. વૃત વગેરે હાર જીતની રમતમાં જોગણી પાછળ રાખી હોય તે રમનારને કંઈક લાભ થાય. જોગણી કઇ દિશાએ રહે છે તેનું કોષ્ટક. સુદ કેવદની દિશાઓ એક ખુલાસે—કાળ ચંદ્ર તિથીઓ વારશૂળ યમઘંટ વગેરેમાં કંઈ ૧ , ૯ માં પૂર્વ દિશા અગત્યના કામે બહારગામ જવું ૧૧ અગ્નિ ખૂણે પડે તે, તે દિવસે બાર વાગ્યા દક્ષિણ દિશા | પછી ઉતરતા હારે પ્રવાસ | ક , ૧૨ કે નૈરૂત્ય ખૂણે , કરવે. ૬ ,, ૧૪ પશ્ચિમ દિશા , | ૭ - ૧૫ - વાયવ્ય ખૂણે છે 1 ૨ - ૧૦ | ઉત્તર દિશા | | ૮ . ૩૦ ઈશાન ખૂણે ૨ ,, ૧ ૩ કે "Aho Shrutgyanam Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ચંદ્રમાનું ઘર કઈ દિશામાં છે તેની સમજ રશિ મેષ. સિંહ. ધન. વૃષભ, કન્યા, મકર મિથુન, તુલા, કુંભ ક. વૃશ્ચિક, મોન દિશા પૂર્વ દિશામાં દક્ષિણ દિશામાં પશ્ચિમ દિશામાં ઉત્તર દિશામાં પરદેશગમન કરતાં અથવા કોઇ શુભ કામે ઘરથી બહાર નીકળતાં ચંદ્રમાનું ઘર સન્મુખ તથા જમણી બાજુએ રાખનું લેવું તેથી લાભ. સુખની વૃદ્ધિ છે. પશુ જો તેવા પ્રસંગે ચંદ્રનું ઘર પાછળ કે ડામી બાજુએ હોય તે પ્રવાસ કરનારને જીવઘાતક વિઘ્ના અને ધનની હાની થાય. મેાલનું મુહૂ સૂર્યના મહાન નક્ષત્રથી દિનના નક્ષત્ર સુધી ગણુતાં ત્રણુ નક્ષત્ર છેડાના મૂળમાં તેનું ફળ મૃત્યુ, ખીજા પાંચ નક્ષત્રમાં તેનું ફળ સુખ, ત્રીજા આઠે નક્ષત્ર પછવાડે તેનું ફળ મિત્રનાશ, અને પાંચમાં ત્રણુ નક્ષત્ર આગળના ભાગમાં તેનું ફળ ઘર બનાવનારને સુખ ભાગ્ય, પુત્ર, ધન વગેરે મળે. આવી રીતે માલ ચક્ર જોઈ માલા રાપણુ કરવું. "Aho Shrutgyanam" Page #210 -------------------------------------------------------------------------- ________________ વાયવ્ય v 'પ/૧૦ 3. H ૫૧૧૦ નિત્ય *]]± ૧૫ મીથુન પશ્ચિમ ૧૫૦ વત્સક ૩૦ ક ઉત્તર દક્ષિણ કુંભ મકર ૩૦ ૫૧૦૦૧૫ ૧૫૧૦ ઘર અથવા પ્રાસાદ વગેરે કરવા ની ભૂમિ સિંહ "Aho Shrutgyanam" પૂ ધન ૧૫ ૧૦ ન્યા તુલા વૃશ્રિક | ઈશાન ર ૧૦૦૧૧ 30 ૧૫/૧૦ = અગ્નિ મિથુન, ક, અને સિંહ એ ત્રણ રાશીના સૂર્ય માં ( જેઠ અશાડ શ્રાવણમાં ) વત્સ ઉત્તર દિશા ભાગવે છે તે ઉત્તર દ્દિશા ઈશાન અને વાયવ્ય કોણ વચ્ચે છે તે ભાગમાં સાત વિભાગે કર્યો છે તેમાં પહેલામાં વત્સ પાંચ દિવસ રહે છે ખીજામાં દેશ દીવસ ત્રીજામાં પંદર દિવસ રહે અને ચેાથામાં ત્રીસ દિવસ રહે છે. ચેાથેા ભાગ દિશાનું મધ્યબિંદુ ગણાય છે અને તે પછી પ ંદર દિવસ પાંચમા વિભાગમાં દશ દિવસ છઠ્ઠામાં અને પાંચ દિવસ સાતમા વિભાગમાં વત્સ રહે છે. જે વખતે દિશાના મધ્યબિંદુમાં વત્સની પાછળ દ્વાર મુકવું નહિ અને ઉતાવળના પ્રસંગે દિશાના મધ્ય Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ બિંદુથી ડાબી અથવા જમણી બાજુ બારણું મુકવાનું મુહૂર્ત કરવું એજ રીતે ચારે દિશાની છે. ગ્રહારંભ મુહૂર્ત મૃગશર, હીણું, ચીત્રા, અનુરાધા, ઉ. ફાલ્ગુની ઉ– ષાઢા, ઉ–ભાદ્રપદ, રેવતી, ધનિષ્ઠા, હસ્ત, સ્વાતી, પૂગ્ય અને સતભિષા, આનક્ષત્ર અને શ્રાવણ, માગશર, વૈશાખ, પિષ, અને ફાગણ, આ મહીનાઓ તથા શનિવાર, સહિત શુભ ગૃહ (ચં. બુ. ગુ. શુ) ના વારે ગૃહારંભ કરવો. ત્રણ માસ પરત્વે રાહ જોવાની રીત. માસ, દીશ. માગશર, પિષ, માહ પૂર્વમાંરાહુ - ફાગણ, ચૈત્ર, વૈશાખ. ! દક્ષીણુમાં રાહુ જેઠ. અશાડ. શ્રાવણ. | પશ્ચિમમાં રાહુ ભાદરવો, આ કારતક | ઉત્તરમાં રાહુ ઉપર બતાવેલા માસમાં જે દિશામાં રાહુ હોય તે દિશા સામું ઘરનું દ્વાર મુકવું નહિ. વળી સામે રાહુ હોય તે નવા ઘરમાં રહેવા જવું નહિ એટલે તે દિશાનું શુભ કામ કરવું નહિ. દ્વાર શાખા શકે. સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને પ્રથમ ચાર નક્ષત્ર તરંશે મુકવાં તેનું ફળ રાજ્ય પ્રાપ્તિ, દવારના દરેક ખુણે બએ નક્ષત્ર કુલ આઠ તેનું ફળ ખરાબ. દ્વારની બે "Aho Shrutgyanam Page #212 -------------------------------------------------------------------------- ________________ ઉપર શાએ આઠ નક્ષત્ર તેનું ફળ લક્ષમી પ્રાપ્તિ. ઉંબરા ઉપર ત્રણ નક્ષત્ર તેનું ફળ મરણ, પછી ચાર નક્ષત્ર મધ્યમાં મુકવા તેનું ફળ સુખ સંપતિ આપે એ પ્રમાણે જોઈ મુહૂત આપવું. દ્વાર ચક. કમાડ ચક સૂર્ય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણી પ્રથમ ચાર નક્ષત્ર ધન વૃદ્ધી કરે. બીજાં બે નક્ષત્ર વિનાશ કરે ત્રીજા ચાર નક્ષત્ર સુખકારક જાણવાં, ચોથા બે નક્ષત્ર બંધન કરે. ૨ પાંચમાં ત્રણ નક્ષત્ર મૃત્યુકારક જાણવાં, છઠ્ઠાં બે નક્ષત્ર ક્ષયકારક, સાતમા ચાર નક્ષત્ર શુભકારક જાણવાં. આઠમાં બે નક્ષત્ર રોગકારક જાણવાં, અને નવમાં ચાર નક્ષત્ર સુખકારી જાણવાં. આ ચક્ર કમાડ ચડાવવાનું છે તે શુભ જાણીને ચડાવવાં. સ્થભ ચ, સૂચના નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને ક્રમથી પ્રથમ બે નક્ષત્ર સ્થંભના મૂળમાં, તેનું ફળ ધનક્ષય, બીજા વીશ નક્ષત્ર સ્થંભના મધ્યમાં તેનું ફળ સુખકારક ત્રીજા છ નક્ષત્ર સ્થંભના મુળમાં તેનું ફળ મરણ જાણવું, જે નક્ષત્રમાં શુભ ફળ આવે તે નક્ષત્રમાં સ્થંભારેપણુ શુભ છે. ચૂહારશે મિ શયનની સમજણુ. . સૂર્યના મહાન નક્ષત્રથી પાંચરું, સાતમું, નવમું, બારણું, "Aho Shrutgyanam' Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ એગણીસમું અને છવીસમું નક્ષત્ર હોય તે। ભૂમિશયન જીવું. પણ એ વખતે ઝુહાર ભ, વાવ, કૂવા, તળાવ, વગેરે ખેાદવું શ્રેષ્ટ નથી. કળશ ચક્ર. સૂર્યના નક્ષત્રથી દિનના નક્ષત્ર સુધી ગણુતાં તેમાં પહેલાં પાંચ અશુભ. બીજા આઠે શુભ, ત્રીજા આઠે અશુભ, ચોથાં છ નક્ષત્ર શુભ જાણવાં, આ શ ચક જોઈ ગૃહ પ્રવેશ કરવા. અધે મુખા નક્ષત્રો. ત્રણ પૂર્વા ( પૂ. ફાલ્ગુની-પૂષાઢા. ભાદ્રપદ ) અશ્લેષા, ભરણી, કૃતીકા, મૂળ, મધા, અને વિશાખા, એટલાં નક્ષત્ર અધા સુખા જાણવાં, એ નક્ષત્રા ખાત મુર્હુત વખતે પૃથ્વીમાં ધન મુકવું હાય તે વખતે, અને બીજા ઉગ્ર કાર્ય માં લેવાં. તીય સુખાં નસ્ત્ર. ચિત્રા, અશ્વની, અનુરાધા, પુનર્વસુ, સ્વાતિ, જેષ્ટા મૂગશીર્ષ, રેવતી અને હસ્ત એ નવ નક્ષત્રા તી મુખા જાણવાં, અ નક્ષત્ર વાહન, યંત્રના કામમાં હળ જોડવાના કામમાં અને ઢારાના કામમાં લેવાં. ઉઘ્ન, વક્રનક્ષત્રા. પુષ્ય નક્ષત્ર, ત્રણ ઉત્તરા ( ઉ~~~લ્ગુની, ઉ–ષાઢા ઉ ભાદ્રપદ ) આદ્રા, શ્રવણુ, ધનીષ્ટા, રાહણી અને શભિષા, એટલાં નક્ષત્રા ઉષ્ણ મુખ જાણવાં, એનામાં કિલ્લા દેવમંદિર તેમજ રાનું શિરછત્ર મનાવવું, હવેલી, રાજને રાજ્યભિષેક કરવા, વગેરે કામે કરવાથી કાર્ય સિદ્ધિ થાય. "Aho Shrutgyanam" Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ લગન ઉપર આવતાં પંચક. નીચે દર્શાવેલાં પંચકે “મુહુત ચિંતામણિ” નામના ગ્રંથમાંથી લીધેલાં છે. તે પંચકોની સમજુતી એવી છે કે વિવાહ, ઉપનયન, સીમંત વગેરે શુભકાર્યમાં ઘરના આરંભ વખતે છોકરાંને નિશાળે બેસારતાં પરદેશગમન કરતી વખતે સારૂં કે માઠું લગ્ન જેવું પડે છે તે લગ્ન કર્યું અને ક્ય વખતે બેસે છે? દષ્ટાંતઃ–સંવત ૧૯૭૯ શ્રાવણ સુદ દશમને દિવસે કયું લગ્ન હતું? તે કા'ડવાને શ્રાવણ સુદી દશમ સુધીની દશ તિથી લઈ તેમાંથી એક બાદ કરવી. બાકી રહી નવ હવે શ્રાવણ સુદમાં કર્ક રાશિને સૂર્ય છે. માટે સવારના પહોરમાં પેલું કર્ક લગ્ન થયું. તેને પ્રથમ મેશ લગ્નથી ગણતાં ચેાથે લગ્ન આવ્યું અને તેથી ચેાથું લગ્નને તિથી નવને સરવાળે ૧૩ થાય તેને નવે ભાગતાં શેષ ચાર રહે આપેલા કઠામાં ૪ થે અંક જોતાં તે દિવસે પ્રભાતે ચોથું (રાજ) પંચકનું ફળ એ છે કે તે દિવસે રાજા અમીર વગેરેના ત્યાં પ્રથમ નોકરી કરવા સંબંધમાં ત્યાગ કરવું, અને ખાસ કરી સોમ તથા શનિવારે તે તે વર્ષ કરવું. ૧. મૃત્યુ પંચક–આ પંચક વિવાહના કામમાં અને બુધને શુક્રવારને દિવસે બીલકુલ ત્યાગ કરવું પણ તે બંને સીવાય બીજા વારે હોય તે સાયંકાળને વખત ત્યાગ કરે. ૨. અરની પંચક––આ પંચક ઘરનાં ખત પગે, વાસ્તુ મુહુર્ત, પાયે નાખવા વગેરે કામ કરવાં હોય તે વખતે ત્યાગ કરવું, અને મંગળવારને દિવસે તે જરૂર કરીને ત્યાગ કરવું. "Aho Shrutgyanam Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ૩ નીપંચક—કેઈ પણ શુભ કાર્ય માટે આ પંચક બધી રીતે સાનુકુળ છે. ૪. રાજ પંચક રાજા, અમીર વગેરેને ત્યાં પ્રથમ ચાકરી રહેવાના સમધમાં આ પંચક ત્યાગ કરવું, અને ખાસ કરીને સેામ તથા શનિવારે તેા તે ત્યાગ કરવું. ૫. નીપંચક—આ પંચક દરેક શુભ કામ માટે સારૂંછે. ૬. રાજ પંચક—આ પંચક વેપાર વગેરે કામ માટે પરદેશ જતી વખતે, અથવા ચાત્ર કરવાને ઘર મ્હાર નિકળતાં ત્યાગ કરવું, પણ જો તે દિવસે ગુરૂ કે મંગળવાર હાય, તે. અવસ્ય કરી તજવું. ૭. નિપચક—દરેક મંગળ કામ માટે આ પંચક ઉત્તમ છે. ૮. રોગપ’ચક—પુત્રને ઉપવિત દેવાના કામ માટે આ પંચકને ત્યાગ કરવું, રવીવારે અવસ્યત્યાગ કરવું. ૯. નીપંચક——સારાં કામ માટે આ પંચક સારૂં છે. અશુભ કામેામાં પચકના અવોગ, કુંભના ચંદ્રમા બેસે તે દિવસથી મીનના ચંદ્રમા ઉતરી જાય, તે સમય કે દિવસેાને પંચક” કહે છે. પંચકમાં દક્ષિણ દિશાએ જવું નહિ, તેમજ ઘર ગીરો, વેચાણુ વગેરે ખત, પાયેા કે વાસ્તુ મુહુર્ત, લાકડાં, ઘાસ વગેરે વેચાતાં લેવાં નહિં, તેમજ પલંગની પાટી ભરવી નહિ. મતલખકે અશુભ એટલે અમાંગલીક કામા પચકના સમયમાં કરવાં નિહ. "Aho Shrutgyanam" Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ પ્રકરણ ૧૪ મું. દેવ પ્રતિષ્ઠાનું મુહૂર્ત ઉત્તરાયણના સૂર્યમાં, શુકલપક્ષમાં મીન સંક્રાંતિ અને ચિત્ર માસ ત્યાગીને દ્વિભાવ લગ્નમાં તથા સ્થિર લગ્નમાં દેવની પ્રતિષ્ઠા કરવી; તેમજ સમ તિથીને દિવસે તથા નવમીને દિવસે પ્રતિષ્ઠા કરે તો તે સારૂ ફળ આપે નહિ. અને વિષમ તિથીઓમાં પ્રતિષ્ઠા કરવામાં આવે તો તે સારી છે સમતિથીઓમાં દશમ અને બીજ સારી છે. હસ્ત, પુષ્પ, રેવતી, મઘા, પૂર્વાષાઢા, મૂળ, એ નક્ષત્રમાં કેઈ નક્ષત્ર પર મંગળ હેય. ને તે દિવસે મંગળવાર હોય ને ઘરનો આરંભ કરવામાં આવે તો તે ઘરમાં અમિને ભય અને પુત્રની પીડા થાય. વળી રેહતણું, અશ્વની, ઉત્તરા ફાલ્ગની, ચીત્રા, હસ્ત, એ નક્ષત્રોમાં કેઈ નક્ષત્ર પર અધ હોય ને બુધવારમાં ઘરને આરંભ કરવામાં આવે તે તે ધરમાં સુખ અને પુત્રદાયક હોય. પૂર્વા ભાદ્રપદુ, ઉતરા ભાદ્રપદ, જેષ્ટા, અનુરાધા રેવતી, સ્વાતી, ભરણું, એ નક્ષત્રમાં કઈ નક્ષત્ર ઉપર શની હાય ને શનીવાર હાય ને ઘરને આરંભ કરવામાં આવે તે તે ઘરમાં ભુતને વાસ થાય. + ચોથ, છઠ્ઠ, આઠમ, બારશ, અને ચૌદશ એ તિથીઓને દીવસે પ્રતિષ્ઠા થાય નહિ. * વિષમ તિથીઓમાં નવમી વિના પડવો, ત્રીજ પાંચમ, સાતમ, અગીઆરસ, તેરસ, અને પુનમ, શુભ છે, તેમજ સમ તિથીઓમાં બીજને દશમ પ્રતિષ્ઠાના કામમાં શુભ છે. "Aho Shrutgyanam Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૭ न तिथिर्न च नक्षत्रं न योग नैदवं बलम् || लग्न मेकं प्रशंसति गर्ग नारद कश्यपाः // ફ્ અ—લગ્ન મળ વીંના જે કાર્ય કરવામાં આવે છે તેનું ફળ મળતું નથી ગ, નારદ, અને કશ્યપ, તિથી. નક્ષત્ર, ચૈાગ, ચંદ્ર અળ વીના એક લગ્ન મળજ લેતા હતા. લગ્ન કાઢવાની રીત. લગ્ન સૂર્ય જેટતી રાશી અંશના ચાલ્યા હાય તે પત્રામાં જોવું, તે ખાનાની સંખ્યામાં ઇશ્વ ઘટી પળ ઉમેરતાં જે આવે તે સખ્યા શોધવી તેની જે રાશી અને અશના ખાનામાં સમાવેશ થતા હાય તે રાશી અને અશનું લગ્ન સમજવું. જેમ કે ઇંષ્ટ ઘટી ૧૫–૫ છે સૂર્ય-૧-૬ છે, તે ખાનામાં ૮—૩ છે. એટલે સિંહ લગ્ન ૦ અશનું થયું. આથી પ્રથમ ખાનામાં ૫ થી અનુક્રમે આંકડા મુકતા જવા પછી પચાંગમાંથી નજીકની તિથીના ગૃહ તથા તે દિવસના ચક્ મુકવાથી કુંડળી થાય. ઇષ્ટ ઘટી કાઢવાની રીત. સૂર્યોદયથી મધ્યાન પર્યંતના સમયમાંથી સૂર્યાંયના કલાક મીનીટ બાદ કરતાં જે વધે તેને રા થી ગુણુવાથી ઈષ્ટ ઘટી આવશે. અપેારથી સૂર્યાસ્ત સુધીના ટાઈમ હેાય તે તેને રા થી ગુણી દીન માનતું અધ ઉમેરવાથી ઈષ્ટ ઘટી થાય સૂ - સ્તથી મધ્ય રાત્રી પર્યંતના ટાઇમ હોય તે તેમાંથી સૂર્યાંસ્તના કલાક મીનીટ આદ કરી રા થી ગુણવું જે આવે તેમાં દીન માન ઉમેરવાથી ઈષ્ટ ઘટી થાય, "Aho Shrutgyanam" Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ મધ્ય રાત્રીથી સૂર્યોદય પર્યંતના સમયને રાા થી ગુણ તેમાં દીનમાન અને અર્ધી રાત્રીમાન ઉમેરવાથી ઈઝ ઘટી આવે પષ્ટ ચંદ્ર કાઢવાની રીત. ગત નક્ષત્રને ૬૦ થી ગુણ વર્તમાન નક્ષત્રની ઘટી • પળ ઈષ્ટ કરતાં વધુ હોય તે ઈષ્ટ ઘટીમાંથી બાદ કરી ૬૦ થી ગુણાકાર કરી ઉમેરવી. ઈષ્ટ ઘટી ઓછી હોય તે વર્તમાન નક્ષત્રમાંથી ઈઝ ઘટી બાદ કરી તેને ૬૦ માંથી બાદ કરી ગુણાકારમાં ઉમેરવી તેને બમણુ કરી ૨ થી ભાગ દેવ ભાગમાં આવે તે દીવસ, શેષને ૬૦ થી ગુણું થી ભાગતાં આવે તે ઘટી તે રીતે પણ નીકળે. દિવસ અને રાત્રીની મળી ગ્રેવીસ હેરાની સમજ. દીવસ અને રાતની એકંદર ૬૦ ઘડી એટલે ચાવીશ કલાકની ચાવીશ હેરાઓ ભેગવાય છે. દરેક હેારા અઢી ઘડીની એટલે એક કલાકની છે. જે દિવસે જે વાર હાય તે વારની હારા તે દિવસે પ્રથમ બેસે છે, અને તે પછી તે વારની સાથે ગણતાં જે છઠ્ઠો વાર આવે તેની જે હારા તે બીજી ભગવાય છે. દષ્ટાંત તરીકે આજે રવીવાર છે, તો સવારની એટલે સૂર્યોદય સમયે રવીની પહેલી હેરા બેઠી. બીજી હોરા શુકની, ત્રીજી, બુધની અને ચોથી ચંદ્રની સમવાર હોય તે સૂર્યોદયની પહેલી ચંદ્રની, અને બીજી શનિ, ત્રીજી ગુરૂ અને જેથી મંગળની હારા બેઠી. (જુઓ વિષેશ ખુલાસે કોષ્ટકમાં) સારી હેરા–ચંદ્ર, બુધ, ગુરૂ, અને શુક્ર છે, તેમાં કઈ પણ શુભ કામ આદર્યું હોય, તો તે સફળ થાય છે. ખરાબ હેરા-રવી, મંગળ, અને શનિ, તેમાં આદરેલું કામ ધૂળધાણી કે વિધ્રો થાય પરિણામે નુકશાન જ રહે. "Aho Shrutgyanam Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ચાવીશ હારાઓનું કોષ્ટક. વખત વિ ચંદ્ર મંગળ સુધ | ગુરૂ સૂર્યોદય | સૂર્ય થી તે મધ્યાન સુધી શુક્ર સુધ ચંદ્ર શની સાય કાળ સુધી મધ્યાન મગળ થી તે રવિ ચંદ્ર ગુરૂ મંગળ વિ ગુરૂ ! શુક્ર શની | યુધ ચંદ્ર | અધરાત્રી શુક્ર સુધી શતી સાયકા શુક્ર ગુરૂ | ળથી તે મ ંગળ | સુધ મંગળ સૂ | * બુધ | ગુરૂ ચંદ્ર શની ગુરૂ * સુધા ગુરૂ શુક્ર ચંદ્ર །મંગળ છે. સુધ શની રવિ | ચંદ્ર શની રવી ગુરૂ | શની ગળ રિવ ગુરૂ રવિ | ચંદ્ર |મગળ શની રાવ | સુધ| ગુર | શુક્ર | મંગળ | સુધ ચંદ્ર અધરાત્રી શની વિ થી તે પ્રા ગુરૂ શુક્ર શની તઃકાળ મગળ | યુધ : ગુરૂ સુધી શુક્ર | સુધ ચંદ્ર શની મંગળ રવિ शुद्ध સુધ ચંદ્ર મગળ શની વિ મગળ વિ * સુધ ચંદ્ર શની ચર મગળ રવિ | શુક્ર | ગુર શુક્ર શુક્ર શની બુધ ચંદ્ર "Aho Shrutgyanam" ની. ગુર | શુક્ર મગળ | સુધ રવિ ચંદ્ર ગુરૂ | શુક્ર | શ્વની બુધ ચંદ્ર ગુરૂ મંગળ રવિ ગુરૂ | શુક્ર મંગળ ] યુધ સની શુક્ર શંની શુક્ર | શની બુધ | ગુર ચંદ્ર શની | મુધ ચંદ્ર શની માંગળ રિવ ગુર મગળ રવિ ગુરૂ મગળ વિ શુક્ર બુધ ચંદ્રે ગુરૂ શુક્ર રવી ચંદ્ર ! મગળ | સુધ શની | રવી ચંદ્ર રવી ચંદ્ર મગળ મુધ શુક્ર ચંદ્ર રવી સુધી ગુરૂ | શુક્ર શની રવી ચંદ્ર શની શુક્ર યુધ | ગુરૂ ચંદ્ર મગળ જુની | રવે મગળ ગુરૂ મ ંગળ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ચંદ્ર મળ૪, ૮, ૧૨, સ્થાન ગત ચંદ્ર તથા થાત. ચંદ્ર તળવા. તારા મળ—કૃષ્ણ પક્ષમાં તારા અળ જોવું જન્મ નક્ષત્રથી મુહૂર્ત નક્ષત્ર સુધી ગણતાં આવેલી સખ્યાને નવે ભાગતાં શેષ ૪-૫-૭ રહે તેા અશુભ. ઘાત ચ રાશી મેષ ૧) રવી નંદા | મા ૧ વિષ્ણુ દક્ષાણુ કારતક ૧ ૨ પ્રીતી પશ્ચિમ માગશર Ple પુર્ણા હસ્ત વૃષભ ૫ શની મીથુન ૯ સેમ ભદ્રા ક ૨ બુધ ભદ્રા જયા ૪ * સિ ૬ શની કન્યા ૧,૦ શની પુણૅ તુલા ૩ ગુરૂ રીક્તા વૃશ્રિક ૭ શુક્ર ધન ૪ * જયા ભરણી ૯ સિદ્દી ઉત્તર શ્રાવણુ ૧૦ ૮ મંગળ રીક્તા રાહીણી ૧૧ ગજ પુર્વ વૈશાખ કુલ ૧૧ ગુર જયા | આકા ૩ શુળ દક્ષીણ ક્ષેત્ર મીન ૧૧ શુક્ર પુર્ણા અલે. ૫ વૃદ્દી પુર્વ કાગણ કર ૧૧ સ્વાતી ૪ આયુ | ઉત્તર | પાષ અનુ ૭ સૌભા દક્ષીણુ જેઠ મૂળ ૧૦ વૃદ્ધી પુર્વ શ્રાવણ શ્રવણ ૧૨ વૃતીપા પશ્રિમ ભાદ્રવે શતષા ૬ ધૃતી પશ્ચિમ માહ નંદા રેવતી ૮ હ દુ દક્ષીણુ આસ "Aho Shrutgyanam" Pla V D ૯ w ૩ ૫ ૨ પુરૂષને Bepla ૧ ૫ ૐ ૧૦ 3 G ૪ N ૧૧ ૧૨ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ ઉપર જે ઘાત ચંદ્ર કેષ્ટક છે તેમાં દરેક રાશી વાળાને પોતાના કોઠાની સીધી લીટી એ જે જે ઘાત વિષય છે તે જોઈ લે, તે ઘાતાદીક વિષયમાં પરદેશ ગમન કે કેાઈ શુભ કાર્ય કરવું નહિં, સ્ત્રી પુરૂષને પણ ઘાત ચંદ્ર ઉલટા છે તે કોષ્ટકના છેલ્લા કેઠામાં જોઈ લેવું. ચંદ્રમાને વાસે ક્યાં છે તે વિષે. મેષ. વૃષભ, મિથુન, રાને, કર્ક, સિંહ કન્યા ગામે. તુળા, વૃશ્ચિક, ધન, આકાશે, મકર કુંભ મિન પાતાળે. ફી–રાને રોગ વિજાનીયાત, ગ્રામે ચ સુખ સંપદા, આકાશે ધન લાભાય પાતાળે ધન ક્ષય. ઉપર પ્રમાણે ચંદ્રમાનું ફળ સમજીને શુભ કામને આરંભ અથવા પરદેશ ગમન કરવું. શુભ અશુભ પ્રશ્ન. સૂર્યની રાસથી લગ્ન પર્યંત અનુક્રમે શુભ અશુભ કહેવું લગ્ન વિષમ (એકી) હોય તો શુભ, સમ હેાય તે (બેકી) અશુભ ફળ કહેવું. અથવા પ્રશ્ન કરનારના મુખથી જેટલા અક્ષર નીકળે તેને બમણું કરી ત્રણથી ભાગતાં શેષ ૧ રહે તો શુભ ૨ રહે તો મધ્યમ અને ૦ શેષ રહે તો કાર્ય હાની જાણવું. પરદેશ ગયેલે માણસ શી હાલતમાં છે તે વિષે પ્રસ્ન. પ્રશ્ન પુછનારના મુખથી જેટલા અક્ષર નીકળે તેને ૬ છથી ગુણવા અને ૧ એક અંબરી ૭ સાતનો ભાગ આપવો ૧૧ , "Aho Shrutgyanam Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શેષ ૧ એક રહે તો પરદેશી ઘેર આવે ને શેષ ૨ એ રહે તે અર્ધ માં આવી ગયા છે ૩ ત્રણ શેષ રહે તે નજીક આવી ગયા છે. અને ૪ ચાર વધે તે પિતાના ઘેર આવી ગયો છે. ૫ પાંચ શેષ રહે તે લાભ સહીત ૬ છ શેષ વધે તો રોગયુક્ત અને શુન્ય શેષ રહે તો અત્યંત કષ્ટમાં છે. પ્ર. સિં. तिथिवाररक्षयुते गुणाषेकिमपिनकार्य शकुन विरुद्धं ॥ तेषामनुकूले पिचदोषे शकुने सिद्धि मुपैतिसदैव ॥१॥ શુકન અપશુકન. અર્થ-તિથિવાર અને નક્ષત્ર શુભ હોય તોપણ શકુનને વિરોધ આવતો હોય તો તે કાર્ય કરવું નહિ, પણ તિથીવાર નક્ષત્ર એ સર્વે અનુકુળ અથવા દેલવાળાં હોય તે પણ શકુન સારા હોય તે સિદ્ધિ મળે છે. અથ શુભ અશુભ શુકન. કેઈપણ કાર્યને આરંભ કરતાં, દેવચકલી ઘરના તારણ (એતરંગ ટેલ્લા ઉપર, ) દેવમંદિર ઉપર ધ્વજા ઉપર જળસ્થાન એવી જમીન ઉપર દુધવાળા વૃક્ષ ઉપર અને વડ ગુંદા ઉપર એટલે ઠેકાણે બોલે તે શુભ ફળ આપનાર છે પણ શીંગડા ઉપર, જમીન ઉપર પડેલી માથાની ખોપરી ઉપર, સુકાયેલા ઝાડ ઉપર, પડેલા ઝાડ ઉપર, કાંટા ઉપર, અથવા વાડ ઉપર, ઉંટ, પાડા, જમીન ઉપર પડેલા વાળ, પત્થર, અને ગધેડા ઉપર, એટલે ઠેકાણે એશી લે તો ખરાબ ફળ આપનાર છે. "Aho Shrutgyanam Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ ઘરના દ્વારમાં સર્પ પ્રવેશ કરે તે સ્ત્રીને નાશ થાય, દેવચકલી માળે કરે છે તેથી ઘરના માલીકનો નાશ થાય, અને ઘર ઉપર ઘુવડ બોલે તો તેથી ઘરના માલીકને નાશ થાય, વળી ઘરને વિષે બાજ, હોલો, બગલું, ધોળી સમડી, અને કાળી સમડી, ગીધ, શીયાળ, અને વાનર, એટલામાંથી કે–પણ ઘરમાં પ્રવેશ કરે તો તે ઘરમાં વાસ કરનાર ધણ સુખે રહે નહિ. જે વખતે ગામ જવું હોય તે વખતે માર્ગે નીકળતાં બ્રાહાણ, ઘડે, હાથી, અન્ન, દુધ, દહી, ગાય, ધોળાં સારસ, કમળ, લુગડાં વેચનાર, વેશ્યા, વાજાં, મેર, ચાપપક્ષી નાળીએ બાંધેલાં પશુ, પુષ્પ જળ ભરી આવતી સ્ત્રી, શભાશણ સ્ત્રી, કુંવારી છેડી, રત્ન, પાઘડી, ધોળે બળદ, પુત્ર તેડેલી સ્ત્રી, સળગતે અગ્ની, ઈત્યાદી સામાં મળે તે શુકન સારા જાણવા. વાં જ સ્ત્રી, ચામડુ, ડાંગરનાં ફોતરાં, કાળાં હાંલ્લાં, સર્પ, મીઠું, કાછ હાડકાં વિષ્ટા, ચરબી, બાળ સાંકળ, મેળ, કાદવ, નગ્ન સનુષ, સંન્યાસી. વમન કરતું માણસ, આંધળે એટલાં પ્રયાણ વખતે સામા મળે તે સારાં નહિ. ઝારી, કાજળ, વાહન, તાજાં કુલ, ફળ, દર્પણ છેચેલાં વસ્ત્ર લઈ આવતો ધાબી, માછલાં, રોયા વિના લઈ જતાં મુડદું, સમિધ (હવનમાં હેમવાના પદાર્થો) રાંધેલું અન્ન, એમાંથી કેઈપણ પદાર્થ સામે આવતા હોય તો તે વખતે બુદ્ધિમાન પુરૂષે પ્રયાણ કરવું, અને પ્રયાણ કરનારની પાછળથી કોઈ “જા” એ શબ્દ લે અથવા પ્રયાણ કર "Aho Shrutgyanam Page #224 -------------------------------------------------------------------------- ________________ નારની આગળ “આવ” એવો શબ્દ થાય, અથવા કઈ મંગળ શબ્દ બોલે તો તે વખત પ્રયાણ કરવાથી સીદ્ધી થાય. પ્રયાણુ વખતે શ્વાન ડાબો, અને પ્રવેશ વખતે જમણે, ઉતરે તે સારે છે, તેમજ કાન ફફડાવે, વમન કરે, લેટી. જાય, ઉધરસ ખાય, અને આળસ લે મુત્રાદિક કરે, વિષ્ટા કરે, અને શરીર ધુણાવે તો તે વખત પ્રયાણ કરવું નહિ. અપશુકન પરિહાર–ગામ જતાં અપશુકન થાય તો અગીયાર સ્વાસ ભરી પાછા ચાલવું, વળી અપશુકન થાય તે સાળ સ્વાસ ભરીને ચાલવું તેમ ત્રીજીવાર અપશુકન થાય તે કદાપી કાળે ગામ જવું નહિ ને જાય તે વિદ્ધ થાય. એ શીવાય ઘણુ શુકન છે પણ જમણું, ડાબા લેવા. તે જગતસીદ્ધ ચાલતા લોક વહેવાર હોય તે પ્રમાણે જેવા. સ્વાદય નાસિકાની જમણી નાડી વહેતી હોય તો તે સૂર્યની નાડી સમજવી; ડાબી ચાલતી હોય તો તે ચંદ્રની સમજવી, અને બંને નાડીઓ વચ્ચે ચાલતી હોય તે તે “સુષુમણું નાડી સમજવી. કૃષ્ણ પક્ષમાં સૂર્યોદય થતાં પ્રથમ સૂર્યની. નાડીને ઉદય હોય અને શુકલ પક્ષમાં સૂર્યોદય થતાં પ્રથમ ચંદ્રની નાને ઉદય હોય તો તેને અનુક્રમ એ છે કે – ' નામના બે છીદ્રો છે તેમાંથી જમણી તરફના એક છીદ્રમાંથી પવન નીકળતો હોય અને ડાબી બાજુનું છીદ્ર બંધ હોય તો તે સૂર્યનું ધર જાણવું, અને જમણી તરફનું છીદ્ર બંધ હોય ને ડાબી તરફના છીદ્રમાંથી પવન ચાલતો હોય તો તે ચંદ્રનું ઘર ચાલે છે એમ સમજવું; પણ નાસિકનાં બને છીદ્રોમાંથી એક સરખો પવન વહેતો હોય તે તે “સુષુમણું” છે એમ સમજવું. "Aho Shrutgyanam Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ શુકલ પક્ષમાં લાગ લગી ત્રણ દિવસ સુધી સૂર્યોદય થતી વખતે ચંદ્રની નાડી ચાલે અને તે પછી ત્રણ દિવસ સુધી લાગલગી સૂર્યોદય થતી વખતે સૂર્યની નાડી ચાલે એ રીતે ત્રણ દિવસના અનુક્રમ છે. તે અનુક્રમ એક એક પક્ષ સુધીના જાણ. અને તેજ રીતે કૃષ્ણ પક્ષમાં સૂર્યોદય થતી વખત ત્રણ દિવસ સુધી સૂર્યની નાડી ચાલે અને તે પછી ત્રણ દિવસ સુધી ચંદ્રની નાડી ચાલે. એ રીતે કૃષ્ણ પક્ષને અનુક્રમ એક પક્ષને જાણવો. શાંત કર્મ કરવાના કામમાં ચંદ્રની નાડી સારી છે; ભેજન અને ભય વિષે સૂર્યની નાડી સારી છે પણ તેમાં એ ભેદ છે કે, સ્વરોદય જાણનારની જે તરફની નાડી ચાલતી હોય તે તરફ બેસી કેાઈ પ્રશ્ન કરે તે જે કાર્યના પ્રશ્ન કરેલો હોય તે કાર્યની સિદ્ધિ, એમ સમજવું. * ચંદ્રની નાડીના ઉદય વખતે સૂર્યની નાકીને ઉદય થાય અને સૂર્યની નાડીના ઉદય વખતે ચંદ્રની નાડીને ઉદય થાય તો તેથી ઊગ થાય. પ્રશ્ન પુછવા આવનાર કોઈ માણસ સ્વરદય જાણનારની સામે આવી છે અથવા ઉંચા સ્થળ (ગાદી કે કઈ પણ બેસવાના ઉંચા સ્થાન ) ઉપર રહી પૂછે તે વખતે ચંદ્રની નાડી ચાલતી હોય તે કાર્યની સિદ્ધિ થશે એમ જાણવું; સ્વરદય જાણનારની પાછળથી આવી પૂછે અથવા નીચી જગ્યાએ રહી પૂછે તે વખત સૂર્યની નાડી ચાલતી હોય તે પણ કાર્ય સિદ્ધ થાય એમ સમજવું. જે વખત સૂર્યની નાડી ચાલતી હોય તે વખત પ્રશ્ન પુછનારે કરેલા પ્રશ્નના અક્ષરો ગણતાં વિયમ (એક) અક્ષરો "Aho Shrutgyanam Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ થાય તે તે કાર્યની સિદ્ધિ જાણવી તથા એકી અક્ષરા થાય તે પણ કાર્યસિદ્ધિ થશે એમ જાણવું. ઉપર બતાવેલા સ્વરમાં ચાલતાં તત્વ આળખવાની રીત એવી એવી છે કે સ્વરના વાયુ મધ્યમ ભાગે ચાલતા હાય તે તે પૃથ્વી તત્વ જાણવું; સ્વરને વાયુ નીચે સ્વરે ચાલતે હાય તા જળતત્વ જાણવું; સ્વરના વાયુ ઉંચો ચાલતા હાય તે તે અગ્નિ જાણવું; અને સ્વરના વાયુ તિર અથવા ત્રાંસે ચાલતા હાય તેા તેને વાયુતત્વ જાણવું; એ વાયુતત્વનું ફળ ખરામ છે એમ સમજવું. આકાશ તત્વ ચાલતું હોય તે વખતે કોઇ પ્રશ્ન પૂછે તે તેનું ફળ દુષ્ટ સમજવું, જે તરફની નાડી ચાલતી હાય તે તરફથી આવી જે તરફની નાડી અંધ હાય તે તરફ રહી પ્રશ્ન પૂછનાર પ્રશ્નકરે તે તેનું ફળ જેને માટે પ્રશ્ન કરવામાં આવ્યેા હાય તેને માથે શત્રુએ ઘણા છે તેથી મૃત્યુના મુખમાં પડેલા છે એ એમ સ્વરાઢય જાણનારે પ્રશ્ન પૂછવા આવનાર માણુસને કહેવું. જે વખત કાઇએ પ્રશ્નો હાય તે વખત શ્વાસના પ્રવેશ અથવા શ્વાસ પુરક થતા હાય અર્થાત્ શ્વાસ પાછે એસતે હાય તેવા વખત હાય તા પ્રશ્ન પુછનારને કહેવું કે સ કાર્યોની સિદ્ધિ થશે અને તેવા વખતમાં કે જળતત્વમાં કે પછી પૃથ્વીતત્વમાં પવન ચાલતા હાય તે પણ કાર્યની સિદ્ધિ થશે એમ સ્વરાય જાણુનારે પ્રશ્ન પુછનારને કહેવું. સ્વર વિચાર સ્વરાદયના શત્રુન જોવા માટે યંત્ર કરવા તેમાં પ્રથમ ઉભી (૬) છ લીટી અથવા રેખાએ કરી તેમાં (૧૧) અગી "Aho Shrutgyanam" Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ આર આડી લીટીઓ કરવી. અને તે રેખાએ કરવેથી પડેલાં કાકા (કાઠા) વિષે અક્ષરા ભરવા. તે એવી રીતે કે ઉ એ ઊં અ ક 3 લ વ્ ૧૬ ૧૧ ખ મે, વૃ. મિ. અં. ૬ + જ . ન મ श ૨-૭ ૧૨ રવિ મંગળ ચંદ્ર, ક્ષુધ ૨. આ. ભ. કું. રા. મૃ. આ. પુ. પૂ. અ. મ. પ્ મિ. અં. ૩ *. સિ ગ # ત ૫ મ 3-2 ૧૩ ગુરૂ ઉ. હુ. ચિ સ્વા.વિ. ૩. તું. દ. અં. ૩ "Aho Shrutgyanam" ध ટ સ ૪ ૧૪ શુક્ર અ. જે. મૂ પૂર ઉ . અં. ૧. મ. અઁ. ૬ ચ * " બ લ ఈ ૫૧૦ ૧૫ નિ . ધ. સ. પૂ. મ. મેં. ૩ કું. મી. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઉપર બતાવેલા પ્રથમ કેષ્ટકમાં “અ” બીજામાં “ક ત્રીજામાં છ” ચોથામાં “ડ” પાંચમામાં ધ” છઠ્ઠામાં ભ” અને સાતમામાં વ ભરે અને પછીના કોઠામાં (૩) ત્રણ નંદા તિથિઓ ભરવી; તે પછીના કોઠામાં મંગળ અને રવિ, એ બે વાર ભરવા એ વારેવાળા કોઠાથી આગળ એટલે છેલ્લા કઠામાં રેવત્યાદિ (૭) સાત નક્ષત્રો ભરવાં (હવે બીજી પંકિત ભરવાની રીત) - કોઠાઓની બીજી પંક્તિ પ્રથમ કોઠામાં “ઈ” બીજામાં ખ” ત્રીજામાં “જ” ચાથામાં “ઢ” પાંચમામાં “ન” છઠ્ઠામાં “મ” અને સાતમમાં “શ” ભરી આઠમામાં ત્રણ ભદ્રા તિથીએ નવમામાં સેમ અને બુધ એ બે વારો ભરી તે પછી છેલ્લા દશમા કોઠામાં પુનર્વસુ આદિ પાંચ નક્ષત્રે ભરવાં, તેમજ કઠાની ત્રીજી પંક્તિના કાઠા એવી રીતે ભરવા કે – ત્રીજી પંક્તિના પ્રથમના કઠામાં “ઉ” બીજામાં “ગ” ત્રીજામાં “ક” ચાથામાં “ત” પાચમામાં “પ” છઠ્ઠામાં ‘ય’ સાતેમામાં “બ” એ સાત અક્ષરે ભર્યા પછી આઠમા કોઠામાં (૩) જ્યા તિથી ભરી; નવમાં કઠામાં ગુરૂવાર ભર; અને છેલ્લા દશમા કઠામાં ઉત્તરા ફાલ્ગન્યાદિપાંચ નક્ષ ભરવાં. ચેથી પંક્તિના આધના કોઠામાં “એ” બીજામાં “ધ” ત્રીજામાં “ટ ચોથામાં “થ” પાંચમામાં “ફ” છઠ્ઠામાં “૨” સાતમા માં “સ” અને આઠમા કેઠામાં (૩) ત્રણ રિકતા તિથી ભરવી નવમામાં શુક્રવાર અને છેલ્લા દશમાં કાઠામાં અનુરાધાદિ પાંચ નક્ષત્રે ભરવાં વળી – "Aho Shrutgyanam Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ખીજામાં * 6 ખ” છઠ્ઠામાં < પાંચમી પંકિતના આધના કાઠામાં ‘ચ' ત્રીજામાં ‘હૈ? ચેાથામાં ‘। ’ પાંચમામાં લ? સાતમામાં ‘હું? આઠમામાં (૩) ત્રણ પૂર્ણાતિથીએ નવમામાં શનીશ્ચર વાર અને છેલ્લા દશમા કાઠામાં શ્રવણાદિ પાંચ નક્ષત્રા ભરવાં. C , ‘અ” સ્વરની પકિતના છેલ્લા કાઠામાં જ્યાં નક્ષત્ર મુક્યાં છે તે ભેગી મેષ અને વૃષ < • રાશિ સાથે મિથુન રાશિના પ્રથમના છ (૬) અા મુકવા, તથા—— > " ઇં સ્વરની ત્રીજી પંક્તિમાં છેલ્લા કાઠામાં મિથુન રાશિના છેલ્લા (૩) ત્રણ અÀા સાથે ક’ અને સિંહ રાશિ મુકવી તથા તેની આગળ ઉ” સ્વરની ત્રીજી પંક્તિમાં કન્યા • અને ‘તુલા’ રાશિ સાથે વૃશ્ચિક રાશિના પ્રથમના ત્રણ અશા સુકવા તથા તેના આગળ " એ” સ્વરની ચેાથી પતિમાં વૃશ્ચિક રાશિના છેલ્લા (૬) છ અશા સાથે ધન” રાશિ અને તેના સાથે ‘મકર’ રાશિના ( ૩ ) ત્રણ અશા મુકવા અને છેલ્લા-ઉ સ્વરની પાંચમી પક્તિમાં મકર ’ ના છેલ્લા (૩) ત્રણ અશા સાથે - કુંભ ' અને ‘મીન” રાશિ મુકવી, (ત્યાર પછી) * "Aho Shrutgyanam" પ્રશ્ન પુછનારના સુખથી જે નામ મળ્યું હાય તે નામના આધને અક્ષર છે તે અક્ષરને માત્રા કહેવાય છે, એ માત્રિકા છે તે પ્રયાણ તથા યુદ્ધ વિષે અક્ષર અને Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સ્વર વિચાર જરૂર કરો, કારણ કે, સર્વ કાર્યમાં સ્વર છે તે રાજા છે. સ્વરે ગણવાની રીત. પ્રથણની એળેથી આડીઓને અનુક્રમે સ્વરે ગણવા તે ઓળમાંથી પ્રથમ એળના “અ” સ્વરનું નામ “બાલ” બીજી ઓળના “ ઈ” સ્વરનું નામ કુમાર છે; ત્રીજી એળના ““ઉ” સ્વરનું નામ “તરૂણુ” છે; એથી ઓળના “એ” સ્વરનું નામ “વૃદ્ધ છે; અને પાંચમી ઓળના પ્રથમના કાઠાના “ઉ” સ્વરનું નામ “મૃત્યુ” એ પાંચે. સ્વરે સર્વ કાર્યમાં વિચારવાના છે, પણ સંગ્રામના કામમાં તે વિષેશ કરી વિચારવાના છે. - સ્વરેનું ફળ-“બાલ” સ્વર હોય તે ચેડા લાભ આપે “કુમાર” સ્વર હોય તો તે અધે લાભ કરે; “તરૂણ” સ્વર હોય તે પૂર્ણ લાભ કરે, “વૃદ્ધ” સ્વર હોય તો તે હાનિ કરે, અને “મૃત્યુ” સ્વર હોય તે મરણ કરે; માટે યુદ્ધ પ્રસંગે બાળ અને મૃત્યુ, એ બે સ્વરે સારા નથી. ઉપર બતાવેલા બાળાદિ પાંચ સ્વરે અનુક્રમે જાણવા, ને તે દિવસમાં અથવા રાત્રિ વિષે અગિયાર કોઠાઓમાં રહેલા છે; તે વિવાહાદિક તથા જન્મકાળ વખતે પ્રશ્ન થયેલું હોય તે વખતે વિચારવા. (જેવું જેનું ફળ બતાવેલું છે તેવું સમજવું.) "Aho Shrutgyanam Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ મું. આધુનીક પદ્ધતિના આધકામ વિશે કેટલીક માહિતી. સ્થળ પસંદગી–મકાન બાંધવા માટે જગ્યા ઉંચાણવાળી પસંદ કરવી જેથી વપરાશનું પાણી અને નેવનું પાણી જલ્દી ચારે તરફ વહી જાય, વળી નીચાણવાળી જમીનમાં ઘણે ભાગે ભેજ રહે છે અને તેથી મચ્છરનો ઉપદ્રવ થઈ આરોગ્યને હાનિ પહોંચાડે છે. ઈમારત બાંધતાં પહેલાં. જમીન મથાળેથી દશ ફુટ અંદર ખાડે ખાદ, પાંચકુંટની ૨ ખડક કે કઠણ માટી હોય તે ઠીક. આપણું ગુજરાતમાં રાડુ માટી સારી, પછી લાલ, પણ કાળી માટીવાળી જમીન પસંદ કરવી નહિ કારણ ચોમાસામાં કાળી માટી કુલવાથી અને ઉનાળામાં તાપ લાગવાથી જમીનમાં ફાટે પડીને મકાનમાં ફાટે પડવાનો સંભવ રહે છે. દિશા પ્રશ્ન—જે દક્ષીણ દિશાએ બેઠકના ઓરડા હોય તે ચોમાસામાં પાણીની વાછટને લીધે અડચણકર્તા નિવડે છે, જે પશ્ચિમમાં હોય તે મધ્યાન પછી સૂર્યના તાપ જે સવાર કરતાં અતિ ઉષ્ણ હોય છે તે આગળના એારડાને અતિ ઉષ્ણ બનાવી બેસવા માટે અગ્ય બનાવે છે. ઉત્તર દિશા શ્રેષ્ઠ ગણાય છે પછી પૂર્વ દિશા પસંદ કરાય છે. હવા ઉજાસ–રહેવાના ઘરના પ્રત્યેક ખંડમાં ભરપુર અજવાળું અને રહેવાને અવર જવર હોવા જોઈએ, બહુ, "Aho Shrutgyanam Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ હવા ઉજાસ અડચણ આપે છે, જે ઓછાં હોય તો અસુખકારી નીવડે છે સાધારણ નિયમ પ્રમાણે બારીઓ માટે ઓછામાં ઓછી ભોંયતળીઆથી જ જગ્યા આપવી જોઈએ, મુંબઈ મ્યુનીસીપાલીટીના કાયદા મુજબ બારીઓ માટે ખુલ્લી હવામાં પડતી દીવાલને 3 ભાગ આપ જોઈએ કઈ દીશામાં કેટલી બારીએ મુકવી તેને આધાર પવનની દિશા ઉપર રહે છે, જેમાસામાં પવનની દિશા નૈરૂત્ય કિણમાં અને શિયાળામાં ઈશાનમાં હોય છે. મકાનના પાયા–પાયાની પહોળાઈ તથા ઉંડાઈનું પ્રમાણ કેટલું રાખવું તેને આધાર તળીએ કેવી જમીન છે તેના ઉપર રહે છે, પાયાને એસાર વધવાથી ઈમારતનું વજન વધારે ક્ષેત્ર ઉપર ફેલાઈ પાયા નીચેની જમીન ઉપરનું દબાણનું પ્રમાણુ કમી થાય છે. ઉડાણ વધારે રાખવામાં એક ફાયદો છે કે સામાન્ય રીતે જેમ ઉંડા વધારે જઈએ તેમ ઉપરની જમીનાના દબાણને લીધે વધારે નકકર થયેલી જમીન આવે અને વધારે રાખવાથી દિવાલ બાજુની જમીનની જોડે સંગમાં આવે છે. બે માળના મકાન માટે પત્થરીઆ જમીનમાંથી “૨ થી ૩” ફુટ ઉંડા લાલ માટીમાં “૪ થી ૫” અને કાળી જમીનમાં ઓછામાં ઓછા સાત કુટ ઉંડા પાયા નાખવા જોઈએ. હાલની પદ્ધતિ પ્રમાણે પોચી જમીનમાં આઠ દશ ફુટ ઉંડા ખાડા ખાદી વચ્ચેની જગ્યા ૩-૪ સમચોરસ ફુટ ઉતારી અંદર કાંકરેટ કરી તેના ઉપર પીલર ચણું તે "Aho Shrutgyanam" Page #233 -------------------------------------------------------------------------- ________________ "Aho Shrutgyanam Page #234 -------------------------------------------------------------------------- ________________ જાન'll . ઈં ? / // :કના૨નું ૨૨ * ઝટપ * પાયાની રચના અને ચણતરની મજબુતી સમજાવનાર કેષ્ટિક. પાયાની અંદર આJ મારી તેના ઉપર ચણતર કામ કરવામાં આવે, તે સમજાવનાર આકતિ. પેઇન્ટીંગના નમુના "Aho Shrutgyanam Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ પીલર ઉપ૨ કમાને વાળવી. આમ કરવાથી ઈમારતને સર્વ બેજે, કમાન વાટે કાંકરેટ કરી ચણતરના જે થાંભલા ઘાલ્યા. હોય તેના ઉપર ઉતરે છે. આ થાંભલા ઉંડા તેમજ વિસ્તૃત હોવાથી દબાતા નથી. જુઓ આકૃતી. ઉપર બતાવેલા થાંભલાને બદલે સલાહ કેન્દ્રીટના, ૮-૧૦ કુટ કે તેથી પણ વધારે જરૂરીઆત લંબાઇના ખુંટા તૈયાર મળે છે, તેને ઘણથી અથવા મણુકીથી ઠેકી જમીનમાં સજજડ બેસાડી મથાળાં એક સપાટ કરી, ઉપર કોન્કીટને પાટડા ભરી શકાય છે. મુંબાઈમાં સમુદ્ર પુરી જે નવી જમીન કરી છે તેમાં ઉપર પ્રમાણેજ ખુંટા ઠેકી જમીન કરી. છે. એ રીતે ઉપર કહ્યા પ્રમાણે બે ત્રણ માળની ઈમારતે બાંધે છે. પાયાની રચના કેવી કરવી તે બાજુની આકૃતિ ઉપરથી સમજાશે. પહેલા પાયાની સપાટી છાલીને દરેક બાજુએ લેવર કરી સારી રીતે પાણીથી તર કરી, કુબા મરાવી તૈયાર કરવી જોઈએ, પછી બે ફુટ ચૂનાનું કેન્કોટ નાંખવું કેન્કીટ માટે પત્થરની કપચી અથવા પાકી ઇંટેનાં રોડાં–“ ૨ થી ૨૩ ઈંચનાં હાવાં જોઈએ. પીસેલે ચુનો અને રડાંનું પ્રમાણ ૧ : ૨ નું રાખવું પીસેલા ગુનામાં ચુને અને રેતીનું પ્રમાણ ૧ થી ૧ ૨. રાખવું, કેન્ઝીટ “૬ થી ૯ ઇંચના થરેમાં નાખો અને ભારે વજનવાળા કુબાથી કુટ જોઈએ, અને પાણી સારી "Aho Shrutgyanam Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ રીતે છંટાવવુ કુબાથી કુતી વખતે જ્યાં સુધી ચુનાના રસ ઉપર ન આવે ત્યાં સુધી ખુબ જોરથી કુટાવવું જોઈએ, અને બીજો થર નાંખતાં પહેલાં થરને ખરાખર પાણી છાંટી જરા ટાંકી ખરબચડી બનાવી નાંખવે એસણી જમીનની સપાટીપરથી ચાર ફુટ ઓછામાં ઓછી રાખવી જમીન ઉપર પુરાણુ “૯ ઈંચના થરા નાંખી પાણી છાંટી કુખે મારી કરવું ઈંટ—સારી ઈંટા ૬ કલાકમાં પેાતાના વજનના ૧૦ મા ભાગ કરતાં વધુ પાણી પીતી નથી હલકી જાતની ઇંટાને ૨૪ કલાક સુધી પાણીમાં એની રાખતાંવજનના લગભગ ભાગ જેટલુ પાણી પી જાય છે. સારી લાલ ઈંટ ઉપર દર ચારસ ફુટ દીઠ ૮૦૦ થી ૧૦૦૦ રતલના જે મુકવાથી કચડાઈ ભુંકા થઈ જાય છે. ટેબલ ઇંટનું માપ ૯ × ૪′ × ૨ હોય છે. એવી ઇંટનું દર ઘનફુટે ૧૨૦ પૌંડ થાય છે. ઇંટના મોંધ કામમાં ખપતા માલ-ઈંટા ૯ × ૪ × શા ૧૩૦૦ નંગ પોલેલેા ચુને ૩૦ ઘનફુટ જોઇએ. "" ઈંટની દિવાલના આસારનુ ઊઁચાઈ સાથે સરખાવતાં પ્રમાણુ. મુંબઇ મ્યુનિસીપાલીટીના કાનુના મુજબ આ પ્રમાણ નીચે લખ્યા પ્રમાણે હાવુ જોઇએ. "Aho Shrutgyanam" Page #237 -------------------------------------------------------------------------- ________________ ઉંચાણે બે પડદા વચ્ચે દીવાલને એસાર { દીવાલની ! લંબાઈ ૧) ૧૦ ફુટ ગમે તેટલી ! ૯ ઇચ 0 પર્યત | હાય તો (૨) ૧૦ થી ૮ ફુટ ઉચાઈ પર્યત ૧૪” પછી ઉપર ” પર્યક્ત (૩) ૧૫ થી ૩૦ ફટ પર્યત ઠેઠ લગણ ૧૪” ૩૦ ફટ ઉપર બે કરતાં અધિક માળ હોય તે સૌથી ઉપરના માળના તળીઆ પર્યત ૧૮ ઇંચ, તેની ઉપર ૧૪” એજ માળ હોય તો ૧૫ ફુટ સુધી ૧૮ ઇંચ ઉપર ૧૪ ઈચ. (૪) ૨૫ થી ૩૫ ટ પર્યત બે માળ કરતાં અધિક માળ હોય તો ઉપર પ્રમાણે પેજ માળ હોય તે ઉપપર્યત ૩૫ કટથી ૨ના માળની ૧૪ ઈંચ, નીચેનાની ૧૮ ઇંચ. ૫) ૩૦ થી ૩૫ ,, પર્યત છેવટના બે માળ છડી નીચે ૧૮ ૪૦ ફુટ | ! ઈંચ, છેવટના બે માળ ૧૪ ઇચ. (૬) ૪૦ થી ૩૫ ,, પર્યત છેવટનો માળ ૧૪” બાકીના ૧૮ ઇંચ ૫૦ કુંટ ! ૩૫થી અધિક તળીઆને ૨૩ ઇંચ ટોચને માળ ! ૧૪” વચલે માળ ૧૮ ઇચ. "Aho Shrutgyanam" Page #238 -------------------------------------------------------------------------- ________________ મક ૧૭૬ મકાનની દીવાલે એક સરખી ઉપાડવી જોઈએ, પરંતુ તેમ ન થઈ શકે ત્યાં પગથીઆં પાડી દેવાં જોઈએ કે જેથી નવા અને જુના કામનું જોડાણ બરાબર થાય. ઉભી દીવાલ અને આડી દીવાલના ખુણાઓ પહેલાં સાથે સાથે કરી બીજી દીવાલ સાથે સીધો મેળવવો જોઈએ. કે નકાણ કરતા એ ઇંટે બરાબર પાકી, એક સરખા રંગની, ખુણાએ બરાબર કાટખુણે હોય તેવી, સારા રણકાના અવાજવાળી પસંદ કરવી કાચી અને ખંજર ઈંટો વીણી નાંખવી. ઈટના થરોમાં (સાંધા) ૩ થી હું ઇંચથી વધારે ન રાખવા ઇંટે વપરાતાં પહેલાં ઓછામાં ઓછી ત્રણ કલાક પાણીમાં પલાળી રાખવી બાજુની આકૃતિ પ્રમાણે છેટે ગોઠવવી દરેક થરનાં મથાળા એક સૂત્રમાં રાખવા અને ઉભી સાંધ નીચેની સાંધ ઉપર આવવી જોઈએ નહિ. એ સાંધાનું અંતર વધુમાં ૧ ઇંચથી વધારે હોવું જોઈએ, ચણતર કામ કામ ઉપર લગભગ પંદર દિવસ પાણી છટાવવું અને એકી. સાથે એક દિવસે ત્રણ ફુટથી વધારે ચણતર ઉપાડવું જોઇએ નહિ કારણે તાજા કામ ઉપર વજન આવવાથી દિવાલ ધસી જઈ ચણતર વાંકું ચુકું થવાનો સંભવ રહે છે. કમાનના કામમાં સાંધાઓ વિકર્ણવતઈ એ અને તે માટે ઇંટેને છોલીને અથવા ગરીને બરાબર ઘાટમાં બેસાડવી કમાનના આકારના લાકડાનાં ચોખઠાં અથવા ઇંટોના ટેકા ઉપર કમાનના આકારના લાકડાના ચોકઠાં અથવા ટેના ટેકા ઉપર કમાન કરવી જોઈએ. "Aho Shrutgyanam Page #239 -------------------------------------------------------------------------- ________________ પોઈન્ટીંગ-ચુનાનું પોઈન્ટીંગ ચુન અને રિતી સરએ ભાગે નાંખી થાય અને સીમેન્ટના પિઈટીંગમાં એક ભાગ સીમેન્ટ અને ૨ ભાગ રેતી નાંખવી, કામ તૈયાર થાય એટલે ચુનાની સાંધો ખેતરી નાંખી પાણુ છાંટી સાફ કરી પેઈન્ટીંગ કરવું. બાજુની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જુદી જુદી રીતે પોઈન્ટીંગ થઈ શકે છે. પ્લાસ્ટર–દિવાલના સાંધા બરાબર ખોતરી પાણીથી સાફ કરી બરાબર ભીનું કરી પ્લાસ્ટર કરવું જોઈએ. ચુનાના બ્લાસ્ટમાં ૧ ભાગ ચુને અને ૧ ભાગ રેતી સીમીટ માટે ૧ સીમીટ ને ૩ ભાગ રેતીનું પ્રમાણ રાખવું લાસ્ટરની જાડાઈ 3 ઇંચથી વધારે ન જોઈએ, ચુનાના પ્લાસ્ટરને બરાબર ૨૪ કલાક થાપી મારી તેના ઉપર સાગળને સરખી સપાટીમાં થાપીથી ગરીને ગુંટી ખુણીઆની ધારો સરખી કરવી, સીમીંટના પ્લાસ્ટર ઉપર એકલા સીમીટમાં પાણી મેળવી કુચડાથી ચઢાવવા. યતળીયું, પત્થરનીલાદીનું ફલેરીંગ–પુરણની માટી બરાબર લેવરમાં કરી પાણીથી બરાબર તર કરી કુબા મરાવી તૈયાર ફલેર લેવરથી ૬ ઇંચ નીચુ કરવું, અને ભેજ હોય તો ૬ ઈંચ રેતી નાખી તેના ઉપર પાણી છાંટી કુબા મરાવી મરવી ઉપર ૪ ઇંચનું કેન્દ્રીટ કરાવી કુબાથી કુટાવી તાજા કોન્કીટ ઉપર જે લાદી નાંખવી હોય તો લાદીની ધારે બરાબર કાટખુણામાં ઘડીને બેસાડવી. પાણી જવા માટે ૧૦ ફૂટે એક ઇંચને ઢાળ આપવ, લાદીના સાંધા ઇંચથી વધારે ન હોવા જોઈએ "Aho Shrutgyanam Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ લાદી ચાસ ચોઢવી હાય તેા લાદીના સાંધા એક લાઇનમાં ન ચોઢતાં આઘાપાછા આવે તેમ બેસાડવી સાંધાનુ પાઇન્ટીંગ સીમેન્ટથી તુરતજ પુરી ખરાખર કરવું સીમેન્ટ કન્ક્રીટ લારીગ—પુરણીને ઉપર પ્રમાણે ખરાખર કુટી ૪ ઈંચ યુનાનું કેાન્ક્રીટ તથા ૨ ઇંચ સીમેન્ટ કાન્ક્રીટ કરી તે ઉપર લાકડાની પટ્ટીથી જોઇએ તે પ્રમાણે ઢાળમાં કરવું. સીમેન્ટપ્લાસ્ટરનું ફ્લારીગ—ઉપર પ્રમાણે ચુનાના કાન્ક્રીટ ઉપર સીમેન્ટનું ૢ ઇંચનું પડ ચાડાવી લેવરમાં કરી. છુટવું, અને તેના ઉપર ખરાખર પાણી છાંટતા રહેવું. જેક આનું લારીંગ-માજીની આકૃતીમાં બતાવ્યા પ્રમાણે ગરના રકૂથી ૪ ફુટના ગાળા માપ પ્રમાણે મુકવા, અને ટાયમાર નાખી ૪ ઇંચની ઉભી ઇંટની કમાતા કરવી કમાના ઉપર ત્રણ ઇંચ ચુનાનું કેન્ક્રીટ કરવું તેના ઉપર લાદી અથવા સીમેન્ટ કોન્ક્રીટ કરી લેારીંગ તૈયાર કરવું. વિષેશ માહિતી બીજા ભાગમાં આવશે. "Aho Shrutgyanam" Page #241 -------------------------------------------------------------------------- ________________ કેટલા ફન ગાળે કેટપ્લે વજન ખમી શકે તે સમજવાનું કેક. અંતરઢંકાયો ૧૦૦ – ગર્ડર અથવા પાડી ! આ ગાળો | ચો- ટી૨૦ પૌડ પ્ર. માપ છો. દિર કટ પીઢોન 8:02. વિસ્તોર|માણે વજન.. વજન માપ ટન. છ જ છે x x x ૧૧ ર૦” x ૪ ૧૨ ૭ ૩ ૪ - ૧૨ રા” x * * * જ છ છ x x x ૧૨ ર” ૧૬ ' ૩" | ૧૬ ર” x * * * * છ * ૪ • • x x x * * * * જીના. માણસને પગ પગથી ઉપર સારી રીતે આવે, તે માટે પગથીઆની પહોળાઈ ૯” થી તો ઓછી કદીન રાખવી જોઈએ, આટલી પહોળાઈ રાખતાં પગ ત્રાંસે અને સંભાળીને મુકવે પડે છે, ૧ ઈંચ પહોળાઈ સામાન્ય રીતે ચાલે પણ ૧૨ ઇંચ પહોળાઈ તે મુખ્ય જીનામાં અવશ્ય રાખવી જોઈએ. નીયમ પહેલે–ચઢણ બમણું કરી તેમાં પહોળાઈ ઉમેરતાં કુલ ૨૪” ઈંચ થવા જોઈએ. "Aho Shrutgyanam Page #242 -------------------------------------------------------------------------- ________________ આ નિયમ પ્રમાણે જુઓ નીચે કાષ્ટકમાં. અનુક્રમ ચઢાણ, 1 પગથી નંબર. શેરે. | ઈચ. પહોળાઈ ઈચ. ૫” ૧૪) પા” | ૧૩” ” ! ૧૨” દા” ! ૧૧” સામાન્ય રીતે જીનામાં અનુક્રમ નંબર (૫) માં આપેલી પહોળાઈ, ૧૦” કરતાં ઓછી પહોળાઈ ન જોઈએ. ૭* બા” નીયમ બીજે–પગથીયાની પહોળાઈ = અઢણ =૬૬ ચ; આ નિયમ અનુસારે નીચેના કોષ્ટક પ્રમાણે માપઆવે છે. અનુક્રમ 1 પગથીયાનું | પગથીયાની નંબર. ચઢાણ ઇચ. પહોળાઈ ઈચ. શેરે. ૧૩” પ” પા” ૧૨” આમાં પણ ૭” ચઢણુ અને હા” પહોળાઇથી નીચેનાં નંબરનાં પગથીયાં વાપરવાં સલાહ કારક નથી. * '.. ૧૧” ૧૦ < "Aho Shrutgyanam Page #243 -------------------------------------------------------------------------- ________________ . ઉપરના નિયમ માનુસાર કાઢેલું પ્રમાણ લગ્નગ સરખું જ આવે છે, આ બેમાંથી ગમે તે નિયમાનું સાર જમીનની મેકળાશ પ્રમાણે પહોળાઈ રાખી અને ચેજ, આ બાબતનું સ્પસ્ટીકરણ નીચેનું દષ્ટાંત જુઓ. દષ્ટાંત–એક મકાનમાં આગળની બાજુએ છ ફુટને એટલે છે તેમાં જીને બેસાડવાને છે એટલા ઉપર માળની ઊંચાઈ ૯ ફુટ છે. બીજા નિયમના અનુકમ નંબર પાંચમામાં આપ્યા પ્રમાણે, ૭” અઢણ અને લા ઇંચના પગથી રાખીએ, તે જનાનો સમાવેશ કેવી રીતે કરવું ? આમાં ઉંચાઈ ૯ ફુટ એટલે ૧૦૮ છે તેથી ૧૦૮ ૭ એટલે ૧૫ પગથીઆં બેસે, પણ અપુણક પગથીઉં બેસાડાય નહિ, એટલે ૧૬ પગથી ગણીએ. એક પગથીઉં તળમાં સમાય તે છેડી દેતાં ૧૫ રહ્યાં એકંદર ૧૬ ચઢણ અને એટલે દર પગથીએ ૧૦૬ એટલે દાા ઇચ ચઢણ આવ્યું, અને પગથીની પહોળાઈ ૬૬ - ૬ = ૯ થઈ. આવાં પંદર પગથીઆં સમાવવા, ૧૫ ૪૯ષ્ટ્ર = ૧૪૬ ” એટલે ગગભગ ૧૨–૩” બારી, પગથીની સામે આવી નડતાં ન હોય, તો તે ઠીક પણ ઘણું ખરું અડચણ આવે છે, અને ટપિ લાંબો પડે છે, એટલે જીને બે પે કર. બારી બારણુ–મુંબાઈ મ્યુનિસિપાલીટીના કાનુન પ્રમાણે ઓરડાની બહારની દિવાલના ચેરસ-ક્ષેત્રના ચતુથાશ જેટલું ક્ષેત્ર, બારી બારણામાં સમાવવું જોઈએ. ચારે બાજુથી ખુલ્લા મકાનમાં આટલા મ્હોટા ક્ષેત્રની જરૂર નથી, ફક્ત "Aho Shrutgyanam Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આારીઓનું ક્ષેત્ર દિવાલના વિસ્તારના આઠમા ભાગ જેટલું હાય તા ચાલે હેવાના દસ હજાર ભાગે, ચાર ચાર ભાગ કાર્બનિક એસીડ ગેસ હાય છે. આ વાયુનું પ્રમાણ વધી દસ હજાર્ છ ફુટ થતાં, હવા દૂષિત લાગવા માંડે છે. સાધારણ પુખ્ત ઉંમરનું માણસ, વિશ્રાંતિને વખતે દર કલાકે -૬ ઘનફુટ આવેા વાયુ શ્વાસ વાટે કાઢે છે. તે શિવાય સળગાવેધી સઘડી કે બળતા દીવા હાય તે, તેનાથી પણ વાયુ પેટ્ઠા થઇ, હવા દુષીત કરે છે. આનું પ્રમાણ સરેરાશ નીચે પ્રમાણે ગણવામાં આવે છેઃ www ૧૫ 99 . સળગતું કદીલ ૧ માણસ ખરેખર સેજના દિવા મિથુમત્તી એસ મત્તી oll "" 3 "" "" "" વિજળીના દીવાથી હવા દુષીત થતી નથી ચીની કપચી—સફેદ ખ્યાલા રકાબીના ટુકડાની અને છે, એવી સામાન્ય માન્યતા છે તે ખેાટી છે. પ્યાલા રકામીના ટુકડાના બંન્ને બાજુ લીસા હૈાવાથી સારી રીતે ચાંટી શકતા નથી, અને જલ્દી ઉખડી જાય છે. આવી ક્રૂસ અધી માટે નીચેની માજી આપ વગરની કપચી ખારમાંથી વજનના ભાવે મળે છે. આ કપચી જાપાન વીલાયત, જર્મન, એલયમ, વગેરે દેશાથી આવે છે. જાપાની કપચીને ચળકાટ અને ર્ગ જલ્દી ઉડી જાય છે. વિલાયતી કપચી ઘણી સારી પશુ ઘણી માંથી પડે છે. લાદીના કડકા મજારમાંથી લાવી નાની હથેાડીથી ફાડી તેના અર્ધા પાણુાઇંચના માપના ટુકડા કરે છે કકડા ચળકતી માજુએ પહેાળા અને નખી માનુએ "Aho Shrutgyanam" Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૩ સાંકડા કિવા બન્ને બાજુએ સરખા માપના ચાલે પણ ચળ તી આ સાંકડા ચાલે નહિ પ્રથમ ચુનાના ટ્રાન્ઝીટ કરી ઉપર સુમારે અર્ધા પાણા ઈંચની છે. બીછાવે છે. આ ની ગાદી એકદમ અહાળી ન કરવી, પણ ત્રણ ચાર કલાકમાં કામ થઈ શકે તેટલી જ કરવી. તેના ઉપર કારા સીમેન્ટ હવાલાથી રૃઢ ઇંચ શરેરાસ જાડાઇના ભરાવવા અને જે તરેહનાં ફુલવેલ વગેરે કાઢવા હોય તે પતરા અગર પુંઠા ઉપર કારી કાઢી તેની રેષાઓ પ્રમાણે જુદા જુદા રંગના ચેાગ્ય ટુકડા મ્હારની ધાર ખરાબર મળી જાય તે પ્રમાણે એસાડવા સંધ્યાકાળે છુટતાં વ્હેલાં તેના ઉપર પાણી છાંટી, લાક ડાના કડકા રાખી મગરીથી ઢાકી સ ટુકડા એક સપાટીમાં ઢાકી બેસાડવા પછી સીમેન્ટના રસ કરી ઉપર છાંટી લાકડાના કડાથી ઢાકી બેસાડી ઉપર લાકડાના ડૅર ભભરાવી સીમેન્ટ લુછી નાખવે અને પછી ચાર પાંચ દીવસ પાણી છાંટયા કરવું. ટાઇલ્સ—ઉપર મુજબ ચુના પાથરી લાદીને ખરાખર સાંધ ન રહે તેવી મેસારી પાણી છાંટી લાકડાના કકડા રાખી મગરીથી ઢાંકી સીમેન્ટના રસ નાખી ફ્રી એકવાર ઢાકી એસાડી લાકડાના વ્હેરથી લુછી નાખી નીચા ઉંચી લાદી સરખી કરવી. ઉપરની ટાઇલ્સ અને કપચી ધેાવા માટે એક ડાલ પાણીમાં આશરે ના શેર સટ્યુરીક એસીડ નાંખી ચાઇ નાખવાથી ડાધ જતા રહેશે. "Aho Shrutgyanam" Page #246 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જુદી જુદી જાતની જમીન અને છાપરાંતુ વજન. દર સ્કેવર ફીટ દીઠ વજન પાંડ. ૧૫૦ .. ૧૫ ૪૦ ૬૦ ૧૦૦ ૧૪ ૧૦ ૨ થી ૪ ७ વર્ણન. સ્ટીલના ગડા ઉપર ઘંટના જેક આ ઉપર કાન્ક્રીટ અને શાહબાદી લાદી. રીઇન્ફાસ્ટ ફ્રાન્ક્રીટ લેરીંગ છ ઇંચ જાડી. ૧૨ લાકડાના બીમ ભારવટીઆૐ ઈંચનાં પાટીમાં. ઉપર મુજબ લાડ કામ અને ત્રણ ઇંચના કામે. ઉપર મુજબ કાબા ઉપર ટાઇલ અથવા લાદી. ઉપર મુજબ લાડ કામ ઉપર ચીકણી માટીનું ધામુ. માત્ર દેશી નળી શીંગલ. માત્ર મેગલાર ટાઇલ, લાકડાની પેટી સાથે માત્ર કાર્ ગેટેડ આન શીટ. પ્લાટરની સીલીંગ તારની જાળી સાથે. માત્ર શાહાબાદ લાદી ૧ ઈંચની છાપરૂં કાન્ક્રીટ નાખ્યા પછી એછામાં ઓછા દસથી પંદર "Aho Shrutgyanam" Page #247 -------------------------------------------------------------------------- ________________ દિવસ સુધી પાણી છટાવવું ઘાસ અથવા શણુના કોથળ. પાથરી ભીનું રાખવું. ( પતરાનું છાપરું–ધાબાને ઢાળ ફુટે અડધો પોણે ઇંચ લગભગ રાખવામાં આવે છે વિલાયતમાં છાપરાને ઢાળ ૪૫ થી ૬૦ અંશ રાખવાને ચાલ છે આપણે ત્યાં સિમલા દાઈલીંગ વિ. ઠેકાણે બરફ પડે છે ત્યાં પણ આવે ઢાળ રાખવો પડે છે, પણ જ્યાં બરફ પડતા નથી ત્યાં આટલા બધા ઢાળની જરૂર નથી. નીચે બતાવેલા ઢાળ જ્યાં ૪૦-૫૦ ઇંચ વરસાદ પડતું હોય, તેવા પ્રદેશ માટે છે. નળીયાં કે ખાપટનું છાપરું ફેટે ૭ માંગલારી નળીયાં નીકાળાં પતરાં ૩ થી ૫ ઇંચ પતરાં ઓછામાં ઓછાં ચાર ઇંચ દબાવવાં જોઈએ, બેલ્ટ માટે કાણાં ઉપરથી નહિ કરતાં નીચેથી અને બરાબર માપનાંજ પાડવાં, ઉપરથી કાણું પાડવાથી પાણી મળે છે. કાણું વાઈસરથી બરાબર ઢંકાઈ જવાં જોઈએ. બે દિવાલે વચ્ચે ૨૫ ફુટથી વધારે અંતર હોય તો મોટા જાડા મેલ મુકવાને બદલે વચમાં કૅચી મુકવાથી કામ મજબુત અને સસ્તુ થઈ શકે છે. નળીનું છાપરું-ઓછામાં ઓછે. કુટે છ ઇંચને ઢાળ આપ વળીઓ અને સીધા વાપરવા નળીઓ પાકાં ને સરખા માપનાં વાપરવાં કરાના મોતીયાં નળીઓને ટેકાવવા માટે નળીયા ઉપર બે ઇંચ ઉંચાં કરવાં જોઈએ મેતીયાની પટી ઉપર બેટન એક ઈંચ ઝુકતી ચડવી જોઈએ. "Aho Shrutgyanam Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ લાકડાનું માપ. લાકડું કાપીને ચાર કર્યા પછી તેનું ઘન માપ કાઢવામાં આવે છે. હાલમાં ઘનમાપ કાઢવા માટે દશાંશ વપરાય છે, પણ વેપારીઓ આની ગણી હીસાબ કરે છે, માટી કંપનીઓ લાકડું ટનના હિસાબે વેચે છે, જંગલ ખાતું ખાંડી એટલે ૫૦ ઘન ફુટે ટન, એમ ગણે છે, અણઘડ લાકડું કે ગેળવા માપવા હોય ત્યારે જાડા છેડે, વચ્ચે, અને છેડે, એમ ત્રણ ઠેકાણે કે કઈક વખત ફક્ત મધ્યમાંજ, તેને ઘેર માપી તેને ચારથી ભાગી જે આંકડે આવે તેટલા માપનું તે ચોરસ લાકડું હોય એમ ગણું ક્ષેત્ર કાઢી, લંબાઈથી ગુણ, ઘનમાપ કાઢવામાં આવે છે. આ રીતે કાઢેલું માપ બરાબર હેતું નથી. દાખલા તરીકે ઘેર ૭ ફૂટ આવે તે આ રીત પ્રમાણે કૃદ્િ ચેરસ ફુટ થાય, અને લંબાઈ ૧૬ ફુટ હોય તો, ઘનમાપ ૪૯ ઘન ફુટ થાય, જ્યારે ખરું ક્ષેત્ર ૩–૯ ચોફુટ અને ખરૂ ઘનમાપ ૬૨-૪ ઘનફુટ થાય. સરળ રીત–જે ઘેરાવ આવે તેના ગુણને ૧૨ થી ભાગવાથી ક્ષેત્ર ફળ આવે છે. ઉપરના દાખલામાં ઘેર ૭ ફુટ છે, તેને ગુણાકાર ૪૯ થાય તેને ૧૨ થી ભાગતાં ૬ ચોરસ કુટ ક્ષેત્ર આવ્યું અને લંબાઈ ૧૬ કુટથી ગુણતાં ૪૮૪=૧દુક=૬૫-૩ ઘનકુટ આવ્યા. બરાબર જવાબ ૬૨-૪ ઘનફુટ છે. "Aho Shrutgyanam Page #249 -------------------------------------------------------------------------- ________________ ઇમારતી કામમાં વપરાતા માલનું વજનનું કદક. નંબર - ચીજનું વર્ણન એક ધનyટે વજન તલ ૧૧૦ થી ૧૩૦ ૧૪૦ થી ૧૬૦ ૧૬૦ થી ૧૮૦ ૧૪૫ જાંબુડીઓ પત્થર (લૅટ રાઈટ) ધ્રાંગધ્રાને પત્થર (સૈકત)... રંપ કાળે...... પ કુરલા...પીળાશ પડતો પોરબંદર...... પાકી ઈટો ૯”x૪xરા........ માટી ખાડાના માપે... માટી દેલી ભરેલા માપે. શાહબાદી લાદી ૧ ચે. કુટે..... પત્થર ચુનાનું ચણતર..... ઈટ ચુનાનું ચણતર... ઈંટ માટીનું ચણતર 1 છાપરું દેશી નળીયાંનું ચે. ફુટે ૧૪૦ ૭૦ થી ૮૫ ૧૧૦ થી ૧૨૫ ૮૦ થી ૯૦ ૧૫૦ હ » ,, માંગલોરી , , ૧૮ ગેજ પતરાંનું ,, 1 ચુના રોડાંનું ધાબું ૯૦ થી ૧૦૦ "Aho Shrutgyanam Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જસતને ઢોળ ચઢાવેલાં પતરાં. આવાં પતરાં સપાટ અને નાળી વાળા એમ બે જાતનાં મળે છે, આવાં પતરાંની જાડાઈ ઈચમાં અપાતી નથી, પણ બાર્મગહામ, તાર માપવાના, માપ ધોરણે મપાય છે. તેને ટુંકામાં B. W. G. નંબરનાં અથવા ૨૨ મે ૨૪ ગેજી એમ વર્ણવામાં આવે છે. નાળીવાળાં પતરાં પહોળાઈમાં ૨૬ “ કે ૩૨ ” અને ૧૮, ૨૦, ૨૨, અને ૨૪ ગેજનાં મળે છે, તેનાં માપ અને વજન વિગેરેનું કોષ્ટક નીચે આપ્યું છે. જસતના ઢીવાળાં છાપરાનાં પતરાંનું માપ અને વજન. પતરાંની પહોળાઈ ૨૬,”૮ નાળી | પહોળાઈ ૩૨ ૧૦ જ લંબાઇ વાળા ગેજ. નાળીવાળાં ગેજ - - - | 2 | | ૨૦ | ૨૨ | ૨૪ ૮ | ૨૦ | રર | ૨૪] | ૬ | ૧ | ૨૪/૧૯૬ | | ક |૨૮૪ | ૨૩ | | ૭ | ૨૮ | ૨૩ | ૯ ૨ | ૩ | ૨૦ | | | ૮ | | ૨ | ૨૬ ૨ | ૯ | ૮ | | |૨૫ | | હ | | ૩ | ૨૪ ૫૫ ૪૨ ૪૩ | ૯ | ૧૦ પર 3 | | | | | | | ' કાચ–ઈમારતના કામમાં વપરાતા કાચમાં Window glass તાવદાન કાચ, અને Sheet glass “પતરી” કાચ, "Aho Shrutgyanam Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧. એમ બે પ્રકાર હોય છે. પહેલા તેના ચિમું વજન દર ચોરસ ફેટે ૧૬ આંસ થાય છે અને જાડાઈને હાય છે. બીજી જાતને કાચ દરચોરસ ફેટે ૨૧ થી ૨૪ ઓસ વજનને હોય છે, અને જાડાઈમાં થી ૩ હેાય છે. બનાવવાની રીત–કાચ બનાવવા માટે શુદ્ધ ચકમક તત્વ અને સોડા એગ્ય પ્રમાણમાં મેળવી, તેમાં ફેટેલા કાચના ટુકડા નાંખે છે પછી ભઠ્ઠીમાં ઘાલી ઓગાળે છે. ભઠ્ઠીમાં લાંબી ફેંકવાની નળી ઘાલી, તેને છેડે ઓગાળેલા કાચને ગેળા લે છે. તે નળી મોઢામાં રાખી જેરથી કુંક મારતાં, નળીને છેડેને ગાળે પીપ જે લંબગોળ આકારને થાય છે પછી તે ગેળાને કાઢી લઈ, થોડા ઠંડો પાડી પછી હીરાકણથી તેના ઉપર ઉભા કાપા પાડી ભઠ્ઠીમાં આડે નાંખે છે. ભઠ્ઠીની ગરમીથી તે નરમ થઈ કાપા પાડેલ ઠેકાણે ઉકલી કાપે પાળે થઇ આપ આપ મેળે કાગળ માફક સપાટ થઈ જાય છે. આ સ્થીતીએ પહોંચતાં તેને ભઠ્ઠીમાંથી કાઢી લઈ અતિશય ધીમાશથી તે ઠંડો પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. નીચે આપેલા માપના કાચ બજારમાં મળે છે. સ ફુટ જાડાઈ વજન | ઈચ. કાચનું માપ-ઈચ. ઔસ. I* *૧૨, ૧૪,૨૨૪૧૨,૧૨૪૧૪, ૧૨૪૧ ૧૪૪૧૪,૧૪૪૧૬,૧૪૪૧૮, ૧૪૪૨૦,૧૬૪૧૬, ૧૬૪૧૮, ૧૬x૨૦,૧૬૪ર૦,૧૮૪૧૮, ૧૮૪૨૦,૧૮x૨૨, ૧૮x૨૪, ર૦૪૩૦,૨૨૪૩૨,૨૪૪૩૨,૨૪૪૩૬,૩૦૪૩૬, ૩ ૦૪૪૦, "Aho Shrutgyanam Page #252 -------------------------------------------------------------------------- ________________ આ શિવાય ૨૧ અને ૨૬ સીયા કાચ મળે છે, ઉપરની બે જાતે શિવાય “પાટલી, કાચ હું જાડાઈને મળે છે ઉકાળેલે ઓગળેલો કાચને ગાળો લોખંડી પતરા ઉપર વજનદાર વેલણથી વણી, આ જાતને કાચ તૈયાર કરવામાં આવે છે. તેની આવી બનાવટની રીતને લીધે ઘણું મજબૂત હોય છે, આમાં પણ ખડબચડે, પોલીશવાળો, એવા ઘણું પ્રકાર છે. પાલીશ શિવાયની બાકીની જાતને કાચ પૂર્ણપણે પારદર્શક હોતા નથી, આથી છાપરામાં અજવાળા માટે, જરૂખા, બારીઓ વગેરેમાં આ જાતને કાચ વાપરવામાં આવે છે. વળી આવા કાચ મેટર ગાડી તાવદાનમાં પણ વપરાય છે. ઓરડામાં ઉસ જેતે હોય અને બહારથી કોઈ જોઈશકે નહિ એવી બેઠવણ કરવા માટે “આંધળા, કાચ વાપરવા. હમણાં કાચની અંદર જાળીઓ નાંખેલા કાચ મળે છે તે જલ્દી ભાગી જતા નથી અને ભાગે તે ટુકડા નીચે પડી જતા નથી. બાકીની હકીકત બીજા ભાગમાં આવશે. धीनोजेतिपुरं चकास्ति नितरां राष्ट्रे बडोदाभिधे । तत्रासिद्धि वनारसीति विदितः शिल्पज्ञचूडामणिः॥ तत्पुत्रे षुच सत्पके व्ववरजा द्भुदार दासाभिधात् जातोऽयं मनसुखलाल तनयः विद्वगुरु प्रीतियुक् ॥१॥ અર્થ:–વડેદરા રાજ્યમાં ધીણેજ નામના સુશોભીત ગામમાં શિલ્પિઓમાં મણીરૂપ પ્રસિદ્ધ વણુરશી નામના "Aho Shrutgyanam" Page #253 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ શિલ્પિ હતા તેમને સાત પુત્રા ( માતીલાલ, અમારામ,. ગેાપાળદાસ, લાલજી, શીવલાલ, ખેમચંદ, અને ભુદરદાસ ) માં લઘુ પુત્ર ભુદરદાસુથી વિદ્વાના અને ગુરૂમાં પ્રીતિ રાખનાર મનસુખલાલ નામને પુત્ર છે. ૫ ૧ ॥ वास्तुशास्त्राम्बुधेर्विघ्न राजापारउ कम्पया ॥ शिल्पचितामणि स्तेन उद्धृतेयं विराजताम् ॥ २ ॥ સમુદ્રમાંથી અ:તેમને વાસ્તુશાસ્ત્ર રૂપી મહા ગણુપાતેની અપાર કૃપાવડે ઉદ્ધાર કરેલી આ શિલ્પ ચિતામણી થશેાભીત નિવડો, ॥ ૨ ॥ गोवस्वक ज्यामिते वैक्रमेऽन्दे शुक्ले सत्पम्यां शनै श्रावणस्य ॥ प्रातः पूर्णा शिल्पचिंतामणिः सा याता साक्षाद्विश्वकर्म प्रसादत् ॥ ३ ॥ અ:—વિક્રમ સૌંવત ૧૯૮૯ ના શ્રાવણ માસની શુકલ પક્ષની સાતમને શનિવારના દિવસે પ્રાત:કાળમાં સાક્ષાત વિશ્વકર્માની કૃપાથી આ “ શિપચિંતામણી ?? નામના ગ્રંથના પહેલા ભાગ સંપૂર્ણ કર્યો. t एवं निरूपितं मिदंगहनं तुवास्तुतत्वं विचार्य वचनैश्च नथैश्च सम्यक् ॥ तदोषदष्टि मयहाय विवेचनीयं विद्वद्भिरित्य विरतं प्रणतोऽस्मितेषु ॥ ४ ॥ "Aho Shrutgyanam" Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર મેં વચને અને શાસ્ત્ર વડે સારી રીતે વિચાર કરીને ઉપર પ્રમાણે ગહન વાસ્તુ શાસ્ત્રનું નિરૂપણ કર્યું છે તો એ વિદ્વાન લેકે ? તેમાં દોષ શેધવાની નજર નહિ રાખી વિવેચન આપ કરશે એવી આશાથી હું તમને નમસ્કાર કરું છું. છે હતીકે ભાગ 1 સમાપ્ત. "Aho Shrutgyanam