________________
પર
सूत्रधारेण यच्छुद्धकृतं यत्स्थान साधनम् । तत्स्थानं सर्वजंतूनां सुखदं स्यान्न संशयं ॥
અ—સુત્રધારે જે સ્થાનમાં શુદ્ધ ક્ષેત્રફળ કર્યું હાય તે સ્થાન પ્રાણી માત્રને સુખ આપનારૂં છે, તેમા સંદેહ નથી. ગણાગુણુ અને અથાડા દોષ વાળું કામ કરવું बहु गुणं लघु दोष समन्वितं भवन गृहादिक मिष्यते । जल लवे नशिरवीतापवान् नशममेतिगुलैरधिकोयतः ॥
અ——જેમાં ઘણા ગુણ્ણા અને થાડા દોષો રહેલા હાય એવુ ઘર અને દેવમદિરાદિ કરવામાં કાંઇ હેરક્ત નથી જેમકે ઘણા તાપવાળા અગ્નિ પાણીના બીન્દુથી બુઝાય નહિ તેવી રીતે જે કાર્ય માં ઘણા ગુણુ હાય તા થાડા દોષથી માદ નથી.
પ્રકરણ ૩ જી.
વાસ્તુની ઉત્પત્તિ.
संग्रामें धरुद्रयोश्च पतित ! स्वेदोशात्क्षितौ । तस्मा द्भूतम भूच्च भीतिजननं द्यावाप्टथिव्योमहत् ॥ तदेवः सहसा विगृह्य निहितं भू मावधोव क्त्रकं । देवानां वचनाच्च वास्तु पुरुष स्नैव पूज्यो बुधैः ॥ १ ॥
"Aho Shrutgyanam"