________________
પર
થના ચાળ.
ઘરની મુળ રાશીને તેર ઘણી કરવી અને સત્તાવીશું ભાગતાં જે શેષ વધે તે ચેાઞ જાણુવા ૧ વૈધૃત ૨ વ્યતિપાત ૩ શૂળ ૪ ગજ પ કરણ એ પાંચ ચૈાગ લેવા.
કરણ વિષે સમજ,
ઘરની સુળ રાણી જે ઉપર હાય તેને નવ ઘણું કરી તેને અગીયારે ભાગતાં જે શેષ વધે તે મવાદી કરણ જામુવા કરણનાં નામ-ખવ, બાલવ, કાલવ, તૈતીલ, વીજ, વીષ્ટી, શાકુની, ચતુષ્પદ નાગ, કિન્તુઘ્ન.
ઘરા વિષે એકવીશ અગેા મેળવવાની સમજ,
આય રાશી નક્ષત્ર વ્યય તારા અશક ગ્રહ મૈત્રી રશી મૈત્રી નાડીવેધ ગણુ ચંદ્ર અધિપતી વ વાર લગ્ન તિથી તેમજ ઉત્પત્તિ અધિપતિગૃહ ચેાનીવેર નક્ષત્ર વેર સ્થિતિ (આયુષ્ય ) અને નાશ એ પ્રમાણે એકવીશ લક્ષણે ગૃહાદીકમાં શીલ્પના જાણનાર મુનીઓએ કહેલાં છે.
*ત્રણ અંગ મળે તેા શ્રેષ્ટ ફળ થાય પાંચ મળે તે ઉત્તમ =સાત મળે તા સઘળુ કલ્યાણ અને નવ મળે તે સઘળી સંપતિનું ફ્ળ થાય.
* આય નક્ષત્ર અને વ્યય.
+ આય નક્ષત્ર વ્યય તારા અને અંશક.
= આય નક્ષત્ર વ્યય તારા અંશક ચંદ્ર અને રાશિ.
× આય નક્ષત્ર વ્ય તારા અંશક ચંદ્ર રાશિ અધિપતિ વ અને નાડી વેધ.
"Aho Shrutgyanam"