________________
द्वारं तस्ण मुखे गृहादिभयदं कुक्षिद्वयं सौख्य दं । दुःखं प्राक्खनने शिरोधि वपुषःकुक्ष्यो मुखंस्यादद्वयो ||
કન્યા, તુલા, અને વૃશ્ચિક, એ ત્રણ રાશિના સૂર્યમાં શેષના શરીરના ભાગ ત્રણ દિશામાં રહે છે. તે એવી રીતે કે શેષનું મુખ અથવા મસ્તક પુર્વમાં હેાય છે પણ ઈશાનકાણુને લાગુ પડે છે એટલે એ દિશામાં તથા તેનું પુંછડુ નૈઋત્ય કોણે રહે છે. માટે એ ત્રણ દિશામાં ઘરનું માત કરવું નહિ પણ એ સર્પની એ કુક્ષી વચ્ચે ખાલી રહેલા ભાગમાં એટલે વાયવ્ય કેણુમાં ખાત કરવાથી સુખ થાય. ધન, મકર, અને કુલ, એ ત્રણ રાશિના સૂર્યમાં નાગનું મુખ અગ્નિ કાણે રહે છે તે વખતે સર્પની એ એક ગજ ઉદ્ય ખાડા ખેાદી એ ખાડામાં મૂર્ત પ્રમાણે ઇંટા સ્થા પત્થર ઈત્યાદીથી ચણે છે તેને ખાત મૂહ કહે છે.
+ સૂર્ય કઈ વખતે બદ્લાય છે તે વિષે આપણા શિલ્પી કઈ અજાણ હોય તે ખીજાને પુછવાનું રહે છે તે તે તેમ ન રહેવા એક સરખી રીતે સને જાણવા માટે નીચે બતાવીએ છીએ ચૈત્ર માસમાં મેષ રાશિના સૂર્ય એસે વૈશાખ માસમાં વૃષભ રાશિના સૂર્ય જેમાં મીથુનના સૂર્ય અસાડમાં કના શ્રાવણમાં સિ ંહના ભાદરવામાં કન્યાના સૂર્ય આસામાં તુલાના સૂ કારતકમાં વૃશ્ચિકના સૂર્ય માગસરમાં ધનનાં સૂર્ય મેષમાં મકરના સૂર્ય તથા મહામાં કુંભના સૂર્ય અને ફ્ાગણ માસમાં મિનના સૂર્યાં હોય છે પણ એમ સમજવું હિ ૩ માસ બેસતાં સૂર્ય ( સંક્રાંતિ ) એસે છે. કાઇ માસમાં શુકલ પક્ષમાં અને કાઇ માસમાં કૃષ્ણ પક્ષમાં બેસે છે પણ પક્ષની પેઢું માને અલા થતે નથી વળી મકરના સૂર્ય મેષ માસમાં ત્યા જાનેવારીની આરમી તારીખે બેસે છે.
"Aho Shrutgyanam"