SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ઢાંત. ઘર ધણીએ કૃષ્ણ, નામ દીધુ હાય તા માધુ અક્ષર ક' છે. તે અગ્નિ કાણાવાળા કાઢામાં શલ્ય છે એમ સમજવુ, ઘર ધણીએ પીંપળ નામ આપ્યું હાય તે તે, ‘પ’ વગ વાળા ઇશાન કાણુવાળા આઠમા કાઢામાં શક્ય છે એમ સમજવુ, અને ઘર ધણીએ સીતાફળ નામ આપ્યું. હાય ‘શ' વાળા સાતમા ઉત્તર દિશાના કાઠામાં શક્ય છે એમ સમજવુ, એ રીતે જે જમીનમાં ઘર કરવું હાય તે જમીનમાંથી વાળ, લાટ્ટુ, કાલસા, અને હાડકાં હાય તે કહાડી ઘર કરવુ. વળી ખીજા ગ્રંથામાં ચામડું રાખ વગેરેને શલ્યમાં ગમ્યું છે તે કહાડી ઘર કરવાનું બતાવેલું છે વળી શ્રાદ્ધ વિધિ, વગેરે ગ્રંથામાં શક્ય ખામતના દ્વાષ બતાવ્યા છે કે ? व्याधिं वल्मीकिनीं नैः । स्वंशुषिरास्फुटितामृतिं ॥ दत्ते भू शल्य युग दुःख खल्यं ज्ञेयं यत्नतः ॥ જમીનને ખેાઢતાં અંદરથી જે કંઈ નીકળે છે તેને શલ્ય કહે છે, જમીન ખેાદતાં જો તેમાંથી વલ્ભીકી એટલે રાડા નીકળે તે વ્યાધી કરે, પેાલાણુ નીકળે તેા ની ન કરે, ફાટેલી નીકળે તે મરણ કરે, શલ્ય ( હાડકાં ) નીકળે તેા દુ:ખ આપે એમ ગણા યત્નથી શક્ય જાણી શકાય છે. શલ્ય રહી જાય તે શું દોષ. नृशल्यं नृहान्यैः खर शल्ये नृपादिभिः शुनो स्थिडिंभ मृत्येः शिशुशल्यं गृहस्वामि प्रवासाय । गोशल्यं गोधनहान्यै । केशकपाळ भस्मादि मृत्यैइत्यादि ॥ "Aho Shrutgyanam"
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy