________________
૧
કુંભી ભરણું શરૂં થા પાટડા તે સર્વેને તલ માત્ર પણ ઓછાં વૃત્તાં કરવાં નંદુ ને કરવામાં આવે તે ઘર ધણીને. દુખી કરે. ૫૬૩ u
{ બારણાની પાછળ ડાબી ખાજુએ અગેલા રહેવાનું સ્થાન ત્યા જમણી બાજુએ ખારણું બંધ કર્યા પછી તેને પ્રવેશ અને સૃષ્ટી માર્ગ તેનું નીકળવું એ રીતે મુનીશ્વરાએ કહેલું છે માટે સર્વ દ્વારને વિષે એવા નિયમ છે. ૬૪ના
ગને વિષે દ્વાર ન મુંકવું અને મધ્યના ભાગ ત્યાગ કરવા નહિ એટલે ગર્ભ ચાળવી ડામી તરફ દ્વાર મુકવું એટલે ગર્ભ એકઠા ન કરવા સેજ ફેર રાખીએ. ૫ ૬૫ L એ વગર માફીના લેાકાના ઘરને મધ્યાસન એટલે મધ્યની પાસે À પાસે દ્વાર મુકવું સર્વે ઘરેાના દ્વારની. પદ્મસ્થાનની સૈાજના કરવી. ૫૬૬ u
દ્વાર મુકવાના બીજા નિયમ,
કોઇ એમ કહે છે કે રાજા એના ઘરાને તુળા (પીઢીયાં) નીચે પણ દ્વાર અશુભ છે ઘરની પહેાળાઈના નવ ભાગ કરવાં. તેમાં ચેાથા ભાગે ડાબી દિશા તરફ એટલે ઘરમાંથી નીકળતાં ખાજીએ ગર્ભ ચાળવી દ્વાર મુકવું તે શ્રેષ્ઠ છે. IL ૬૭
શાળામાં નાગદંત કેવી રીતે મુકવા.
શાળામાં નાગકતા એ ડાખી બાજુએ કરવા અને બે જમણી બાજુએ કરવા તેમાં એક શાખાના મોરમાં ભગ વડે કરવા અને બીજો તેથી ઢાઢ ભાગના આંતરે કરવા તે
"Aho Shrutgyanam"