________________
સુતિના વસ્ત્ર આભુષણ શિહિપને આપવાં.
પ્રા. પં. અ. ૮ વાસ્તુ દેવતા ન્યાસ વિધી બતાવતી વખતે વેદી ઉપર કળશ, કમંડલુ, પંખે, દર્પણ, નવરને, સવૈષધિ, સપ્ત, ધાન્ય, વગેરે દ્રવ્ય મુકીને પ્રથમ વસ્ત્રાલંકારાદિ ભૂષણેથી મુર્તિની પુજા કરવી, અને તે પુજાનું સાહિત્ય, શિલ્પિને દેવું (देवस्याभरणं पूजा वस्त्रालंकार भूषणैः । तत्सर्व शिल्पिने ફેમિતિ.........) એવું વચન છે. વાસ્તુ સ્થાપન કોને આપવું તે વિશે સમજ. વાસ્તુ ટિસ્થ મોજા શિરિષદ સૂત્રધારી ! अतस्तयोः प्रदा तव्यं वास्तुं पीठे शुभेच्छुना ॥
સુત્રધાર, અને શિલ્પી, એ બે પુરૂષે વાસ્તુના. સ્થાપનના ઉપગ કર્તા છે માટે શુભની ઈચ્છા રાખવાવાળાએ વાસ્તુનું સ્થાપન એ બંને જણને આપવું.
શિલ્પી ને સુત્રધારની પુજાને પ્રકાર.
મહોત્સપૂર્વક વાસ્તુ પૂજન કરી સૂત્રધારની અને શિલ્પીની વસ્ત્ર, ગંધ, પુષ્પ હાર, અલંકાર, ભજન ઈત્યાદિ વડે પુજા કરીને તેને દ્રવ્ય દક્ષિણ પ્રદાન, અશ્વાદી. વાહનનું વિધી પૂર્વક દાન કરીને તથા બીજા કામ કરનાર શિલ્પીઓની પૂજા કરી પિતપેતાના અધિકાર પ્રમાણે વસ્ત્ર
આપવાં જે મંદીરમાં કાષ્ટ અને પાષાણુ નિર્માણ કરવાવાળા જિન કરે તે મંદીરમાં સિા દેવ સહ વર્તમાન શંકરે
જન કર્યું એમ જાણવું પછી ઘરને ધણી સત્રધાર થકી
"Aho Shrutgyanam