________________
૧૪૫
પ્રકરણ ૧૩ મું.
તિથીની સમજ. ૬–૧–૧૧
નંદા તિથિ કહેવાય. ૨–૧–૧૨
ભદ્રા તિથિ ૩-૮-૧૩
જયા તિથિ છે ૪–૯–૧૪
રિક્તા ૫–૧૦–૧૫ ( અમાસ ) પૂર્ણ તિથિ ,
સિદ્ધિ ચગની સમજ–શુક્રવારને નંદા તિથિ, બુધવાને ભદ્રા તિથિ, મંગળવાર અને જયા તિથિ શનિવાર અને રિકતા તિથિ, ગુરૂવાર અને પર્ણ તિથિ એટલા સિદ્ધિ ગ જાણવા.
એકાદશીના દિવસે ગુરૂવાર, છઠને દિવસે મંગળવાર હાય તેરશને દિવસે શુક્રવાર હોય, નવમી, એકમ, અને આઠમ, એ ત્રણ તિથિઓથી ગમે તે તિથિના દિવસે રવિવાર હાય, બીજ, દશમ, અને નવમી, એ તિથિના દિવસે સોમવાર હોય તે સિદ્ધિ યોગ જાણો.
- યમઘંટ ચગની સમજ–રવિવારને મઘા નક્ષત્ર હોય તો યમઘંટ એગ થાય, સમવારને વિશાખા નક્ષત્ર, મંગળવારને આદ્રા નક્ષત્ર, બુધવારને મૂળ, ગુરૂવારને કૃતિકા, શુક્રવાર ને રોહીણી અને શનિવારને હસ્ત એ પ્રમાણે વાર અને નક્ષત્ર મળે તે યમઘંટ ચેગ સમજવો.
યમઘંટનું ફળ–જે યમઘંટ વખતે કઈ ગામ જાય તે ગયેલે પાછા ન આવતાં મરણ પામે. ઘર કરે છે, પડી જાય. દેવ પ્રતિષ્ઠા કે ઘરમાં પ્રવેશ કરે તો તે પ્રવેશ
"Aho Shrutgyanam