________________
( ખટીવીચાર ) .. खाते रामैः पुच्छगैः स्वामी नाशो वेर्दै स्वं वामकुक्षौ मुखस्यैः ।। द्वाभ्यां पिडासंततं वार्कधीष्णा बौ रुद्रे दिग्भी रुक्तं સત વસીઝ સંહીતા છે
ખાત મુહૂર્ત કરતી વખતે સૂર્યના મહાન નક્ષત્રથી દીન નક્ષત્ર સુધી ગણવું તેમાં ત્રણ આવે તે નાગના પુંછને વિષે ખીંટી ચોટી છે. તે સ્વામીને નાશ કરે છે આવે તે મુખને વિષે અને ચાર આવે તો ડાબી કુખે ખીલી ચાટી છે તે પીડા કરે દશ અને અગીયાર આવે તે તે ગ્રહણ કરવા નહિ બાકીના બધા શ્રેષ્ટ છે.
પાયાનું પ્રમાણ ભીંતને પાયે પાણી પર્યંત ઉંડ નાખવે અથા સજીવન પથ્થર આવે ત્યાં સુધી નાખ પણ તે નાખતી વખતે નીચે બતાવેલી શિલાઓનું સ્થાપન કરવું, અને તે શિલાઓ ઉપર ભીંતનો પાયે ચણ, પણ તે ભીંતને એસાર (પહોળાઈ) પાયામાંથી જેટલે લીધે હાય તેટલેજ ઠેઠ સુધી રાખવે, પણ નીચેથી સાંકડા અને ઉપરથી પાળે એસાર રાખ નહિ, પાયામાં કેરી ઈટો ખડકવી નહિ પણુ ચુને અથવા માટીના લેપવાળે પાયે ચણ અને તે પાયામાં વાંકું ચુંકું સુત્ર ભંગ થાય નહિ, કારણ કે વાંકું ચુંકું અને સુત્રમાં ન હોય તે પાયાની મજબુતાઈ રહેતી નથી.
- શિલાઓ વિષે સમજણ. દક્ષિણ અને પૂર્વના ગર્ભે એટલે અગ્નિકોણે સમ૧ શિલા સ્થાપન કરતી વખતે નીચે પંચરત્ન નાખવા પાછું
"Aho Shrutgyanam