________________
૧૧૬
નક્ષત્રામાં શુભ માસમાં શુભ દીવસે વાવ કુવા તળાવ વગેરે જળાશયાના આરલ કરવા.
રવિવારે જળાશયના આરલ કરે તેા જળ નીકળે સામવારે પૂર્ણ જળ નીકળે, મંગળવારે રેતી નીકળે, બુધવારે બહુ જળ નીકળે, ગુરૂવારે મીઠું જળ નીકળે, શુક્રવારે મારૂં જળ નીકળે, અને શનીવારે જળ નીકળે નહિ.
..
પચક
પ્રથમ
સૂના નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગણીને ત્રણ નત્રા સજળ, ખીજા ત્રણું નક્ષત્રમાં ખ’ડ જળ, ત્રીજા ત્રણ નક્ષત્રમાં જળ, ચાથા ત્રણુ નક્ષત્રમાં નિર્જળ, પાંચમા ત્રણું નક્ષત્રમાં જળ, છઠ્ઠા ત્રણું નક્ષત્રમાં ખારૂં જળ, સાતમા ત્રણુ નક્ષત્રમાં કાંકરીવાળુ જળ, આઠમાં ત્રણ નક્ષત્રમાં ઉત્તમ. જળ અને નવમા ત્રણુ નક્ષત્રમાં ખારૂં જળ નીકળે.
જળાશયમાં જળ રહેવાના યોગ.
લગ્નમાં ચંદ્રમા હાય અથવા પૂર્ણ ચંદ્રમાં કે શુક્ર વા' બુધ હાય તા
જબ થાય.
અથવા જળાય રાસીના હાય સ્થાનમાં હાય, લગ્નમાં મુહસ્પતિ સદાકાળ સ્થાયી અને ઉત્તમ
કુવા આરંભનારના ગૃહેા ઉપરથી ફળ.
ચેાથા અને આઠમા સ્થાનમાં પાપગ્રહ હાય ને લગ્નમાં ચંદ્રમા આઠમે હાય તેા જળાશયના આરભ કરાવનાર ધણીનું મૃત્યુ થાય.
"Aho Shrutgyanam"