________________
-વાયવ્યકોણ છે. ગજ આયનું મુખ હાથીના મેં જેવું છે અને ઉત્તરે છે અને ધ્યાક્ષ આયનું મુખ કગડાના જેવું છે અને ઇશાન કરે છે. સર્વે આનાં પગ પક્ષીઓના જેવા છે અને હાથ મનુષ્યના જેવા છે તથા ગળાં સિંહના જેવા છે એ આઠ આ આઠે દિશાના સ્વામી છે.
મનુષ્ય આય લાવવા વિશે
અગીયાર અંશ લંબાઈ. અને પાંચ અંશ. પહેલાઈ. કરેલા કોઠાઓમાં અનુક્રમે ૧૪-ર૭–૨–૧૨–૧પ-૮-૪–૩– ૫-૬ અને ૯ એ એક લખવા. અને પછી તેની નીચેના કોઠામાં અકારાદિ વણે આદિ લઈને ક્ષના અંત સુધી લખવા તેમાં ૪––લ-લ–ળ અનુસ્વાર વિસર્ગ અને સંગી અક્ષરે લેવા નહિ.
માણસના નામના જેટલા અક્ષરે હોય તેટલી સંખ્યાને નામના આદ્ય અક્ષર કેપ્ટકમાં જેઈ ઉપર જે એક હોય તે સાથે ગુણ તે ગુણાકારને આડે ભાગવો ભાગતાં જે શેષ રહે તે મનુષ્યના દેહના ધ્વજદિ આય જાણવા એજ પ્રકારે બુદ્ધિમાન પુરુષે નક્ષત્ર અશક તારા અને ગ્યયાદિ પણ દેહનાં આણવાં, ધ્વજ, ધુમ્ર સિંહ અને શ્વાન એ ચારે આના વૃષભ ખર–ગજ અને ધ્યાક્ષ એ ચારે આ ભક્ષ છે. હવે જે ઘરને આય ભક્ષક હોય અને સ્વામીને આય પણ ભક્ષક હોય તો સ્વામીના આયનું ઘર આય ભક્ષણ કરે છે. એટલે સ્વામીનું મૃત્યુ થાય જુઓ નીચે કોષ્ટક બીજું.
"Aho Shrutgyanam