SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ દાખલા. જેમકે કેઈ ગેળને વ્યાસ ૭ ગજ હોય તે પરિધ. કેટલે થાય? ઉપરની રીત પ્રમાણે ૭ ને ત્રણ ગણું કર્યા તે ૨૧ થયા તેમાં છ ને સાતમો ભાગ એટલે ૧ ગજ ઉમેર્યા તે ૨૨ ગજ પરિધ આવ્યું. કેઈ વર્તલનું ક્ષેત્રફળ કાઢવું હોય તો વ્યાસનું અધ કરી તેને પરિધના અધ સાથે ગુણતાં જે અંક આવે તે ક્ષેત્રફળ કહેવાય. (૧) જેમકે વર્તલને વ્યાસ ૭ ગજ અને પરીધ ૨૨ ગજ છે તો તેનું ક્ષેત્રફળ કેટલું? રીત–૪–૪૩ ૮ ચેરસમજ ક્ષેત્ર આવ્યું, જેમકે ૭ નુંઅધ ૩ ને ૨૨ પરિધનું અર્ધ ૧૧ એ બેને ગુણકાર કરતાં ૩૮ જવાબ. (૨) કોઈ એક ગેળ મંડપનો વ્યાસ ૧ળા ગજ છે તે તેના પરિધ કેટલે? ૧૭૩=પરા જવાબ પપ ગજ પરિધ. ૧૭ના રક્ષા વૃત્તનું ક્ષેત્રફળ–પરિધિને વૃત્તના વિસ્તાર સાથે ગુણતાં જે ગુણાકાર આવે તે ગુણાકારને ચારે ભાગતાં જે ભાગાકાર આવે તે ક્ષેત્રફળ સમજવું. દાખલ–એક વૃત્તને વ્યાસ ૭ ગજ ને પરિધ ૨૨ ગજ છે તે તેનું ક્ષેત્રફળ કેટલું? ૭ : ૨ = ૩ . ૨૨ : ૨ = ૧૧. ૧૧૩=૩૮મા ગજ ક્ષેત્રફળ જવાબ.. "Aho Shrutgyanam
SR No.008472
Book TitleShilpa Chintamani Part 1
Original Sutra AuthorN/A
AuthorMansukhlal Bhudharmal Mistri
PublisherMansukhlal Bhudharmal Mistri Dhinoj
Publication Year1933
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy