Book Title: Samyagadrushti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004675/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ વિરચિત સમ્યગ્દષ્ટિદ્વામિંશિક શબ્દશઃ વિવેચન પંદરમી બત્રીશી દ્રવ્યાર્થિક નય પર્યાયાર્થિક નય. Jain Education વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતાainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાદિંશદ્ધાત્રિશિકા અંતર્ગત સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર જ લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા આશીર્વાદદાતા - વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પગ્દર્શનવેત્તા પ્રાવચનિક પ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ * વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૦ સંકલન-સંશોધનકારિકા છે - પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : પ્રકાશક : માતા માટે ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-. Page #3 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાાિંશિકા શબ્દશઃ વિવેચન વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૩ વિ. સં. ૨૦૧૩ આવૃત્તિ: પ્રથમ નકલઃ ૫૦૦ મૂલ્ય રૂ. ૫૦-૦૦ આર્થિક સહયોગ ન પ. પૂ. મુનિરાજ શ્રી વિશ્વદર્શનવિજયજી મ. સા.ની પ્રેરણાથી પૂજ્યશ્રીના ૩૪મા વર્ષની દીક્ષાતિથિ નિમિત્તે વાચનાના આરાધકો તરફથી જ્ઞાનભક્તિ. પોષ વદ-૧૦, વિ. સં. ૨૦૧૩ : મુખ્ય પ્રાપ્તિસ્થાન : . D. કાતા કા (૧) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફ્લેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. માં નોર્મક, આરતી જ મુદ્રક જ મુદ્રેશ પુરોહિત સુર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. પર 3 Page #4 -------------------------------------------------------------------------- ________________ Fઃ પ્રાપ્તિસ્થાન: ક * અમદાવાદ : ગીતાર્થ ગંગા શ્રી નટવરભાઈએમ.શાહ(આફ્રિકાવાળા) ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ડી-૮૦૪, સમર્પણ ટાવર્સ, ઘરડા ઘર પાસે, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭, ૧૩૨ ફૂટ રીંગ રોડ, નારણપુરા, અમદાવાદ-૧૩. ૨ (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ ૪ (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦OO૨૦. ૨ (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જવેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૩૯૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૬૪૮૫૧ જામનગર : શ્રી લલિતભાઈ ધરમશી શ્રી ઉદયભાઈ શાહ ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, C/o. મહાવીર અગરબત્તી વર્કસ જવાહરલાલ નહેરુ રોડ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, સર્વોદય પાર્શ્વનાથનગર, જામનગર-૩૬૧૦૦૧. જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. ૮ - a (૦૨૮૮) ર૬૭૮૫૧૩ 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩) * સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૩૦૧૩૨૪૪ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ * BANGALORE: Shri Vimalchandji C/. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. 8 (080) (O) 22875262, (R) 22259925 Page #5 -------------------------------------------------------------------------- ________________ ... પ્રકાશકીય , “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જેતશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું તય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જેતસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા (સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યિાખ્યાનકાર - પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત) મ. સા. ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર વ્યાખ્યાનકાર :- પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. ૧. યોગદષ્ટિસમુચ્ચય ૨. કર્મવાદ કર્ણિકા ૩. સગતિ તમારા હાથમાં ! ૪. દર્શનાચાર ૫. શાસન સ્થાપના ૬. અનેકાંતવાદ ૭. પ્રશ્નોત્તરી ૮. ચિત્તવૃત્તિ ૯. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૦. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૧. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૨. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૫. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૧૬. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી (ભાગ-૧) | પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મ. સા. સંપાદિત ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો. Page #7 -------------------------------------------------------------------------- ________________ लेणs :- ५. पू. शशिवर्य श्री युगभूषाविश्य (नाना पंडित) म. सा. ૧. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? (हिन्दी व्याख्यानकार :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ४. प्रश्नोत्तरी लेखक :- प. पू. गणिवर्य श्री युगभूषणविजयजी (नाना पंडित) म.सा. १. जिनशासन स्वतंत्र धर्म या संप्रदाय ? ... | संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार ENGLISH Lecturer : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAYJI M. S. 1. Status of religion in modern Nation State theory Author : H. H. GANIVARYA SHRI YUGBHUSHANVIJAY JI M. S. 1. Is Jaina Order Independent Religion or Denomination ? Page #8 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત Inmm વિવેચનના ગ્રંથો (ગુજરાતી) વિવેચનકાર - પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ] ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યનલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચના ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૪. યોગભેદદ્ધાત્રિશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચના ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલ યોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર . (ગુજ.) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!! (હિન્દી) સંકલનકર્તા ઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ ૫. Right to Freedom of Religion iા સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી) ૬. “રક્ષાધર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma'Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાચિંશદ્વાäિશિકા' ગ્રંથની “સમ્યગ્દષ્ટિદ્વાäિશિકા'ના | શબ્દશઃ વિવેચનના સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત-સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. જુદા જુદા બત્રીશ વિષયો ઉપર, વિષયવાર ૩ર૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, “તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત આ ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની એક Master " Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. આ “સમ્યગ્દષ્ટિઢાત્રિશિકા' ‘દ્વત્રિશદ્વાઢિશિકા' ગ્રંથનું ૧૫મું પ્રકરણ છે. વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સેવનારા અપુનબંધક જીવો, નિવૃત્તઅસદ્ગહવાળા અને સદ્ગહપ્રવૃત્ત હોવાને કારણે તત્ત્વમાર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક કષાયોનો ઉપશમ કરીને કમસર સમ્યગ્દષ્ટિ થાય છે. તેવા સમ્યગ્દષ્ટિ જીવોનું સ્વરૂપ પ્રસ્તુત દ્વાત્રિશિકામાં બતાવેલ છે. આ કાર્નાિશિકામાં સમ્યગ્દર્શનનાં લિંગ શ્લોક-૨ થી ૬માં, સમકિતપ્રાપ્તિની પ્રક્રિયા શ્લોક-૭ થી ૧૦માં, સમ્યગ્દર્શનનો મહિમા, ફળ, સમકિતીની સાંસારિક પ્રવૃત્તિ ઇત્યાદિ શ્લોક-૧૧-૧રમાં બતાવેલ છે. ત્યારબાદ સમકિતી અને બોધિસત્ત્વની સરખામણી શ્લોક-૧૩ થી ૧૫માં કરેલ છે અને ત્યારપછી અત્યંત વિસ્તારથી નવ્યન્યાયની પરિભાષાથી શિષ્ટના લક્ષણની વિસ્તૃત મીમાંસા કરવામાં આવેલ છે. રાગ-દ્વેષના તીવ્ર પરિણામરૂપ ગ્રંથિના ભેદથી પ્રગટ થતાં સમ્યગ્દષ્ટિનાં લિંગો આ પ્રમાણે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ ર શુશ્રુષા :- શુશ્રુષા અર્થાત્ તત્ત્વને સાંભળવાની ઇચ્છા. ગ્રંથિભેદ થવાથી તત્ત્વનો તીવ્ર પક્ષપાત હોય છે અને સ્વશક્તિ અનુસાર તત્ત્વને જાણીને તત્ત્વને સેવવાનો પરિણામ હોય છે. સમ્યગ્દદ્વિાત્રિંશિકા/પ્રસ્તાવના યુવાન, વિચક્ષણ, સંગીતના શોખીન અને કામિનીયુક્ત ભોગીને કિન્નરના ગીતના લયો પકડવામાં જેવો રસ હોય તેના કરતાં અધિક રસ જિનોક્ત તત્ત્વના શ્રવણનો સમકિતીને હોય છે. ભોગનું સુખ આ ભવમાં વિશ્રાંત થનાર હોવાથી અતિ તુચ્છ છે, જ્યારે જિનોક્ત તત્ત્વના બોધથી થતું સુખ વર્તમાનમાં આહ્લાદક અને જન્માંતરમાં શુભની પરંપરા સર્જનાર હોવાથી કલ્યાણનું કારણ છે. સંસારમાં ધન, કુટુંબાદિ પ્રાપ્તપૂર્વ છે. તેથી તેમાં સમ્યગ્દષ્ટિનો બલવાન રાગ નથી કે ગાઢ આકર્ષણ નથી; પરંતુ ‘આ પરમાત્માના વચનના પરમાર્થને પામીને હું શીઘ્ર સંસારનો અંત કરું' એવી અનુપરત ઇચ્છા વર્તે છે, અને તેનું આ તત્ત્વશ્રવણ જ તત્ત્વબોધમાં વિશ્રાંત પામે છે. ધર્મરાગ :- ધર્મરાગ એટલે સંપૂર્ણ નિરવદ્યભાવવાળા ચારિત્રધર્મની સ્પૃહા. ભોગશાળીના સ્ત્રી આદિના અભિલાષથી અધિક પ્રકર્ષવાળો ધર્મરાગ સમ્યગ્દષ્ટિને છે, છતાં પોતે બાહ્યક્રિયા કરી નિર્લેપતાની પરિણતિરૂપ ભાવચારિત્ર પ્રગટ કરી શકે તેમ નથી, તેવો નિર્ણય, શાસ્ત્રવચનથી અને સ્વકૃતિસાધ્યતાદિના સમ્યક્ સમાલોચનથી કરીને, સંયમપ્રાપ્તિના ઉપાયભૂત સ્વકૃતિસાધ્ય ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનમાં યત્ન કરીને શક્તિસંચય કરે છે. જેમ ઘેબરપ્રિય બ્રાહ્મણ તથાવિધ સંયોગથી તુચ્છ અન્નાદિ ખાય તોપણ ઘેબરની બલવાન ઇચ્છા મ્લાન થતી નથી, તેમ વિપરીત એવી સંસારની ભોગાદિ પ્રવૃત્તિમાં પણ સમ્યગ્દષ્ટિ જીવોની, અસંગઅવસ્થાને પ્રગટ કરવાના અનન્ય ઉપાયભૂત ચારિત્રગ્રહણની ઇચ્છા મ્લાન થતી નથી. ગુરુદેવાદિ પૂજા :- સમ્યગ્દષ્ટિ જીવોને તત્ત્વશુશ્રુષામાં જેવો બદ્ધ રાગ છે તેવો જ તત્ત્વસેવનનો બદ્ધ રાગ છે. તેથી સંયમના અર્થી સમ્યગ્દષ્ટિ જીવો તત્ત્વની પ્રાપ્તિના અનન્ય રાહબર એવા ચારિત્રસંપન્ન ગુરુ, અને યોગમાર્ગના પ્રરૂપક તીર્થંકરની ભક્તિ શક્તિના પ્રકર્ષથી કરે છે, અને તદ્ગુણપરિણત ચિત્ત હોવાથી ચારિત્રનાં આવા૨ક કર્મોનો નાશ કરે છે અને સંયમની શક્તિ સંચિત કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિત્રિશિકા/પ્રસ્તાવના સમ્યગ્દષ્ટિ જીવોને તત્ત્વની પ્રાપ્તિ થયા પછી મિથ્યાત્વનો ઉદય થાય, કે તેવા પ્રકારનાં બાહ્ય નિમિત્તોને કારણે સમ્યત્વથી ભ્રષ્ટ થાય તેવા સંક્લેશને પામે, અને આરંભાદિ અનુચિત પ્રવૃત્તિ કરે, તોપણ ગ્રંથિભેદના કાલમાં સત્તામાં રહેલી કર્મસ્થિતિને ઓળંગી અધિક સ્થિતિ ક્યારેય બાંધતા નથી, એ ભ્રષ્ટ પણ સમ્યગ્દષ્ટિ જીવોનો શોભન પરિણામ છે અર્થાત્ પ્રાપ્ત થયેલ સુંદરપણું સર્વથા જતું નથી. વળી સમ્યગ્દષ્ટિ જીવોની સંસારની પાપપ્રવૃત્તિ પણ તખલોહપદન્યાસ તુલ્ય હોય છે અર્થાત્ લોખંડના લાલચોળ તપેલા ગોળા પર પગ મૂકવો જ પડે તેમ હોય, તો ઓછામાં ઓછો પગ મૂકીને ચાલે, કંપતા હૈયે પગ મૂકે અને ઝડપથી પાછો ઊંચકી લે, તેવી સમકિતીની સકંપ પાપપ્રવૃત્તિ જાણવી. બૌદ્ધદર્શનના બોધિસત્ત્વ માત્ર કાયપાતિ જ હોય, ચિત્તપતિ નહિ, આ વાત સમકિતીમાં સિદ્ધ થાય છે. વળી બોધિસત્ત્વો પરાર્થરસિક=પરોપકારબદ્ધ ચિત્તવાળા, બુદ્ધિમાન= પદાર્થના પરમાર્થને જોનારા, માર્ગગામી=કલ્યાણપ્રાપક પથગામી, મહાશયનસ્ફીત આશયવાળા અને ગુણરાગી હોય છે. આ બોધિસત્ત્વનાં લક્ષણો સમકિતીમાં જણાય છે. બોધિસત્ત્વ' શબ્દના બે અર્થ શ્લોક-૧૩માં કર્યા. (૧) બોધિ વડે સમ્યગ્દર્શન વડે પ્રધાન એવા જીવો બોધિસત્ત્વો, અથવા (૨) ભાવિ તીર્થને કરનારા તીર્થકઆયોગ્ય સમ્બોધિસંપન્ન એવા જીવો બોધિસત્ત્વો. આ પ્રમાણે વ્યુત્પત્તિઅર્થથી પણ બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિમાં તુલ્યતા છે તેમ બતાવ્યું. ત્યાં ભવ્યત્વ અને તથાભવ્યત્વની પ્રાસંગિક વિચારણા લલિતવિસ્તરા ગ્રંથના આધારે ગ્રંથકારશ્રીએ સ્પષ્ટ અને પારદર્શક રૂપે કરેલ છે. સમ્યગ્દષ્ટિ જીવોમાં ગ્રંથિભેદને કારણે તત્ત્વને જાણવા માટે પરમ મધ્યસ્થતા પ્રગટ થયેલી છે અને ભગવાનના વચનમાં નિશ્ચલ અનુરાગ છે. તેથી અંશથી ક્ષીણદોષપણું છે અર્થાત્ કર્મબંધના કારણભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગમાંથી મિથ્યાત્વરૂપ અંશ જવાથી અંશથી ક્ષીણદોષપણું છે. તેથી શિષ્ટપણું પણ સમ્યગ્દષ્ટિમાં જ ઘટે છે, તે શ્લોક-૧૬માં સ્થાપન કર્યું. સંપૂર્ણ શિષ્યત્વ સિદ્ધના જીવોમાં અથવા કેવળી મહાત્માઓમાં અને આંશિક શિષ્ટત્વ Page #13 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/પ્રસ્તાવના સમકિતીમાં સંગત થાય છે. તેથી બ્રાહ્મણોએ કરેલ ‘વેવપ્રામાયમતૃત્વ શિષ્ટત્વ' એ લક્ષણમાં આવતા દોષો શ્લોક-૧૭ થી ૨૧ સુધી બતાવ્યા. ४ અંતે પદ્મનાભે કરેલ શિષ્યના લક્ષણમાં પરિષ્કાર તથા નિરાકરણ શ્લોક-૨૨ થી ૩૧ સુધી નવ્યન્યાયની પરિભાષામાં સુંદર રીતે કરેલ છે, જેના દ્વારા પૂ. ઉપાધ્યાયજી મહારાજાની તાર્કિક શક્તિનું દર્શન થાય છે. આ દ્વાત્રિંશિકાનો ઉત્તરાર્ધ ગૂઢ નવ્યન્યાયની પરિભાષાની ગૂઢતા, કર્કશતા અને સૂક્ષ્મતાથી ભરેલો હોવાથી વાચકવર્ગને બૌદ્ધિક કસરત કરવાની આવશ્યકતા રહે તેવો છે. પ્રબળ રાગ-દ્વેષનો ક્ષય થયેલ હોવાથી સમ્યગ્દષ્ટિમાં જ ‘અંશત: ક્ષીળોપરૂશિષ્ટત્વ' સંગત થાય છે; કેમ કે નિરતિશય આનંદના ભાજનવાળા સમ્યગ્દષ્ટિ છે, અને આ શિષ્ટત્વની તરતમતાનો વ્યવહાર સકલજનપ્રસિદ્ધ છે, તેથી સમ્યગ્દષ્ટિ જ શિષ્ટ છે, તેમ બ્લોક-૩૨માં ગ્રંથકા૨શ્રી સ્થાપન કરે છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, તેમજ યોગમાર્ગમર્મજ્ઞ અને યોગમાર્ગનો મને બોધ કરાવવામાં ધર્મબોધકર સ્વ. પ.પૂ. મોહજિતવિજયજી મહારાજાએ (મોટા પંડિત મહારાજાએ) જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, પ.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના તથા પ. પૂ. યશોવિજયજી મહારાજ સાહેબના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર યત્ન થતો રહ્યો. તેમાં પણ યોગગ્રંથોના પઠન-પાઠનમાં સતત રત પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ, જે જૈનશાસનના જ્ઞાનનિધિને પ્રકાશિત કરી રહ્યા છે, તેમના દ્વારા કરાયેલા ગ્રંથોના વિવેચનને લખવાનું કાર્ય કરી સંકલના કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ સતત પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં સ્વાધ્યાયરૂપ સંજીવનીએ ઔષધિનું કાર્ય કરેલ છે. આ ‘સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા'ના ગુજરાતી વિવરણના પ્રસંશોધનાદિ કાર્યમાં શ્રુતોપાસક, શ્રાદ્ધવર્ય શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે તથા સા. દૃષ્ટિરત્નાશ્રીનો અને સા. આર્જવરત્નાશ્રીનો સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/પ્રસ્તાવના - આ કાત્રિશિકા ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છબસ્થતાને કારણે તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું. સમ્યગ્દષ્ટિ જીવો તમામ પદાર્થોનું Analysis કર્યા જ કરતા હોય છે. મોહનીયકર્મના તમામ પરિણામોને ઉપયોગ મૂકે તો જાણી શકે તેવી પટુબુદ્ધિવાળા હોય છે. જેમ ઝવેરી હીરાને પારખે તેમ ગુણ-દોષની પરખ કરી શકે છે, પરિણામદર્શી હોય છે ઇત્યાદિ સમ્યગ્દષ્ટિના ગુણોને પ્રાપ્ત કરવા ઇચ્છતા આત્મકલ્યાણના અર્થી જીવોએ સમ્યગ્દષ્ટિના શુશ્રુષાદિ ગુણોમાં યત્ન કરવો જોઈએ. આત્માનો પ્રયત્ન જ્યાં થાય ત્યાં નક્કી ક્ષયોપશમ થાય છે. આ દ્વિત્રિશિકાનું અધ્યયન કરવા દ્વારા મારું વીર્ય પણ સમ્યકત્વની પ્રાપ્તિ માટે ઉલ્લસિત બને, બોધિની પ્રાપ્તિ દ્વારા સંસારનું પરિમિતીકરણ થાય અને યોગીનાથ પરમાત્માએ બતાવેલા યોગમાર્ગને પામી તેમાં ક્રમશઃ આગળ વધું, આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું અને ભવ્ય મુમુક્ષુ સાધકો પણ આ ગ્રંથરત્નના પઠનપાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામી ભવનો વિરહ પ્રાપ્ત કરે, એ જ અંતરની અભ્યર્થના. - જાપામતુ સર્વગીવાળામ” – વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા.ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી ન જ ન Page #15 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/સંકલના ‘દ્વાદિંશદ્વાચિંશિકા' ગ્રંથની ૧પમી “સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા'ના પદાર્થોની સંકલના (૧) ચક્ષુથી અપ્રત્યક્ષ એવા સમ્યગ્દર્શનનો પરિણામ, ત્રણ લિંગો દ્વારા, અનુમેય : સમ્યગ્દષ્ટિ જીવને તત્ત્વને જોવામાં બાધક એવા મિથ્યાત્વનો ક્ષય થયેલો હોવાથી જીવની સર્વકર્મરહિત અવસ્થા સારરૂપ લાગે છે, અને તે અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય સર્વસંગના પરિણામથી રહિત એવો જીવનો જ્ઞાનનો ઉપયોગ છે, એમ સમ્યગ્દષ્ટિને દેખાય છે. વળી સંગપરિણામથી આવિષ્ટ જ્ઞાન કર્મબંધ દ્વારા સંસારના સર્જનનું કારણ છે, આવો સ્થિર વિશ્વાસ સમ્યગ્દષ્ટિને છે, અને સંગ વગરની અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય કષ-છેદ-તાપશુદ્ધ એવું સર્વજ્ઞનું વચન છે અને સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ છે, આવો બોધ પણ સમ્યગ્દષ્ટિને છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવને તત્ત્વને બતાવનારા ભગવાનના વચનને સાંભળવાનો બળવાન રાગ છે અને ભગવાનના વચનાનુસાર શીલસેવનનો પણ બળવાન રાગ છે. વળી અસંગભાવની પ્રાપ્તિમાં જેમ શ્રત અને શીલ કારણ છે, તેમ ગુણવાન ગુરુ અને સન્માર્ગને બતાવનારા દેવાદિની પૂજા પણ કારણ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ શક્તિના પ્રકર્ષથી ગુરુ અને દેવાદિની ભક્તિ પણ કરે છે. તેથી સમ્યગ્દષ્ટિમાં વર્તતો સમ્યગ્દર્શનનો પરિણામ ચક્ષુથી પ્રત્યક્ષ નથી, તોપણ શુશ્રુષાગુણ, ધર્મરાગ અને ગુરુદેવાદિની પૂજા – આ ત્રણ લિંગો દ્વારા “આ સમ્યગ્દષ્ટિ છે તેમ અનુમાન થાય તેવો છે. જીવ અનાદિકાળથી સુખનો અર્થ છે અને સમ્યત્વ પામે છે ત્યારે પણ સુખનો અર્થી છે. ફક્ત પૂર્વમાં મિથ્યાત્વ હોવાને કારણે પારમાર્થિક સુખને જોવાની દૃષ્ટિનો ઉઘાડ ન હતો, તેથી અપારમાર્થિક સુખ માટે જીવ ઉદ્યમ કરતો હતો. હવે સમ્યત્વ પ્રાપ્ત થવાના કારણે પારમાર્થિક સુખને જોવાની નિર્મળ દૃષ્ટિનો ઉઘાડ થયો, તેથી સમ્યગ્દષ્ટિ જીવ પારમાર્થિક સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરનાર બને છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/સંકલના તેથી જિજ્ઞાસા થાય કે આ સમ્યકત્વ કઈ રીતે પ્રગટે ? તેને સ્પષ્ટ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે – સમ્યક્રવપ્રાપ્તિ માટે ત્રણ કારણો :સમ્યક્ત્વનું પ્રાગટ્ય શેનાથી ? જીવ સમ્યક્ત્વ ત્રણ કરણ દ્વારા પ્રાપ્ત કરે છે. (૧) યથાપ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. કરણ એટલે જીવનો પરિણામ. (૧) યથાપ્રવૃત્તિકરણ = નદીગોળપાષાણન્યાયથી અનાભોગ દ્વારા થતો જીવનો પરિણામ. (૨) અપૂર્વકરણ = અનાદિકાળમાં ક્યારેય ન થયો હોય તેવો જીવનો અપૂર્વ પરિણામ. (૩) અનિવૃત્તિકરણ = સમ્યકત્વને પામ્યા વિના નિવર્તન ન પામે તેવો પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ એવો જીવનો પરિણામ. અનાભોગથી થયેલ ચરમાવર્તકાળભાવી યથાપ્રવૃત્તિકરણ - નદીગોળપાષાણન્યાયથી જીવે અનંતીવાર યથાપ્રવૃત્તિકરણ કર્યું, પરંતુ અપૂર્વકરણ કે અનિવૃત્તિકરણ કર્યું નહીં, તેથી સમ્યકત્વને પામ્યો નહીં. વળી કર્મમળની કંઈક અલ્પતા થવાને કારણે ચરમાવર્તકાળમાં જીવ અનાભોગથી યોગમાર્ગનો પ્રથમ ગુણ પ્રાપ્ત કરે છે, ત્યારે થયેલું યથાપ્રવૃત્તિકરણ જીવને તત્ત્વને અભિમુખ બનાવે છે. આને આશ્રયીને ચરમાવર્તકાળભાવી પણ યથાપ્રવૃત્તિકરણ “નદીગોળપાષાણન્યાયથી અનાભોગથી થયેલ છે” એમ કહેવાય છે. યોગમાર્ગનો પ્રથમ ગુણ પ્રગટ્યા પછી યોગમાર્ગના યમનિયમાદિના સેવનરૂપ યોગમાર્ગની પ્રવૃત્તિઓ ચાર દૃષ્ટિમાં રહેલા જીવો કરે છે, તે સર્વ અપૂર્વકરણના આસન્નભાવવાળા પરિણામરૂપ છે. તે પરિણામને આશ્રયીને ચાર દૃષ્ટિઓને અપૂર્વ પરિણામરૂપ સ્વીકારેલ છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દશ્તિાસિંશિકા/સંકલના ચરમયથાપ્રવૃત્તિકરણનો પરિણામ પ્રગટ્યા પછી કોઈક નિમિત્તને પામીને જીવમાં અપૂર્વકરણનો પરિણામ પ્રગટ થાય છે ત્યારે, જીવમાં વર્તતી તત્ત્વને જોવામાં બાધક એવી રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ કરવાનો પ્રારંભ થાય છે; અને અપૂર્વકરણ દ્વારા જીવ ગ્રંથિને ભેદીને અનિવૃત્તિકરણને પ્રાપ્ત કરે છે ત્યારે, પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ જીવનો ઉપયોગ પ્રવર્તે છે, જે ઉપયોગ અવશ્ય તત્ત્વની પ્રાપ્તિ કરાવીને વિશ્રાંત થાય છે. તેથી અનિવૃત્તિકરણને પામેલો જીવ અવશ્ય સમ્યકત્વને પાપ્ત કરે છે અને ત્યારે જીવનું પારમાર્થિક સ્વરૂપ તેને તત્ત્વરૂપે દેખાય છે. આ રીતે ત્રણ કરણ દ્વારા ગ્રંથિને ભેદીને સમ્યકત્વને પામેલા જીવો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તો પણ તેમને પૂર્વના જેવો સંક્લેશનો પરિણામ થતો નથી. વળી, બૌદ્ધદર્શનવાળા જે બોધિસત્ત્વનું લક્ષણ કરે છે તે સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. બૌદ્ધો કહે છે કે બોધિસત્ત્વ કાયપાતિ હોય છે, ચિત્તપાતિ હોતા નથી, તેમ સમ્યગ્દષ્ટિ પણ શુભ આશયવાળા હોવાને કારણે સંસારની પ્રવૃત્તિ કરતા હોય તોપણ કાયપાતિ છે, પણ ચિત્તપતિ નથી. વળી, જેમાં અંશથી દોષક્ષય થયા છે, તેઓ ઉચિત પ્રવૃત્તિ કરનારા છે. અને સમ્યગ્દષ્ટિ જીવોમાં મિથ્યાત્વાદિ દોષોનો ક્ષય થયો છે, માટે શિષ્ટનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. વળી બ્રાહ્મણો શિષ્ટનું લક્ષણ કરતાં કહે છે કે “વેદને પ્રમાણરૂપે માને તે શિષ્ટ છે.' આ લક્ષણ અનેક દોષોથી વ્યાપ્ત છે અને તે લક્ષણમાં આવતા દોષોના નિવારણ માટે પદ્મનાભે જે પરિષ્કાર કર્યો છે, તે સર્વ પરિષ્કાર બતાવીને ગ્રંથકારશ્રીએ બ્રાહ્મણો વડે સ્વીકારાયેલ શિષ્ટનું લક્ષણ કઈ રીતે સંગત નથી, તે બતાવીને સમ્યગ્દષ્ટિમાં જ શિષ્ટપણું ઘટે છે તે વિસ્તારથી પ્રસ્તુત કાત્રિશિકામાં સ્થાપન કરેલ છે, જે આ પ્રમાણે છે – બ્રાહ્મણો વડે કરાયેલ શિષ્ટના લક્ષણ અંગે શ્લોક-૧૭ થી શ્લોક-૩ર સુધીની ચર્ચા - શિષ્ટનું લક્ષણ અને તે તે લક્ષણમાં આવતી અતિવ્યાપ્તિ આદિ – (૧) વેરામામસ્તૃત્વમ્ શિષ્ટત્વમ્ બ્રાહ્મણતાડિત બૌદ્ધમાં અતિવ્યાપ્તિ. તેના નિવારણ માટે – Page #18 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્વિાત્રિંશિકા/સંકલના (२) स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वम् शिष्टत्वम् स्वापाद्दिदृशावाणा ब्राह्मएामां અવ્યાપ્તિ. તેના નિવારણ માટે (3) स्वारसिकवेदप्रामाण्याभ्युपगमात् यावद्वेदाप्रामाण्यानभ्युपगमः तावच्छिष्टत्वम् → બૌદ્ધતાડિત બ્રાહ્મણમાં અવ્યાપ્તિ. તેના નિવારણ માટે (४) स्वारसिकवेदप्रामाण्याभ्युपगमात् यावत्स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः तावच्छिष्टत्वम् → वे६त्व३ये वेहने नहीं भएानार ने छत्वाहि३ये वेध्वयनने અપ્રમાણ સ્વીકારનારા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ. તેના નિવારણ માટે – (५) स्वारसिकवेदप्रामाण्याभ्युपगमात् यावद्वेदत्वेन स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः तावच्छिष्टत्वम् श्राह्मएाभव उत्तर अलवने पामेला ब्राह्मएाना भवमां અતિવ્યાપ્તિ. તેના નિવારણ માટે G --- (७) उत्कृष्टज्ञानावच्छेदकशरीरवत्त्वे सति स्वारसिकवेदप्रामाण्याभ्युपगमात् यावद्वेदत्वेन स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः तावच्छिष्टत्वम् ईश्वर अशरीरी होवाथी ईश्वरमां અવ્યાપ્તિ. તેના નિવારણ માટે (७) अन्याङ्गरहित्वे सति स्वारसिकवेदप्रामाण्याभ्युपगमात् यावद्वेदत्वेन स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः तावच्छिष्टत्वम् ब्राह्मएाना अभव उत्तर अन्य शरीर અગ્રહદશામાં અતિવ્યાપ્તિ. તેના નિવારણ માટે - (८) स्वारसिकवेदप्रामाण्याभ्युपगमे सति यावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहसमानकालीनः यावत्कालीनवेदत्वेन स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः तावत्कालीन शिष्टत्वम् → વ્યધિક૨ણ સંબંધથી શિષ્ટ એવા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ. તેના નિવારણ માટે (८) स्वारसिकवेदप्रामाण्याभ्युपगमे सति वेदप्रामाण्याभ्युपगमसमानाधिकरणयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहसमानकालीनः यावत्कालीनवेदत्वेन स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः तावत्कालीनशिष्टत्वम् अगडाना पूर्वना ब्राह्मएाना लवमां વેદપ્રામાણ્યના અભ્યુપગમને આશ્રયીને કાકભવ ઉત્તર બ્રાહ્મણભવમાં લક્ષણની અવ્યાપ્તિ. તેના નિવારણ માટે www (१०) स्वारसिकयत्किञ्चिद्वेदप्रामाण्याऽभ्युपगमे सति वेदप्रामाण्याभ्युपगमसमानाधिकरणयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहसमानकालीनः यावत्कालीनवेदत्वेन स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः तावत्कालीनशिष्टत्वम् → Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમ્યગ્દાિત્રિંશિકા/સંકલના (A) બ્રાહ્મણભવ ઉત્તર કાકભવ ઉત્તર બ્રાહ્મણભવીય શરીરની અગ્રહદશામાં અતિવ્યાપ્તિ. (B) બ્રાહ્મણભવ ઉત્તર કાકભવીય શરીરની અગ્રહદશામાં અતિવ્યાપ્તિ. (C) ઉત્તરભવમાં બ્રાહ્મણ થનારા એવા સ્વાપાદિદશાવાળા બૌદ્ધમાં અતિવ્યાપ્તિ. ઉપર્યુક્ત શ્લોક-૨૫ના ત્રણ સ્થાનની અતિવ્યાપ્તિના નિવારણ માટે તથા શ્લોક-૨૪માં બતાવેલ શિષ્ય બ્રાહ્મણમાં આવતી અતિવ્યાપ્તિના નિવારણ માટે અને શ્લોક-૨૦માં બતાવેલ કાકભવપ્રાપ્ત બ્રાહ્મણમાં આવતી અતિવ્યાપ્તિના નિવારણ માટે અને ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિના નિવારણ માટે પદ્મનાભ વડે આવું લક્ષણ થઈ શકે. (૧૧) સ્વારસિયેવપ્રામાળ્યાખ્યુપામે સતિ નીવવૃત્તિવશિષ્ટાદ્માવામાવે સતિ वेदत्वेन स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः शिष्टत्वम् (A) ઉત્કર્ષ અને અપકર્ષને આશ્રયીને બ્રાહ્મણમાં અવ્યાપ્તિ અને કાકમાં અતિવ્યાપ્તિ. (B) કાર્યમાત્રવૃત્તિ જાતિના કાર્યતાવચ્છેદક નિયમને કારણે સર્વ કાર્ય સાધારણ એક કારણની કલ્પનાની આપત્તિ. (C) સાંકર્ય દોષ. (D) ઉપસ્થિતિકૃત ગૌરવ. આ સર્વ દોષોના નિવારણ માટે (૧૨) ખમ્માવત્ઝેવેન સ્વસમાધિરળસ્વોત્તરવેવપ્રામાખ્યા મ્યુપામતાનાધારવેવप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्यानभ्युपगमविरहः शिष्टत्वम् → કાર્ત્યથી સ્વીકારીએ તો બ્રાહ્મણમાં અવ્યાપ્તિ. દેશથી સ્વીકારીએ તો બૌદ્ધાદિમાં અતિવ્યાપ્તિ. તેના નિવારણ માટે (13) एकजन्मावच्छेदेन स्वतात्पर्यात स्वसिद्धान्तोपजीव्यस्वसमानाधिकरणस्वोत्तरवेदप्रामाण्याभ्युपगमध्वंसानाधारवेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्यानગ્રુપનવિરદ: શિષ્ટત્વમ રે સ્વસિદ્ધાન્ત ઉપજીયનો અર્થ અન્યામસંવાવિત્વ’ સ્વીકારવાથી સ્વમતમાં અવ્યાપ્તિ, અને સ્વસિદ્ધાન્ત ઉપજીવ્યનો અર્થ ‘યુવત્સુનનીવ્યત્વ’ સ્વીકારવાથી જૈનોમાં લક્ષણની ઘટમાનતા. - Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/સંકલના વળી, સાધનાવિષયમથ્યાજ્ઞાનમારૂં શિષ્ટત્વમ્ | આ લક્ષણ પણ સમ્યગ્દષ્ટિમાં રહેલ શિષ્ટત્વનું વ્યંજક છે; પરંતુ પરમતાનુસાર આ શિષ્ટનું લક્ષણ સંગત નથી. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે વેદને પ્રમાણ માને તે શિષ્ટ કહેવાય એમ બ્રાહ્મણો માને છે અને જિનવચનને પ્રમાણ માને તે શિષ્ટ કહેવાય એમ જૈનો માને છે. તેથી વિચારકને એમ લાગે કે જેમાં બ્રાહ્મણો સ્વદર્શનમાં સ્થિર રુચિવાળા હોય તે શિષ્ટ છે તેમ કહે છે, તેમ જૈનો પણ સ્વદર્શનમાં સ્થિર રુચિવાળાને શિષ્ટ કહે છે. તેથી બન્નેનું શિષ્ટપણું સમાન છે, એ પ્રકારનો કોઈને ભ્રમ થાય. એના નિવારણ માટે બ્રાહ્મણોએ કરેલા શિષ્ટના લક્ષણમાં શું શું દોષો આવે છે, તેની વિસ્તારથી ચર્ચા કરીને અંતે સ્થાપન કર્યું કે યુક્તિયુક્ત વેદવચનોને જૈનો પણ પ્રમાણ માને છે. તેથી ભગવાનના વચનથી પરિષ્કૃત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વેદને પણ તે તે નયઅપેક્ષાએ પ્રમાણભૂત માને છે. માટે બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ વિવેકી એવા સમ્યગ્દષ્ટિ જીવોમાં ઘટે છે, અને અવિચારક રીતે વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણોમાં ઘટતું નથી. વળી, સર્વજ્ઞોનાં સર્વ વચન યુક્તિયુક્ત છે. તેથી યથાર્થવાદી એવા સર્વજ્ઞના વચનમાં જેને સ્થિર શ્રદ્ધા છે એવા સમ્યગ્દષ્ટિ જ શિષ્ટ છે, એમ બતાવવા માટે બ્રાહ્મણોના કરાયેલા શિષ્ટના લક્ષણની વિશદ ચર્ચા પ્રસ્તુત બત્રીશીમાં કરેલ છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધેત્રિવિધ મિચ્છા મિ દુક્કડમ્' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૩, વૈશાખ સુદ-૩, તા. ૨૦-૪-૨૦૦૭, શુક્રવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શ્લોક નં. વિષય ૧. |સમ્યગ્દષ્ટિનું સ્વરૂપ. ૨. |સમ્યગ્દષ્ટિમાં વર્તતા શુશ્રુષા ગુણનું સ્વરૂપ. ૩. સંસારના સર્વ પદાર્થો કરતાં ભગવાનનાં વચનો જાણવા માટે સમ્યગ્દષ્ટિ જીવનો અધિક પુરુષાર્થ. ૪-૫. |સમ્યગ્દષ્ટિના ધર્મરાગનું સ્વરૂપ. ૬. |સમ્યગ્દષ્ટિની ગુરુ અને દેવતાની ભાવસાર પૂજાનું ૭-૮. ૯. સ્વરૂપ. સમ્યક્ત્વની પ્રાપ્તિના કારણભૂત ત્રણ કરણોનું સ્વરૂપ. સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી સમ્યક્ત્વથી પાત થાય તોપણ ગ્રંથિને ઓળંગીને કર્મબંધનો અભાવ. ૧૦. |બોધિસત્ત્વના લક્ષણની સમ્યગ્દષ્ટિમાં સંગતિ. ૧૧. |સમ્યગ્દષ્ટિની તપ્તલોહપદન્યાસ તુલ્ય પાપપ્રવૃત્તિનું સમ્યગ્દદ્વિાત્રિંશિકા/અનુક્રમણિકા ૧૪. અનુક્રમણિકા સ્વરૂપ. ૧૨. |સમ્યગ્દષ્ટિની વિશેષ પ્રકારની ઉત્તમ પ્રકૃતિનું સ્વરૂપ. તીર્થંકરના આત્માને સમ્યક્ત્વપ્રાપ્તિકાળમાં બૌદ્ધને અભિમત બોધિસત્ત્વના સ્વરૂપની સંગતિ. ૧૩. ૧૫. (i) તીર્થંકરનામકર્મના બંધનું કારણ. (ii) ગણધ૨૫દની પ્રાપ્તિનું કારણ. (i) મુંડકેવલી થવાનું કારણ. (ii) સંવેગનું સ્વરૂપ. ૧૬. |સમ્યગ્દષ્ટિમાં શિષ્યના લક્ષણની સંસ્કૃતિ. ૧૭ થી ૩૨. બ્રાહ્મણને અભિમત શિષ્ટનું લક્ષણ અનેક દોષોથી વ્યાપ્ત. પાના નં. ૧-૪ ૪-૭ -2-6 ૯-૧૬ ૧૬-૧૮ ૧૮-૨૩ ૨૩-૨૭ ૨૭-૨૯ ૨૯-૩૨ ૩૩-૩૫ ૩૫-૪૨ ૪૨-૪૪ ૪૨-૪૪ ૪૪-૪૭ ૪૪-૪૭ ૪૭-૫૫ ૫૫-૧૩૬ Page #22 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા શ્લોક નં. વિષય ૨૮. ૨૯. બ્રાહ્મણોને અભિમત શિષ્ટના લક્ષણની સમ્યગ્દષ્ટિમાં ઘટમાનતા. ૧૩ ૧૦૧-૧૦૮ (i) મિથ્યાદષ્ટિગૃહીત સમ્યકૂશ્રુત પણ મિથ્યાશ્રુત. |૧૦૮-૧૧૨ (ii) સમ્યગ્દષ્ટિગૃહીત મિથ્યાશ્રુત પણ સમ્યશ્રુત. | ૧૦૮-૧૧૨ પાના નં. Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ अर्ह नमः । ॐ ह्रीँ श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । ૐ હું નમઃ | न्यायाचार्य-न्यायविशारद-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत સદિલ્લીશo-૨૫ પૂર્વદ્વાચિંશિકા સાથે સંબંધ :___ अपुनर्बन्धकोत्तरं सम्यग्दृष्टिर्भवतीति तत्स्वरूपमाह - અર્થ : અપુનબંધક ઉત્તરમાં સમ્યગ્દષ્ટિ થાય છે. એથી તેના સ્વરૂપને= સમ્યગ્દષ્ટિના સ્વરૂપને, કહે છે. ભાવાર્થ - અપુનબંધકાર્નિંશિકા-૧૪ના શ્લોક-૩૨માં કહેલ કેવિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન સેવનારા અપુનબંધક જીવો નિવૃત્તઅસદ્ગહવાળા હોવાના કારણે અને સદ્ગહપ્રવૃત્ત હોવાના કારણે તત્ત્વમાર્ગની પ્રાપ્તિમાં પ્રતિબંધક કષાયોના ઉપશમન કરે છે, અને આવા અપુનબંધક જીવો ક્રમસર સમ્યગ્દષ્ટિ થાય છે. તેથી અપુનબંધકનું સ્વરૂપ બતાવ્યા પછી હવે સમ્યગ્દષ્ટિના સ્વરૂપને પ્રસ્તુત કાત્રિશિકાથી બતાવે છે -- Page #25 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વારિશિકા/શ્લોક-૧ શ્લોક : लक्ष्यते ग्रन्थिभेदेन सम्यग्दृष्टिः स्वतन्त्रतः । शुश्रूषाधर्मरागाभ्यां गुरुदेवादिपूजया ।।१।। અન્વયાર્થ: પ્રન્જિમેનગ્રંથિભેદ વડે સ્વતંત્રત:=સિદ્ધાંતનીતિથી, શુશ્રષાથરા Tખ્યાં શુશ્રષા અને ધર્મરાગ દ્વારા ગુલિપૂનr=ગુરુદેવાદિ પૂજા દ્વારા સવષ્ટિ = સમ્યગ્દષ્ટિ નક્ષ્ય જણાય છે. ૧. શ્લોકાર્ચ - ગ્રંથિભેદ વડે સિદ્ધાંતનીતિથી શુશ્રુષા અને ધર્મરાગ દ્વારા, અને ગુરુદેવાદિ પૂજા દ્વારા સમ્યષ્ટિ જણાય છે. [૧] ટીકા : लक्ष्यत इति-ग्रन्थिभेदेन अतितीव्ररागद्वेषपरिणामविदारणेन, स्वतन्त्रत:सिद्धान्तनीत्या, सम्यग्दृष्टि: लक्ष्यते सम्यग्दर्शनपरिणामात्मनाऽप्रत्यक्षोऽप्यनुमीयते, शुश्रूषाधर्मरागाभ्यां तथा गुरुदेवादिपूजया त्रिभिरेतैर्लिंगैः । यदाह - "शुश्रूषा धर्मरागश्च गुरुदेवादिपूजनम् । યથાશશિ વિનિર્લિંખું મિચ મહાત્મfમઃ” |(ચો. કિં. રૂ) ગાથા ટીકાર્ચ - ન્જિમેન... મહાતમ” | ગ્રંથિભેદ વડે-અતિ તીવ્ર રાગ-દ્વેષતા પરિણામના વિદારણ વડે, સ્વતંત્રતાથી–સિદ્ધાન્તનીતિથી, સમ્યગ્દષ્ટિ જણાય છે સમ્યગ્દર્શન પરિણામરૂપે અપ્રત્યક્ષ છતાં પણ સમ્યગ્દષ્ટિ અનુમાન કરાય છે. શેનાથી સમ્યગ્દષ્ટિ અનુમાન કરાય છે ? તેથી બતાવે છે – શુશ્રષા, ધર્મગ અને ગુરુદેવાદિની પૂજા – આ ત્રણે લિંગોથી અનુમાન કરાય છે. જે કારણથી કહેવાયું છે જે કારણથી‘યોગબિંદુ શ્લોક-૨૫૩માં કહેવાયું છે - Page #26 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧ “મહાત્માઓ વડે શુશ્રુષા, ધર્મરાગ અને યથાશક્તિ ગુરુદેવાદિ પૂજન આનાં=સમ્યગ્દષ્ટિનાં, લિંગો બતાવ્યાં છે.” ।।૧।। (યોગબિંદુ શ્લોક-૨૫૩) ૧. ‘સમ્પર્શનઉરગામાત્મનાઽપ્રત્યક્ષોડષ્યનુમીયતે’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે સમ્યગ્દર્શન પરિણામરૂપે સમ્યગ્દષ્ટિ પ્રત્યક્ષ હોય તો “આ સમ્યગ્દષ્ટિ છે” તેવો બોધ થાય, પરંતુ સમ્યગ્દર્શનરૂપે અપ્રત્યક્ષ પણ સમ્યગ્દષ્ટિનું લિંગો દ્વારા અનુમાન કરાય છે. 3 ભાવાર્થ: (૧) ત્રણ લિંગો દ્વારા સમ્યગ્દર્શનનું અનુમાન : તત્ત્વ પ્રત્યેના તીવ્ર પક્ષપાતથી યુક્ત એવી તત્ત્વાતત્ત્વની વિચારણામાં કારણીભૂત એવા મધ્યસ્થભાવનો વ્યાઘાતક, જીવમાં વર્તતો અતિ તીવ્ર રાગ-દ્વેષનો પરિણામ છે; તે રાગ-દ્વેષનો પરિણામ એ ગ્રંથિ છે. આ રાગ-દ્વેષના પરિણામરૂપ ગ્રંથિનો ભેદ થાય ત્યારે જીવમાં તત્ત્વનો તીવ્ર પક્ષપાત ઉત્પન્ન થાય છે, તેથી તત્ત્વને જાણવા માટે મધ્યસ્થતાપૂર્વક પ્રવૃત્તિ થાય છે અને તત્ત્વને જાણીને સ્વશક્તિ અનુસાર તત્ત્વને સેવવાનો પરિણામ થાય છે. આ રાગ-દ્વેષરૂપ ગ્રંથિનો ભેદ કરે ત્યારે જીવ સ્વસિદ્ધાંત પ્રમાણે સમ્યગ્દષ્ટિ થાય છે. ‘આ જીવ સમ્યગ્દષ્ટિ છે’ એ પ્રકારનું પ્રત્યક્ષ છદ્મસ્થને હોતું નથી. સમ્યગ્દષ્ટિમાં આત્મપરિણામ સ્વરૂપે રહેલું સમ્યગ્દર્શન અપ્રત્યક્ષ છે, છતાં એવા પણ સમ્યગ્દષ્ટિનું લિંગો દ્વારા અનુમાન કરાય છે. જેમ પર્વત પર્વતરૂપે પ્રત્યક્ષ હોય, પરંતુ વહ્નિવાળો પર્વત વહ્નિરૂપે પ્રત્યક્ષ નથી, ત્યારે ધૂમરૂપે પર્વતને જોઈને ‘આ પર્વત વહ્નિવાળો છે', તેવું અનુમાન કરાય છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવ ચક્ષુ સામે વિદ્યમાન હોય તો જીવરૂપે પ્રત્યક્ષ છે, આમ છતાં સમ્યગ્દર્શન પરિણામ સ્વરૂપે તે સમ્યગ્દષ્ટિ જીવ પ્રત્યક્ષ નથી, પરંતુ શુશ્રુષાદિ ત્રણ લિંગો દ્વારા સમ્યગ્દર્શન પરિણામ સ્વરૂપે સમ્યગ્દષ્ટિ જીવનું અનુમાન કરાય છે. અહીં વિશેષ એ છે કે જીવમાં અનાદિકાળથી અતિ તીવ્ર રાગ-દ્વેષના પરિણામો વર્તે છે, તેથી તેને લેશ પણ તત્ત્વનો પક્ષપાત હોતો નથી; પરંતુ સંસારના સુખમાત્રમાં આસક્તિ હોવાથી તેના ઉપાયોનો પક્ષપાત હોય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાાિંશિકા/બ્લોક-૧-૨ તેમાં રાગ-દ્વેષ કંઈક મંદ થાય ત્યારે જીવ તત્ત્વને અભિમુખ થાય છે, અને તત્ત્વ પ્રત્યેના અત્યંત અભિમુખભાવમાં પ્રતિબંધક રાગ-દ્વેષનો નાશ થાય ત્યારે જીવની અતિ તીવ્ર રાગ-દ્વેષરૂ૫ ગાંઠ ભેદાઈ છે, તેમ શાસ્ત્રકારો કહે છે. આવા પ્રકારના રાગ-દ્વેષનો ભેદ થાય ત્યારે જીવમાં (૧) તત્ત્વનો તીવ્ર પક્ષપાત થાય છે, તેથી સ્વશક્તિ પ્રમાણે તત્ત્વને જાણવા માટે ઉદ્યમ થાય છે, તત્ત્વ-અતત્ત્વના વિભાગમાં પૂર્ણ મધ્યસ્થતાથી યત્ન થાય છે અને તત્ત્વશ્રવણની ક્રિયા તત્ત્વના બોધમાં વિશ્રાંત થાય છે. વળી જેમ તત્ત્વશ્રવણ પ્રત્યેનો બદ્ધરાગ સમ્યગ્દષ્ટિને હોય છે, તેમ (૨) તત્ત્વને જીવનમાં સેવવા પ્રત્યેનો પણ બદ્ધરાગ હોય છે. તેથી (૩) ચારિત્રસંપન્ન એવા ગુરુ અને તત્ત્વની પ્રાપ્તિમાં અનન્ય ઉપાયભૂત એવા દેવની ભક્તિમાં પણ યથાશક્તિ ઉદ્યમ કરે છે. આ રીતે સમ્યગ્દષ્ટિમાં આ ત્રણ લક્ષણો પ્રગટ થવાથી, શુશ્રષા, ધર્મરાગ અને ગુરુદેવાદિ પૂજારૂપ લિંગો દ્વારા આ જીવે ગ્રંથિનો ભેદ કર્યો છે, માટે તેનામાં સમ્યકત્વ છે, એ પ્રકારનું અનુમાન થાય છે. III અવતરણિકા - શ્લોક-૧માં કહ્યું કે સમ્યગ્દષ્ટિમાં પરિણામરૂપે રહેલ સમ્યગ્દર્શન અપ્રત્યક્ષ છતાં ત્રણ લિંગો દ્વારા અનુમાન કરાય છે. તેથી હવે સમ્યગ્દષ્ટિમાં વર્તતાં શુશ્રષાદિ ત્રણ લિંગોનું સ્વરૂપ ક્રમસર બતાવે છે – શ્લોક : भोगिकिन्नरगेयादिविषयाधिक्यमीयुषी । शुश्रूषाऽस्य न सुप्तेशकथार्थविषयोपमा ।।२।। અન્વયાર્ચ - મોmવિત્રનો વિષયfધવનીયુવી કામીના કિન્નરગેયાદિવિષયક શ્રવણરસથી આધિક્યને પામેલી શુશ્રુષા તત્વશ્રવણની ઈચ્છા અચ=આને છે=સમ્યગ્દષ્ટિને છે, સુપ્તશથાર્થવિષયોપમ=સૂતેલા રાજાના કથાશ્રવણરસ સદેશ જ નથી શુશ્રષા નથી અર્થાત્ રાજાના કથાના અર્થના શ્રવણના અભિપ્રાય સદશ શુશ્રષા સમ્યગ્દષ્ટિની નથી. રા Page #28 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૨ શ્લોકાર્થ ઃ કામીના કિન્નરગેયાદિવિષયક શ્રવણરસથી આધિક્યને પામેલી શુશ્રૂષા આને છે=સમ્યગ્દષ્ટિને છે, સૂતેલા રાજાના થાના અર્થશ્રવણના અભિપ્રાય સદેશ શુશ્રુષા નથી. IIII ટીકા ઃ ; भोगीति- भोगिनो यौवनवैदग्ध्यकान्तासन्निधानवतः कामिनः किन्नरादीनां = गायकविशेषाणां, गेयादौ गीतवर्णपरिवर्ताभ्यासकथाकथनादौ विषय:પ્રવાસ:, તસ્માનાધિવયં=અતિશય, ફ્લુથી પ્રાપ્તવતી, વિન્નરોયાવિનિનોવોहेत्वोस्तुच्छत्वमहत्त्वाभ्यामतिभेदोपलंभात्, अस्य सम्यग्दृष्टेः, शुश्रूषा भवति, न परं सुप्तेशस्य= सुप्तनृपस्य कथार्थविषयः सम्मुग्धकथार्थश्रवणाभिप्रायलक्षणः तदुपमा = तत्सदृशी, असम्बद्धतत्तद्ज्ञानलवफलायास्तस्या दौर्विदग्ध्यबीजવાત્ર્ા ટીકાર્થ ઃ भोगिनो यौवन ચીનત્વાન્ ।। કિન્નરાદિના=ગાયકવિશેષતા, ગેયાદિમાં= ગીત અને વર્ણપરિવર્તની અભ્યાસકથાના કથનાદિમાં=ગાયકવિશેષ જે ગીત ગાતા હોય અને તેના ગીતના વર્ણોના પરિવર્તો થતા હોય તે પરિવર્તોને યથાર્થ જાણવા માટેના અભ્યાસની કથા તે વિદગ્ધ પુરુષ કરતા હોય તે વખતે ગાયકવિશેષના કથનાદિમાં, ભોગીનો=યૌવન, ચતુરાઈ અને પત્નીના સંનિધાનવાળા એવા કામીનો, વિષય=શ્રવણરસ, (છે) તેનાથી આધિક્યને=અતિશયને, થુલી=પામેલી, એવી શુશ્રુષા આને= સમ્યગ્દષ્ટિને, હોય છે. * અહીં પ્રશ્ન થાય કે સંગીતના શોખીન, વિચક્ષણ પુરુષ, કિન્નરના સંગીતના શ્રવણકાળમાં જે રસ ધરાવે છે, તત્સદશ ૨સ સમ્યગ્દષ્ટિને છે તેમ ન કહેતાં, તેનાથી અધિક શ્રવણરસ છે, તેમ કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે કિન્નરગેયાદિ અને જિનઉક્તિરૂપ હેતુમાં તુચ્છત્વ અને મહત્ત્વ દ્વારા અતિભેદનો ઉપલંભ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨ પરં=પરંતુ, સૂતેલા રાજાના, સંમુગ્ધ કથાર્થશ્રવણના અભિપ્રાયરૂપ કથાર્થના વિષય તદ્રુપમા=તેના જેવી, ના=શુશ્રુષા નથી=સમ્યગ્દષ્ટિની શુશ્રુષા નથી; કેમ કે અસંબદ્ધ એવા તે તે જ્ઞાનલવ ફ્ળવાળી એવી તેણીનું= સુપ્તકૃપકથાર્થ શ્રવણરસના જેવી શુશ્રૂષાનું, દુર્વિદગ્ધપણાનું બીજપણું છે=અસંબદ્ધ બોધરૂપ પાંડિત્યનું બીજપણું છે. ૨ IIRII ભાવાર્થ : ૬ (૧) સમ્યગ્દષ્ટિનું પ્રથમ લિંગ શુશ્રુષા : સંસારમાં કોઈ પુરુષ યુવાન હોય, સંગીતકળામાં ચતુર હોય અને સ્ત્રીથી યુક્ત હોય તે સમયે કોઈ કિન્નર આદિ ગાયકવિશેષ ગીત ગાતા હોય અને તે ગીતના વર્ણનું પરિવર્ત થતું હોય તે વખતે સંગીતનો રસિક એવો તે યુવાન ગાયકના ગીત અને વર્ણ પરિવર્તોના અભ્યાસની કથા કરવામાં પ્રવૃત્ત હોય=તે ગાયકના લયોને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત હોય, તે વખતે તે ગાયકના કથનમાં યુવાનને જે પ્રકારનો શ્રવણરસ છે, તેનાથી અતિશય શ્રવણરસને પામેલી તત્ત્વશ્રવણવિષયક શુશ્રુષા સમ્યગ્દષ્ટિને હોય છે. - તેથી એ ફલિત થાય કે સંગીતનો શોખીન યુવાન જે રીતે ગાયવિશેષના લયને ગ્રહણ કરવા માટે તે લયો પોતાને સમ્યક્ સ્ફુરણ થાય તે રીતે ઉપયોગપૂર્વક શ્રવણ કરે છે, તેમ સમ્યગ્દષ્ટિ જીવ તત્ત્વની પ્રરૂપણા કરવામાં સમર્થ એવા પુરુષવિશેષ પાસે શાસ્ત્રો સાંભળવા બેસે ત્યારે શાસ્ત્રોનો પરમાર્થ ક્યાં વિશ્રાંત થાય છે, તેના તાત્પર્યને ગ્રહણ કરવા માટે અત્યંત ઉપયુક્ત થઈને શ્રવણ કરે છે; અને ભોગીને ગાયકવિશેષના શ્રવણમાં જેવો શ્રવણ૨સ છે, તેના કરતાં ઘણો અધિક શ્રવણરસ સમ્યગ્દષ્ટિને તત્ત્વશ્રવણમાં છે; કેમ કે ભોગીને કિન્નરના ગેયાદિનું જેવું મહત્ત્વ છે, તેના કરતાં ઘણું અધિક મહત્ત્વ સમ્યગ્દષ્ટિને જિનોક્ત તત્ત્વોનું છે. કેમ સમ્યગ્દષ્ટિને અધિક મહત્ત્વ છે, તે સ્પષ્ટ કરતાં કહે છે કિન્નરના ગેયથી ભોગીને જે સુખ થાય છે, તે આ ભવના સુખમાત્રમાં વિશ્રાંત થના૨ છે, જ્યારે જિનોક્ત તત્ત્વના બોધથી થનારૂં સુખ તત્ત્વના રસિકને વર્તમાનમાં તો Page #30 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ આલ્હાદ કરનાર છે, પરંતુ જન્માંતરમાં પણ શુભની પરંપરા દ્વારા કલ્યાણનું કારણ છે. તેથી કિન્નરના ગેયાદિના હેતુનો અને જિનોક્ત તત્ત્વાદિના હેતુનો તુચ્છત્વ અને મહત્ત્વ દ્વારા અતિભેદ છે. આ રીતે સમ્યગ્દષ્ટિની શુશ્રુષાનું સ્વરૂપ બતાવ્યા પછી સામાન્ય રીતે સમ્યકત્વપ્રાપ્તિ પૂર્વે જીવો કેવા પ્રકારના તત્ત્વશ્રવણના રસવાળા હોય છે ? તે બતાવીને, તેમના જેવો ક્ષુલ્લક શ્રવણરસ સમ્યગ્દષ્ટિને નથી, તે બતાવવા અર્થે કહે છે -- જેમ કથાના શોખીન અને કથામાં ચિત્ત પરોવીને રાજ્યની ચિંતાથી મનને મુક્ત કરવા અર્થે અને સુખેથી નિદ્રા અર્થે રાજા કથાના અર્થના વિષયમાં શ્રવણના અભિપ્રાયને ધારણ કરે છે, અને જેમ સૂતી વખતે રાજાને કથા સંભળાવનારા કથા સંભળાવે છે ત્યારે તે કથામાં ચિત્તને પરોવીને, મનને અન્ય વિચારોથી શાંત કરીને રાજા નિદ્રાધીન થાય છે, તેમ કેટલાક જીવો તત્ત્વના શ્રવણના વિષયમાં પણ કંઈક સારું સાંભળીને મનને તેમાંથી આનંદ લેવો છે તેવો અભિપ્રાય ધરાવે છે, અને તે અભિપ્રાયપૂર્વક તત્ત્વશ્રવણની ક્રિયા પણ કરે છે. તેવા જીવો તત્ત્વના પરમાર્થને બતાવનારા એવા યોગીની ગવેષણા કરતા નથી, અને યોગીના વચનને અવલંબીને તત્ત્વની પ્રાપ્તિમાં મન વિશ્રાંત થાય તે રીતે અત્યંત ઉપયુક્ત થઈને શ્રવણક્રિયા કરતા નથી. તેવા જીવોનો શ્રવણરસ તત્ત્વની પ્રાપ્તિનું કારણ નથી, છતાં તેવા શ્રવણરસથી કરાયેલું તત્ત્વશ્રવણ શાસ્ત્રોના પદાર્થોનું કંઈક કંઈક અસંબદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. તેવા જ્ઞાનથી શાસ્ત્રોના પરમાર્થને સ્પર્શે તેવું પાંડિત્ય આવતું નથી, પરંતુ અસંબદ્ધ પાંડિત્ય આવે છે, જે હિતને બદલે અહિતનું પણ કારણ બને. આવા પ્રકારની શુશ્રુષા સમ્યગ્દષ્ટિને હોતી નથી. તેથી સમ્યગ્દષ્ટિના શુષાગુણથી પ્રવૃત્ત થયેલી શ્રવણની ક્રિયા, શાસ્ત્રના પરમાર્થના બોધમાં વિશ્રાંત થનારી હોય છે. શા અવતરણિકા : શ્લોક-૨માં કહી તેવી વિશિષ્ટ શુશ્રષા સમ્યગ્દષ્ટિને કેમ હોય છે ? તે બતાવવા અર્થે કહે છે – Page #31 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૩ શ્લોક : अप्राप्ते भगवद्वाक्ये धावत्यस्य मनो यथा । विशेषदर्शिनोऽर्थेषु प्राप्तपूर्वेषु नो तथा ।।३।। અન્વયાર્થઃ =આનું સમ્યગ્દષ્ટિનું પ્રાપ્ત માવાવ પૂર્વમાં નહીં સાંભળેલા એવા ભગવદ્ વાક્યમાં પૂર્વમાં નહીં સાંભળેલા વીતરાગ વચનમાં યથા= જે પ્રમાણે મન=મત થાવતિ જાય છે, તથા તે પ્રમાણે વિશેષ = વિશેષદર્શી એવા સમ્યગ્દષ્ટિનું મન પ્રાપ્તપૂર્વેષ અર્થેપુ=પ્રાપ્તપૂર્વ એવા અર્થમાંe ધન, કુટુંબ વગેરેમાં નોકતથી=જતું નથી. II શ્લોકાર્ચ - આનું=સમ્યગ્દષ્ટિનું, પૂર્વમાં નહીં સાંભળેલા વીતરાગવચનમાં જે પ્રમાણે મન જાય છે, તે પ્રમાણે વિશેષદર્શી એવા સમ્યગ્દષ્ટિનું મન પ્રાપ્તપૂર્વ એવા ધન, કુટુંબ વગેરે અર્થમાં જતું નથી. III ટીકા :__अप्राप्त इति-अस्य-सम्यग्दृशः, अप्राप्ते-पूर्वमश्रुते, भगदवद्वाक्ये वीतरागवचने, यथा मनो धावति श्रोतुमनुपरतेच्छं भवति, तथा विशेषदर्शिनः सतः, प्राप्तपूर्वेष्वर्थेषु धनकुटुम्बादिषु, न धावति, विशेषदर्शनेनापूर्वत्वभ्रमस्य दोषस्य વોચ્છાત્ શરૂ I ટીકાર્ય : અસ્ય ..... રોજીંવત્ છે આનું=સમ્યગ્દષ્ટિનું, અપ્રાતઃપૂર્વમાં નહિ સાંભળેલા, ભગવદ્ વાક્યમાં=વીતરાગ વચનમાં, જે પ્રમાણે મન જાય છે=સાંભળવા માટે અનુપરત અર્થાત્ સતત ઈચ્છાવાળું છે, તે પ્રમાણે વિશેષદર્શી છતાં એવા સમ્યગ્દષ્ટિનું મત પ્રાપ્તપૂર્વ એવા ધન, કુટુંબાદિ અર્થમાં જતું નથી, કેમ કે વિશેષ દર્શન હોવાને કારણે= પૂર્વે અવંતી વખત Page #32 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૩ આ ભોગો પ્રાપ્ત કર્યા છે. માટે અપૂર્વ નથી' તેવું વિશેષ દર્શન હોવાને કારણે, અપૂર્વત્વભ્રમનો અને દોષોનો=કુટુંબાદિ પ્રત્યે ગાઢ આકર્ષણ થાય તેવા દોષોનો, ઉચ્છેદ છે. વા થનટુતિષ - અહીં ‘વિ થી શરીર અને શાતાનું ગ્રહણ કરવું. ભાવાર્થ : સમ્યગ્દષ્ટિ જીવોને વિશેષ દૃષ્ટિ પ્રગટેલી હોય છે. તેથી આ સંસારમાં પોતે અનંતીવાર સર્વ સંયોગો પ્રાપ્ત કર્યા છે, માટે સર્વ પ્રકારના ભોગોને પોતે પૂર્વમાં અનુભવેલા છે, તેવું દેખાય છે. વળી ભગવાનના વચનનો પરમાર્થ પોતે હજુ સુધી પ્રાપ્ત કર્યો નથી, તેથી આ સંસારનો ઉચ્છેદ થયો નથી, તેમ પણ નિર્મળ પ્રજ્ઞાને કારણે સમ્યગ્દષ્ટિને દેખાય છે. તેથી મનુષ્યભવને પામીને ભગવાનના વચનના પરમાર્થને ગ્રહણ કરવા માટે તેનું મન જેવું સતત ઇચ્છાવાળું છે, તેવું સતત ઇચ્છાવાળું મન પ્રાપ્તપૂર્વ એવા ધન, કુટુંબાદિમાં નથી. આમ છતાં અવિરતિનો ઉદય હોવાથી ભોગની ઇચ્છા, શાતાની ઇચ્છા થાય છે, કે કુટુંબીઓ પ્રત્યેની લાગણીની પ્રવૃત્તિ થાય છે; તોપણ જેવો રાગ ભગવાનના વચન પ્રત્યે છે તેવો રાગ પ્રાપ્તપૂર્વ એવા ભોગોમાં નથી; કેમ કે વિશેષ દર્શનને કારણે ભોગો અપૂર્વ છે” તેવો ભ્રમ ચાલ્યો ગયો છે, અને તેના કારણે ભોગોમાં બળવાન રાગ ચાલ્યો ગયો છે. વળી, ભગવાનનું વચન અપૂર્વ છે, એવો નિર્ણય સમ્યગ્દષ્ટિને થયો છે, તેથી ભગવાનના વચનમાં ઉત્કટ રાગ વર્તે છે. વળી સમ્યગ્દષ્ટિ વિચારે છે કે “ભગવાનના વચનનો પરમાર્થ પૂર્વે ક્યારેય પ્રાપ્ત થયો નથી. જો પ્રાપ્ત થયો હોત તો સંસારનો ઉચ્છેદ થયો હોત; અને ઉચ્છેદ થયો નથી, તેથી નક્કી થાય છે કે સંસારના ઉચ્છેદના અનન્ય ઉપાયભૂત એવા ભગવાનના વચનનું રહસ્ય મેં પૂર્વે ક્યારેય પ્રાપ્ત કર્યું નથી. ફક્ત અનંતી વખત તીર્થકરોનો સંયોગ કર્યો, ઉપદેશ સાંભળ્યો, પણ પરમાર્થને પામ્યા વિના તે સર્વ ક્રિયાઓ ભાવરહિત થઈ, તેથી સંસારનો ઉચ્છેદ થયો નહીં. માટે હવે હું ભગવાનના વચનના પરમાર્થને તે રીતે ગ્રહણ કરું કે જેથી આ સંસારનો શીધ્ર અંત થાય, એવી બલવાન ઇચ્છા સમ્યગ્દષ્ટિને સદા વર્તે છે. ll Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૪ અવતરણિકા : શ્લોક-૧માં કહ્યું કે ત્રણ લિંગો વડે સમ્યગ્દષ્ટિમાં રહેલા સમ્યગ્દર્શનનું અનુમાન થાય છે. તેમાંથી પ્રથમ લિંગ શુશ્રષાનું સ્વરૂપ બતાવ્યું. કેવલ પ્રથમ લિંગ શુશ્રુષા હોય એટલા માત્રથી તે સમ્યગ્દષ્ટિ છે, એવું અનુમાન થતું નથી, પરંતુ ત્રણે લિંગોથી યુક્ત હોય તો તે જીવ સમ્યગ્દષ્ટિ છે, તેવું અનુમાન થાય છે. તેથી હવે સમ્યગ્દષ્ટિમાં રહેલા સમ્યગ્દર્શનના અનુમાનના અંગભૂત બીજા ધર્મરાગ લિંગને કહે છે – શ્લોક - धर्मरागोऽधिको भावाद् भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथापि स्यात्कर्मणो बलवत्तया ।।४।। અન્વયાર્થ:માવા=ભાવથી=અંતઃકરણની પરિણતિથી ભોજન=ભોગીના તિરીતિ =સ્ત્રી આદિના રાગથી સમ્યગ્દષ્ટિનો થરા ચારિત્રધર્મરાગ ગથિ =અધિક છે. તુ=વળી જે વાતવરયા-કર્મના બલવાનપણાના કારણે પ્રવૃત્તિ: કાયચેષ્ટા થપિકઅવ્યથા પણ સ્થાન્ટિથાય. પૂજા શ્લોકાર્ચ - ભાવથી અંતઃકરણની પરિણતિથી, ભોગીના શ્રી આદિના રાગથી સમ્યગ્દષ્ટિનો ધર્મરાગ અધિક છે. વળી કર્મના બલવાનપણાના કારણે કાયચેષ્ટા અન્યથા પણ થાય. ||૪|| ટીકાઃ धर्मराग इति-धर्मरागश्चारित्रधर्मस्पृहारूपः, अधिका-प्रकर्षवान्, भावत:= अन्तःकरणपरिणत्या:, भोगिनो भोगशालिनः, स्त्र्यादिरागत: भामिन्याद्यभिलाषात्, प्रवृत्तिस्तु-कायचेष्टा तु, अन्यथापि-चारित्रधर्मप्रातिकूल्येनापि व्यापारादिना स्यात्, कर्मणश्चारित्रमोहनीयस्य, बलवत्तया नियतप्रबलविपाकतया ।।४।। Page #34 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૪ ટીકાર્ય - ઘર્મર" ...... વિપાવતા પા ભાવથી=અંતઃકરણની પરિણતિથી, ભોગીતા ભોગશાળીના, સ્ત્રી આદિના રાગથી સ્ત્રી આદિના અભિલાષથી, સમ્યગ્દષ્ટિનો ધર્મરાગ=સંપૂર્ણ નિરવભાવવાળા ચારિત્રધર્મની સ્પૃહારૂપ ધર્મરાગ, અધિક છે પ્રકર્ષવાળો છે. વળી, પ્રવૃતિ=કાયચેષ્ટા, અન્યથા પણ થાય વ્યાપારાદિ વડે ચારિત્રધર્મના પ્રતિકૂળપણાથી પણ થાય. અહીં પ્રશ્ન થાય કે જે વસ્તુની બલવાન સ્પૃહા હોય તેને અનુરૂપ પ્રવૃત્તિ થાય છે, અને સમ્યગ્દષ્ટિને ભોગરાગ કરતાં ચારિત્રનો રાગ બલવાન હોય તો તેને=ચારિત્રને, પ્રતિકૂળ પ્રવૃત્તિ કેમ થાય છે? માટે હેતુ કહે છે – કર્મનું ચારિત્રમોહનીયકર્મનું, બલવાનપણું છે–નિયત પ્રબલવિપાકપણું છે. Iઝા. ‘૩થાપિ'=વરિત્રધર્મપ્રતિકૃત્યેનાપ' – અહીં ‘' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ ચારિત્રધર્મને અનુકૂળ ભગવદ્ભક્તિ આદિ તો કરે, પરંતુ ચારિત્રધર્મને પ્રતિકૂળ ભોગાદિની પ્રવૃત્તિ પણ કરે. • - વ્યાપારધિના' - અહીં વ્યાપારથી ચારિત્રધર્મને પ્રતિકૂળ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું, અને ‘મર' થી ચારિત્રધર્મને પ્રતિકૂળ રાગનું ગ્રહણ કરવું. ભાવાર્થ : સમ્યગ્દષ્ટિનું દ્વિતીય લિંગ – ધર્મરાગ : સંસારી જીવોમાં જેઓ ભોગના રાગવાળા છે, તેમાંથી જેઓને જે પ્રકારના ભોગનો બળવાન રાગ હોય, તેઓને તે ભોગની બળવાન ઇચ્છા હોય છે. જેમ કે કોઈને સ્ત્રીનો રાગ હોય, તેને સ્ત્રીવિષયક બળવાન ઇચ્છા હોય છે. આવા ભોગરાગી જીવોને પોતાને જે ઇષ્ટ ભોગ હોય તેના પ્રત્યે બળવાન રાગ છે, તેના કરતાં સમ્યગ્દષ્ટિને ચારિત્રની સ્પૃહા અધિક હોય છે. આમ છતાં પ્રબળ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોય તો ચારિત્રની પ્રવૃત્તિને છોડીને અન્ય પ્રકારની પ્રવૃત્તિ પણ સમ્યગ્દષ્ટિ જીવો કરે છે. અહીં વિશેષ એ છે કે જેને જેની બળવાન ઇચ્છા હોય અને પોતાની કૃતિથી તે કાર્ય સાધ્ય હોય તો તે કાર્યમાં અવશ્ય યત્ન થાય છે; અને સમ્યગ્દષ્ટિ જીવ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૪ ધારે તો બાહ્ય આચરણારૂપ ચારિત્ર ગ્રહણ કરી શકે, અને સર્વવિરતિનું પ્રત્યાખ્યાન પણ ધારે તો ગ્રહણ કરી શકે, અને દૃઢ સંકલ્પ કરે તો ચારિત્રની બાહ્ય ઉચિત ક્રિયાઓ પણ કરી શકે, પરંતુ તે ક્રિયાથી નિષ્પાદ્ય ભાવોનાં પ્રતિબંધક કર્મો બળવાન હોય તો પોતે બાહ્ય ક્રિયાઓ કરીને પણ નિર્લેપતાની પરિણતિરૂપ ભાવચારિત્રને પ્રગટ કરી શકે તેમ નથી. સમ્યગ્દષ્ટિને આંતરનિરીક્ષણથી આવો નિર્ણય હોય ત્યારે ભાવચારિત્રની બળવાન ઇચ્છા હોવા છતાં “ચારિત્રની બાહ્ય આચરણા પોતાના માટે ચારિત્રની પરિણતિનું કારણ નથી', તેવો નિર્ણય થવાથી, અને પોતાની ભૂમિકાને અનુરૂપ જે ભગવદ્ભક્તિ આદિ કૃત્યો છે, તેનાથી પોતે ચારિત્રની શક્તિનો સંચય કરી શકે તેમ છે, તેવો નિર્ણય થવાથી, સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રવચનનું અને સ્વકૃતિસાધ્યતાદિનું સમાલોચન કરીને પોતાની કૃતિથી સાધ્ય એવા ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનમાં યત્ન કરે છે. વળી સમ્યગ્દષ્ટિ જીવને સંસારના પદાર્થના વિષયમાં કોઈ ઇચ્છા થઈ હોય તો સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષનો અર્થી હોવાથી મોક્ષમાં વિજ્ઞભૂત એવા તે રાગને દૂર કરવા અર્થે તેના પ્રતિપક્ષનું ભાવન કરે છે, જેથી મોક્ષમાર્ગની વિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. આમ છતાં પ્રતિપક્ષભાવન દ્વારા પણ તે રાગ નિવર્તન ન પામે ત્યારે વિચારે છે કે “આ રાગ મારા યોગમાર્ગમાં વિજ્ઞભૂત છે, માટે શાસ્ત્રનું સમાલોચન કરીને તે રીતે ભોગાદિમાં પ્રવૃત્તિ કરું કે જેથી મારા યોગમાર્ગમાં વિજ્ઞભૂત એવી આ રાગની પરિણતિ શાંત થાય' અને તે રીતે ભોગાદિમાં પ્રવૃત્તિ કરે; અને પોતાની કૃતિથી સાધ્ય દેશવિરતિ દેખાય ત્યારે દેશવિરતિમાં યત્ન કરે છે, અને પોતાની કૃતિથી સાધ્ય સર્વવિરતિચારિત્ર દેખાય ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિના ઉપાયભૂત એવી સંયમની ક્રિયાનો પણ સ્વીકાર કરે છે. જેમ સંસારી જીવો પોતાને ઇષ્ટની પ્રાપ્તિ અર્થે સંસારનું જ્ઞાન મેળવતા હોય છે, અને તે જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ ભૂમિકાની અવસ્થા પ્રાપ્ત કરવાની ઇચ્છા પણ હોય, આમ છતાં તે ભૂમિકાને અનુરૂપ પોતાનો ક્ષયોપશમ ન હોય તો શ્રેષ્ઠ ભૂમિકાની બળવાન ઇચ્છા હોવા છતાં પોતાની ભૂમિકાને અનુરૂપ જે જ્ઞાન પ્રાપ્ત થાય તેમ હોય તેમાં યત્ન કરે છે; તેમ સમ્યગ્દષ્ટિ જીવને પણ ચારિત્રની બળવાન ઇચ્છા છે, અને તેની પ્રાપ્તિનો સાક્ષાત્ ઉપાય સંયમની પ્રવૃત્તિ છે, છતાં સંયમની પ્રવૃત્તિ દ્વારા ચારિત્રની પરિણતિના ક્ષયોપશમને પોતે પ્રગટ કરી Page #36 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૪-૫ ૧૩ શકે તેમ નથી. તેથી ચારિત્રની પરિણતિની બળવાન ઇચ્છા હોવા છતાં તેઓ ચારિત્રગ્રહણમાં પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ ચારિત્રની પ્રાપ્તિને અનુકૂળ શક્તિનો સંચય થાય તેવું ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાન કરે છે. તેથી એ ફલિત થાય કે અવિરતિના તીવ્ર ઉદયવાળા એવા સમ્યગ્દષ્ટિ જીવો ચારિત્રની બળવાન ઇચ્છા હોવા છતાં સંયમગ્રહણમાં પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ સંયમપ્રાપ્તિના ઉપાયભૂત સંયમને અનુરૂપ શક્તિસંચય આદિ કરવા માટે ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. III અવતરણિકા : સમ્યગ્દષ્ટિને ભોગીના સ્ત્રીઆદિના રાગથી પણ અધિક ચારિત્રધર્મની સ્પૃહા છે, એમ પૂર્વમાં કહ્યું. ત્યાં પ્રશ્ન થાય કે જો સમ્યગ્દષ્ટિને અતિ બળવાન ચારિત્રની સ્પૃહા હોય તો સંયમ કેમ ગ્રહણ કરતા નથી ? અને જો સંયમ ગ્રહણ ન કરતા હોય તો સંયમની બલવાન ઇચ્છા છે તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે શ્લોક : - तदलाभेऽपि तद्रागबलवत्त्वं न दुर्वचम् । पूयिकाद्यपि यद् भुङ्क्ते घृतपूर्णप्रियो द्विजः ।।५।। અન્વયાર્થ : તવત્તામંડવિ=તેના અલાભમાં પણ=ચારિત્રની અપ્રાપ્તિમાં પણ, તદ્રા વિનવત્ત્વ=તેના રાગનું બળવાનપણું=ચારિત્રના રાગનું બળવાનપણું ન તુર્વચ=દુર્વચ નથી=સમ્યગ્દષ્ટિમાં દુર્વચ નથી થ=જે કારણથી ધૃતપૂર્ણપ્રિય દ્દિન:=ધીથી પૂર્ણ ભોજન પ્રિય છે જેને એવો બ્રાહ્મણ=ઘેબરપ્રિય એવો બ્રાહ્મણ પૂવિજ્ઞાનિ=કુત્સિત રસવાળા અન્નાદિને પણ મુક્તે ખાય છે. ।।૫।। શ્લોકાર્થ : તેના=ચારિત્રના, અલાભમાં પણ, તેના=ચારિત્રના, રાગનું બળવાનપણું દુર્વચ નથી, જે કારણથી ઘેબરપ્રિય એવો બ્રાહ્મણ કુત્સિત રસવાળા અન્નાદિને પણ ખાય છે. પા Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/મ્લોક-૫ -- ‘તવતામેઽપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે ચારિત્રની પ્રાપ્તિમાં તો ચારિત્રનો બળવાન રાગ હોય, પરંતુ ચારિત્રની અપ્રાપ્તિમાં પણ ચારિત્રનો બળવાન રાગ હોય છે. * ‘યિાપિ’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ઘેબર તો ખાય, પણ ઘેબર ન મળે તો કુત્સિત અન્ન પણ ખાય, અને ‘વિ' થી ઋક્ષ વાલ-ચણાદિનું ગ્રહણ કરવું. ટીકા : तदिति तदलाभेऽपि कथंचिदन्यथाप्रवृत्त्या चारित्राप्राप्तावपि तद्रागबलवत्त्वं ચારિત્રાપ્રાવત્ત્વ સ્વદેતુસિદ્ધ, ન=નેવ, દુર્વચં=વુરમિયાન, વ–યસ્માત્તયાવિધविषमप्रघट्टकवशात्, पूयिकाद्यपि पूयं नाम कुथितो रसस्तदस्यास्तीति पूयिकं, आदिशब्दाद्र्क्षं पर्युषितं च वल्लचनकादि, किं पुनरितरदित्यपिशब्दार्थः, घृतपूर्णाः प्रिया वल्लभा यस्य स तथा, द्विजो-ब्राह्मणो भुङ्क्ते = अश्नाति यदत्र द्विजग्रहणं कृतं तदस्य जातिप्रत्ययादेव अन्यत्र भोक्तुमिच्छाया अभावादिति अन्येच्छाकालेऽपि प्रबलेच्छाया वासनात्मना न नाश इति तात्पर्यम् ।।५ ।। ટીકાર્યઃ તવત્તામેઽપિ ..... તાત્પર્યમ્ ।। તેના અલાભમાં પણ=કોઈક રીતે અન્યથા પ્રવૃત્તિને કારણે ચારિત્રની અપ્રાપ્તિમાં પણ-તથાવિધ સંયોગને કારણે ચારિત્રની પરિણતિથી અન્યથા પ્રકારે મન-વચન-કાયાની પ્રવૃત્તિને કારણે ચારિત્રની અપ્રાપ્તિમાં પણ, સ્વહેતુસિદ્ધ એવું તદ્દાગનું બળવાનપણું= ચારિત્રની ઇચ્છાના પ્રાબલ્યના હેતુ એવા નિર્મળ કોટિના સમ્યગ્દર્શનથી સિદ્ધ એવું ચારિત્રની ઇચ્છાનું પ્રબળપણું, દુર્વચ નથી જ=સમ્યગ્દષ્ટિમાં ન કહી શકાય તેવું નથી જ, =જે કારણથી, તેવા પ્રકારના વિષમ પ્રઘટ્ટકના વશથી=ઇચ્છિત એવા ઘેબર આદિની પ્રાપ્તિ ન થઈ શકે અને અન્ય પણ સારું અન્ન પ્રાપ્ત ન થઈ શકે એવા પ્રકારના વિષમ સંયોગના વશથી, પૂયિકાદિ પણ ધૃતપૂર્ણપ્રિય એવો દ્વિજ=બ્રાહ્મણ, ખાય છે. અહીં પૂયિકાદિનો અર્થ સ્પષ્ટ કરે છે – પૂય એટલે કોહવાયેલો રસ. તે છે જેને તે પૂયિક, અને આદિ શબ્દથી ઋક્ષ અને વાસી વાલ-ચણાદિનું ગ્રહણ કરવું. Page #38 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૫ ૧૫ વળી ‘પૂચિાદ્યપિ'માં રહેલા ‘પિ’ શબ્દથી ઇતરનું શું કહેવું ?=અન્ય પણ ખાય, એ ‘અપિ’ શબ્દનો અર્થ છે. અહીં=સમ્યગ્દષ્ટિને ચારિત્રની બળવાન ઇચ્છા છે એમાં આપેલા દૃષ્ટાંતમાં, બ્રાહ્મણનું જે ગ્રહણ કરાયું તે આનું જાતિપ્રત્યયથી જ અન્યત્ર ભોગવવાની ઇચ્છાના અભાવને કારણે છે, એથી અન્ય ઇચ્છાકાળમાં પણ=ઘેબરને છોડીને પૂયિકાદિ ખાવાના કાળમાં પણ, પ્રબળ ઇચ્છાનો=ઘેબરની પ્રબળ ઇચ્છાનો વાસનારૂપે નાશ નથી, એ પ્રમાણે તાત્પર્ય છે. પા * ‘અન્વેચ્છાાલેઽપિ’ – અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ઘેબરની ઇચ્છાના કાળમાં તો ઘેબરની પ્રબળ ઇચ્છા છે, પરંતુ ઘેબરથી અન્ય ઇચ્છાના કાળમાં પણ ઘેબરની પ્રબળ ઇચ્છાનો વાસનારૂપે નાશ નથી. ભાવાર્થ: સમ્યગ્દષ્ટિને સંપૂર્ણ નિરાકુળ ચેતના એકાંત સુખમય ભાસે છે અને સંસારઅવસ્થામાં નિરાકુળ ચેતના અસંગભાવમાં છે, તેનો પણ સમ્યગ્દષ્ટિને સ્પષ્ટ બોધ છે. તેથી સમ્યગ્દષ્ટિના હૈયામાં પોતાની ચેતનાને નિરાકુળ કરવા માટે બળવાન ઇચ્છા સદા માટે અંકિત છે. આમ છતાં તેના કોઈક તેવા સંયોગને કારણે, કે તેવા પ્રકારના કર્મના પ્રાચર્યને કારણે, નિરાકુળ ચેતનાને પ્રગટ કરવા માટે પોતે ઉદ્યમ કરી શકે તેમ નથી, તેવો નિર્ણય થાય, તો નિરાકુળ ચેતનાના અનન્ય ઉપાયભૂત એવી સંયમગ્રહણની પ્રવૃત્તિ કરવાનું છોડીને અન્યથા પ્રવૃત્તિ કરે છે; અને તે અન્યથા પ્રવૃત્તિથી ચારિત્રની પ્રાપ્તિ થતી નથી, તોપણ ચારિત્રની ઇચ્છાનું પ્રાબલ્ય તેના હૈયામાં સ્વહેતુથી સિદ્ધ છે=ચારિત્ર એકાંત કલ્યાણનું કારણ છે, એ પ્રકારના બોધરૂપ ચારિત્રની ઇચ્છાના હેતુથી સિદ્ધ છે. આ કથનને દૃષ્ટાંતથી પુષ્ટ કરે છે : જેમ ઘેબરપ્રિય એવો બ્રાહ્મણ તેવા પ્રકારના સંયોગને વશ કોહવાયેલા અક્ષાદિ પણ ખાય તોપણ તેને ઘેબ૨માં બળવાન ઇચ્છા છે, તેમ કોહવાયેલા અન્ન જેવા ભોગાદિની પ્રવૃત્તિ સમ્યગ્દષ્ટિ કરતા હોય તોપણ તેમના ચિત્તમાં નિરાકુળ ચેતનારૂપ ચારિત્રની ઇચ્છા સહેજ પણ મ્લાન થતી નથી, ફક્ત સંયોગને વશ તેમાં યત્ન થતો નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકાશ્લોક-પ-૬ અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ભોગાદિમાં યત્ન કરે છે, ત્યારે તેને ભોગાદિ વિષયક પણ વ્યક્ત ઇચ્છા વર્તે છે, તો તે ભોગાદિ સમયે ચારિત્રની ઇચ્છાનું પ્રાબલ્ય કઈ રીતે સંભવે ? તેને ગ્રંથકારશ્રી સ્પષ્ટતા કરે છે કે જેમ બ્રાહ્મણ તથાવિધ સંયોગને કારણે કોહવાયેલા અન્નની ઇચ્છા કરતો હોય ત્યારે પણ વાસનારૂપે ઘેબરની બળવાન ઇચ્છા નાશ પામતી નથી, તેમ સમ્યગ્દષ્ટિને ભોગાદિની ઇચ્છાકાળમાં પણ વાસનારૂપે સંયમની ઇચ્છા નાશ પામતી નથી. પા અવતરણિકા : શ્લોક-૧માં સમ્યગ્દષ્ટિનું સમ્યગ્દર્શન પરિણામરૂપે અપ્રત્યક્ષ, છતાં સમ્યગ્દર્શનનું અનુમાન કરવા માટે ત્રણ લિંગો બતાવ્યાં, તેમાંથી બે લિંગનું સ્વરૂપ બતાવ્યું. હવે સમ્યગ્દર્શનના અનુમાન માટે બતાવેલ લિંગના અંગભૂત ગુરુદેવાદિ પૂજારૂપ ત્રીજા લિંગને બતાવે છે – શ્લોક : गुरुदेवादिपूजाऽस्य त्यागात्कार्यान्तरस्य च ।। भावसारा विनिर्दिष्टा निजशक्त्यनतिक्रमात् ।। ६।। અન્વયાર્થ : ર=અને સમસ્ય-આને=સમ્યગ્દષ્ટિને વર્યાન્તરસ્ય ચાન્ટિકાર્યાતરના ત્યાગથી ભાવસારા ગુરુવકિપૂગા=બહુમાનપ્રધાન ગુરુદેવાદિ પૂજા નિનાશવનતિમા–નિજ શક્તિના અતિક્રમથી વિનિર્દિષ્ટ બતાવાયેલી છે. દા. શ્લોકાર્ધ : અને આને સમ્યગ્દષ્ટિને, કાર્યાતરના ત્યાગથી ભાવસારાબહુમાનપ્રધાન ગુરુદેવાદિ પૂજા નિજશક્તિના અનતિક્રમથી બતાવાયેલી છે. ISI ટીકા – ___ गुर्विति-अस्य-सम्यग्दृशः, गुरुदेवादिपूजा च कार्यान्तरस्य त्यागभोगादिकरणीयस्य, त्यागात्=परिहारात्, निजशक्ते: स्वसामर्थ्यस्य, अनति(क्रमात्) Page #40 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૬ लंघनात्= अनिगूहनात्, भावसारा = भोक्तुः स्त्रीरत्नगोचरगौरवादनन्तगुणेन बहुमानेन प्रधाना, विनिर्दिष्टा = प्ररूपिता परमपुरुषः || ६ || ટીકાર્થ ઃ अस्य પરમપુરુષ: ।। અને આને-સમ્યગ્દષ્ટિને, કાર્યાંતરના=ત્યાગભોગાદિ કરણીયતા ત્યાગથી=પરિહારથી, ભાવસારા=ભોક્તાને સ્ત્રીરત્ન વિષયક ગૌરવ કરતાં અનંતગુણ એવા બહુમાન વડે પ્રધાન એવી, ગુરુદેવાદિ પૂજા નિજશક્તિના=સ્વસામર્થ્યના, અનતિબંઘનથી=અતિગૃહનથી, પરમપુરુષ વડે કહેવાઈ છે=પ્રરૂપણા કરાઈ છે. 11911 * ‘ગુરુવેવારિપૂના’ - અહીં ‘વિ’ થી સાધર્મિકની ભક્તિનું ગ્રહણ ક૨વું. * ‘ચારમોલિબરનીયસ્વ’ - અહીં ‘વિ’ થી અર્થોપાર્જનનું ગ્રહણ કરવું. ભાવાર્થ : (૩) સમ્યગ્દષ્ટિનું તૃતીય લિંગ - ગુરુદેવાદિપૂજા સમ્યગ્દષ્ટિ જીવ ભાવસંયમનો અત્યંત અર્થી હોય છે. આમ છતાં ભાવસંયમની પ્રાપ્તિ અર્થે સંસારનો ત્યાગ કરીને પોતે સંયમ ગ્રહણ કરે તોપણ ભાવથી સંયમ પ્રાપ્ત કરી શકે તેમ નથી, તેથી ગુરુદેવાદિની પૂજાથી કાર્યાન્તર એવા સંયમગ્રહણનો ત્યાગ કરીને સમ્યગ્દષ્ટિ જીવ ગુરુદેવાદિ પૂજામાં યત્ન કરે છે; વળી ગુરુદેવાદિપૂજાકાળમાં ગુરુદેવાદિની પૂજાથી કાર્યાન્તર એવા ભોગાદિનો પણ ત્યાગ કરીને ગુરુદેવાદિની પૂજામાં યત્ન કરે છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ સંયમનો અત્યંત અર્થી હોવાથી સંયમી એવા ગુરુ અને યોગમાર્ગના પ્રરૂપક એવા તીર્થંકરદેવની ભક્તિ કરીને સંયમનાં આવારક કર્મોના નાશનો અત્યંત અર્થી છે. ૧૭ -: વળી સમ્યગ્દષ્ટિ જીવ ગુરુદેવાદિની પૂજાનો યત્ન ભાવસાર કરે છે અર્થાત્ જેમ કોઈ ભોગીને સ્ત્રીરત્ન પ્રાપ્ત થયેલ હોય અને સ્ત્રીરત્નને પામીને ગૌરવપૂર્વક ભોગમાં પ્રવૃત્તિ કરે, તેના કરતાં અનંતગુણ બહુમાનપૂર્વક સમ્યગ્દષ્ટિ જીવ ગુરુદેવાદિપૂજામાં પ્રવૃત્તિ કરે છે. વળી સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સામર્થ્યના અનતિબંધનથી=સામર્થ્યને લેશ પણ ગોપવ્યા વિના, શક્તિના પ્રકર્ષથી ગુરુદેવાદિની પૂજા કરે છે, જેના બળથી Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૬-૭ ગુરુદેવાદિપૂજાકાળમાં તદ્ગણપરિણત ચિત્ત હોવાને કારણે ચારિત્રનાં આવારક કર્મોનો નાશ થાય છે અર્થાત્ ગુરુદેવાદિના ભક્તિકાળમાં ગુરુના ગુણો કે દેવના ગુણોથી પરિણત ચિત્ત વર્તતું હોવાથી શીધ્ર સંયમની પ્રાપ્તિનું કારણ બને તેવા ભાવો થાય છે. અહીં વિશેષ એ છે કે સમ્યગ્દષ્ટિ જીવને સંસારનો ત્યાગ અત્યંત ઇષ્ટ છે, છતાં સંસારનો ત્યાગ દ્વારા પોતે સંયમના પરિણામ કરી શકે તેમ નથી, અને ગુણવાન ગુરુની ભક્તિ દ્વારા અને પરમગુરુ એવા ભગવાનની ભક્તિ દ્વારા સંયમની શક્તિનો સંચય કરી શકે તેમ છે. તેથી ગુરુદેવાદિની પૂજા અત્યંત ભાવસાર કરે છે, અને ગુરુદેવાદિની પૂજાકાળમાં શક્તિના પ્રકર્ષથી ભક્તિમાં યત્ન કરે છે, જેથી અવશ્ય ગુરુદેવાદિની ભક્તિ ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને છે. આમ છતાં જો ચારિત્રમોહનીય કર્મ પ્રબળ હોય તો સમ્યગ્દષ્ટિને કદાચ આ ભવમાં સંયમની પ્રાપ્તિ ન પણ થાય, તોપણ વિવેકપૂર્વકની કરાયેલી તેની ભક્તિ જન્માંતરમાં ભાવથી ચારિત્રની પ્રાપ્તિ કરાવીને મોક્ષનું અવશ્ય કારણ બને છે. IIકા અવતરણિકા : પૂર્વમાં સમ્યગ્દષ્ટિ જીવમાં ગ્રંથિભેદને કારણે પ્રગટ થતાં ત્રણ લિંગો બતાવ્યાં. હવે આવાં લિંગોવાળું સમ્યકત્વ કઈ રીતે પ્રગટ થાય છે ? તે બતાવવા માટે ત્રણ પ્રકારના કરણનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : स्यादीदृक्करणे चान्त्ये सत्त्वानां परिणामतः । त्रिधा यथाप्रवृत्तं तदपूर्वं चानिवर्ति च ।।७।। અશ્વયાર્થ : ર=અને આવા લક્ષણવાળું સમ્યકત્વ અંત્યકરણ થયે છતે થાય. તાતે કરણ સર્વીનાં પરિણામ =જીવોના પરિણામથી યથાપ્રવૃત્તિ અપૂર્વ ર નર્વર્તિ =યથાપ્રવૃત, અપૂર્વ અને અનિવૃત્તિ ત્રિથા-ત્રણ પ્રકારવાળું છે. ll૭ના Page #42 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/બ્લોક-૭-૮ શ્લોકાર્થ ઃ અને આવા લક્ષણવાળું સમ્યક્ત્વ અંત્યકરણ થયે છતે થાય. તે= કરણ, જીવોના પરિણામથી યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ ત્રણ પ્રકારવાળું છે. 191 ટીકાઃ स्यादिति - ईदृग- उपदर्शितलक्षणं सम्यक्त्वं चान्त्ये करणे " जाते सतीति" ગમ્યું, સ્થા—મવેત્, ત=રાં, સત્ત્વાનાં=પ્રાબ્દિનાં, પરિણામતઃ ત્રિયા=ત્રિપ્રજાર, यथाप्रवृत्तं अपूर्वं अनिवर्ति चेति ॥ ७ ॥ ટીકાર્યઃ કુંતુમ્ ...... ચેતિ ।। અને આવું કહેવાયેલાં લક્ષણોવાળું=કહેવાયેલાં શુશ્રુષાદિ લક્ષણોવાળું, સમ્યક્ત્વ અન્યકરણ થયે છતે સ્વા થાય. તે=કરણ, સત્ત્વોના= જીવોતા, પરિણામથી ત્રિધા=ત્રણ પ્રકારવાળું છે. તે ત્રણ પ્રકાર સ્પષ્ટ કરે છે ૧૯ (૧) યથાપ્રવૃત્ત, (૨) અપૂર્વ અને (૩) અનિવૃત્તિ. ‘કૃતિ’ શબ્દ ત્રણ કરણોની સમાપ્તિ સૂચક છે. શ્લોકમાં ‘ગત્ત્વ' શબ્દ પછી ‘નાતે સતિ’ અધ્યાહાર છે. તેથી ટીકામાં ‘નાતે સતીતિ ગમ્યું' કહેલ છે. IIII શ્લોક ઃ ग्रन्थिं यावद् भवेदाद्यं द्वितीयं तदतिक्रमे । भिन्नग्रन्थेस्तृतीयं तु योगिनाथैः प्रदर्शितम् ॥ ८ ॥ અન્વયાર્થ: પ્રન્થિ યાવ—ગ્રંથિ સુધી આઘું મવે=આદ્ય થાય=યથાપ્રવૃત્તકરણ થાય. ત્તવૃતિને=તેના અતિક્રમમાં=ગ્રંથિઉલ્લંઘનના ક્રિયાકાળમાં દ્વિતીયં=બીજું= અપૂર્વકરણ, તુ=વળી મિન્નપ્રત્યેઃ-ભિન્નગ્રંથિને તૃતીયં-ત્રીજું=અનિવૃત્તિકરણ યોશિનાથેઃ=યોગીનાથ વડે પ્રશિત=બતાવાયેલું છે. IIII Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૦ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૮ શ્લોકાર્થ : ગ્રંથિ સુધી આધ થાયયથાપ્રવૃત્તકરણ થાય. તેના અતિક્રમમાં ગ્રંથિના અતિક્રમમાં ગ્રંથિઉલ્લંઘનના ક્યિાકાળમાં, બીજું અપૂર્વકરણ, વળી ભિન્નગ્રંથિને ત્રીજુ=અનિવૃત્તિકરણ, યોગીનાથ વડે બતાવાયેલું છે. IIII. ટીકા : ग्रन्थिमिति-आद्यं यथाप्रवृत्तकरणं ग्रन्थिं यावद् भवेत् । द्वितीयम्=अपूर्वकरणं तदतिक्रमे ग्रन्थ्युल्लङ्घने क्रियमाणे । तृतीयं त्वनिवर्तिकरणं भिन्नग्रन्थे:= कृतग्रन्थिभेदस्य, योगिनाथैः-तीर्थकरैः प्रदर्शितम् ।।८।। ટીકાર્ય : માઁ યથાપ્રવૃત્તિ રા . પ્રશતમ્ | આધ યથાપ્રવૃતકરણ, ગ્રંથિ સુધી થાય-ગ્રંથિદેશના આગમન સુધી થાય. તેનો અતિક્રમ કરાવે છતે, ગ્રંથિનું ઉલ્લંઘન કરાવે છતે, બીજું અપૂર્વકરણ, વળી ભિન્નગ્રંથિને કરાયેલા ગ્રંથિભેદવાળાને, ત્રીજુ=અનિવૃત્તિકરણ, યોગીનાથ વડે=તીર્થંકર વડે, કહેવાયું છે. પ૮ ભાવાર્થ :ત્રિવિધ કરણ : જીવમાં અનાદિકાળથી અતત્ત્વ પ્રત્યેના વલણરૂપ રાગદ્વેષની પરિણતિ વર્તે છે, જે અતિતીવ્ર રાગ-દ્વેષરૂપ છે અને અતિતીવ્ર રાગદ્વેષરૂપ જીવની પરિણતિ એ ગ્રંથિ છે. “આ ગ્રંથિ છે” એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે આનું ઉલ્લંઘન કરીને આગળ પ્રાયઃ જીવ જઈ શકતો નથી, પરંતુ અનાદિકાળથી ઉત્કૃષ્ટ કર્મની સ્થિતિને બાંધે છે; અને કોઈક રીતે કંઈક વિશુદ્ધિ પ્રાપ્ત કરીને આ જીવ ગ્રંથિની નજીકની કર્મસ્થિતિ સુધી અર્થાત્ અંતઃકોટાકોટી સ્થિતિ સુધી આવે છે, તોપણ ફરી પરાક્રમ કરી ઉત્કૃષ્ટ સ્થિતિ તરફ જાય છે, પરંતુ આ ગ્રંથિને ઓળંગીને આગળની શુદ્ધિને પ્રાયઃ પ્રાપ્ત કરી શક્તો નથી. આ રીતે અનંતકાળથી જીવ વારંવાર ઉત્કૃષ્ટ મલિનતા કરે છે ત્યારે ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, અને કંઈક Page #44 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/બ્લોક-૮ ૨૧ શુદ્ધિ થાય ત્યારે ગ્રંથિદેશ સુધી આવે છે, પરંતુ તેનાથી આગળ જતો નથી, તેથી સંસારમાં અનંતકાળથી પરિભ્રમણ કરે છે; પરંતુ તે જીવ આ ગ્રંથિનો ભેદ કરીને આગળની શુદ્ધિને પ્રાપ્ત કરે, ત્યાર પછી સીમિત કાળમાં અવશ્ય સંસારનો અંત કરે છે. તેથી સંસારનો અંત કરવાને અનુકૂળ શુદ્ધિ સુધી જવામાં અટકાવનાર એવી તીવ્ર રાગદ્વેષની પરિણતિને “ગ્રંથિ' શબ્દથી કહેલ છે. જે જીવો ઉપદેશાદિથી સમ્યકત્વ પ્રાપ્ત કરે છે, તેઓને ભૂતાર્થવાચક એવા= સદ્ભૂતપદાર્થનો વાચક એવા, શાસ્ત્રવચનના બળથી તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ સ્વવીર્ય ઉલ્લસિત થાય ત્યારે તત્ત્વને જાણવા માટે પરમ મધ્યસ્થતાપૂર્વક ઊહ પ્રવર્તે છે. તે ઊહ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરાવીને વિશ્રાંત થાય તેવો છે, અને તે ઊહથી જીવમાં અપૂર્વકરણ પ્રગટે છે. આ અપૂર્વકરણનો ઉપયોગ અવશ્ય અનિવૃત્તિકરણ કરાવીને, સમ્યકત્વ પ્રાપ્ત કરાવીને વિશ્રાંત થાય તેવો છે; પરંતુ અપૂર્વકરણ કરીને અટકતો નથી કે અનિવૃત્તિકરણ કરીને પણ અટકતો નથી, પણ સમ્યક્ત્વ પામીને વિશ્રાંત થાય છે. જે જીવો કર્મની અલ્પતાને કારણે ચરમાવર્તમાં આવેલા છે અને ચાર દૃષ્ટિ સુધીના ભાવોમાંથી કોઈક ભાવમાં વર્તે છે, તે જીવો ચરમયથાપ્રવૃત્તિકરણમાં છે; અને આ ચરમયથાપ્રવૃત્તિકરણ, તે ભવમાં કે ઘણા ભવો પછી પણ અપૂર્વકરણની પ્રાપ્તિ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિનું કારણ બને છે. આ ચરમયથાપ્રવૃત્તિકરણ સિવાય સામાન્ય યથાપ્રવૃત્તિકરણો જીવે અનંતી વખત પ્રાપ્ત કર્યાં, ગ્રંથિદેશ સુધી જીવ અનંતી વખત આવ્યો, પરંતુ ગ્રંથિના ઉલ્લંઘનને અનુકૂળ સત્ત્વનો સંચય થયો નહીં, પરંતુ ચરમયથાપ્રવૃત્તિકરણમાં ગ્રંથિના ઉલ્લંઘનને અનુકૂળ કંઈક સત્ત્વ સંચિત થાય છે; અને તે સત્ત્વના બળથી જીવ અપૂર્વકરણ પ્રાપ્ત કરે છે, ત્યારે અપૂર્વકરણ દ્વારા ગ્રંથિને ભેદીને ભિન્નગ્રંથિવાળો જીવ અનિવૃત્તિકરણમાં આવે છે; અને અનિવૃત્તિકરણ સુધી મિથ્યાત્વગુણસ્થાનકમાં છે, તોપણ સમ્યકત્વની પ્રાપ્તિની અત્યંત નજીક છે, અને અનિવૃત્તિકરણની સમાપ્તિ સાથે અવશ્ય જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. અહીં ‘કરણ' શબ્દથી જીવનો અધ્યવસાય ગ્રહણ કરવાનો છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવને યથાપ્રવૃત્તિકરણમાં કંઈક સારો અધ્યવસાય છે, અને Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/બ્લોક-૮ ચરમયથાપ્રવૃત્તિકરણ સિવાય સામાન્ય યથાપ્રવૃત્તિકરણોમાં તે શુભ અધ્યવસાય જીવ અનંતીવાર પામે છે, છતાં તે અધ્યવસાય હિતપ્રાપ્તિ કરાવીને મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થાય તેવો નથી; અને ચરમાવર્તમાં આવેલા જીવનો ચરમયથાપ્રવૃત્તિકરણમાં થતો અધ્યવસાય ઉત્કર્ષને પામીને અવશ્ય મોક્ષરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે, તોપણ તત્કાળ ગ્રંથિ ભેદીને સમ્યકત્વ પ્રાપ્ત કરાવે તેવો એકાંત નિયમ નથી, જ્યારે અપૂર્વકરણભાવી અધ્યવસાય ઉત્તરમાં અનિવૃત્તિકરણ કરાવીને અવશ્ય સભ્યત્વની પ્રાપ્તિ કરાવે છે; અને સમ્યકત્વની પ્રાપ્તિ થતાંની સાથે જીવમાં તત્ત્વ પ્રત્યેનો તીવ્ર પક્ષપાત ઉત્પન્ન થાય છે, જે પરમ માધ્યય્યપૂર્વક અધિક અધિક તત્ત્વને જાણવા માટે ઉદ્યમ કરાવે છે. આથી સમ્યકત્વ થયા પછી ભોગીને કિન્નરના ગેયને સાંભળવાની ઇચ્છા થાય છે, તેનાથી પણ તત્ત્વને સાંભળવાની અધિક ઇચ્છા સમ્યગ્દષ્ટિ જીવને થાય છે. ગ્રંથિભેદના કાળમાં જીવ અપૂર્વકરણ કરે છે ત્યારે તત્ત્વના તીવ્ર પક્ષપાતપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઊહ પ્રવર્તે છે, જે ઊહ તત્ત્વના નિર્ણયમાં વિશ્રાંત થાય તેવા પ્રકારનો છે; અને તે સમયે અપૂર્વકરણ દ્વારા તત્ત્વના નિર્ણયમાં પ્રતિબંધક એવા રાગ-દ્વેષની પરિણતિનું ઉન્મેલન થાય છે, તેથી અનિવૃત્તિકરણની પ્રાપ્તિ થાય છે, તે વખતે તત્ત્વાતત્ત્વના વિભાગમાં અત્યંત મધ્યસ્થતાથી પ્રવૃત્તિ થાય છે. જેથી અનિવૃત્તિકરણના અંતે જીવને સમ્યત્વની પ્રાપ્તિ થાય છે. સારાંશ : સામાન્ય યથાપ્રવૃત્તિકરણ અનંતીવાર થાય છે, ચરમયથાપ્રવૃત્તિકરણ ચરમાવર્તમાં થાય છે; અને ચરમયથાપ્રવૃત્તિકરણકાળમાં યોગબીજોનું ગ્રહણ હોય છે, અને સામાન્ય યથાપ્રવૃત્તિકરણકાળમાં યોગબીજોનું ગ્રહણ નથી. અપૂર્વકરણકાળમાં તત્ત્વને જોવા માટેની મધ્યસ્થતાના અવરોધક એવા રાગદ્વેષને દૂર કરવા માટેનો યત્ન હોય છે, જેનાથી ગ્રંથિભેદ થાય છે, તેથી તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા રાગ-દ્વેષનું ઉમૂલન થાય છે, જેથી પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વને જોવા માટેનો ઉદ્યમ થાય છે; અને અનિવૃત્તિકરણમાં રાગ-દ્વેષની ગ્રંથિ ભદાયેલી હોવાથી પરમ મધ્યસ્થતાપૂર્વક તત્ત્વના નિર્ણયનો ઊહ ચાલે છે; અને Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૮-૯ અનિવૃત્તિકરણની સમાપ્તિ પછી સમ્યક્ત્વના પ્રાપ્તિકાળમાં “ભગવાને જે પદાર્થો જેમ કહ્યા છે તે તેમ જ છે”=મિત્યમેવ’ એ પ્રકારનું ભૂતાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ થાય છે. ll અવતરણિકા - જીવ ત્રણ કરણ દ્વારા સમ્યક્ત્વ પામે છે અને સમ્યકત્વ પામ્યા પછી પ્રમાદાદિ દોષથી સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તો પણ તે જીવમાં કંઈક શુદ્ધિ વર્તે છે. તે બતાવીને સમ્યકત્વની પ્રાપ્તિ જીવને માટે મહાકલ્યાણનું કારણ છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : पतितस्यापि नामुष्य ग्रन्थिमुल्लङ्घ्य बन्धनम् । स्वाशयो बन्धभेदेन सतो मिथ्यादृशोऽपि तत् ।।९।। અન્વયાર્થ - પતિતસ્થાપિ પતિત એવા પણ અમુષ્ય આને=સમ્યગ્દષ્ટિને ખ્યિમુન્નશ્ચ= ગ્રંથિને ઉલ્લંઘીને વચન ==બંધન નથી કર્યગ્રહણ નથી, ત—તે કારણથી મિથ્યાતૃશોપ અતિ =મિથ્યાષ્ટિ હોવા છતાં પણ ભિન્નગ્રંથિને વમેન બંધભેદને કારણે પૂર્વના બંધ કરતાં અલ્પબંધરૂપ બંધભેદને કારણે સ્વાશય = સુઆશય છે=શોભન પરિણામ છે. ICI શ્લોકાર્ચ - પતિત એવા પણ આને સમ્યગ્દષ્ટિને, ગ્રંથિને ઉલ્લંઘીને બંધન નથી; તે કારણથી મિથ્યાદષ્ટિ હોવા છતાં પણ ભિન્નગ્રંથિને બંધભેદને કારણે શોભન પરિણામ છે. ૯ll. તિતસ્થાપિ' – અહીં ‘પિ” થી એ કહેવું છે કે પતિત ન હોય ત્યારે તો ગ્રંથિને ઓળંગીને બંધ નથી, પરંતુ પતિત એવા પણ સમ્યગ્દષ્ટિને ગ્રંથિને ઉલ્લંઘીને બંધ નથી. જ “મિચ્છાશોપિ' - અહીં ‘પિ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ હોય ત્યારે તો શુભાશય છે, પરંતુ સમ્યગ્દષ્ટિ મિથ્યાષ્ટિ બને ત્યારે પણ શુભાશય છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/શ્લોક-૯ टीs: पतितस्यापीति-अमुष्य=भिन्नग्रन्थे:, पतितस्यापि तथाविधसङ्क्लेशात् सम्यक्त्वात् परिभ्रष्टस्यापि, न नैव ग्रन्थिं ग्रन्थिभेदकालभाविनी कर्मस्थिति उल्लङ्घ्य अतिक्रम्य, सप्ततिकोटिकोट्यादिप्रमाणस्थितिकतया बन्धनं ज्ञानावरणादिपुद्गलग्रहणं, तत्तस्मान्मिथ्यादृशोऽपि सतो भिन्नग्रन्थे:, बन्धभेदेन= अल्पस्थित्या कर्मबन्धविशेषेण स्वाशय: शोभन: परिणाम:, बाह्यासदनुष्ठानस्य प्रायः साम्येऽपि बन्धाल्पत्वस्य सुन्दरपरिणामनिबन्धनत्वादिति भावः । तदुक्तं - “भिन्नग्रन्थेस्तृतीयं तु सम्यग्दृष्टेरतो हि न ।। पतितस्याऽऽप्यते बन्धो ग्रन्थिमुल्लङ्घ्य देशितः ।। एवं सामान्यतो ज्ञेयः परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेपि सतो महाबन्धविशेषतः ।। सागरोपमकोटीनां कोट्या मोहस्य सप्ततिः । अभिन्नग्रन्थिबन्धो यन्न त्वेकाऽपीतरस्य तु ।। तदत्र परिणामस्य भेदकत्वं नियोगतः। बाह्यं त्वसदनुष्ठानं प्रायस्तुल्यं द्वयोरपि" ।। (यो. बि. २६६-२६९) "बंधणं न वोलइ कयाई" इत्यादिवचनानुसारिणां सैद्धान्तिकानां मतमेतत् । कार्मग्रन्थिकाः पुनरस्य मिथ्यात्वप्राप्तावुत्कृष्टस्थितिबन्धमपीच्छन्ति, तेषामपि मते तथाविधरसाभावात्तस्य शोभनपरिणामत्वे न विप्रतिपत्तिरिति ध्येयम् ।।९।। शार्थ : अमुष्य ..... ध्येयम् ।। पतित प वा प्रारसंवेशने र અર્થાત્ તત્વની પ્રાપ્તિ પછી તત્વના વિષયમાં વિપર્યાસને ઉત્પન્ન કરાવે તેવા પ્રકારના દર્શનમોહનીય કર્મના ઉદયકૃત સંક્લેશને કારણે, સમ્યક્ત્વથી પરિભ્રષ્ટ પણ આને ભિન્નગ્રંથિને સમ્યગ્દષ્ટિને, ગ્રંથિને ઉલ્લંઘીને ગ્રંથિભેદકાળભાવિ કર્મસ્થિતિને અતિક્રમીને, ૭૦ કોટાકોટ્યાદિ પ્રમાણ स्थिति५॥३पे बंधनशानावरulyाल, अखए, ननथी ०४. तत्= तस्मात्=१२थी-मिथ्याnिal4l di पतित मेवा सभ्यष्टिने Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૫ સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૯ બંધભેદ હોવાથી અર્થાત્ અલ્પ સ્થિતિપણારૂપ કર્મબંધવિશેષ હોવાથી સુઆશય છે-શોભન પરિણામ છે; કેમ કે બાહ્ય અસદ્ અનુષ્ઠાનનું પ્રાયઃ સામ્યપણું હોવા છતાં પણ=બાહ્ય અસદ્ અનુષ્ઠાનનું અન્ય મિથ્યાદૃષ્ટિઓની સાથે સમ્યક્ત્વથી પતિત થયેલા એવા મિથ્યાદૃષ્ટિના અનુષ્ઠાનનું સામ્યપણું હોવા છતાં પણ, બંધનું અલ્પત્વ=અન્ય મિથ્યાદ્ગષ્ટિઓ કરતાં સમ્યક્ત્વથી પતિત થયેલા મિથ્યાદ્ગષ્ટિના કર્મબંધનું અલ્પપણું, સુંદર પરિણામને કારણે છે, એ પ્રમાણે ભાવ છે. તે કહેવાયું છે=સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલાને પણ અલ્પબંધ છે તે ‘યોગબિંદુ' શ્લોક-૨૬૬ થી ૨૬૯ સુધી કહેવાયું છે – “વળી ભિન્નગ્રંથિને ત્રીજું=અનિવૃત્તિકરણ, થાય છે. આના કારણે જ=ત્રણ કરણની પ્રાપ્તિને કારણે જ, પતિત એવા સમ્યગ્દષ્ટિને, ગ્રંથિને ઓળંગીને કહેવાયેલો=ગ્રંથિને ઓળંગીને ૭૦ કોટાકોટિ આદિ પ્રમાણ કહેવાયેલો, બંધ આપ્યતે ન=પ્રાપ્ત થતો નથી જ." (યોગબિંદુ શ્લોક-૨૬૬) “આ રીતે=સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા પછી પણ ગ્રંથિને ઉલ્લંઘીને અબંધ છે એ રીતે, સામાન્યથી=સમ્યક્ત્વ અવસ્થાને આશ્રયીને નહિ, પરંતુ સમ્યક્ત્વ-મિથ્યાત્વ ઉભય અવસ્થારૂપ સામાન્યથી, આને સમ્યક્ત્વથી પતિત એવા મિથ્યાદૃષ્ટિને, શોભન પરિણામ જાણવો; કેમ કે મહાબંધનો વિશેષ છે–મહાબંધની અવસ્થાંતર પ્રાપ્તિરૂપ વિશેષ છે=ઉત્કૃષ્ટ બંધથી હીનબંધરૂપ અવસ્થાંતરની પ્રાપ્તિરૂપ ભેદ છે.” (યોગબિંદુ શ્લોક-૨૬૭) “અભિન્નગ્રંથિ જીવનો બંધ મોહની ૭૦ કોટાકોટિ સાગરોપમ સ્થિતિ છે, જે કારણથી વળી ઈતરને=ભિન્નગ્રંથિ એવા મિથ્યાદ્દષ્ટિને પિ ન=એકપણ કોટાકોટી સાગરોપમ સ્થિતિબંધ નથી, તે કારણથી સમ્યક્ત્વને પામ્યા પછી મિથ્યાર્દષ્ટિ થવા છતાં મહાબંધ વિશેષ છે. (સમ્યક્ત્વ પામ્યા પહેલાં ૭૦ કોટાકોટી સાગરોપમરૂપ જે મહાબંધ હતો તે સમ્યક્ત્વકાળમાં અલ્પબંધ થયો અને=સમ્યક્ત્વથી પાત થવાના કારણે તે અલ્પબંધ અધિક થવાથી મહાબંધ છે અને સમ્યક્ત્વથી પાત થયા પછી પણ અંતઃકોટાકોટી થાય છે તે રૂપે અલ્પ હોવાથી વિશેષ છે, માટે મહાબંધ વિશેષ છે.) એમ પૂર્વશ્લોક સાથે ‘યસ્માત્'નો સંબંધ છે.” (યોગબિંદુ શ્લોક-૨૬૮) “તે કારણથી=સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા પછી ગ્રંથિને ઉલ્લંઘીને બંધ નથી તે કારણથી, અહીં=ગ્રંથિ ભેદ્યા પછી થયેલા મિથ્યાદૃષ્ટિ અને અનાદિ મિથ્યાદ્દષ્ટિમાં, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ સમ્યગ્દદ્ધિાત્રિાંશિકા/શ્લોક-૯ નિયમથી પરિણામનું ભેદકપણું છે. વળી બાહ્ય અસદ્ અનુષ્ઠાન પ્રાય: બંનેને પણ= ગ્રંથિભેદીને થયેલા મિથ્યાષ્ટિ અને અનાદિ મિથ્યાષ્ટિ એવા બંનેને પણ, સમાન છે.” (યોગબિંદુ શ્લોક-૨૬૯). બંધથી ક્યારેય પણ ઉલ્લંઘન કરતા નથી=સમ્યગ્દષ્ટિ જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી ગ્રંથિભેદકાળમાં સત્તામાં વર્તતી અંતઃકોટાકોટિ કર્મસ્થિતિને બંધથી ક્યારેય પણ ઓળંગતા નથી.” (આ. નિ.) એ વગેરે વચનના અનુસરનારા સૈદ્ધાત્તિકોનો આ મત છે=સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલ એવા મિથ્યાષ્ટિ અસદ્અનુષ્ઠાન કરતા હોય, ત્યારે પણ અંતઃકોટાકોટિ પ્રમાણ કર્મસ્થિતિ બાંધે છે, એ મત છે. વળી કાર્મગ્રંથિકો આને=સમ્યગ્દષ્ટિને, મિથ્યાત્વપ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધને પણ ઈચ્છે છે. તેઓના પણ મતમાં તેવા પ્રકારના રસનો અભાવ હોવાને કારણેeગ્રંથિ ભેદ્યા પૂર્વે મિથ્યાદૃષ્ટિ જીવ બાંધે છે, તેવા પ્રકારના ઉત્કૃષ્ટ રસનો અભાવ હોવાને કારણે, તેના શોભન પરિણામમાં વિપ્રતિપતિ નથી=સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા મિથ્યાદૃષ્ટિના અનાદિ મિથ્યાદૃષ્ટિ કરતાં સુંદર પરિણામમાં વિવાદ નથી, એ પ્રમાણે જાણવું. ૯ જ “સાપેપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે બાહ્ય અનુષ્ઠાન સમાન ન હોય તો તો બંધનો ભેદ છે, પણ અનુષ્ઠાનનું સમાનપણું હોવા છતાં બંધનું અલ્પપણું છે. જ ‘મિથ્યાત્વાતાવુસ્થિતિવશ્વમપીછન્તિ' - અહીં ‘વ’ થી એ કહેવું છે કે સૈદ્ધાત્તિકો તો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ઇચ્છતા નથી, પરંતુ કાર્મગ્રંથિકો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ ઇચ્છે છે. તેષાપ મતે' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સૈદ્ધાન્તિકોના મતમાં તો શોભન પરિણામ છે, પણ કાર્મગ્રંથિકોના મનમાં પણ શોભન પરિણામ છે. ભાવાર્થ - પૂર્વમાં વર્ણન કરાયેલા ત્રણ કરણ દ્વારા જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે; ત્યારપછી તેવા પ્રકારના મિથ્યાત્વના ઉદયને કારણે કે તેવા પ્રકારના બાહ્ય નિમિત્તને કારણે ઉદયને પ્રાપ્ત થયેલા મિથ્યાત્વને કારણે તે જીવ સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તેવા સંક્લેશને પ્રાપ્ત કરે, અને તે સંક્લેશને કારણે સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી પણ આરંભ-સમારંભની અનુચિત પ્રવૃત્તિ કરતો હોય, તોપણ ગ્રંથિભેદના કાળમાં સત્તામાં રહેલી કર્મની સ્થિતિને ઓળંગીને અધિક કર્મની Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૯ સ્થિતિ બાંધતો નથી. તેથી નક્કી થાય છે કે સમ્યત્વથી ભ્રષ્ટ થયેલા એવા મિથ્યાષ્ટિ જીવને પણ પૂર્વના જેવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધનો અધ્યવસાય થતો નથી. તેથી અનુચિત અનુષ્ઠાન કરતો હોય ત્યારે બાહ્ય રીતે અશોભન પરિણામ હોવા છતાં પહેલાં જેવો અશોભન પરિણામ નથી. માટે સમ્યક્ત્વથી પતિત પણ મિથ્યાષ્ટિનો આ શોભન પરિણામ છેઃઉત્કટ અશોભનના અભાવરૂપ જ આ શોભન પરિણામ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવોએ ગ્રંથિભેદ કર્યો નથી અને મિથ્યાત્વ અવસ્થામાં છે, અને જે જીવોએ ગ્રંથિભેદ કર્યા પછી મિથ્યાત્વ અવસ્થાને પ્રાપ્ત કરી છે, તે બંને મિથ્યાષ્ટિરૂપે સમાન છે; અને કોઈક એવા નિમિત્તને પામીને બંને સમાન પાપની પ્રવૃત્તિ કરતા હોય તોપણ, ગ્રંથિનો ભેદ કર્યો નથી એવા મિથ્યાદૃષ્ટિને ઉત્કૃષ્ટ સંક્લેશ થઈ શકે છે, તેથી ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટિ કર્મની સ્થિતિ બાંધે છે; અને સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા મિથ્યાદૃષ્ટિને સમાન પાપની પ્રવૃત્તિ વખતે પણ ગ્રંથિભેદકાળમાં સત્તામાં વર્તતી અંતઃકોટાકોટિ કર્મની સ્થિતિથી અધિક કર્મસ્થિતિ બાંધે તેવો ઉત્કૃષ્ટ સંક્લેશ થતો નથી. તેથી અનાદિ મિથ્યાદૃષ્ટિ કરતાં સમ્યક્ત્વથી ભ્રષ્ટ મિથ્યાષ્ટિને અલ્પ સંક્લેશ વર્તે છે. આ બતાવે છે કે સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી પણ જીવમાં કંઈક સુંદરતા રહી જાય છે, જેથી ઉત્કૃષ્ટ સંક્લેશ થતો નથી. તેથી અર્થથી એ ફલિત થાય કે સમ્યક્ત્વકાળમાં જીવમાં ઘણી સુંદરતા છે, જેના કારણે ભ્રષ્ટ થયા પછી પણ સુંદરતાનો લેશ રહી જાય છે, જે ઉત્કૃષ્ટ સંક્લેશ થવા દેતો નથી. સૈદ્ધાત્ત્વિક મત અનુસાર સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા જીવો ગ્રંથિભેદકાળમાં વર્તતી અંતઃકોટાકોટિ સ્થિતિને ઓળંગીને ક્યારેય કર્મ બાંધતા નથી, અને કાર્મગ્રંથિકોના મતે સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી સત્તામાં ઉત્કૃષ્ટ ૭૦ કોટાકોટિ કર્મની સ્થિતિ બાંધી શકે છે, તોપણ ઉત્કૃષ્ટ રસબંધને કરતા નથી. તેથી સમ્યક્ત્વને પામ્યા પછી સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયેલા મિથ્યાદૃષ્ટિમાં પણ કંઈક સુંદર પરિણામ રહે છે, તે વાત સૈદ્ધાત્તિકને અને કાર્મગ્રંથિકને સમાન રીતે માન્ય છે. ફક્ત કાર્મગ્રંથિકના મત પ્રમાણે સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુકૂળ સંક્લેશ થઈ શકે છે, પણ ઉત્કૃષ્ટ રસબંધને Page #51 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દરિદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ અનુકૂળ સંક્લેશ થઈ શકતો નથી; અને સૈદ્ધાન્તિકના મત પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુકૂળ પણ સંક્લેશ થઈ શકતો નથી અને ઉત્કૃષ્ટ રસબંધને અનુકૂળ પણ સંક્લેશ થઈ શકતો નથી. IIલા અવતરણિકા - પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે એક વાર સમ્યકત્વ પામ્યા પછી જીવ મિથ્યાત્વને પામે તોપણ તેની સુંદરતા સર્વથા જતી નથી, માટે સમ્યકત્વનો પરિણામ સુંદર છે. હવે બૌદ્ધદર્શનવાળા બોધિસત્વનું બુદ્ધનું જે સ્વરૂપ બતાવે છે, તેવું સ્વરૂપ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : एवं च यत्परैरुक्तं बोधिसत्त्वस्य लक्षणम् । विचार्यमाणं सन्नीत्या तदप्यत्रोपपद्यते ।।१०।। અન્વયાર્થ - પર્વ ર=અને એ રીતે=સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી મિથ્યાત્વઅવસ્થામાં પણ શોભન પરિણામ છે, એ રીતે, પ =પર વડે વોધિસત્વચ=બોધિસત્વનું જે નક્ષલક્ષણ વર્તા કહેવાયું, તપિ તે પણ સન્નીત્યા=સરીતિથી= મધ્યસ્થવૃતિથી વિવાર્થમાશં વિચારાતું સત્ર=આમાં=સમ્યગ્દષ્ટિમાં ૩૫૫= સંગત થાય છે. [૧] શ્લોકાર્ચ - અને એ રીતે સખ્યત્વથી ભ્રષ્ટ થયા પછી મિથ્યાત્વઅવસ્થામાં પણ શોભન પરિણામ છે એ રીતે, પર વડે બોધિસત્વનું જે લક્ષણ કહેવાયું, તે પણ સન્નીતિથી વિચારાતું આમાં=સમ્યગ્દષ્ટિમાં, સંગત થાય છે. ||૧૦|| * “તપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિનો મિથ્યાત્વઅવસ્થામાં શોભન પરિણામ તો ઘટે છે, પરંતુ સમ્યકત્વઅવસ્થામાં સન્નીતિથી બોધિસત્ત્વનું લક્ષણ પણ ઘટે છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દગ્લિાનિંશિકા/બ્લોક-૧૦ ટીકા - ___ एवं चेति-एवं च भिन्नग्रन्थेमिथ्यात्वदशायामपि शोभनपरिणामत्वे(त्वं) च यत्. परैः सौगतैः बोधिसत्त्वस्य लक्षणमुक्तं तदपि सन्नीत्या मध्यस्थवृत्त्या विचार्यमाणं अत्र-सम्यग्दृष्टावुपपद्यते ।।१०।। ટીકાર્ચ - વં ર... ૩૫ઘિતે . અને એ રીતેન્નભિન્નગ્રંથિને મિથ્યાત્વઅવસ્થામાં પણ શોભન પરિણામપણું છે એ રીતે, પર વડે સોંગત વડે બોધિસત્વનું જે લક્ષણ કહેવાયું, તે પણ સવીતિથી મધ્યસ્થવૃત્તિથી, વિચારાતું આમાં સમ્યગ્દષ્ટિમાં, ઘટે છે. ૧૦ના મિત્રમંથ્યાત્વઃશયા' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિને સમ્યકત્વદશામાં તો શોભન પરિણામપણું છે, પરંતુ મિથ્યાત્વદશામાં પણ શોભન પરિણામપણું છે. નોંધ :- ટીકામાં ‘શમનમિત્તે’ ના સ્થાને શોમનપરિVTમત્વ' હોવું જોઈએ, એમ ભાસે છે. તેથી એ પ્રમાણે અર્થ કરેલ છે. ભાવાર્થ : શ્લોક-૯માં બતાવ્યું કે જીવ સમ્યકત્વ પામે, પછી સમ્યકત્વથી ભ્રષ્ટ થાય અને અસુંદર અનુષ્ઠાન કરતો હોય તોપણ કંઈક સુંદરતા રહે છે. તેથી એ ફલિત થાય કે સમ્યક્ત્વના પ્રાપ્તિકાળમાં કરાતા ત્રણ કરણો દ્વારા જીવમાં કોઈક વિશુદ્ધિ થાય છે, જેથી જીવ સુંદર બને છે, અને સુંદર બન્યા પછી મિથ્યાદૃષ્ટિ બને તોપણ સુંદરપણું સર્વથા જતું નથી. આ રીતે સમ્યક્ત્વથી ભ્રષ્ટ થયા પછી પણ જીવમાં સુંદરતા રહે છે, તેથી અર્થથી એ ફલિત થાય છે કે સમ્યક્ત્વકાળમાં જીવ ઘણો સુંદર છે. માટે સૌગતો વડે બુદ્ધ ભગવાનનું જે સ્વરૂપ બતાવાયું છે, તેવું સુંદર સ્વરૂપ પણ સમ્યક્ત્વની હાજરીમાં સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે બૌદ્ધદર્શનવાળા પોતાના ભગવાન બોધિસત્ત્વનું જે લક્ષણ કરે છે, તેના સ્વરૂપનો મધ્યસ્થ વૃત્તિથી અર્થાત્ સ્વદર્શનના પક્ષપાતથી નહીં, પરંતુ કોઈ પણ દર્શનના પક્ષપાત વિના મધ્યસ્થ વૃત્તિથી, Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ વિચાર કરવામાં આવે, અને જૈનદર્શનમાં કહેવાયેલ સમ્યગ્દષ્ટિના સ્વરૂપનો વિચાર કરવામાં આવે, તો પ્રામાણિક વિચારથી એ પ્રાપ્ત થાય કે જેવું બોધિસત્ત્વનું લક્ષણ બૌદ્ધદર્શનમાં કહેવાયું છે, તે સર્વ સ્વરૂપ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. માટે સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વકાળમાં કેવો ઉત્તમ છે, તેનું સ્વરૂપ બોધિસત્ત્વના લક્ષણથી પણ જણાય છે. ll૧ના અવતારણિકા – શ્લોક-૧૦માં કહ્યું કે મધ્યસ્થવૃત્તિથી વિચાર કરવામાં આવે તો બોધિસત્વનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. તેથી હવે સૌગતો બોધિસત્વનું કેવું લક્ષણ કરે છે, જે સમ્યગ્દષ્ટિમાં ઘટે છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि । इत्युक्तेः कायपात्येव चित्तपाती न स स्मृतः ।।११।। અન્વયાર્થ: કવિ રવિ વૃત્તિ =જો કદાચિત પ્રવૃત્તિ હોય આરંભાદિની પ્રવૃત્તિ હોય તો તતત્વોદપચાસતુચા તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય હોય. રૂત્યુ = એ પ્રકારે ઉક્તિ હોવાથી એ પ્રકારે શાસ્ત્રવચન હોવાથી, તે=સમ્યગ્દષ્ટિ પત્થવ કાયપાતી જ મૃતઃ=કહેવાયા છે, વિપતી નચિત્તપાતી નહીં. ll૧૧II શ્લોકાર્થ : જો કવચિત્ પ્રવૃત્તિ હોય તોઆરંભાદિની પ્રવૃત્તિ હોય તો, તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય હોય, એ પ્રકારે શાસ્ત્રવચન હોવાથી, તેને સમ્યગ્દષ્ટિ, કાયપાતી જ કહેવાયા છે, ચિત્તપાતી નહીં. ૧૧ ટીકા - तप्तेति-तप्तलोहे या पदन्यासस्तत्तुल्याऽतिसकंपत्वात् वृत्ति:-कायचेष्टा क्वचिद् गृहारम्भादौ यदि परं, इत्युक्तेः-इत्थंवचनात्, कायपात्येव स सम्यग्दृष्टिः, न Page #54 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ૩૧ चित्तपाती स्मृतः, इत्थं च कायपातिन एव बोधिसत्त्वा इति लक्षणमत्रोपपत्रं મતિ તવું – "कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् । ન વિત્તપતિનસ્તાવતત્રપ મિત્” | (ચો. કિં. ર૭૨) ા૨ા ટીકાર્ચ - તતોદ : ... વિત્તમ” | દ પર રવિ=જો કદાચ ગૃહઆરંભાદિમાં વૃત્તિ=કાયચેષ્ટા, હોય, તો તપેલા લોઢા ઉપર જે પગ મૂકવો તેના તુલ્ય હોય; કેમ કે અતિસકંપપણું છે. એ પ્રકારે ઉક્તિ હોવાથી એ પ્રકારે વચન હોવાથી, તસમ્યગ્દષ્ટિ, કાયપાતી જ કહેવાયો છે, ચિત્તપાતી નહીં; અને એ રીતે=સમ્યગ્દષ્ટિની તખલોહપદવ્યાસ તુલ્ય વૃત્તિ છે એ પ્રકારનું શાસ્ત્રવચન હોવાથી સમ્યગ્દષ્ટિ કાયપાતી છે, ચિત્તપાતી તહીં એ રીતે, કાયપાતી જબોધિસત્વો છે, એ પ્રકારનું લક્ષણ સૌગતોનું બોધિસત્વોનું લક્ષણ, આમાં= સમ્યગ્દષ્ટિમાં, ઉપપન્ન થાય છે=સંગત થાય છે. તે કહેવાયું છેઃબોધિસત્વનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં સંગત થાય છે, તે યોગબિંદુ શ્લોક-૨૭૧માં કહેવાયું છે – “અહીં=જગતમાં, “બોધિસત્વો કાયપાતી જ છે, ચિત્તપાતી નથી’ એ પ્રમાણે પર વડે કહેવાયેલું “આ=બોધિસત્ત્વનું લક્ષણ' આમાં પણ=સમ્યગ્દષ્ટિમાં પણ, યુક્તિવાળું છે.” (યોગબિંદુ શ્લોક-૨૭૧) ૧૧ાા *ઉદ્ધરણમાં ‘તાવ શબ્દ ક્રમાર્થક છે આટલું તો લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, પણ બીજું પણ બોધિસત્ત્વોનું લક્ષણ જે કહે છે તે પણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. તે બતાવવા માટે ‘તાવત્ શબ્દ છે. ભાવાર્થ :સમ્યગ્દષ્ટિમાં બોધિસત્ત્વોનાં લક્ષણની ઘટમાનતા : (૧) કાયપાતી જ છે ચિત્તપાતી નથીઃ- બોધિસત્ત્વો જેમ કાયપાતી જ છે, ચિત્તપાતી નથી, તેમ સમ્યગ્દષ્ટિ પણ કાયપાતી જ છે, ચિત્તપાતી નથી. સમ્યગ્દષ્ટિના સ્વરૂપને બતાવનારાં શાસ્ત્રવચનો કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવો પ્રાયઃ આરંભાદિની પ્રવૃત્તિ કરે નહીં, પરંતુ જો શક્તિ હોય તો પૂર્ણ ઉદ્યમ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૧૧ કરીને સંસારના અંત માટે નિરારંભ પ્રવૃત્તિ કરે. આમ છતાં સંપૂર્ણ નિરારંભ જીવવાની શક્તિનો સંચય ન થયો હોય તો કદાચ ગૃહઆરંભાદિની પ્રવૃત્તિ કરે, તોપણ તેઓની સંસારની પ્રવૃત્તિ તપાવેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય હોય છે; કેમ કે અતિસકંપ પાપપ્રવૃત્તિ છે. આશય એ છે કે સમ્યગ્દષ્ટિને આત્માનું નિરાકુળ સ્વરૂપ સુખમય દેખાય છે અને તેનો ઉપાય સંયમની નિરારંભ પ્રવૃત્તિ દેખાય છે; પરંતુ પરિપૂર્ણ નિરારંભ જીવન જીવવા માટેની શક્તિનો સંચય ન થયો હોવાથી તેઓ તેના શક્તિસંચય અર્થે ગૃહવાસમાં રહીને ભગવદ્ભક્તિ આદિ અનુષ્ઠાન કરે છે, અને ગૃહવાસમાં રહેલા હોવાથી આરંભ-સમારંભની પ્રવૃત્તિ પણ કરે, પરંતુ તે પ્રવૃત્તિ માત્ર દેહથી કરે છે, તેમના ચિત્તનું આકર્ષણ તો નિરારંભ જીવન પ્રત્યે હોય છે. તેથી જે રીતે સંસારી જીવો સુખના ઉપાયની બુદ્ધિથી સંસારમાં આરંભ-સમારંભ કરે છે, તે પ્રકારની સુખના ઉપાયની બુદ્ધિથી સમ્યગ્દષ્ટિ જીવો સંસારના આરંભસમારંભ કરતાં નથી. આમ છતાં અનાદિ સંસ્કારોને કારણે નિરારંભ જીવન જીવી શકે તેવી ચિત્તની ભૂમિકા નથી, તેથી આરંભ-સમારંભની ઇચ્છા પણ થાય છે અને પ્રવૃત્તિ પણ કરે છે, તોપણ અંતઃવૃત્તિથી નિરારંભ જીવન પ્રત્યે ચિત્તનું આકર્ષણ હોવાથી આરંભવાળી પ્રવૃત્તિમાં ચિત્ત સંશ્લેષ પામતું નથી. તેથી ચિત્તની વૃત્તિ તેમાં ન હોવાથી માત્ર કાયાથી જ તે પાપપ્રવૃત્તિ કરે છે, ચિત્તથી નહિ, તેમ કહેવાય છે. સમ્યગ્દષ્ટિ જીવ “અર્થોપાર્જનાદિ ક્રિયા કરે ત્યારે તેમાં ચિત્તનો ઉપયોગ નથી, પરંતુ અન્યમનસ્કતાથી પ્રવૃત્તિ કરે છે,” એ અર્થને બતાવવા માટે ચિત્તપાતી નથી, તેમ કહેલ નથી; પરંતુ ચિત્તનું બળવાન આકર્ષણ નિરારંભ ભાવ પ્રત્યે છે, તે બતાવવા માટે ચિત્તપાતી નથી, તેમ કહેલ છે. વળી જેમ તપાવેલા લોઢા ઉપર પગ મૂકવાની ઇચ્છા કોઈને હોતી નથી, છતાં તથાવિધ સંયોગથી પગ મૂકવો પડે તો માત્ર સહેજ સ્પર્શ કરીને પગ પાછો ખેંચી લે છે, પરંતુ નિષ્કપ પાદન્યાસ કરે નહીં; તેમ સમ્યગ્દષ્ટિને પણ ભોગની ક્રિયા તપાવેલા લોઢા ઉપર પગ મૂકવાની જેમ અહિતનું કારણ દેખાય છે. તેથી ભોગ પ્રત્યેની ઇચ્છા નથી, છતાં તેવા પ્રકારના સંયોગથી ભોગથી પર એવા સંયમમાં યત્ન કરી શકે તેવું શક્તિવાળું ચિત્ત નહીં હોવાથી ભોગ માટે પ્રવૃત્તિ Page #56 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૧૧-૧૨ 33 કરે, તોપણ જેવી ઇચ્છા શમે કે તરત જ ભોગની પ્રવૃત્તિ છોડીને નિરારંભ જીવન જીવવા માટેની ઉચિત ધર્મપ્રવૃત્તિમાં સમ્યગ્દષ્ટિ જીવો યત્ન કરે છે; પરંતુ સંસારી જીવોની જેમ અહિતની પ્રવૃત્તિરૂપ ભોગમાં હિતની બુદ્ધિથી પ્રવૃત્તિ કરતા નથી. તેથી ભોગકાળમાં પણ ચિત્ત સંક્લેશવાળું નથી. માટે સમ્યગ્દષ્ટિ જીવો ચિત્તપાતી નથી. II૧૧/ અવતરણિકા : શ્લોક-૧૦માં કહ્યું કે સૌગતોને માન્ય બોધિસત્ત્વોનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, અને બોધિસત્ત્વનું કયું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે ? તે શ્લોક-૧૧માં બતાવ્યું. હવે બોધિસત્ત્વનાં અન્ય લક્ષણો પણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, તે બતાવવા અર્થે કહે છે . શ્લોક ઃ परार्थरसिको धीमान् मार्गगामी महाशय: । गुणरागी तथेत्यादि सर्वं तुल्यं द्वयोरपि । । १२ ।। અન્વયાર્થ : પાર્થસિ :=પરોપકારબદ્ધ ચિત્તવાળા, ઘીમા—બુદ્ધિમાન માર્ગામી= માર્ગગામી મન્નાશય:=સ્મીત આશયવાળા ગુજરાft=ગુણરાગી તથેત્યાવિ=તથા ઇત્યાદિ સર્વ=સર્વ દૈયોરપિ=બંનેમાં પણ=બોધિસત્ત્વમાં અને સમ્યગ્દષ્ટિ બંનેમાં પણ તુછ્યું=સમાન છે. ।।૧૨। શ્લોકાર્થ : પરાર્થરસિક, બુદ્ધિમાન, માર્ગગામી, મહાશય, ગુણરાગી, તથા ઈત્યાદિ સર્વ બંનેમાં પણ સમાન છે. II૧૨ • ‘ધ્રુથોપિ’ - અહીં ‘’િ થી એ કહેવું છે કે બોધિસત્ત્વોમાં તો આ લક્ષણો છે, પરંતુ સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વો બંનેમાં પણ સમાન છે. ટીકાઃ परार्थेति-परार्थरसिकः=परोपकारबद्धचित्तः, धीमान्- बुद्ध्यनुगतः, मार्गगामी = कल्याणप्रापकपथयायी, महाशयः = स्फीतचित्तः, गुणरागी=गुणानुरागवान्, तथेति Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૧૨ बोधिसत्त्वगुणान्तरसमुच्चयार्थः, इत्यादि शास्त्रान्तरोक्तं, सर्व तुल्यं समं, द्वयोरपि= सम्यग्दृष्टिबोधिसत्त्वयोः ।।१२।। ટીકાર્ચ - પરાર્થસિ: .... વોધિસત્ત્વયો: | પરાર્થરસિક પરોપકારબદ્ધ ચિતવાળા, થીમા=બુદ્ધિઅનુગત પદાર્થના પારમાર્થિક સ્વરૂપને જોનારા, માર્ગગામી કલ્યાણને પ્રાપ્ત કરાવનાર પથમાં જનારા, મહાશય=સ્કૃીત ચિત્તવાળા, ગુણરાગી-ગુણાનુરાગવાળા બોધિસત્ત્વો હોય છે. તથતિ શ્લોકમાં રહેલ તથા' શબ્દ બોધિસત્વોનાં ગુણાંતરના સમુચ્ચય માટે છે. ત્યાદ્ધિ=શ્લોકમાં ‘ફત્યાદિ શબ્દ અન્ય શાસ્ત્રોમાં કહેવાયેલાં બોધિસત્વોના લક્ષણોના સમુચ્ચય માટે છે. સર્વ=તે સર્વ લક્ષણો બંનેમાં પણ=સમ્યગ્દષ્ટિ અને બોધિસત્વ બંનેમાં પણ, તુલ્ય છે=સમાન છે. II૧ ભાવાર્થ પૂર્વશ્લોક-૧૧માં કહ્યું કે બોધિસત્વ કાયપાતી છે, ચિત્તપાતી નથી, એ લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. તે પ્રમાણે આ શ્લોકમાં બતાવેલ બોધિસત્ત્વનાં પાંચ લક્ષણો તથા અન્ય શાસ્ત્રોમાં કહેવાયેલાં પણ બોધિસત્ત્વોનાં જે લક્ષણો છે, તે સમ્યગ્દષ્ટિમાં કઈ રીતે ઘટે છે, તે બતાવતાં કહે છે – (૧) પરાર્થરસિક :- બોધિસત્વ જેમ પરોપકારબદ્ધ ચિત્તવાળા છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ પરોપકારબદ્ધ ચિત્તવાળા છે; કેમ કે સમ્યક્ત્વનું અનુકંપા લિંગ છે. તેથી કોઈના પણ દુઃખને જોઈને તેનું હિત કેમ થાય તેવી મનોવૃત્તિવાળા સમ્યગ્દષ્ટિ છે. (૨) ધીમાનું - બોધિસત્ત્વ જેમ બુદ્ધિમાન છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ બુદ્ધિમાન છે. સમ્યગ્દષ્ટિ બોધિસત્ત્વોની જેમ સંસારનું પારમાર્થિક સ્વરૂપ સમ્યકુ જોઈ શકે છે અને પોતાનું પારમાર્થિક હિતાહિત પણ જોઈ શકે છે. માટે બુદ્ધિમાન છે. (૩) માર્ગગામી:- બોધિસત્ત્વ જેમ કલ્યાણને પ્રાપ્ત કરાવનાર પથમાં સ્વશક્તિ અનુસાર જનારા છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ સંસારના વિસ્તારની બળવાન ઇચ્છાવાળા હોવાથી સ્વશક્તિ અનુસાર કલ્યાણપથમાં જનારા છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાાિંશિકા/બ્લોક-૧૨-૧૩ ૩૫ (૪) મહાશય:- બોધિસત્ત્વ જેમ ફીત આશયવાળા છે=પોતાના અપકારી પ્રત્યે પણ ઉપકારની બુદ્ધિ ધારણ કરે ઇત્યાદિ રૂપ સ્ફીત આશયવાળા છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ ભગવાન પાસે બોધિલાભ, સમાધિમરણ આદિની પ્રાર્થના કરીને ફીત આશયને ધારણ કરનારા છે. (૫) ગુણરાગી - બોધિસત્ત્વને જેમ ગુણનો રાગ છે, તેમ સમ્યગ્દષ્ટિને પણ મોક્ષ સારરૂપ દેખાતો હોવાથી મોક્ષને અનુકૂળ એવા ગુણો પ્રત્યે બદ્ધરાગ હોય છે. આ રીતે બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિમાં સમાન ગુણોની પ્રાપ્તિ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોમાં અનેક ગુણોની પ્રાપ્તિ હોય છે,' તે સમકિતીમાં રહેલ બોધિસત્ત્વનાં લક્ષણો ઉપરથી ફલિત થાય છે. આવા અવતરણિકા - अन्वर्थतोऽपि तुल्यतां दर्शयति - અવતરણિકાર્ય : અવર્ષથી પણ=બોધિસત્વના વ્યુત્પત્તિઅર્થથી પણ, તુલ્યતાને= બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિમાં તુલ્યતાને દેખાડે છે – ‘કન્વર્થતોડજિ' - અહીં “મા” થી એ કહેવું છે કે સૌગતના શાસ્ત્રોમાં કહેલા કાયપાતી આદિ લક્ષણોથી તો બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિમાં તુલ્યતા છે, પરંતુ બોધિસત્ત્વની વ્યુત્પત્તિથી પણ બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિમાં તુલ્યતા છે, તે બતાવે છે. શ્લોક - बोधिप्रधानः सत्त्वो वा सद्बोधि वितीर्थकृत् । तथाभव्यत्वतो बोधिसत्त्वो हन्त सतां मतः ।।१३।। અન્વયાર્થ : વા=અથવા વિપ્રથાનઃ સર્વ =બોધિ વડે પ્રધાન એવા સર્વ જીવ દત્ત વોશિર્વઃ સતાં મતદ=બોધિસત્વ સંતોને માન્ય છે. (વા=અથવા) સર્વાણિ = તીર્થકરપદપ્રાયોગ્ય સમ્યક્ત્વથી યુક્ત તથા ભવ્યત્વ=તથાભવ્યત્વને કારણે માવિતીર્થ=ભાવિ તીર્થને કરનારા બોધિસત્વ સંતોને માન્ય છે, એમ અવય છે. ૧૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ 39 સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૩ लोहार्थ : અથવા બોધિ વડે પ્રધાન એવા જીવ બોધિસત્વ, સંતોને માન્ય છે, અથવા સબોધિ તીર્થકરપદપ્રાયોગ્ય સમ્યત્વથી યુક્ત, તથાભવ્યત્વને કારણે ભાવિ તીર્થને કરનારા બોધિસત્ત્વ, સંતોને માન્ય છે, એમ मन्वय छे. 193|| . *. 'वा'='अथवा' सभा २८ 'वा' २०६ पूर्वानी साथे वि४८५ पता। માટે છે, અને બીજા વિકલ્પ માટે સર્બોધિ પૂર્વે વા' કાર ટીકાનુસાર અધ્યાહાર છે. टी : बोधीति-बोधि:-सम्यग्दर्शनं तेन प्रधान:, सत्त्वो वा, सतां साधूनां, हन्तेत्यामन्त्रणे, बोधिसत्त्वो मत इष्टः । यदुक्तं - “यत्सम्यग्दर्शनं बोधिस्तत्प्रधानो महोदयः ।। सत्त्वोऽस्तु बोधिसत्त्वस्तस्माद्धंतेति पूर्ववत् (तद्धन्तैषोऽन्वर्थतोऽपि हि)" ।। (यो.बि. २७३) वाऽथवा सद्बोधिः तीर्थकरपदप्रायोग्यसम्यक्त्वसमेतः, तथाभव्यत्वतो भावितीर्थकृद्यस्तीर्थकृद् भविष्यति स बोधिसत्त्वः । तदुक्तं - “वरबोधिसमेतो वा तीर्थकृद्यो भविष्यति । तथाभव्यत्वतोऽसौ वा बोधिसत्त्वः सतां मतः" ।। (यो.बि. २७४) भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वं अनादिपारिणामिको भावः, तथाभव्यत्वं चैतदेव कालनैयत्यादिना प्रकारेण वैचित्र्यमापन्नं, एतभेद एव च बीजसिद्ध्यादिफलभेदोपपत्तिः, अन्यथा तुल्यायां योग्यतायां सहकारिणोऽपि तुल्या एव भवेयुः, तुल्ययोग्यतासामर्थ्याक्षिप्तत्वात्तेषामिति सद्बोधेर्योग्यताभेद एव पारम्पर्येण तीर्थकरत्वनिबन्धनमिति भावनीयम् ।।१३।। टोडार्थ : बोधिः ..... भावनीयम् ।। वा अथवा, बोधिसभ्यर्शन, तनाथी प्रधान सेवा सत्य-94, बोधिसत्व संतानसाधुसोने, ईष्ट छे. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૭ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૧૩ જે કારણથી કહેવાયું છે જે કારણથી ‘યોગબિંદુ શ્લોક-૨૭૩માં કહેવાયું છે – જે કારણથી સમ્યગ્દર્શન બોધિ, તપ્રધાન મહોદયવાળા અર્થાત્ પ્રશસ્ત ગુણના ઉદ્ગમવાળા, સત્વ=જીવ બોધિસત્વ છે, તે કારણથી આ સમ્યગ્દષ્ટિ, અવર્થથી પણ પ્રસ્તુ=મવતુ હો=બોધિસત્વ હો.” (યોગબિંદુ શ્લોક-૨૭૩) વા=અથવા, સબોધિ તીર્થંકરપદપ્રાયોગ્ય સમ્યકત્વથી યુક્ત, તથાભવ્યત્વને કારણે ભાવિ તીર્થ કરનારા એવા જે તીર્થંકર થશે તે, બોધિસત્વ છે–તે બોધિસત્વ સંતોને માન્ય છે. તે કહેવાયું છે=વરબોધિવાળા ભાવિ તીર્થકર થનારા જીવો બોધિસત્વ છે, તે “યોગબિંદુ શ્લોક-૨૭૪માં કહેવાયું છે – “અથવા વરબોધિયુક્ત=તીર્થંકરપદપ્રાયોગ્ય સમ્યફત્વથી યુક્ત તથાભવ્યત્વથી જે તીર્થંકર થશે, મસી વા=આ જ, બોધિસત્વ સંતોને માન્ય છે.” (યોગબિંદુ શ્લોક-૨૭૪) બીજા વિકલ્પમાં તથાભવ્યત્વથી વરબોધિવાળા તીર્થકરના આત્માને બોધિસત્ત્વ કહ્યા, ત્યાં તથાભવ્યત્વ શું છે ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે – ભવ્યત્વ એટલે સિદ્ધિગમનયોગ્યત્વરૂપ અનાદિ પરિણામિકભાવ, અને કાલયત્યાદિ પ્રકારથી વિચિત્રપણાને પામેલું એવું આ જ=ભવ્યત્વ જ, તથાભવ્યત્વ છે, અને આના ભેદમાં જ તથાભવ્યત્વના ભેદમાં જ, બીજસિડ્યાદિરૂપ ફળભેદની ઉપપત્તિ છે ભિન્ન-ભિનવ જીવોને આશ્રયીને ભિન્ન-ભિન્નકાળમાં અને ભિન્ન ભિન્ન રીતે બીજની સિદ્ધિ આદિરૂપ ફળભેદની પ્રાપ્તિ છે. અન્યથા તથાભવ્યત્વના ભેદમાં જ બીજસિત્યાદિરૂપ ફળભેદની પ્રાપ્તિ છે તેમ સ્વીકારવામાં ન આવે તો, તુલ્ય યોગ્યતામાં બધા જીવોની તુલ્ય તથાભવ્યત્વરૂપ યોગ્યતામાં, સહકારી પણ તુલ્ય પ્રાપ્ત થાય તથાભવ્યત્વને બીજાદિરૂપે થવામાં પુરુષકારાદિ સહકારીકારણો પણ તુલ્ય પ્રાપ્ત થાય; કેમ કે તેઓનું=સહકારીઓનું, તુલ્ય યોગ્યતાના સામર્થ્યથી આક્ષિપ્તપણું છે. એથી સબોધિની યોગ્યતાનો ભેદ જ પરંપરાએ તીર્થંકરપણાનું કારણ છે, એ પ્રમાણે ભાવન કરવું. ૧૩ ક્ષત્તિને ત્યાંના' - અહીં ‘દ્ધિ થી ક્ષેત્રનું ગ્રહણ કરવું. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમ્યગ્દરિદ્વાાિંશિકા/બ્લોક-૧૩ ક વીનસચિરિત્નમેરોષપત્તિ:' - અહીં ‘માર’ થી અંકુરસિદ્ધિ આદિનું ગ્રહણ કરવું. જ ‘સદારોડીપ' - અહીં ‘વિ' થી એ કહેવું છે કે તુલ્ય યોગ્યતા હોય તો કાર્ય તો સમાન થાય, પરંતુ સહકારી પણ તુલ્ય મળે. નોંધ :- ટીકામાં ઉદ્ધરણના પાઠમાં વધસત્વસ્તાદ્ધતિ પૂર્વવત્' પાઠ છે, તેના સ્થાને વિધિસર્વતન્તોડવર્થતોડપિ દિ' એવો પાઠ “યોગબિંદુ' ગ્રંથ અનુસાર બરાબર લાગે છે, તેથી તે પ્રમાણે અમે અર્થ કરેલ છે. ભાવાર્થ - વ્યુત્પત્તિ અર્થથી પણ બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિની તુલ્યતા :બોધિસત્ત્વની વ્યુત્પત્તિ બતાવે છે – બોધિ એટલે સમ્યગ્દર્શન. તેનાથી પ્રધાન એવા જીવ તે બોધિસત્ત્વ. તે પ્રકારની વ્યુત્પત્તિથી બોધિસત્વ સંતોને માન્ય છે. આ વ્યુત્પત્તિઅર્થથી એ પ્રાપ્ત થાય કે જે જીવે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું છે અને તેના કારણે ઘણી ગુણસંપત્તિવાળો થયો છે, તે જીવ બોધિસત્ત્વ કહેવાય છે. આ પ્રકારની બોધિસત્ત્વની વ્યુત્પત્તિથી વિચારીએ તોપણ, સૌગતો બોધિસત્ત્વના જે ગુણો કહે છે તેવા ગુણવાળા સમ્યગ્દષ્ટિ છે, તેનો અર્થ પ્રાપ્ત થાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો સમ્યગ્દર્શનને કારણે ઘણી ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, અને તેના કારણે તેઓમાં ઘણી ગુણસમૃદ્ધિ પ્રગટેલી હોય છે, અને તેવી ગુણસમૃદ્ધિવાળા બોધિસત્ત્વ છે. માટે બોધિસત્ત્વની વ્યુત્પત્તિથી વિચારીએ તોપણ સૌગતોને માન્ય બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિ સમાન છે. હવે ‘૩થવા' થી બોધિસત્ત્વની વ્યુત્પત્તિ અન્ય રીતે કહે છે – જે જીવો ભાવિમાં તીર્થકર થવાના છે, તે જીવોનું તથાભવ્યત્વ અન્ય જીવો કરતાં જુદા પ્રકારનું છે, અને તેવા તીર્થકર થનાર જીવો તથાભવ્યત્વના કારણે સમ્યક્ત પામે છે ત્યારે, તેઓનું બોધિ તે સદ્ધોધિ છે અર્થાત્ તેઓને થયેલું સમ્યગ્દર્શન અનેક જીવોના સમ્યગ્દર્શનની નિષ્પત્તિમાં પરમ કારણ બને તેવું શ્રેષ્ઠ કોટિનું છે. આથી તીર્થકરના આત્મા સમ્યગ્દર્શન પામે છે, ત્યારે જેમ પોતાના કલ્યાણના અર્થી બને છે, તેમ “જગતના જીવોને પણ ભગવાનનો માર્ગ પમાડું” તેવા ઉચ્ચ અભિલાષવાળા પણ બને છે. તેથી અન્ય સમ્યગ્દર્શનવાળા જીવો કરતાં તીર્થકરોનું Page #62 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૧૩ સમ્યગ્દર્શન મૂળથી જ વિશિષ્ટ હોય છે. તેથી જે જીવોને તથાભવ્યત્વના કારણે આ પ્રકારનું સર્બોધિ પ્રગટે છે, તે જીવો ભાવિમાં તીર્થંકર થાય છે, અન્ય નહીં. તેથી તીર્થકરના જીવોને પ્રગટ થયેલું બોધિ તે સર્બોધિ કહેવાય છે. આ પ્રકારની બોધિસત્ત્વની વ્યુત્પત્તિથી વિચારીએ તો તીર્થકરના જીવો કે જે ભાવિ તીર્થકર થવાના છે, તેમને પ્રાપ્ત થયેલા બોધિકાળમાં તેઓ બોધિસત્ત્વ છે; અને તેવા બોધિસત્ત્વનું લક્ષણ જેમ તીર્થંકર થનારા સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, તેમ સૌગતોને અભિમત બોધિસત્ત્વમાં ઘટે છે. માટે વ્યુત્પત્તિઅર્થથી વિચારીએ તોપણ તીર્થંકરના આત્મા એવા સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વ સમાન છે. અહીં વિશેષ એ છે કે સૌગતોને અભિમત બોધિસત્વ કુમતને સ્થાપનારા છે, માટે તેઓ મિથ્યાદૃષ્ટિ છે. તેથી સમ્યગ્દષ્ટિ સાથે તેની તુલના કેમ થઈ શકે ? એ પ્રકારના પ્રશ્નનો અવકાશ નથી; કેમ કે બોધિસત્ત્વ કેવા હતા? તેને સામે રાખીને તેની સાથે સમ્યગ્દષ્ટિની તુલના કરી નથી, પરંતુ બોધિસત્ત્વનું જેવું સ્વરૂપ સૌગતો કહે છે તેવું સર્વ સ્વરૂપ વાસ્તવિક સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, અને બોધિસત્ત્વ શબ્દના વ્યુત્પત્તિઅર્થથી વિચારીએ તોપણ બોધિસત્ત્વનો જે અર્થ થાય છે, તેવા અર્થવાળા વસ્તુતઃ સમ્યગ્દષ્ટિ પ્રાપ્ત થાય છે. માટે બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિ બંને સમાન છે તેમ કહેલ છે; પરંતુ બૌદ્ધમતની સ્થાપના કરનારા જે બોધિસત્ત્વ હતા, તેમનું ગ્રહણ કરીને સમ્યગ્દષ્ટિ સાથે તેમની તુલના કરી નથી. બીજા પ્રકારની બોધિસત્ત્વની વ્યુત્પત્તિમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે તથાભવ્યત્વને કારણે સર્બોધિવાળા બોધિસત્ત્વ છે. ત્યાં પ્રશ્ન થાય કે તથાભવ્યત્વ શું છે ? તેથી તે બતાવવા પહેલાં ભવ્યત્વ શું છે ? તે કહે છે -- ભવ્યત્વ એટલે મોક્ષમાં જવાને અનુકૂળ એવું યોગ્યત્વ, અને આ યોગ્યત્વ કર્મકૃત નથી, પરંતુ અનાદિ પારિણામિકભાવ છે=જીવના પોતાના સ્વાભાવિક પરિણામરૂપ છે; પરંતુ કર્મના ઉદયથી, ક્ષયથી કે ઉપશમથી થયેલો પરિણામ નથી. વળી ભવ્યત્વ બતાવ્યા પછી તથાભવ્યત્વ શું છે ? તે સ્પષ્ટ કરે છે – દરેક જીવનું ભવ્યત્વ કાલથી, નૈયત્યથી અને ક્ષેત્રથી ભિન્ન ભિન્ન પ્રકારનું કાર્ય કરે છે. તે ભિન્ન પ્રકારના કાર્યનું કારણ તેવું ભવ્યત્વ તે તથાભવ્યત્વ છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/બ્લોક-૧૩ કાળથી તથાભવ્યત્વનું વૈચિત્ર્ય :- જેમ વી૨ ભગવાન પણ તીર્થંકર થયા અને ઋષભદેવ ભગવાન પણ તીર્થંકર થયા; આમ છતાં ભિન્ન કાળમાં ઋષભદેવ ભગવાન તીર્થંકર થયા અને ભિન્ન કાળમાં વીર ભગવાન તીર્થંકર થયા. તેથી કાળના ભેદરૂપ વિચિત્રતા કરે તેવું તથાભવ્યત્વ વીર ભગવાનનું અને ઋષભદેવ ભગવાનનું જુદા પ્રકારનું હતું. : નૈયત્યથી=નિયતિથી નિયંત્રિત એવું તથાભવ્યત્વનું વૈચિત્ર્ય ઃ- વળી વીર ભગવાન તીર્થંકર થયા અને ઋષભદેવ ભગવાન પણ તીર્થંકર થયા; આમ છતાં વીર ભગવાનને સાત હાથની કાયા મળી અને ૭૨ વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થયું, અને ઋષભદેવ ભગવાનને ૫૦૦ ધનુષ્યની કાયા મળી અને ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પ્રાપ્ત થયું, ઇત્યાદિ અનેક પ્રકારની વિચિત્રતાનું કારણ બને તેવું તથાભવ્યત્વ બંનેનું જુદા પ્રકારનું હતું. આ રીતે જે પ્રકારનું નિયત કાર્ય થયું તેવું તથાભવ્યત્વ ઋષભદેવ ભગવાનનું હતું, અને તેનાથી અન્ય પ્રકારનું નિયત કાર્ય કરે તેવું તથાભવ્યત્વ વી૨ ભગવાનનું હતું. માટે કાર્યના નૈયત્યના ભેદનું નિયામક પણ તથાભવ્યત્વ દરેકનું જુદું હોય છે. આથી તીર્થંકર-ગણધર આદિ નૈયત્યનું નિયામક તથાભવ્યત્વ પણ જુદું હોય છે. ४० ક્ષેત્રથી તથાભવ્યત્વનું વૈચિત્ર્ય ઃ- વળી જેમ ઋષભદેવ ભગવાન ભરતક્ષેત્રમાં તીર્થંકર થયા, અને તે સમયે મહાવિદેહ ક્ષેત્રમાં કોઈ અન્ય તીર્થંકર થયા; તે તીર્થંકરોના ક્ષેત્રોના ભેદના વૈચિત્ર્યને કરે તેવું બંનેનું તથાભવ્યત્વ જુદા પ્રકારનું હતું. તેથી બંને તીર્થંકરો તીર્થંક૨રૂપે સમાન હોવા છતાં અને એક કાળમાં થવા છતાં ભિન્ન ક્ષેત્રોમાં તીર્થંકરો થયા. તેથી એ ફલિત થાય કે કાળના વૈચિત્ર્યમાં=ભિન્ન ભિન્ન કાળમાં બીજાધાનાદિ કાર્યો થવામાં; તૈયત્યના વૈચિત્ર્યમાં=તીર્થંકરરૂપે, ગણધરરૂપે, સામાન્ય કેવલીરૂપે તેમ જ નાના દેહરૂપે, મોટા દેહરૂપે, નિયત ભાવના વૈચિત્ર્યમાં; અને ક્ષેત્રના વૈચિત્ર્યમાં=ભરતક્ષેત્રમાં થવારૂપે કે મહાવિદેહાદિમાં થવારૂપે ક્ષેત્રના વૈચિત્ર્યમાં નિયામક એવું જે ભવ્યત્વ છે, તે તથાભવ્યત્વ છે. અને આ વ્યક્તિભેદે તથાભવ્યત્વના ભેદને કારણે જ જીવોને બીજસિદ્ધયાદિરૂપ ફળભેદની પ્રાપ્તિ છે અર્થાત્ જે જીવને જેવું ભવ્યત્વ હોય તે પ્રમાણે યોગમાર્ગનાં Page #64 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧૩ ૪૧ ધર્મપ્રશંસાદિ ફળોને પ્રાપ્ત કરે; અને ધર્મપ્રશંસાદિરૂપ ફળોને પ્રાપ્ત કરનારા જીવો પણ કેટલાક ભિન્ન કાળમાં થાય છે, ભિન્ન ક્ષેત્રમાં થાય છે અને બીજાધાન પણ ભિન્ન-ભિન્ન પ્રકારનાં પ્રાપ્ત કરે છે, તેમાં કારણ તેઓનું તથાભવ્યત્વ છે. તેથી જે જીવનું જેવું ભવ્યત્વ હોય તે પ્રમાણે તે કાળમાં, તે ક્ષેત્રમાં અને તે નિયત પ્રકારથી બીજાધાનાદિ ફળને પ્રાપ્ત કરે છે. તેથી તીર્થંકરના આત્માઓ સમ્યક્ત્વ પામે અને અન્ય આત્માઓ પણ સમ્યક્ત્વ પામે, તે બંને પ્રકારના આત્માઓનું સમ્યક્ત્વરૂપ ફળભેદનું કારણ તેઓનું તથાભવ્યત્વ જુદું છે. તેથી અન્ય જીવો માત્ર બોધિ પ્રાપ્ત કરે છે અને તીર્થંકરના આત્માઓ સદ્બોધિ પ્રાપ્ત કરે છે અર્થાત્ વરબોધિ પ્રાપ્ત કરે છે. આ રીતે તે તે જીવોનું તે તે પ્રકારનું તથાભવ્યત્વ બોધિના ભેદની પ્રાપ્તિનું કારણ છે. અને તેને દૃઢ કરવા માટે કહે છે કે જો બધા જીવોનું તથાભવ્યત્વ તુલ્ય હોય તો બધા જીવોને સહકારી પણ તુલ્ય જ પ્રાપ્ત થવાં જોઈએ, પરંતુ બધા જીવોને સહકારી જુદાં મળે છે. તેથી જુદા જુદા પ્રકારનાં ફળ પ્રાપ્ત થાય છે, તેમાં પણ તે જીવોનું જુદા પ્રકારનું ભવ્યત્વ કારણ છે. તેથી એ ફલિત થાય કે જે જીવનું તથાભવ્યત્વ જે પ્રકારના સહકારીની પ્રાપ્તિનું કારણ હોય, તે પ્રકારના સહકારીભેદને પ્રાપ્ત કરીને બીજસિદ્ધયાદિરૂપ ફળભેદને પ્રાપ્ત કરે છે. તેથી તીર્થંકરથી અન્ય જીવો ભિન્ન પ્રકારના તથાભવ્યત્વથી ભિન્ન પ્રકારના સહકારીને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વ પામે છે, અને બધા તીર્થંકરોનું વરબોધિ પ્રાપ્ત કરાવે તેવું તથાભવ્યત્વ સમાન છે અને કાલાદિભેદને કરાવનારૂં તથાભવ્યત્વ ભિન્નભિન્ન છે. માટે સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ પુરુષકાર, સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ કર્મની લઘુતા અને સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ કાળનો પરિપાક તથાભવ્યત્વથી આંક્ષિપ્ત થાય છે. અહીં વિશેષ એ છે કે સહકારી તરીકે - (૧) જીવનું પરાક્રમ, (૨) જીવનાં તથાવિધ કર્મો અને (૩) જીવનો કાળ પાકવો : એ ત્રણ સહકારી કારણો છે. તેથી જીવના તથાભવ્યત્વથી સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ પુરુષકાર, સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ કર્મની લઘુતા અને સમ્યક્ત્વની પ્રાપ્તિને અનુકૂળ કાળનો પરિપાક આક્ષિપ્ત થાય છે. તેથી જે કાળમાં તે પ્રકારની કર્મની લઘુતાને પ્રાપ્ત કરીને સમ્યક્ત્વને અનુકૂળ પુરુષકાર પ્રવર્તે છે, તે કાળમાં સામાન્ય જીવોને Page #65 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧૩-૧૪ સમ્યક્ત્વની=બોધિની, પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે તીર્થંકરના આત્માઓ પણ વરબોધિ પામે છે ત્યારે તીર્થંકરના આત્માઓનો વરબોધિની પ્રાપ્તિને અનુકૂળ એવો પુરુષકાર, વરબોધિની પ્રાપ્તિને અનુકૂળ એવી કર્મની લઘુતા અને વરબોધિની પ્રાપ્તિને અનુકૂળ એવો કાળનો પરિપાક, તથાભવ્યત્વથી આક્ષિપ્ત થાય છે. તેથી જે કાળમાં તે પ્રકારની કર્મની લઘુતાને પ્રાપ્ત કરીને તીર્થંકરના આત્મામાં વરબોધિને અનુકૂળ પુરુષકાર પ્રવર્તે છે, તે કાળમાં વરબોધિની પ્રાપ્તિ થાય છે. ૪૨ આનાથી એ પ્રાપ્ત થયું કે મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ સર્વ ભવ્ય જીવોનું સમાન છે, તોપણ તે ભવ્યત્વ ભિન્ન-ભિન્ન પ્રકારે ભિન્ન-ભિન્ન કાળમાં અને ભિન્ન-ભિન્ન ક્ષેત્રમાં ફળને અભિમુખ પરિપાકને પામે છે, તેનું કારણ દરેકનું ભવ્યત્વ કથંચિત્ જુદું પણ છે. આમ, સર્વ જીવોનું ભવ્યત્વ ભવ્યત્વરૂપે સમાન છતાં, ભિન્ન-ભિન્નરૂપે પરિપાક પામે છે તે અપેક્ષાએ અસમાન પણ છે. માટે ભવ્યત્વ કથંચિત્ સમાન અને કથંચિત્ અસમાન છે, એ રૂપ સ્યાદ્વાદની પ્રાપ્તિ થાય છે. તેથી અન્ય સમ્યગ્દષ્ટિ જીવો કરતાં તીર્થંકરના આત્માઓને તથાભવ્યત્વથી આક્ષિપ્ત એવાં આ ત્રણે સહકારીઓ પ્રમાણે સોધિની પ્રાપ્તિરૂપ ફળભેદની પ્રાપ્તિ થાય છે. સંક્ષેપથી સર્વ ભવ્ય જીવોમાં મોક્ષમાં જવાની યોગ્યતારૂપ ભવ્યત્વ સમાન છે, અને તે તે ભવોમાં જે પ્રકારે કાર્યભેદ પ્રાપ્ત થાય છે, તે પ્રકારે તે ભવ્યત્વ અસમાન છે. તેથી તીર્થંકરના આત્માઓમાં પણ જે ક્ષેત્રાદિકૃત પરસ્પર ભેદ પ્રાપ્ત થાય છે, તે ભવ્યત્વના ભેદને કારણે છે. II૧૩ અવતરણિકા : શ્લોક-૧૩માં બે પ્રકારે બોધિસત્ત્વની વ્યુત્પત્તિ કરી. હવે બીજા સદ્બોધિવાળા તીર્થંકરના આત્માઓ કઈ રીતે પરમ કલ્યાણને પામે છે. તે બતાવે છે – શ્લોક ઃ तत्तत्कल्याणयोगेन कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति परं कल्याणसाधनम् ।।१४।। Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સમ્યગ્દષ્ટિદ્વાલિંશિકા/શ્લોક-૧૪ અન્વયાર્થઃ તાવોન=ને તે કલ્યાણના વ્યાપારથી સવાર્યમેવ=મોક્ષના કારણ એવા બીજાધાનાદિરૂપ જીવોના અર્થને જ પુર્વ–કરતા એવા તેને સબોધિવાળા આત્મા પરં=પ્રકૃષ્ટ સ્થાપના કલ્યાણનું સાધન એવું તીર્થસ્વતીર્થંકરપણું સવાનોતિ પામે છે. ૧૪ શ્લોકાર્ચ - તે તે કલ્યાણના વ્યાપારથી મોક્ષના કારણ એવા બીજાધાનાદિરૂપ જીવોના અર્થને જકરતા એવા તે સબ્બોધિવાળા આત્મા, પ્રકૃષ્ટ કલ્યાણનું સાધન એવું તીર્થંકરપણું પામે છે. ૧૪ ટીકા : तत्तदिति-तस्य तस्य कल्याणस्य परिशुद्धप्रवचनाधिगमातिशायिधर्मकथाऽविसंवादिनिमित्तादिलक्षणस्य, योगेन व्यापारेण, कुर्वन् विदधानः, सत्त्वार्थमेव मोक्षबीजाधानादिरूपं न त्वात्मभरिरपि, स-सद्बोधिमान्, तीर्थकृत्त्वमवाप्नोति= लभते, परं-प्रकृष्टं, कल्याणसाधनं भव्यसत्त्वशुभप्रयोजनकारि । स्वजनादिभवोद्दिधीर्षणया सद्बोधिप्रवृत्तिस्तु गणधरपदसाधनं भवतीति द्रष्टव्यम् । यत ૩ – "चिन्तयत्येवमेवैतत्स्वजनादिगतं तु यः । તથાનુષ્ઠાનત: સોડા ધીમાન્ Tળવો ભવેત્” m (ચો.વિ. ૨૮૧) ૨૪ ટીકાર્ચ - તય તી ..મ” | | પરિશુદ્ધ પ્રવચનનો અધિગમ બોધ, અતિશાયિ ધર્મકથા, અવિસંવાદિ નિમિત્તાદિ રૂપ તે તે કલ્યાણના યોગથી= વ્યાપારથી, જીવોના અર્થને જ મોક્ષના કારણ એવા બીજાધાવાદરૂપ અર્થને જ, પુર્વ કરતા, પરંતુ આત્મભરી જ નહીં એવા સ: તે સબોધિવાળા, પરમ પ્રકૃષ્ટ, કલ્યાણનું સાધન=ભવ્યજીવવા શુભ પ્રયોજનને કરનારું, તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. વળી, સ્વજનાદિને ભાવથી ઉદ્ધાર કરવાની ઇચ્છાથી સબોધિની પ્રવૃત્તિ ગણાસ્પદ સાધવ થાય છે. એ પ્રમાણે જાણવું. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સમ્યગ્દગ્ઝિાત્રિશિકા/શ્લોક-૧૪ જે કારણથી કહેવાયું છે=જે કારણથી યોગબિંદુ શ્લોક-૨૮૯માં કહેવાયું છે - આ રીતે જ=પરિશુદ્ધ પ્રવચનનો અધિગમ, અતિશાયિ ધર્મકથા તથા અવિસંવાદિ નિમિત્તાદિ રૂપ તે તે કલ્યાણના વ્યાપારથી જે રીતે તીર્થંકરો કરે છે એ રીતે જ, સ્વજનાદિગત આ=ભવથી ઉત્તારણ, જે=જે સર્બોધિવાળા મહાત્મા, ચિંતન કરે છે, તે પ્રકારના અનુષ્ઠાનથી=ચિંતનને અનુરૂપ અનુષ્ઠાનથી, પરોપકાર કરે છે, તે પણ બુદ્ધિમાન ગણધર થાય.” (યોગબિંદુ શ્લોક-૨૮૯) ૧૪ ક ‘વસંવર્નામત્ત' - અહીં ‘ર થી અવિસંવાદિ પ્રવૃત્તિનું ગ્રહણ કરવું. કવીનધાન’ - અહીં દ્ર' થી અંકુરાનું ગ્રહણ કરવું. ‘આત્મસ્મર' - અહીં ‘પ' ‘વંકાર અર્થક છે. ‘વનનમદિધીર્ષાયા' - અહીં ‘’ થી મિત્રવર્ગ અને દેશાદિ વિશેષનું ગ્રહણ કરવું. ભાવાર્થ તીર્થકરપદ, ગણધરપદની પ્રાપ્તિનાં કારણો - તીર્થકરના જીવો અન્યના ઉપકારનું કારણ બને તેવી શ્રેષ્ઠ કોટિની સર્બોધિવાળા હોય છે; અને સર્બોધિવાળા એવા તેઓ જો સંયમ ગ્રહણ કરેલું હોય તો પરિશુદ્ધ પ્રવચનનો બોધ કરે છે, અતિશાયી ધર્મકથા કરે છે અને અવિસંવાદિ એવા નિમિત્તથી શુદ્ધ અને અવિસંવાદિ સંયમયોગની પ્રવૃત્તિરૂપ તે તે કલ્યાણના વ્યાપાર વડે જીવોના મોક્ષના બીજાધાનાદિરૂપ અર્થને કરે છે; પરંતુ પ્રવચનના અધિગમ આદિનો માત્ર પોતાના કલ્યાણ માટે જ ઉપયોગ કરતા નથી. તેથી તેઓ માત્ર આત્મભરિ નથી, પરંતુ પોતાના કલ્યાણ માટે ઉદ્યમ કરે છે અને અન્ય જીવોના પણ કલ્યાણ માટે ઉત્કટ યત્ન કરે છે. તેથી તેઓ તીર્થંકર નામકર્મ બાંધે છે, જે તીર્થંકર નામકર્મ ભવ્યજીવોના મોક્ષને અનુકૂળ પ્રકૃષ્ટ એવા શુભ પ્રયોજનને કરનારું છે. વળી જેઓ સ્વજનાદિને ભવથી ઉદ્ધાર કરવાની ઇચ્છાથી સર્બોધિની પ્રવૃત્તિ કરે છે, તેઓ ગણધરપદ પ્રાપ્ત કરે છે, આ પ્રમાણે જાણવું. આવા Page #68 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/બ્લોક-૧૫ ૪૫ અવતરણિકા : તીર્થકરના આત્માઓ સબોધિવાળા હોય છે. તેઓ સદ્દબોધિકાળમાં કેવી ઉચિત પ્રવૃત્તિઓ કરે છે અને કેવળજ્ઞાન પામીને બીજા યોગ્ય જીવોના કલ્યાણનું કારણ કઈ રીતે બને છે તે, તથા તીર્થંકરના આત્માઓ કરતાં કંઈક ધૂન પરકલ્યાણનું કારણ બને તેવા ગણધરના આત્માઓ પણ સબોધિવાળા હોય છે, તેઓ સર્બોધિકાળમાં કેવી ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, જેના કારણે ગણધરપદને પામે છે, તે બંને વસ્તુ શ્લોક-૧૪માં બતાવી. હવે જે જીવો ભગવાનના શાસનને પ્રાપ્ત કરીને પ્રધાનરૂપે સ્વકલ્યાણમાં ઉદ્યમવાળા છે, તેઓ મુંડકેવળી થાય છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : संविग्नो भवनिर्वेदादात्मनिःसरणं तु यः । आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ।।१५।। અન્વયાર્થ: જે તુ-વળી સંવિના=સંવિગ્સ મનિર્વેલા—સંસારના નિર્વેદપણાથી માત્મનિ:સર=પોતાના વિસ્તરણનું (વિન્તતિ)=ચિંતન કરે છે, સા=નિરંતર માત્માર્થwવૃત્ત =સ્વકલ્યાણ માટે સંપ્રવૃત્ત એવા સૌ=આ મુcવત્ની= મુંડકેવળી ચ~થાય. In૧પમાં શ્લોકાર્ચ - જે વળી સંવિગ્ન, સંસારના નિર્વેદપણાથી પોતાના વિસ્તરણનું ચિંતન કરે છે, નિરંતર સ્વકલ્યાણ માટે સંપ્રવૃત એવા આ મુંડકેવળી થાય. ll૧પો. ટીકા - संविग्न इति-संविग्न: - “तथ्ये धर्म ध्वस्तहिंसाप्रबन्धे देवे रागद्वेषमोहादिमुक्ते । साधौ सर्वग्रन्थसंदर्भहीने, संवेगोऽसौ निश्चलो योऽनुरागः" ।। Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૧૫ इतिकाव्योक्तलक्षणसंवेगभाक्, भवनिर्वेदात् संसारवैरस्यात्, आत्मनिःसरणं तु-जरामरणादिदारुणदहनात्स्वनिष्कासनं पुन:, यश्चिन्तयतीति गम्यते, आत्मार्थसम्प्रवृत्त: स्वप्रयोजनमात्रप्रतिबद्धचित्तोऽसौ, सदा-निरन्तरं, स्याद्-भवेत्, मुण्डकेवली-द्रव्यभावमुण्डनप्रधानस्तथाविधबाह्यातिशयशून्यः केवली पीठमहाવડવત્ પારકા ટીકાર્ય : સંવિન=તથ્ય .. મહાપીડવત્ | ભવના નિર્વેદથી=સંસારના વિરપણાથી, સંવિ4=“ધ્વસ્તહિંસાપ્રબંધવાળા, તથ્યધર્મમાં=સંપૂર્ણ અહિંસારૂપ તથ્યધર્મમાં, રાગ-દ્વેષ-મોહાદિથી મુક્ત એવા દેવમાં રાગ-દ્વેષ, મિથ્યાત્વ આદિથી મુક્ત એવા દેવમાં, સર્વપરિગ્રહના સમૂહથી હીન એવા સાધુમાં જે નિશ્ચલ અનુરાગ એ સંવેગ", એ પ્રકારના કાવ્યમાં કહેવાયેલા સ્વરૂપવાળા સંવેગને ધારણ કરનારા, આત્મનિ:સરણનું=જરામરણાદિ દારુણ અગ્નિરૂપ સંસારથી પોતાના વિસ્તરણનું, =જે ચિંતવન કરે છે એ સદા=નિરંતર, આત્માર્થ સંપ્રવૃત= સ્વપ્રયોજનમાત્ર પ્રતિબદ્ધચિત્તવાળા આ, મુંડકેવળી થાય દ્રવ્ય-ભાવ મુંડાપ્રધાન તેવા પ્રકારના બાહ્યઅતિશયથી છૂચ તીર્થંકરાદિ જેવા બાહ્ય અતિશયથી શૂન્ય, પીઠ-મહાપીઠની જેમ કેવળી થાય. શ્લોકમાં ‘’ પછી ‘ચિત્તતિ' અધ્યાહાર છે તે બતાવવા માટે ટીકામાં ‘શ્વત્તાતીતિ તે’ એમ કહેલ છે. ૧પ * “ રામોદાદ્રિ' - અહીં મોહનો અર્થ મિથ્યાત્વ કરવાનો છે, અને ‘ગરિ થી અજ્ઞાનનું ગ્રહણ કરવું. ‘નરામરાિરું' - અહીં ‘વ’ થી રોગ-શોકનું ગ્રહણ કરવું. ભાવાર્થ:મુંડકેવળીનું સ્વરૂપ - શ્લોકના પ્રારંભમાં કહેલ “સંવિગ્ન' શબ્દનો અર્થ કરતાં “સંવેગ' શું છે ? તેનું સ્વરૂપ બતાવતા ત્રણ ભાવોથી યુક્ત પરિણામ સંવેગ છે તે જણાવે છે - Page #70 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દાિત્રિંશિકા/મ્લોક-૧૫-૧૬ (૧) તથ્યધર્મમાં નિશ્ચલ અનુરાગ : સંપૂર્ણ હિંસાના પરિહારરૂપ તથ્યધર્મ છે અર્થાત્ ભગવાને બતાવેલા સંયમજીવનમાં ષટ્કાયના પાલનને ઉચિત બાહ્ય આચરણા, ષટ્કાયના પાલનનો પરિણામ અને હિંસાના બીજભૂત ક્રોધાદિ ભાવોના પ્રતિપક્ષ ક્ષમાદિમાં યત્ન, જે ધર્મમાં બતાવેલ હોય તે ધર્મ સંપૂર્ણ હિંસા વગરનો ધર્મ છે, અને તે તથ્યધર્મ છે; અને આવા તથ્યધર્મમાં જે નિશ્ચલ અનુરાગ, તેમ જ (૨) દેવમાં નિશ્ચલ અનુરાગ : વળી, રાગ, દ્વેષ, મોહ અર્થાત્ મિથ્યાત્વ અને અજ્ઞાનથી મુક્ત એવા વીતરાગ સર્વજ્ઞ દેવમાં નિશ્ચલ અનુરાગ, તેમ જ, ૭ (૩) સાધુમાં નિશ્ચલ અનુરાગ તે સંવેગ છે ઃ સર્વ પ્રકારના પ્રતિબંધોરૂપ ગ્રંથોથી રહિત સાધુમાં જે નિશ્ચલ અનુરાગ - આ ત્રણમાં જે અનુરાગ છે તે સંવેગ છે. આવા પ્રકારના સંવેગને ધારણ કરનાર સંવિગ્ન કહેવાય, અને આવા સંવિગ્ન પુરુષ સંસારનું નિર્ગુણપણું જાણીને, જરામરણાદિના કારણે દારુણ અગ્નિ જેવા સંસારથી પોતાના નિસ્તારનું જે ચિંતવન કરે છે, અને સદા પોતાના પ્રયોજનમાત્રમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હોય છે અર્થાત્ ‘હું એવું કરું કે જેથી તથ્યધર્મની પ્રાપ્તિ થાય અને આ સંસારથી તરું' આ પ્રકારના સ્વપ્રયોજનમાત્રમાં પ્રતિબદ્ધ ચિત્તવાળા હોય છે, આવા જીવો મુંડકેવળી થાય છે. દ્રવ્યથી મસ્તકનું મુંડન કરાયેલું હોય અને ભાવથી રાગ-દ્વેષ-મોહનું મુંડન કરેલું હોય, તેવા અને તીર્થંક૨-ગણધરાદિ જેવા બાહ્ય અતિશયોથી શૂન્ય હોય તે મુંડકેવળી છે. જેમ પીઠ-મહાપીઠ સાધુ મુંડકેવળી થયા. [૧૫ અવતરણિકા : સમ્યગ્દષ્ટિ જીવો કેવા ગુણવાળા હોય છે ? તેનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું. પછી સમ્યગ્દષ્ટિ જીવો સમ્યક્ત્વથી ભ્રષ્ટ થાય તોપણ તેઓની સુંદરતા સર્વથા જતી નથી તે બતાવ્યું. વળી સૌગતો બોધિસત્ત્વનું સ્વરૂપ બતાવે છે તે સર્વ સુંદર સ્વરૂપ સમ્યક્ત્વકાળમાં સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, તેમ બતાવ્યું. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૧૬ હવે સમ્યગ્દષ્ટિમાં ગ્રંથિભેદને કારણે અંશથી ક્ષીણદોષપણું હોવાથી તત્વને જાણવા માટે પરમ મધ્યસ્થતા પ્રગટ થયેલી છે, અને ભગવાનના વચનમાં નિશ્ચલ અનુરાગ છે, તેથી અંશથી શિષ્ટપણું પણ છે, તે બતાવે છે – શ્લોક : अंशत: क्षीणदोषत्वाच्छिष्टत्वमपि युक्तिमत् । अत्रैव हि परोक्तं तु तल्लक्षणमसङ्गतम् ।।१६।। અન્વયાર્થ: અંશત: ક્ષતોષત્ર=દેશથી ક્ષીણદોષપણું હોવાને કારણે કર્મબંધના કારણીભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગમાંથી મિથ્યાત્વરૂપ અંશથી ક્ષીણદોષપણું હોવાને કારણે, સવ-અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, શિષ્ટપિક શિષ્ટપણું પણ વૃત્તિમયુક્તિવાળું છે. તુ-વળી પરોવરંગપર વડે કહેવાયેલું બ્રાહ્મણો વડે કહેવાયેલું તનક્ષzતેનું લક્ષણ =શિષ્ટનું લક્ષણ દિ= નિશ્ચિત=લક્કી સાતષ્કઅસંગત છે. ૧૬ શ્લોકાર્થ – દેશથી ક્ષીણદોષપણું હોવાને કારણે અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, શિષ્ટપણું પણ યુક્તિવાળું છે. વળી પર વડે=બ્રાહ્મણો વડે, કહેવાયેલું તેનું લક્ષણ શિષ્ટનું લક્ષણ, નક્કી અસંગત છે. ૧૬ * શિષ્ટત્વપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિમાં શોભન પરિણામ તો યુક્તિસંગત છે, પરંતુ શિષ્ટપણું પણ યુક્તિસંગત છે. ટીકા - ___ अंशत: इति-अंशत:-देशतः क्षीणदोषत्वा=दोषक्षयवत्त्वात् शिष्टत्वमपि, अत्रैव-सम्यग्दृष्टावेव, युक्तिमत्-न्यायोपेतं, 'क्षीणदोषः पुरुषः शिष्टः' इति लक्षणस्य निर्बाधत्वात्, सर्वदोषक्षयेण सर्वथा शिष्टत्वस्य सिद्धे केवलिनि वा विश्रान्तत्वेऽपि सम्यग्दृष्टेरारभ्य देशतो विचित्रस्य शिष्टत्वस्यान्यत्राप्यनपायत्वात्, न चैवं शिष्टत्वस्यातीन्द्रियत्वेन दुर्घहत्वाच्छिष्टाचारेण प्रवृत्त्यनापत्तिरिति शङ्कनीयं, . Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૯ સમ્યગ્દષ્કિાસિંશિકા/શ્લોક-૧૬ प्रशमसंवेगादिलिङ्गस्तस्य सुग्रहत्वात् । दोषा रागादय एव तेषां च दिव्यज्ञानादर्वाक् न क्षयमुपलभामहे न वा तेषु निरवयवेष्वंशोऽस्ति येनांशत: तत्क्षयो वक्तुं शक्यतेति चेत्र, अत्युचितप्रवृत्तिसंवेगादिलिङ्गकप्रबलतदुपक्षयस्यैवांशतो दोषक्षयार्थत्वात्, आत्मानुग्रहोपघातकारित्वेन चयोपचयवत: सावयवस्य कर्मरूपदोषस्य प्रसिद्धत्वाच्च इत्यन्यत्र विस्तरः । हि=निश्चितं, परोक्तं तु द्विजन्मोद्भावितं तु, तस्य-शिष्टस्य, लक्षणं, असङ्गतम्-अयुक्तम् ।।१६।। ટીકાર્ય : સંશત:વેશત ... અંશથી દેશથી, ક્ષીણદોષપણું હોવાથી=દોષક્ષયવારપણું હોવાથી, અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, શિષ્ટપણું પણ યુક્તિવાળું છેવ્યાયયુક્ત છે; કેમ કે “ક્ષીણદોષવાળા પુરુષ શિષ્ટ છે” એ લક્ષણો બાધ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે ક્ષીણદોષવાળા પુરુષ શિષ્ટ છે તે લક્ષણ તો ક્ષણમોહવાળા કેવળીમાં અથવા તો સંપૂર્ણ કર્મરહિત સિદ્ધમાં સંગત થાય, પરંતુ સમ્યગ્દષ્ટિ તો સંપૂર્ણ મોહનો પણ નાશ કરી શક્યા નથી, તો તેમને શિષ્ટ કેમ કહેવાય ? તેથી કહે છે – સર્વલોપમેળ ... સર્વદોષક્ષયથી સર્વથા શિષ્ટપણાનું સિદ્ધમાં કે કેવળીમાં વિશ્રાંતપણું હોવા છતાં પણ દેશથી વિચિત્ર એવા શિષ્ટત્વનું સમ્યગ્દષ્ટિથી માંડીને અન્યત્ર પણ સિદ્ધ અને કેવળી કરતાં અન્યત્ર પણ, અપાયપણું છે=સંગતપણું છે. અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિમાં અંશથી ક્ષીણદોષત્વ હોવાને કારણે, સમ્યગ્દષ્ટિને અંશથી શિષ્ટ સ્વીકારીએ તોપણ, ‘આ શિષ્ટ છે' એવો નિર્ણય કરીને તેમના વચનાનુસાર પ્રવૃત્તિ કરવી હોય તો થઈ શકે નહીં, કેમ કે કર્મક્ષય અતીન્દ્રિય છે. તેથી કર્મક્ષયથી અનુમાન કરાતું શિષ્ટપણું પણ અતીન્દ્રિય પ્રાપ્ત થાય. તેથી શિષ્ટના વચનાનુસાર પ્રવૃત્તિ કરવા માટે શિષ્ટનું જ્ઞાન કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – Page #73 -------------------------------------------------------------------------- ________________ પ૦. સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૧૬ ન જેવું... એ રીતે પૂર્વમાં કહ્યું કે અંશથી દોષના ક્ષયથી સમ્યગ્દષ્ટિમાં શિષ્ટત્વનો નિર્ણય થઈ શકે છે એ રીતે, શિષ્ટત્વનું અતીન્દ્રિયપણું હોવાને કારણે દુર્ગહપણું હોવાથી શિષ્ટાચારથી પ્રવૃત્તિની અનાપતિ છે= કલ્યાણ અર્થે ઉચિત પ્રવૃત્તિનો અસંભવ છે, એમ શંકા ન કરવી; કેમ કે પ્રથમ, સંવેગાદિ લિંગ વડે તેનું શિષ્ટત્વનું સુગ્રહપણું છે. પૂર્વમાં કહ્યું કે અંશથી દોષક્ષયત્વ હોવાને કારણે સમ્યગ્દષ્ટિમાં જ શિષ્ટપણું ઘટે છે. ત્યાં શંકા કરતાં કહે છે – દોષો રાગાદિ જ છે. અને તેઓનો=રાગાદિ દોષોનો, દિવ્યજ્ઞાનથી પૂર્વે પ્રાતિજજ્ઞાતથી પૂર્વે, ક્ષય પ્રાપ્ત થતો નથી, અથવા તિરવયવ એવા તેમાં=રાગાદિમાં, અંશ નથી, જે કારણથી અંશથી તેનો ક્ષયગરાગાદિ દોષોનો ક્ષય, કહેવો શક્ય છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – ન તારી વાત બરાબર નથી; કેમ કે અતિ ઉચિત પ્રવૃત્તિથી સંવેગાદિ લિંગક પ્રબળ એવા તેના ઉપક્ષયનું જ અંશથી દોષણયાર્થપણું છે, અને આત્માને અનુગ્રહ-ઉપઘાતકારીપણું હોવાને કારણે ચય-ઉપચયવાળા સાવયવ કર્મરૂપ દોષનું પ્રસિદ્ધપણું છે. એ પ્રમાણે અન્યત્ર વિસ્તાર છે. શ્લોકમાં ‘દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે, અને શ્લોકના ચોથા પાદનો અર્થ કરે છે - વળી પર વડે કહેવાયેલું વળી બ્રાહ્મણ વડે કહેવાયેલું, તેનું શિષ્ટતું, લક્ષણ નિશ્ચિત અસંગત છે અયુક્ત છે. ૧૬. * “વિશ્રાન્તdsT' - સર્વથા શિષ્ટપણું સિદ્ધમાં કે કેવળીમાં વિશ્રાંત હોવા છતાં દેશથી શિષ્ટપણે અન્યત્ર પણ વિશ્રાંત છે, એમ ‘અપ' થી સમુચ્ચય છે. ‘શિષ્ટત્વચાન્યaણનયત્વત્' - અહીં ‘પ' થી એ કહેવું છે કે કેવળી અને સિદ્ધમાં તો શિષ્ટત્વ છે, પરંતુ કેવળી અને સિદ્ધથી અન્યત્ર એવા સમ્યગ્દષ્ટિ આદિમાં પણ શિષ્ટપણું છે. * પ્રમસંવેfe' - અહીં “કવિ થી નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યનું ગ્રહણ કરવું. ‘ તપ્રવૃત્તિસંવે' - અહીં ‘દ થી નિર્વેદનું ગ્રહણ કરવું. Page #74 -------------------------------------------------------------------------- ________________ પ૧ સમ્યગ્દગ્લિાનિંશિકા/શ્લોક-૧૬ ભાવાર્થ:સમ્યગ્દષ્ટિમાં શિષ્યત્વ : ગ્રંથિભેદથી જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે સૌગતોએ કહેલ બોધિસત્ત્વનું સ્વરૂપ તો સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, પરંતુ શિષ્ટાચારની પ્રવૃત્તિ માટે ઉપયોગી એવું શિષ્ટપણું પણ સમ્યગ્દષ્ટિમાં અંશથી દોષનો ક્ષય થયેલો હોવાને કારણે ઘટે છે; કેમ કે “ક્ષણદોષવાળા પુરુષ શિષ્ટ છે” એ પ્રકારનું શિષ્ટનું લક્ષણ છે, અને સમ્યગ્દષ્ટિ પણ અંશથી ક્ષીણદોષવાળા છે, માટે શિષ્ટ છે. આશય એ છે કે સર્વકર્મરૂપ દોષના ક્ષયથી સર્વથા શિષ્ટ સિદ્ધભગવંતો છે, અથવા રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનના સંપૂર્ણ ક્ષયથી શિષ્ટ કેવળી છે; તેમ અંશથી દોષક્ષયવાળા સમ્યગ્દષ્ટિ પણ શિષ્ટ છે; કેમ કે જેમ શિષ્ટ એવા સિદ્ધભગવંતોના અવલંબનથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને શિષ્ટ એવા કેવલી ભગવંતના આલંબનથી કે તેમના વચનથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે, તેમ દેશથી શિષ્ટ એવા સમ્યગ્દષ્ટિ આદિના આચારોનું અવલંબન લઈને પ્રવૃત્તિ કરવાથી પણ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અહીં વિચારકને પ્રશ્ન થાય કે સર્વ દોષના ક્ષયથી સર્વથા શિષ્ટપણું સિદ્ધમાં કે કેવળીમાં છે, તેથી સિદ્ધના સ્વરૂપનું અવલંબન લઈને સિદ્ધ જેવા થવા માટેનો ઉદ્યમ કરાય છે; અને સર્વથા મોહ અને અજ્ઞાનનો નાશ કેવળીએ કર્યો છે, તેથી તેમનું અવલંબન લઈને તેમના જેવા થવાનો યત્ન કરાય છે, માટે બંનેને શિષ્ટ કહી શકાય; પરંતુ સમ્યગ્દષ્ટિ તો સંપૂર્ણ કર્મથી પણ રહિત નથી અને સંપૂર્ણ રાગાદિ દોષોથી પણ રહિત નથી, તેથી તેમને શિષ્ટ કેમ કહી શકાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે – જેમ સંપૂર્ણ કર્મક્ષયની અપેક્ષાએ સિદ્ધના આત્માઓ શિષ્ટ છે, સંપૂર્ણ મોહક્ષય અને અજ્ઞાનક્ષયની અપેક્ષાએ કેવળી શિષ્ટ છે, તેમ અનંતાનુબંધી કષાયના વિગમનથી થયેલ પરમ મધ્યસ્થતાને કારણે, તત્ત્વાતત્ત્વની વિચારણામાં તત્ત્વ પ્રત્યેના જ અત્યંત પક્ષપાતી એવા સમ્યગ્દષ્ટિપણ શિષ્ટ છે; કેમ કે સમ્યગ્દષ્ટિના આચાર પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે. માટે તત્ત્વની પ્રાપ્તિ માટે જેમ સિદ્ધના આત્માઓ આલંબનરૂપે ઉપયોગી છે અથવા તત્ત્વની પ્રાપ્તિ માટે Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૨ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૧૬ જેમ કેવળી આલંબનરૂપે ઉપયોગી છે, તેમ સર્વજ્ઞના વચનાનુસાર પરમ મધ્યસ્થતાપૂર્વક ચાલનારા સમ્યગ્દષ્ટિ જીવો પણ આત્મકલ્યાણ માટે આલંબનરૂપે ઉપયોગી છે અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો દૃષ્ટિવાદોપદેશીકી સંજ્ઞાવાળા હોય છે, તેથી ધર્મની પ્રવૃત્તિ દૃઢ કરે છે અને પાપની પ્રવૃત્તિ ક્યારેક કરે તોપણ સકંપ કરે છે. તેથી તેમનું અનુસરણ કલ્યાણનું કારણ છે. માટે તેમનું આલંબન ઉપયોગી છે. અંશથી ક્ષણદોષત્વ હોવાને કારણે સમ્યગ્દષ્ટિને શિષ્ટ સ્વીકારવામાં આવે તો ક્ષીણદોષપણું અતીન્દ્રિય હોવાને કારણે સમ્યગ્દષ્ટિમાં રહેલું શિષ્ટત્વ પણ અતીન્દ્રિય પ્રાપ્ત થાય, તેથી “આ શિષ્ટ છે' એ પ્રકારનો બોધ થઈ શકે નહીં; અને શિષ્ટત્વનો અનિર્ણય થવાને કારણે અર્થાત્ “આ શિષ્ટ છે' એવો નિર્ણય ન થાય તો, તેના આચારો શિષ્ટના આચારો છે, તેવો પણ નિર્ણય થાય નહીં. તેથી શિષ્ટને અવલંબીને તેના જેવી પ્રવૃત્તિ કરવા માટે સમ્યગ્દષ્ટિનું અવલંબન લઈ શકાય નહીં, એ પ્રકારે શંકા ન કરવી; કેમ કે પ્રશમ, સંવેગાદિ લિંગો વડે સમ્યગ્દષ્ટિમાં રહેલા શિષ્ટત્વનું ગ્રહણ થઈ શકે છે. તેથી જે પુરુષમાં પ્રથમ, સંવેગાદિ લિંગોની પ્રાપ્તિ થતી હોય તેના બળથી “આ શિષ્ટ છે,' એવો નિર્ણય કરીને અને તેમના આચારોને જોઈને આ આચારો શિષ્ટના આચારો છે, તેવો નિર્ણય કરીને તે આચારોમાં પ્રવૃત્તિ થઈ શકે છે. અહીં કોઈ શંકા કરતાં કહે છે, “દોષો રાગાદિ છે અને તે રાગાદિ દોષોનો ક્ષય દિવ્યજ્ઞાનથી=પ્રાતિજજ્ઞાનથી પૂર્વે ક્યારેય થતો નથી અર્થાત્ પ્રાતિજજ્ઞાન થયા પછી પ્રાતિજજ્ઞાનના બળથી રાગાદિનો ક્ષય પ્રાપ્ત કરી શકાય છે, તેથી પ્રાતિજ્ઞાન પૂર્વે રાગાદિનો ક્ષય સંભવે નહિ. વળી રાગાદિના અવયવો નથી. તેથી રાગાદિનો અંશથી ક્ષય સ્વીકારી શકાય નહીં, અને રાગાદિનો અંશ નહીં હોવાથી સમ્યગ્દષ્ટિમાં અંશથી રાગાદિ ક્ષય થયા છે, તેમ કહી શકાય નહીં. માટે સમ્યગ્દષ્ટિમાં અંશથી ક્ષીણદોષપણું સ્વીકારીને શિષ્ટપણું કહ્યું, તે અસંગત છે.” શંકા કરનારનો આશય એ છે કે સાવયવ એવા ઘટપટાદિ પદાર્થોનો અંશથી નાશ થઈ શકે. તેથી ઘટનો એક ભાગ તૂટે તો અંશથી ઘટ તૂટ્યો કહેવાય; પરંતુ નિરવયવ એવા પરમાણુનો અંશથી નાશ થઈ શકતો નથી. તેથી પરમાણુનો કોઈ એક અંશ નાશ પામ્યો તેમ કહી શકાતું નથી. તેમ રાગાદિ પણ જીવના પરિણામરૂપ છે અને પરિણામના અવયવો હોય નહીં. તેથી Page #76 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દરિદ્વાત્રિશિકા/શ્લોક-૧૬ ૫૩ નિરવયવ એવા રાગાદિના પરિણામનો અંશથી નાશ થઈ શકે નહીં, પરંતુ સંપૂર્ણ નાશ થઈ શકે; અને સંપૂર્ણ નાશ પ્રાભિજ્ઞાનરૂપ દિવ્યજ્ઞાનથી થાય છે, તેની પૂર્વે રાગાદિનો નાશ થતો નથી. માટે અંશથી રાગાદિનો ક્ષય સમ્યગ્દષ્ટિને થયો છે તેમ કહી શકાય નહીં. આ પ્રકારના શંકાકારના આશયનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - રાગાદિ જીવના પરિણામરૂપ હોવાથી રાગાદિ વિદ્યમાન હોય ત્યારે તે રાગાદિનો અંશથી ક્ષય થયો છે તેમ ન કહી શકાય, તોપણ પ્રબળ એવા રાગાદિનો ક્ષય થયો છે તેમ કહી શકાય છે; અને સમ્યગ્દષ્ટિમાં રાગાદિનો ક્ષય થયો નથી તોપણ પ્રબળ એવા રાગાદિનો ક્ષય થયો છે, અને પ્રબળ એવા રાગાદિના ક્ષયને અમે અંશથી ક્ષય કહીએ છીએ, માટે કોઈ દોષ નથી. વળી પ્રબળ એવા રાગાદિનો ક્ષય અતિ ઉચિત પ્રવૃત્તિથી થાય છે, અને સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વ પામે છે ત્યારે, તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ અતિ મધ્યસ્થ પરિણામપૂર્વક યત્ન કરે છે, જે સમ્યગ્દષ્ટિ જીવની સમ્યક્ત્વ પામતા પૂર્વેની અતિ ઉચિત પ્રવૃત્તિ છે. તે અતિ ઉચિત પ્રવૃત્તિથી તત્ત્વને જોવામાં પ્રતિબંધક એવા પ્રબળ રાગાદિનો ક્ષય જીવ કરે છે ત્યારે સમ્યત્વ પ્રાપ્ત થાય છે, અને પ્રબળ રાગાદિનો ક્ષય અતિ ઉચિત પ્રવૃત્તિથી થયો છે તે છબસ્થ જોઈ શકતો નથી, તોપણ સંવેગાદિ લિંગો દ્વારા પ્રબળ રાગાદિનો ક્ષય થયો છે, તેનું અનુમાન થઈ શકે છે. તેથી સંવેગાદિ લિંગ દ્વારા સમ્યગ્દષ્ટિમાં પ્રબળ રાગાદિનો ક્ષય થયો છે, એવો નિર્ણય કરીને તેમના શિષ્ટાચારને અવલંબીને પ્રવૃત્તિ થઈ શકે છે, અને કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે છે. આ રીતે જીવના પરિણામરૂપ રાગાદિ દોષોને ગ્રહણ કરીએ તો તેના અંશો સંભવે નહીં, તોપણ પ્રબળ રાગાદિનો ક્ષય સ્વીકારીને સમ્યગ્દષ્ટિમાં અંશથી દોષનો ક્ષય થઈ શકે છે, તેમ પૂર્વમાં સ્થાપન કર્યું. હવે આત્મામાં રહેલા રાગાદિ પરિણામના જનક એવા કર્મરૂપ પુદ્ગલોને ગ્રહણ કરીને, તે કર્મપુદ્ગલો સાવયવ છે, માટે તેના અવયવોનો ક્ષય સંભવે છે, તે બતાવીને, સમ્યગ્દષ્ટિમાં અંશથી દોષક્ષય સંગત છે, તે બતાવે છે – આત્માને અનુગ્રહ કરનાર અને ઉપઘાત કરનાર હોવાને કારણે ચય-ઉપચય પામનાર હાનિ અને વૃદ્ધિ પામનાર, સાવયવ એવા કર્મરૂપ દોષનું પ્રસિદ્ધપણું છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૪ સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/શ્લોક-૧૬ આશય એ છે કે આત્મામાં કર્મોની દીર્ઘ સ્થિતિ હોય છે ત્યારે આત્મા ઉપર તે કર્મોનો ઉપઘાત થાય છે, અને કર્મની સ્થિતિ કંઈક ઘટે છે ત્યારે આત્મા ઉપર અનુગ્રહ થાય છે. આથી જેમ જેમ કર્મની સ્થિતિ ઘટતી જાય છે, તેમ તેમ આત્મામાં ગુણો પ્રગટે છે, અને જેમ જેમ કર્મની સ્થિતિ વધતી જાય છે, તેમ તેમ આત્માના ગુણોનો નાશ થાય છે. તેથી નક્કી થાય કે આત્મા ઉપર કર્મો ઓછાં થવાથી ગુણની પ્રાપ્તિરૂપ અનુગ્રહ આત્માને પ્રાપ્ત થાય છે, અને આત્મા ઉપર કર્મનો ઉપચય થવાથી=વૃદ્ધિ થવાથી, ગુણોના નાશરૂપ ઉપઘાત આત્માને પ્રાપ્ત થાય છે. તેથી કર્મના ક્ષયથી આત્માને અનુગ્રહ થાય છે અને કર્મની વૃદ્ધિથી આત્માને ઉપઘાત થાય છે. તેથી કર્મો સાવયવ છે એમ સિદ્ધ થાય છે, માટે કર્મરૂપ દોષનો અંશથી નાશ થાય છે. તેથી અંશથી દોષનાશવાળા સમ્યગ્દષ્ટિ આદિ શિષ્ટ છે, તેમ સ્વીકારી શકાય છે. એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. તેથી એ ફલિત થાય કે જ્યારે જીવ સ્વપરાક્રમના બળથી ગ્રંથિનો ભેદ કરે છે ત્યારે આત્મામાં રહેલી કર્મની સ્થિતિ અલ્પ થાય છે અને તેથી જીવમાં સમ્યકત્વગુણ પ્રગટે છે. તેથી આત્મામાં રહેલા સાવયવ કર્મરૂપી દોષને લઈને કર્મસ્થિતિનો હ્રાસ થતાં સમ્યગ્દષ્ટિ જીવ અંશથી દોષણક્ષયવાળા છે, એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી રાગાદિ દોષોને ગ્રહણ કરીએ ત્યારે પ્રબળ રાગાદિનો ક્ષય એ અંશથી દોષક્ષય છે, અને જીવમાં રહેલી કર્મોની સ્થિતિરૂપ દોષને ગ્રહણ કરીએ ત્યારે તે કર્મોના સમુદાયનો અંશથી ક્ષય છે, એ પ્રકારનું કથન યુક્તિસંગત છે. વળી સમ્યગ્દષ્ટિ આદિને શિષ્ટ સ્વીકારવાના વિષયમાં અન્યત્ર વિસ્તાર છે. - અહીં કહ્યું કે પ્રશમ-સંવેગાદિ લિંગ વડે શિષ્ટપણું ગ્રહણ થઈ શકે છે, ત્યાં અનંતાનુબંધી કષાયના વિગમનને કારણે તત્ત્વ પ્રત્યેના બદ્ધરાગપૂર્વક તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ પરમ મધ્યસ્થતાનો પરિણામ “પ્રશમ” છે; અને શ્લોક૧૫માં કહેલ (1) ધ્વસ્તહિંસાના પ્રબંધવાળા તથ્યધર્મમાં, (૨) રાગ-દ્વેષમોહાદિથી મુક્ત એવા દેવમાં અને (૩) સર્વ ગ્રંથના સંદર્ભથી હીન એવા Page #78 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧૬-૧૭ ૫૫ સાધુમાં, જે નિશ્ચલ અનુરાગ છે, તે સંવેગ છે. વળી આ પ્રશમ ગુણથી અને આ સંવેગ ગુણથી, જીવ સમ્યગ્દષ્ટિ છે એમ નક્કી થાય છે. માટે તે શિષ્ટ છે તેમ ગ્રહણ થઈ શકે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે બ્રાહ્મણો શિષ્ટનું જે લક્ષણ કરે છે, તે અસંગત છે, તેમ શ્લોકના ચોથા પાદથી બતાવે છે. વળી તે અસંગત કેમ છે ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળના શ્લોકોમાં સ્પષ્ટ કરે 9.119911 અવતરણિકા : तथाहि - અવતરણિકાર્ય : તે આ પ્રમાણે=બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ અસંગત છે, એમ પૂર્વમાં કહ્યું, તે આ પ્રમાણે શ્લોક ઃ - वेदप्रामाण्यमन्तृत्वं बौद्धे ब्राह्मणताडिते । अतिव्याप्तं द्विजेऽव्याप्तं स्वापे स्वारसिकं च तत् ।।१७।। અન્વયાર્થ - બ્રાહ્મળતાડિતે વોન્ક્ર=બ્રાહ્મણ વડે તાડન કરાયેલા બૌદ્ધમાં વેપ્રામાણ્યમતૃત્વ= વેદપ્રામાણ્યમતૃત્વ વેદપ્રામાણ્યમતૃત્વરૂપ શિષ્ટનું લક્ષણ પ્રતિવ્યાપ્ત= અતિવ્યાપ્ત છે ==અને સ્વારસિ ં તત્=સ્વારસિક એવું તે=સ્વારસિક એવું વેદપ્રામાણ્યમતૃત્વ સ્વાપે=નિંદ્રાવસ્થામાં દિને=બ્રાહ્મણમાં અવ્યાપ્ત અવ્યાપ્ત 8.119911 શ્લોકાર્થ : બ્રાહ્મણ વડે તાડન કરાયેલા બૌદ્ધમાં વેદપ્રામાણ્યમતૃત્વ વેદપ્રામાણ્યમતૃત્વરૂપ શિષ્ટનું લક્ષણ, અતિવ્યાપ્ત છે, અને સ્વારસિક એવું વેદપ્રામાણ્યમતૃત્વ, નિંદ્રાવસ્થામાં બ્રાહ્મણમાં અવ્યાપ્ત છે. II૧૭]I Page #79 -------------------------------------------------------------------------- ________________ પક સમ્યગ્દદ્ધિાત્રિશિકા/બ્લોક-૧૭ ટીકા : वेदेति - "वेदप्रामाण्यमन्तृत्वं" एतावदेव शिष्टलक्षणं, ब्राह्मणताडिते बौद्धेऽतिव्याप्तं, तेनापि "वेदाः प्रमाणं" इत्यभ्युपगमात्, (स्वापे) स्वारसिकं च तत् वेदप्रामाण्यमन्तृत्वं द्विजे ब्राह्मणेऽव्याप्तं । अयं भावः स्वारसिकत्वविशेषणेन बौद्धेऽतिव्याप्तिनिरासेऽपि 'स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वं' यदाकदाचिद्वाच्यं सर्वदा वा ? आद्ये बौद्धे एवातिव्याप्तितादवस्थ्यं, तस्यापि जन्मान्तरे वेदप्रामाण्याभ्युपगमध्रौव्यात्, अन्त्ये च शयनादिदशायां वेदप्रामाण्याभ्युपगमाभाववति ब्राह्मणेऽव्याप्तिरिति ।।१७।। ટીકાર્ય : “વેવામાઇનસ્તૃત્વ" - વ્યાપ્તિરિત . “વેદને પ્રમાણરૂપે સ્વીકારવું એટલું જ શિષ્ટતું લક્ષણ છે, એમ બ્રાહ્મણો કહે છે; અને આ શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણથી તાડન કરાયેલા બૌદ્ધમાં અતિવ્યાપ્ત છે; કેમ કે તેના વડે પણ=બ્રાહ્મણથી તાડન કરાયેલા બૌદ્ધ વડે પણ, ‘વેદો પ્રમાણ છે' એ પ્રમાણે સ્વીકાર છે. ઉપર્યુક્ત શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિના નિવારણ માટે બ્રાહ્મણો કહે કે - “સ્વારસિક વેદપ્રામાયમનૃત્વ' શિષ્ટનું લક્ષણ છે, માટે બ્રાહ્મણથી તાડિત બદ્ધમાં લક્ષણ અતિવ્યાપ્ત થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – અને સ્વારસિક એવું તે= વેદપ્રામાણ્યમનૃત્વ', સ્વાપઅવસ્થામાં રહેલા દ્વિજમાં=બ્રાહ્મણમાં, અવ્યાપ્ત છે. શ્લોકસ્પર્શી ટીકા પૂર્ણ કર્યા પછી સ્વારસિક વિશેષણનું તાત્પર્ય સ્પષ્ટ કરવા માટે કહે છે – ગર્વ ભાવ:.... આ ભાવ છે, “વાસિત્વ' વિશેષણ દ્વારા બૌદ્ધમાં અતિવ્યાપ્તિનો વિરાસ કરાવે છતે પણ “સ્વારસામાં મસ્તૃત્વ' યદા કદાચિત્ કહેવું કે સર્વદા કહેવું ? આમાં યદા કદાચિત્ સ્વારસિક વેદપ્રામાણ્યસ્તૃત્વ સ્વીકારવામાં, બૌદ્ધમાં જ અતિવ્યાપ્તિ તાદવથ્ય છે; કેમ કે તેને પણ બોદ્ધને પણ, જન્માંતરમાં વેદપ્રામાણ્યનો સ્વીકાર નિશ્ચિત છે અર્થાત્ બૌદ્ધ જ્યારે જન્માંતરમાં બ્રાહ્મણ થયેલ ત્યારે તેણે વેદપ્રામાણ્ય Page #80 -------------------------------------------------------------------------- ________________ પ૭, સમ્યગ્દસ્લિાનિંશિકા/શ્લોક-૧૭ સ્વીકારેલ હતું; અને અંત્યમાં સર્વદા સ્વારસિક વેદપ્રામાણ્ય-મસ્તૃત્વ સ્વીકારવામાં, શયનાદિ દશા સમયે વેદપ્રામાણ્ય સ્વીકારવાના અભાવવાળા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ છે. “રૂતિ' શબ્દ “ ભાવ:' થી જે કથન કર્યું તેની સમાપ્તિમાં છે. I૧થા * “તેના' – અહીં ‘પ' થી એ કહેવું છે કે બ્રાહ્મણ તો વેદને પ્રમાણ સ્વીકારે છે, પણ બ્રાહ્મણ તાડિત બૌદ્ધ પણ વેદને પ્રમાણ સ્વીકારે છે. વોડૅડતિવ્યાપ્તિનિરાપિ' – અહીં ‘પ' થી એ કહેવું છે કે સ્વારસિક વિશેષણ ન મૂકો તો બૌદ્ધમાં અતિવ્યાપ્તિનો નિરાસ થતો નથી; પરંતુ સ્વારસિક વિશેષણ ‘દ્વારા બૌદ્ધમાં અતિવ્યાપ્તિનો નિરાસ થવા છતાં પણ “સ્વારસિક વેદપ્રામાણ્યમનૃત્વના બે વિકલ્પો થાય છે. ત' - અહીં ' થી એ કહેવું છે કે બ્રાહ્મણને જન્માંતરમાં વેદપ્રામાણ્યનો સ્વીકાર હતો, પરંતુ બૌદ્ધને પણ જન્માંતરમાં વેદપ્રામાયનો સ્વીકાર હતો. ‘શયનશિયાં’ – અહીં ‘મા’ થી બાલ્યાવસ્થા કે મૂચ્છિત અવસ્થાનું ગ્રહણ કરવું. નોંધ - ટીકામાં ‘વારસિવં ત'ના સ્થાને મૂળ શ્લોક પ્રમાણે ‘વારે સ્વાસ ૨ તત્' પાઠ જોઈએ. ભાવાર્થ જૈનદર્શન, ભગવાનના વચનને પ્રમાણ સ્વીકારનાર સમ્યગ્દષ્ટિને શિષ્ટ કહે છે, તેમ બ્રાહ્મણો પણ વેદને પ્રમાણ સ્વીકારનાર પુરુષને શિષ્ટ કહે છે. તેમાં શિષ્ટનું બ્રાહ્મણોએ કરેલું લક્ષણ કઈ રીતે દોષોથી ગ્રસ્ત છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી શ્લોક-૩૧ સુધી ચર્ચા કરશે. તેમાં પ્રથમ સામાન્યથી આ લક્ષણનો અર્થ સ્વીકારવામાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ કઈ રીતે આવે છે ? તે બતાવીને, તે સર્વ દોષોનું નિરાકરણ કરવા અર્થે પદ્મનાભ નામના વિદ્વાન બ્રાહ્મણ વડે કરાયેલા શિષ્ટના લક્ષણમાં આવતા દોષોનું ઉલ્કાવન કરીને તે દોષો ન આવે તેવું પરિષ્કૃત લક્ષણ જે કર્યું છે, તે અહીં શ્લોક-૨૩ સુધી ગ્રંથકારશ્રી બતાવે છે -- લક્ષણ બે પ્રકારનાં છે : (૧) અનુમાપક લક્ષણ અનુમાન કરાવનાર લક્ષણ. Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૮ સમ્યગ્દચ્છિાસિંચિકા/શ્લોક-૧૭ (૨) વ્યાવર્તક લક્ષણ લક્ષ્યમાત્રમાં વૃત્તિ અને અલક્ષ્યથી લક્ષ્યની વ્યાવૃત્તિ કરાવનાર લક્ષણ. (૧) અનુમાપક લક્ષણ :- ધૂમથી અગ્નિનું અનુમાન થાય છે, તેથી ધૂમ અગ્નિનું અનુમાપક લક્ષણ છે, પરંતુ આ લક્ષણ અગ્નિ સાથે વ્યાપ્તિવાળું નથી; કેમ કે તપેલા લોઢાના ગોળામાં અગ્નિ હોવા છતાં ધૂમની પ્રાપ્તિ થતી નથી, તોપણ ધૂમરૂપ લક્ષણથી અગ્નિનું અનુમાન થાય છે. (૨) વ્યાવર્તક લક્ષણ :- આ લક્ષણ લક્ષ્યમાત્રમાં વ્યાપીને રહેનારું હોય છે અને અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત હોય છે. જેમ અગ્નિનું ઉષ્ણત્વ લક્ષણ. બ્રાહ્મણો શિષ્ટનું લક્ષણ કરે છે તે બીજા પ્રકારનું લક્ષણ છે. તેથી જો આ લક્ષણમાં અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવદોષ ન હોય તો આ લક્ષણને પ્રમાણભૂત કહેવાય. હવે બ્રાહ્મણો વેબમાસ્તૃત્વ' એ પ્રમાણે શિષ્ટનું લક્ષણ કરે છે. તેમાં અતિવ્યાપ્તિ કઈ રીતે આવે છે ? તે બતાવે છે – કોઈક બ્રાહ્મણ બૌદ્ધને તાડન કરીને કહે કે “વેદોને તું પ્રમાણ સ્વીકાર' અને તાડનથી ગભરાઈને બૌદ્ધ કહે કે “વેદો પ્રમાણ છે', આ પ્રકારનો વેદનો સ્વીકાર કોઈક સ્થાનમાં સંભવે, તે સ્થાનમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્તિ દોષવાળું છે. પોતાને પ્રાપ્ત થયેલ અતિવ્યાપ્તિ દોષના નિવારણ અર્થે બ્રાહ્મણ લક્ષણમાં પરિષ્કાર કરી કહે કે “સ્વારસિક વેદપ્રામાણ્યમનૃત્વ' શિષ્ટનું લક્ષણ છે. માટે બ્રાહ્મણ તાડિત બૌદ્ધમાં અતિવ્યાપ્તિ આવશે નહીં, કેમ કે બૌદ્ધ વેદોને સ્વારસિક પ્રમાણ માનતા નથી, પરંતુ ક્વચિત્ બ્રાહ્મણના તાડનને કારણે ભયથી વેદોને પ્રમાણ સ્વીકારે છે. માટે શિષ્ટનું લક્ષણ બૌદ્ધમાં અતિવ્યાપ્ત થશે નહીં. બૌદ્ધમાં આવતી અતિવ્યાપ્તિના નિવારણ માટે પરિષ્કૃત કરેલ શિષ્ટના લક્ષણમાં ગ્રંથકારશ્રી કહે છે કે “સ્વારસિક વેદપ્રામાયમનૃત્વ' એવું શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો બે વિકલ્પ પડે છે – Page #82 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૧૭ પ૯ (૧) ક્યારેક સ્વારસિક વેદપ્રામાણ્યમંતૃત્વ શિષ્ટનું લક્ષણ છે ? કે (૨) સર્વદા સ્વારસિક વેદપ્રામાણ્યમંતૃત્વ શિષ્ટનું લક્ષણ છે ? તેમાં પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં આવે તો શિષ્ટનું લક્ષણ બૌદ્ધમાં અતિવ્યાપ્ત થાય છે; કેમ કે બૌદ્ધ પણ જન્માંતરમાં બ્રાહ્મણ હતો, ત્યારે વેદને સ્વારસિક પ્રમાણરૂપ સ્વીકારતો હતો. તેથી ક્યારેક સ્વારસિકે વેદોને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ' એવું લક્ષણ સ્વીકારવામાં બૌદ્ધને પણ શિષ્ટ માનવાનો પ્રસંગ આવે છે. તેથી આ પ્રથમ વિકલ્પને છોડીને જો બીજો વિકલ્પ સ્વીકારવામાં આવે અને કહેવામાં આવે કે “સર્વદા સ્વારસિક વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ' તો વેદોને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણ પણ નિદ્રાદિ અવસ્થામાં વેદોને પ્રમાણ સ્વીકારનાર નથી, માટે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. ' આશય એ છે કે જાગૃત અવસ્થામાં બ્રાહ્મણને વિકલ્પરૂપે “વેદો પ્રમાણ છે” એ પ્રમાણેની સ્પષ્ટ ઉપસ્થિતિ ન હોય, અર્થાત્ “વેદો પ્રમાણ છે એ પ્રકારનો માનસિક વિકલ્પ જ્યારે કરે છે ત્યારે વિકલ્પરૂપે ‘વેદો પ્રમાણ છે એ પ્રકારની સ્પષ્ટ ઉપસ્થિતિ છે, પરંતુ જ્યારે “વેદો પ્રમાણ છે' એ પ્રકારનો માનસિક વિકલ્પ કરતા નથી, ત્યારે “વેદો પ્રમાણ છે એ પ્રકારની વિકલ્પરૂપે ઉપસ્થિતિ નથી; તોપણ “વેદો પ્રમાણ છે' તેવા બોધ નીચે વેદને અનુસારે ઉચિત પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરે છે. તેથી જાગૃત અવસ્થામાં બ્રાહ્મણની બુદ્ધિમાં વિકલ્પરૂપે વેદો પ્રમાણ છે એ પ્રકારની બુદ્ધિ નહીં હોવા છતાં વેદવચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય તેવી બુદ્ધિ વર્તે છે. તેથી જાગૃત અવસ્થામાં વેદપ્રામાણ્યમનૃત્વ' ક્યારેક વિકલ્પરૂપે હોય છે તો ક્યારેક પ્રવૃત્તિનિયામકરૂપે હોય છે. તેથી જાગૃત અવસ્થામાં શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણમાં સંગત છે; પરંતુ નિદ્રાદિ અવસ્થામાં બ્રાહ્મણને વિકલ્પરૂપે “વેદપ્રામાણ્યસ્તૃત્વ'ની ઉપસ્થિતિ નથી, અને વેદપ્રામાણ્યના સ્વીકાર નીચે વેદવચનાનુસાર પ્રવૃત્તિ-નિવૃત્તિ પણ નથી થતી, પરંતુ જેમ વેદને પ્રમાણ નહીં સ્વીકારનાર પુરુષો નિદ્રાધીન હોય છે, તેમ વેદને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણ પણ નિદ્રાધીન હોય છે. તેથી નિદ્રા અવસ્થામાં વેદપ્રામાણ્યના અસ્વીકારની પ્રાપ્તિ બ્રાહ્મણને થાય છે. માટે “સ્વારસિક વેદપ્રામાણ્યમનૃત્વ' રૂપ શિષ્ટનું લક્ષણ સ્વાપાદિ અવસ્થામાં રહેલા બ્રાહ્મણમાં અવ્યાપ્ત છે. I૧ળા Page #83 -------------------------------------------------------------------------- ________________ go સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૧૮-૧૯ અવતરણિકા : બ્રાહ્મણો વડે કરેલ “સ્વારસિક વેદપ્રામાણ્યમતૃત્વ' રૂપ શિષ્ટનું લક્ષણ શયનાદિ અવસ્થાવાળા બ્રાહ્મણમાં અવ્યાપ્ત થતું હતું, તેમ પૂર્વશ્લોકમાં બતાવેલ. હવે તે અવ્યાપ્તિદોષના નિવારણ માટે બ્રાહ્મણો કહે છે – શ્લોક : तदभ्युपगमाद्यावन्न तद्व्यत्ययमन्तृता । तावच्छिष्टत्वमिति चेत्तदप्रामाण्यमन्तरि ।।१८।। अजानति च वेदत्वमव्याप्तं चेद्विवक्ष्यते । वेदत्वेनाभ्युपगमस्तथापि स्याददः किल ।।१९।। અન્વયાર્થ - તવષ્ણુપમા–તેના અભ્યપગમથી વેદપ્રામાણ્યતા સ્વીકારથી થાવ=જ્યાં સુધી તયત્યયમવૃંતા =તેના વ્યત્યયની મસ્તૃતા નથી=વેદના અપ્રામાણ્યો સ્વીકાર નથી તાવ=ત્યાં સુધી શિષ્ટત્વ—શિષ્ટપણું છે, તિ શેત્રુએ પ્રમાણે વેદનું લક્ષણ કરનાર બ્રાહ્મણ કહે, તો તટપ્રામામન્તરિ વેદના અપ્રામાણ્યને સ્વીકારનાર ર=અને વેઢત્વનાવિત્રવેદમાં રહેલા વેદવને નહીં જાણનાર એવા બ્રાહ્મણમાં વ્યાપ્ત અવ્યાપ્ત છે શિષ્ટતું લક્ષણ અવ્યાપ્ત છે, વે–એમ જો કોઈ કહે, તો બ્રાહ્મણ કહે છે - વેલ્વેનાડુનામ: વિવાતે વેદત્વરૂપે વેદનો સ્વીકાર વિવક્ષા કરાય છે (તેથી વેદત્યને નહીં જાણનાર બ્રાહ્મણમાં અવ્યાપ્તિ નથી) તથાપિ નિ : ચા–તોપણ ખરેખર આ થાય આગળના શ્લોકમાં કહેવાશે તેવા દોષવાળું આ લક્ષણ થાય. એમ બ્રાહ્મણનાં શિષ્ટતા કરાયેલા લક્ષણમાં દોષ આપનાર એવા પૂર્વપક્ષી ગ્રંથકારશ્રી કહે છે. I૧૮-૧૯TI શ્લોકાર્ચ - તેના અભ્યપગમથી વેદપ્રામાણ્યના સ્વીકારથી, જ્યાં સુધી વેદના અપ્રામાણ્યનો સ્વીકાર નથી ત્યાં સુધી શિષ્ટપણું છે એ પ્રમાણે વેદનું લક્ષણ કરનાર બ્રાહ્મણ કહે, તો પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી કહે છે કે Page #84 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૧૮-૧૯ ૬૧ “વેદના અપ્રામાણ્યને સ્વીકારનાર અને વેદમાં રહેલ વેદત્વને નહીં જાણનાર એવા બ્રાહ્મણમાં અવ્યાપ્ત છેઃશિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત છે,” તેને બ્રાહ્મણો કહે છે – “વેદત્વરૂપે વેદનો સ્વીકાર વિવક્ષા કરાય છે” (તેથી વેદત્વને નહીં જાણનાર બ્રાહ્મણમાં અવ્યાતિ નથી) તોપણ આ થાય=આ લક્ષણ આગળના શ્લોકમાં કહેવાશે તેવા દોષવાળું થાય. એમ પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી કહે છે. ll૧૮-૧૯l ટીકા - तदिति-तस्य वेदप्रामाण्यस्य, अभ्युपगमात् यावन्न तद्व्यत्ययस्य= वेदाप्रामाण्यस्य मन्तृता-अभ्युपगमः तावच्छिष्टत्वं, शयनादिदशायां च वेदाप्रामाण्यानभ्युपगमाद् ब्राह्मणे नाव्याप्तिरिति भावः । अप्रामाण्यमननस्यापि स्वारसिकस्य ग्रहणाद् बौद्धताडिते ब्राह्मणे वेदाप्रामाण्याभ्युपगन्तरि नाव्याप्तिः, अप्रमाकरणत्वप्रमाकरणत्वाभावयोश्च द्वयोरपि प्रामाण्यविरोधित्वेन संग्रहानक(का)ग्रहेऽन्याभ्युपगन्तर्यतिव्याप्तिः, अत्राह-इति चेत्तदप्रामाण्यमन्तरि= वेदाप्रामाण्याभ्युपगन्तरि।।१८।। अजानति चेति-वेदत्वं च वेदेऽजानति ब्राह्मणे अव्याप्तं लक्षणमेतत्, तेन वेदाप्रामाण्याभ्युपगमात् । अथ चेद्यदि वेदत्वेनाभ्युपगमो विवक्ष्यते वेद एव वेदत्वमजानतश्च न वेदत्वेनाप्रामाण्याभ्युपगम: किं त्विदमप्रमाणमिति इदंत्वादिनैवेति नाव्याप्ति: तथाप्यद एतल्लक्षणं किल ।।१९।। ટીકાર્ચ - તસ્ય ... વેવાકામાખ્યા...પાન્તરિા અને માનતિ ઘ... વિન 1 તેનાર વેદપ્રામાણ્યતા, સ્વીકારથી જ્યાં સુધી તેના વ્યત્યયની= વેદના અપ્રામાણ્યતી, મન્નતા=અભ્યપગમ=સ્વીકાર, નથી, ત્યાં સુધી શિષ્ટપણું છે, અને શયતાદિ દશામાં વેદઅપ્રામાગ્યનો અસ્વીકાર હોવાથી=શયનાદિ દશામાં બ્રાહ્મણને વેદના અપ્રામાણ્યનો અસ્વીકાર હોવાથી, બ્રાહ્મણમાં અવ્યાપ્તિ નથી-શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ નથી, એ પ્રકારે ભાવ છે તાત્પર્ય છે. પૂર્વમાં ‘વારેસવે પ્રાથમનૃત્વ' એ શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણોએ કર્યું, એ લક્ષણ શયનાદિ દશાવાળા બ્રાહ્મણમાં અવ્યાપ્ત થયું હતું. તેના નિવારણ માટે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકાશ્લોક-૧૮–૧૯ બ્રાહ્મણોએ વેદના લક્ષણમાં પરિષ્કાર કર્યો કે “વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી શિષ્ટપણું છે' માટે શયનાદિ દશાવાળા બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થશે નહીં. ત્યાં કોઈ બૌદ્ધ બ્રાહ્મણને તાડન કરીને કહે કે “વેદોને તું અપ્રમાણરૂપે સ્વીકાર' તો બૌદ્ધના તાડનના ભયથી બ્રાહ્મણ વેદના અપ્રામાણ્યને સ્વીકારે તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ જશે નહીં. તેથી શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણમાં અવ્યાપ્ત થશે. તેના નિવારણ માટે બ્રાહ્મણો કહે છે – અપ્રામાણ્ય સ્વીકારનું પણ સ્વારસિક ગ્રહણ હોવાથી બૌદ્ધ વડે તાડન કરાયેલા વેદ અપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણમાં અવ્યાપ્તિ નથી શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ નથી, એ પ્રકારનો ભાવ છે. પૂર્વમાં કહ્યું કે શયનાદિ દશામાં બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી, માટે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ નથી. ત્યાં વેદના અપ્રામાણ્યના અસ્વીકારનો અર્થ એ થાય કે વેદમાં અપ્રમાણ્યકરણત્વનો અસ્વીકાર કર્યો છે; પરંતુ કોઈક બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી કોઈક નિમિત્તને પામીને વેદમાં પ્રમાકરણત્વના અભાવને સ્વીકારે અર્થાત્ “વેદમાં પ્રમાકરણત્વ નથી” તેમ સ્વીકારે, તે બ્રાહ્મણ શિષ્ટ નથી, તોપણ તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ જશે; કેમ કે તે બ્રાહ્મણે પૂર્વમાં વેદપ્રામાણ્ય સ્વીકારેલું, અને વેદમાં અપ્રમાણૂકરણત્વનો સ્વીકાર કર્યો નથી, પરંતુ પ્રમાકરણત્વનો અભાવ સ્વીકાર્યો છે. માટે તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થશે. તે પ્રકારના દોષના નિવારણ માટે બ્રાહ્મણો કહે છે – અને અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વનો અભાવ એ બંનેનું પણ પ્રામાણ્ય વિરોધીપણું હોવાને કારણે સંગ્રહ થતો હોવાથી વેદના અપ્રામાણ્યના સ્વીકારથી સંગ્રહ થતો હોવાથી, એકનો અગ્રહ હોતે છતે= અપ્રમાકરણત્વ કે પ્રમાકરણત્વનો અભાવ એ બંનેમાંથી એકનો અગ્રહ હોતે છતે, અત્યનો સ્વીકાર કરનારા બ્રાહ્મણમાં શિષ્ટતા લક્ષણની અતિવ્યાપ્તિ નથી. સત્ર=અહીં આ રીતે બ્રાહ્મણોએ શિષ્ટના લક્ષણમાં આવતા અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષનો પરિહાર કર્યો, એમાં બટાદ તિ વેન્ટ શિષ્ટતા લક્ષણમાં દોષ બતાવનાર પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી બ્રાહ્મણને Page #86 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાર્જિશિકા/શ્લોક-૧૮-૧૯ કહે છે કે આ પ્રમાણે શિષ્ટતા લક્ષણમાં દોષ નથી, તેમ તું કહે છે, તો પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી તેને દોષ બતાવે છે - તેનું અપ્રામાણ્ય માનનાર એવા અર્થાત્ વેદનું અપ્રામાણ્ય સ્વીકારનાર એવા અને વેદમાં વેદત્વને નહીં જાણનાર એવા બ્રાહ્મણમાં આ લક્ષણ=આ શિષ્ટનું લક્ષણ, અવ્યાપ્ત છે; કેમ કે તેના વડે તે બ્રાહ્મણ વડે, વેદઅપ્રામાણ્યનો સ્વીકાર કરાયો છે. પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી બ્રાહ્મણને કહે છે – અથ વેરિ . જો આ દોષના નિવારણ માટે તું આમ કહે કે વેદત્વરૂપે વેદનો સ્વીકાર વિક્ષા કરાય છે' અર્થાત્ “વેદત્વરૂપે વેદને જાણીને વેદ અપ્રમાણ છે, એમ સ્વીકાર કરનારને અમે અશિષ્ટ કહીએ છીએ અને જે બ્રાહ્મણને વેદમાં જ વેદત્વનું જ્ઞાન નથી, તે બ્રાહ્મણને વેદત્વેન વેદના અપ્રામાયનો સ્વીકાર નથી, પરંતુ આ અપ્રમાણ છે એ પ્રકારે “દંત્રાતિ વડે જ વેદના અપ્રામાણ્યત્વનો સ્વીકાર છે. એથી અવ્યાપ્તિ નથી તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાતિ નથી, તોપણ આ=આ લક્ષણ શિષ્ટતું લક્ષણ, આગળના શ્લોકમાં કહેવાશે, એ દોષોથી ગ્રસ્ત છે. ૧૮-૧૯i ' જ ‘અપ્રામાધ્યમનનસ્થાપિ' – અહીં ‘મા’ થી એ કહેવું છે કે વેદપ્રામાણ્યનું મનન તો સ્વારસિક ગ્રહણ છે, પરંતુ વેદઅપ્રામાણ્યનું મનન પણ સ્વારસિક ગ્રહણ છે. દયોરપિ' - અહીં વિ' થી એ કહેવું છે કે અપ્રમાકરણત્વ અને પ્રમાકરણવાભાવ એ બંનેમાંથી એક તો પ્રામાણ્યનું વિરોધી છે, પરંતુ બંને પણ પ્રામાણ્યના વિરોધી છે. áત્વલિનેતિ' - અહીં ‘મારિ' થી ‘મને ઉર્ધ્વરિત નું ગ્રહણ કરવું. . નોંધ:- શ્લોક-૧૮ની ટીકામાં સંગ્રહાદ્વૈપ્રદે પાઠ છે, તેના સ્થાને ‘સંગ્રહાદ્વૈપ્રદે' પાઠ ભાસે છે. તેથી અમે તે પ્રમાણે અર્થ કરેલ છે, પાઠ મળેલ નથી. ભાવાર્થ - શ્લોક-૧૭માં શિષ્ટના લક્ષણની શયનાદિ અવસ્થાવાળા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ બતાવી. તે અવ્યાપ્તિના નિવારણ માટે “પદ્મનાભ' નામના વિદ્વાન બ્રાહ્મણ પરિષ્કાર બતાવે છે -- “વેદને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણ જ્યાં સુધી વેદને અપ્રમાણરૂપે સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તે બ્રાહ્મણમાં શિષ્ટપણું છે, અને આવું લક્ષણ કરવાથી વેદને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણ જ્યારે શયનાદિ અવસ્થામાં Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૧૮-૧૯ હોય ત્યારે વેદને અપ્રમાણરૂપે સ્વીકાર કરતો નથી, માટે તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ થશે નહીં. વળી વેદનો અપ્રમાણરૂપે સ્વીકાર પણ સ્વારસિક ગ્રહણ કરવાનો છે. તેથી કોઈ બૌદ્ધ તાડન કરીને બ્રાહ્મણને કહે કે “તું વેદને અપ્રમાણ સ્વીકાર કર' અને બૌદ્ધના તાડનને કારણે ભય પામીને બ્રાહ્મણ “વેદ અપ્રમાણ છે” એમ બોલે, તોપણ તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ નથી; કેમ કે તે બ્રાહ્મણે સ્વેચ્છાથી વેદને અપ્રમાણ સ્વીકારેલ નથી. વળી, શયનાદિ અવસ્થામાં બ્રાહ્મણો વેદને પ્રમાણરૂપે સ્વીકારતા નથી, તેમાં આવતા અવ્યાપ્તિદોષના નિવારણ માટે બ્રાહ્મણોએ પરિષ્કાર કર્યો કે “જ્યાં સુધી સ્વેચ્છાએ વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી તે બ્રાહ્મણ શિષ્ટ છે.” ત્યાં કોઈ કહે કે કોઈ બ્રાહ્મણે સ્વેચ્છાથી વેદને અપ્રમાણ સ્વીકારેલ નથી, આમ છતાં તે બ્રાહ્મણને વેદમાં પ્રમાકરણત્વના અભાવની બુદ્ધિ થઈ, તેથી તે બ્રાહ્મણ શિષ્ટ કહી શકાય નહીં, તોપણ તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ છે; કેમ કે તે બ્રાહ્મણે પૂર્વમાં વેદને પ્રમાણ સ્વીકારેલ અને હવે વેદને અપ્રમાણરૂપે સ્વીકારવો નથી, પરંતુ વેદમાં પ્રમાકરણત્વનો અભાવ સ્વીકારે છે, માટે શિષ્ટનું લક્ષણ તે બ્રાહ્મણમાં જશે. તેના નિવારણ માટે કહે છે - અપ્રમાકરણત્વ અને પ્રમાકરણત્વનો અભાવ બંને પ્રામાણ્યના વિરોધી હોવાને કારણે વેદઅપ્રામાણ્યના સ્વીકારથી બંનેનો સંગ્રહ થતો હોવાથી એકના અગ્રહમાં= વેદઅપ્રમાકરણત્વના અગ્રહમાં, અન્યને સ્વીકારનાર બ્રાહ્મણમાંગવેદમાં પ્રમાકરણત્વાભાવને સ્વીકારનાર બ્રાહ્મણમાં, શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ નથી; કેમ કે તે બ્રાહ્મણે વેદમાં પ્રમાકરણત્વનો અભાવ સ્વીકાર્યો, તેથી તે બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકારતો નથી, માટે શિષ્ટ નથી, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. આ પ્રમાણે પદ્મનાભે શિષ્ટના લક્ષણમાં આવતા દોષોનું નિવારણ કર્યું, ત્યાં પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી કહે છે કે આમ છતાં કોઈ બ્રાહ્મણને કોઈ પુરુષ વાદમાં કે અન્ય પ્રસંગે કોઈ વેદનું વચન કહે, અને તે બ્રાહ્મણને “આ વેદનું વચન છે તેવું જ્ઞાન ન હોય, અને તે વચન યુક્તિયુક્ત ભાસે નહીં, ત્યારે તે બ્રાહ્મણ તે પ્રતિવાદીને કહે કે “આ વચન પ્રમાણ નથી', તો તે બ્રાહ્મણમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૮-૧૯ શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થશે; કેમ કે તે બ્રાહ્મણે વેદનો અપ્રમાણરૂપે સ્વીકાર કર્યો છે. વસ્તુતઃ તે બ્રાહ્મણને વેદમાં પ્રામાણ્યની બુદ્ધિ છે, તેથી તે શિષ્ટ છે. આમ છતાં “આ વેદવચન છે' એવું જ્ઞાન નહીં હોવાને કારણે “આ વચન અપ્રમાણ છે' એમ તે બ્રાહ્મણે કહેલ છે; અને નિદ્રા અવસ્થામાં અતિવ્યાપ્તિના નિવારણ માટે શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કર્યો કે “જ્યાં સુધી વેદને અપ્રમાણ ન સ્વીકારે ત્યાં સુધી તે શિષ્ટ છે એ નિયમ પ્રમાણે, શિષ્ટ એવા બ્રાહ્મણમાં તે લક્ષણ અવ્યાપ્ત થયુંકેમ કે “આ વેદવચન છે' એવા જ્ઞાનાભાવના કારણે તેણે વેદને અપ્રમાણ સ્વીકારેલ છે. ઉપર્યુક્ત આપત્તિના નિવારણ માટે પદ્મનાભ કહે કે “વેદ–ન' વેદના અપ્રામાણ્યનો અભ્યપગમ હોય તો તે શિષ્ટ નથી, એવી અમારી વિવેક્ષા છે, પરંતુ “áત્વથી વેદના વચનને અપ્રમાણ સ્વીકારનાર શિષ્ટ નથી, એવી અમારી વિવક્ષા નથી; અને જે બ્રાહ્મણને પ્રતિવાદી દ્વારા કહેવાયેલા વચનમાં આ વેદવચન છે' તેવું જ્ઞાન નથી, તેના કારણે તે વેદવચનને તે બ્રાહ્મણ અપ્રમાણ કહે છે, પરંતુ “આ વેદવચન છે” એમ જાણીને તેને અપ્રમાણ કહેતો નથી, તેથી તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ નથી; તેને પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી કહે છે કે તોપણ આ લક્ષણમાં દોષ છે. તે દોષ કઈ રીતે છે? તે શ્લોક-૨૦માં બતાવે છે. અહીં વિશેષ એ છે કે (૧) બ્રાહ્મણો “વેદપ્રામાણ્યમનૃત્વ' શિષ્ટનું લક્ષણ કહે છે તેમ જૈનો પણ ‘જિનવચન પ્રામાણ્યમંતૃત્વ” શિષ્ટનું લક્ષણ કહે છે. (૨) જેમ બ્રાહ્મણ તાડિત બૌદ્ધમાં આવતી શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિના નિવારણ માટે બ્રાહ્મણો શિષ્ટના લક્ષણમાં “સ્વારસિક' વિશેષણ મૂકે છે, તેમ બલાભિયોગથી કે લોકોને બતાવવા માટે કે ધર્માની ખ્યાતિ આદિના લોભાદિથી, જિનવચનને પ્રમાણ સ્વીકારતા હોય તેવા જીવોમાં અતિવ્યાપ્તિના નિવારણ માટે જૈનોને પણ શિષ્ટના લક્ષણમાં “સ્વારસિક” વિશેષણ અભિપ્રેત છે. ફક્ત એ વિશેષ છે કે જે જીવોએ તત્ત્વની જિજ્ઞાસાપૂર્વક તત્ત્વને જાણવા માટે મધ્યસ્થતાથી યત્ન કર્યો છે અને તેના કારણે અતત્ત્વ પ્રત્યેના રાગરૂપ ગ્રંથિનો ભેદ કર્યો છે, અને તેના કારણે જે જીવોને “આ જિનવચન જ એકાંત પ્રમાણ છે” તેવી સ્થિર બુદ્ધિ થઈ છે, તેઓમાં વર્તતું “સ્વારસિક જિનવચન પ્રામાણ્યમંતૃત્વ' Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૬ સમ્યગ્દષ્ટિદ્વાાિંશિકા/બ્લોક-૧૮-૧૯-૨૦ શિષ્ટનું લક્ષણ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો નિદ્રાવસ્થામાં હોય ત્યારે વ્યક્તરૂપે જિનવચન પ્રામાણ્યમંતૃત્વ દેખાતું નથી કે તેને અનુસારહિતમાં પ્રવૃત્તિ કે અહિતથી નિવૃત્તિ પણ દેખાતી નથી, તોપણ રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થયેલો હોવાથી જિનવચનને પ્રમાણ સ્વીકારે તેવી નિર્મલ બુદ્ધિ વિદ્યમાન છે, પરંતુ તેનાથી વિપરીત બુદ્ધિ થઈ નથી, તેથી નિદ્રા અવસ્થામાં સમ્યગ્દષ્ટિશિષ્ટ છે; અને કોઈ નિમિત્તને પામીને સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તો સ્થૂલથી જિનવચનના પ્રામાણ્યનો સ્વીકાર હોય તોપણ તત્ત્વથી જિનવચનથી વિપરીત રુચિ વર્તે છે, તેથી સમ્યકત્વથી ભ્રષ્ટ થયેલા એવા સમ્યગ્દષ્ટિમાં શિષ્યત્વ નથી, એમ જૈનદર્શન સ્વીકારે છે; અને ક્વચિત્ કોઈક પાપકર્મના ઉદયથી સમ્યગ્દષ્ટિ જીવ નરકમાં જાય કે તિર્યંચમાં જાય, આમ છતાં સમ્યકત્વથી ભ્રષ્ટ ન થાય તો, જિનવચનના પ્રામાણ્યના સ્વીકારને અનુકૂળ થયેલી નિર્મળતા વિદ્યમાન હોવાને કારણે તિર્યંચાદિ ભાવોમાં કે ગર્ભાવસ્થામાં કે મૂછિત અવસ્થાવાળા સમ્યગ્દષ્ટિમાં શિષ્ટપણું છે; કેમ કે શિષ્ટ એવા સર્વજ્ઞના વચન અનુસાર હિતમાં પ્રવૃત્તિ કરાવે અને અહિતથી નિવૃત્તિ કરાવે તેવી અતિશય નિર્મળતા વર્તે છે. આથી ગ્રંથિનો ભેદ કર્યો છે એવા સમ્યગ્દષ્ટિ જીવો જિનવચનને પ્રમાણ સ્વીકારીને સ્વશક્તિ અનુસાર હિતની પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરવા સદા ઉદ્યમ કરે છે. માટે સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે. I૧૮-૧૯I અવતરણિકા - અત્યાર સુધી પદ્મનાભે કરેલા શિષ્ટના લક્ષણના પરિષ્કારમાં કઈ રીતે દોષ આવે છે, તે પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી બતાવે છે – બ્લોક : ब्राह्मण: पातकात्प्राप्तः काकभावं तदापि हि । व्याप्नोतीशं च नोत्कृष्टज्ञानावच्छेदिका तनुः ।।२०।। અન્વયાર્થ : ગ્રાહE=બ્રાહ્મણ પાતા=પાતકથી-કાગડાના જન્મના કારણભૂત એવા પાપથી માવં પ્રાપ્ત =કાકભાવને પામ્યો=કાગડો બન્યો તલપ હિં ત્યારે પણ ત્યારે પણ શિષ્ટનું લક્ષણ કાગડારૂપે થયેલ તે બ્રાહ્મણમાં જશે, Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૨૦ કાગડામાં જતા શિષ્ટના લક્ષણના નિવારણ માટે કહેવામાં આવે કે ‘ઉત્કૃષ્ટ જ્ઞાન અવચ્છેદક શરીર હોતે છતે પ્રામાયમંતૃત્વ હોય તો શિષ્ટ છે', તો તેમ સ્વીકારવામાં દોષ બતાવે છે – વ અને ઉત્કૃષ્ટત્તાનાવિચ્છેવિ તનુ =ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર શ= ઈશમાં=ઈશ્વરમાં ન લાખોતિ વ્યાપ્ત થતું નથી; કેમ કે ઈશ્વર અશરીરી છે. તેથી ‘ઈશ્વર શિષ્ટ નથી એમ માનવાનો પ્રસંગ આવે. ૨૦માં શ્લોકાર્ચ - બ્રાહ્મણ પાતકથી કાકભાવને પામ્યો ત્યારે પણ શિષ્ટનું લક્ષણ જશે, અને ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશ્વરમાં વ્યાપ્ત થતું નથી. ૨૦મી ટીકા - ब्राह्मण इति-यदा ब्राह्मणः पातकात्-काकजन्मनिबन्धनाद् दुरितात्, काकभावं प्राप्तः तदापि हि स्यात्, ब्राह्मणदशायां वेदप्रामाण्याभ्युपगन्तृत्वात् काकदशायां च वेदाप्रामाण्यानभ्युपगन्तृत्वात्, उत्कृष्टज्ञानावच्छेदिका च तनुरीशं भवानीपतिं न व्याप्नोति, तथा च काकेऽतिव्याप्तिवारणार्थमुत्कृष्टज्ञानावच्छेदकशरीरवत्त्वे सतीति विशेषणदाने ईश्वरेऽव्याप्तिरित्यर्थः ।।२०।। ટીકાર્ચ - યા બ્રાહ્મણ .... શ્વવ્યાપ્તિરિર્થક ને જ્યારે બ્રાહ્મણ પાટકથીકાગડાના જન્મના કારણીભૂત એવા પાપથી, કાકભાવને પ્રાપ્ત થયો-કાગડો બન્યો, ત્યારે પણ થાય બ્રાહ્મણ શિષ્ટ થાય; કેમ કે બ્રાહ્મણદશામાં વેદપ્રામાયનો સ્વીકાર છે, અને કાગડાની અવસ્થામાં વેદના અપ્રામાણ્યો અસ્વીકાર છે. કાગડાની અવસ્થામાં વર્તતા બ્રાહ્મણના જીવમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિના નિવારણ અર્થે પરિષ્કાર કરવામાં આવે કે “ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર હોતે છતે વેદપ્રામાણ્યમંતૃત્વ હોય અને વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર હોય તો શિષ્ટ છે', આ લક્ષણમાં અવ્યાપ્તિદોષ બતાવે છે – Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/બ્લોક-૨૦-૨૧ અને ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશમાં=ભવાનીપતિમાં=ઈશ્વરમાં, વ્યાપ્ત થતું નથી, અને તે રીતે=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશ્વરમાં વ્યાપ્ત થતું નથી તે રીતે, કાકમાં=કાગડાના ભવમાં રહેલા બ્રાહ્મણમાં, અતિવ્યાપ્તિ નિવારણ માટે ‘ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરવાનપણું હોતે છતે' એ પ્રકારે વિશેષણ આપવા છતાં=શિષ્ટતા લક્ષણમાં વિશેષણ આપવા છતાં, ઈશ્વરમાં અવ્યાપ્તિ છે, એ પ્રકારનો અર્થ છે. ||૨૦|| ભાવાર્થ: પૂર્વના શ્લોકમાં પદ્મનાભે શિષ્ટના લક્ષણમાં આવતા દોષોનો પરિહાર કરીને લક્ષણ કર્યું કે ‘સ્વારસિક વેદપ્રામાણ્યમંતૃત્વ હોતે છતે સ્વારસિક વેદના અપ્રામાણ્યનો સ્વીકાર ન કરે ત્યાં સુધી બ્રાહ્મણ શિષ્ટ છે.' આ લક્ષણ પ્રમાણે કોઈ બ્રાહ્મણ કાગડાના જન્મના કારણીભૂત પાપને કારણે કાગડાના ભવને પામે ત્યારે પણ શિષ્ટનું લક્ષણ તેમાં જશે; કેમ કે બ્રાહ્મણના ભવમાં તેણે વેદપ્રામાણ્યનો સ્વારસિક સ્વીકાર કરેલ, અને કાગડાના ભવમાં વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કરેલ નથી, તેથી તે કાગડાને શિષ્ટ માનવાનો પ્રસંગ આવશે. તેથી શિષ્ટનું લક્ષણ કાગડાના ભવને પામેલ બ્રાહ્મણમાં અતિવ્યાપ્ત થશે. આ અતિવ્યાપ્તિના નિવારણ માટે લક્ષણમાં પરિષ્કાર કરવામાં આવે કે ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર હોતે છતે, સ્વારસિક વેદપ્રામાણ્યમન્ત્ત્વ હોતે છતે ‘વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર' શિષ્ટનું લક્ષણ છે.’ આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ કરવાથી ઈશ્વરમાં અવ્યાપ્તિ દોષ આવે છે; કેમ કે ઈશ્વર શ૨ી૨૨હિત પણ છે અને શિષ્ટ પણ છે. તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશ્વરમાં નહીં હોવાને કારણે શિષ્ટનું લક્ષણ ઈશ્વરમાં અવ્યાપ્ત થાય છે. ૨૦ના અવતરણિકા : પૂર્વે શ્લોક-૧૭-૧૮માં પદ્મનાભ નામના વિદ્વાને શિષ્ટતા લક્ષણનો પરિષ્કાર કર્યો ત્યાં કાગડાના ભવમાં રહેલા બ્રાહ્મણમાં અતિવ્યાપ્તિ દોષ આવ્યો. તેના માટે પદ્મનાભ નામના વિદ્વાને શ્લોક-૨૦માં શિષ્ટતા લક્ષણમાં ફરી પરિષ્કાર Page #92 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૧ ૧૯ કર્યો કે જો ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરને શિષ્ટના લક્ષણનું વિશેષણ કરવામાં આવે તો કાગડાના ભાવમાં રહેલા બ્રાહ્મણમાં અતિવ્યાપ્તિ દોષ આવે નહીં; પરંતુ તે લક્ષણ ઈશ્વરમાં અવ્યાપ્ત છે. એમ ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૦માં જ બતાવ્યું. તેના નિવારણ માટે શિષ્ટતા લક્ષણમાં પરિષ્કાર કરવાથી પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી ઈશ્વરમાં અવ્યાપ્તિ દોષ જાય, એમ બ્રાહ્મણો તરફથી બતાવીને અન્ય દોષની પ્રાપ્તિ થાય છે. તે બતાવે છે – શ્લોક : अन्याङ्गरहितत्वं च तस्य काकभवोत्तरम् । देहान्तराग्रहदशामाश्रित्यातिप्रसक्तिमत् ।।२१।। અન્વયાર્ચ - અને વેદત્તર પ્રદશામશ્રિત્ય=દેહાતર અગ્રહદશાને આશ્રયીને= શરીરમંતરની અગ્રહણ અવસ્થાને આશ્રયીને તeતેનું=બ્રાહ્મણના ભાવ પછી થયેલા કાગડાના ભવવાળા એવા તેનું સામવોત્તર—કાગડાના ભવના ઉત્તરવાળું સારહિતā=અન્ય અંગરહિતપણું=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરથી અવ્ય એવા શરીરનું રહિતપણું મતિ સવિસ્ત—અતિપ્રસક્તિવાળું છે અતિવ્યાપ્તિદોષવાળું છે. ૨૧ શ્લોકાર્ચ - શરીરમંતરની અગ્રહણ અવસ્થાને આશ્રયીને તેનું બ્રાહ્મણના ભાવ પછી થયેલા કાગડાના ભવવાળા એવા તેનું, કાગડાના ભવના ઉત્તરવાળું અન્ય અંગરહિતપણું ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરથી અન્ય એવા શરીરનું રહિતપણું, અતિપસક્તિવાળું છે=અતિવ્યાપ્તિદોષવાળું છે. ર૧ી ટીકા - अन्येति-अन्यागरहितत्वं च-अपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यं च, तस्य= ब्राह्मणभवानन्तरप्राप्तकाकभवस्य, काकभवोत्तरं देहान्तराग्रहदशां=शरीरान्तरानुपादानावस्था आश्रित्य अतिप्रसक्तिमद्-अतिव्याप्तं, तदानीमपकृष्टज्ञानावच्छेવશરીરરાદિત્યાત્િરા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૧-૨૨-૨૩ ટીકાર્ય : સારહિતત્વ રહિયાત્ ા અને દેહાંતર અગ્રહદશાને આશ્રયીને= શરીરાત્તરની અનુપાદાન અવસ્થાને આશ્રયીને, તેનું=બ્રાહ્મણ ભવની પછી પ્રાપ્ત થયેલા કાગડાના ભવવાળા તેનું, કાગડાના ભવના ઉત્તરવાળું અવ્ય અંગરહિતપણું=અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર રહિતપણું, અતિપ્રસક્તિવાળું છે=અતિવ્યાપ્ત છે; કેમ કે ત્યારે=કાગડાના ભવમાંથી ચ્યવીને ઉતરતા ભવતા શરીની પ્રાપ્તિ કરી નથી ત્યારે અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરહિતપણું છે. ૨૧TI ભાવાર્થ શ્લોક-૨૦માં શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કર્યો કે “ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક, શરીર હોતે છતે, વેદપ્રામાણ્યનો સ્વીકાર હોતે છતે, વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર' શિષ્ટનું લક્ષણ છે. આ લક્ષણ શિષ્ટ એવા ઈશ્વરમાં અવ્યાપ્ત થતું હતું, તેના નિવારણ માટે “ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરને વિશેષણરૂપે રાખવાને બદલે અન્યઅંગરહિતપણું =અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરરહિતપણું, વિશેષણ મૂકવામાં આવે તો, ઈશ્વરમાં આવતા અવ્યાપ્તિદોષનો પરિહાર થાય; પરંતુ કોઈ બ્રાહ્મણ મરીને કાગડો થયો હોય અને કાગડાના ભાવથી અવીને બીજા ભવમાં જતો હોય અને બીજા ભવનું નવું શરીર જ્યાં સુધી ગ્રહણ ન કર્યું હોય, ત્યારે અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરરહિત છે, તેથી અન્યઅંગરહિતપણું તેમાં સંગત થાય છે. તેથી તે બ્રાહ્મણ મરીને કાગડો થયો હોય અને બીજા ભવમાં જતો હોય અને તે બીજા ભવનું શરીર પ્રાપ્ત ન કર્યું હોય, ત્યારે તે બ્રાહ્મણના જીવમાં શિષ્ટનું લક્ષણ જશે. તેથી તે શિષ્ટ નહીં હોવા છતાં તેને શિષ્ટ માનવાનો અતિપ્રસંગ આવે. રિવા અવતરણિકા: ઈશ્વરમાં પ્રાપ્ત થતી શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિના નિવારણ માટે શ્લોક-૨૧માં ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સ્થાને “અત્યઅંગરહિતપણું' વિશેષણ મૂકી શિષ્ટતા લક્ષણમાં પરિષ્કાર કર્યો. પરંતુ તે લક્ષણ પણ બ્રાહ્મણ કાગડાના ભવને પામ્યા પછી ફરી બીજા ભવમાં જતો હોય અને નવા દેહની પ્રાપ્તિ ન કરી હોય તેવી અવસ્થામાં તે બ્રાહ્મણના જીવમાં Page #94 -------------------------------------------------------------------------- ________________ હ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૨૨-૨૩ અતિવ્યાપ્ત થાય છે, તેમ શ્લોક-૨૧માં બતાવ્યું. હવે તે દોષના નિવારણ માટે પદ્મનાભ શિષ્ટના લક્ષણો પરિષ્કાર કરીને નિકૃષ્ટ લક્ષણ=અંતિમ પરિષ્કાર કરાયેલું લક્ષણ, બતાવે છે – શ્લોક : अवच्छेदकदेहानामपकृष्टधियामथ । सम्बन्धविरहो यावान् प्रामाण्योपगमे सति ।।२२।। अप्रामाण्यानुपगमस्तावत्कालीन एव हि । शिष्टत्वं काकदेहस्य प्रागभावस्तदा च न ।।२३।। અન્વયાર્થઃ અથ પ્રમાણે ત=પ્રામાણ્ય સ્વીકારાયે છતે વેદના પ્રામાયતો સ્વીકાર કરાયે છતે (વેદપ્રામાયતા સ્વીકાર કાળમાં) ચાવાન્ પવૃષ્ટfધવામ્ વચ્ચે વહાનાસવિદ =જેટલા અપકૃષ્ણ બુદ્ધિવાળા અવચ્છેદકદેહોના સંબંધનો વિરહ છે વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણ ઉત્તરમાં જેટલા પશુ ભવોમાં જવાનો હોય એટલા પશુના દેહોના સંબંધનો અભાવ છે. તાવતીન દિ તેટલા કાળવાળા જ=સકલ તેના સમાનકાલીન જ જેટલા પશુના ભવમાં જવાનું હોય તેટલા પશુના ભવના સંબંધના વિરહના સમાનકાલીન જ, ગમાનુષા =અપ્રામાણ્યનો અનુપગમ= વેદઅપ્રામાણ્યતા સ્વીકારનો વિરહ, શિષ્ટવંશિષ્ટપણું છે. આ શિષ્ટનું લક્ષણ કાકભવ ઉત્તર શરીર અગ્રહદશામાં જતું નથી. તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – =અને તો ત્યારે કાગભવ ઉત્તર શરીર અગ્રહદશામાં, વાદચ= કાગડાના દેહનો પ્રભાવ: =પ્રાગભાવ નથી. ૨૨-૨૩ાા શ્લોકાર્ચ - વેદપ્રામાણ્યનો સ્વીકાર કરાયે છતે જેટલા અપકૃષ્ટબુદ્ધિવાળા અવચ્છેદક દેહોના સંબંધનો વિરહ છે, તેટલા કાળવાળા જ વેદ Page #95 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/ગ્લોફ-૨૨-૨૩ અપ્રામાણ્યના સ્વીકારનો વિરહ શિષ્ટપણું છે, અને ત્યારે કાકભવ ઉત્તરશરીર અગ્રહદશામાં, કાગડાના દેહનો પ્રાગભાવ નથી. રર-૨all ટીકા : अवच्छेदकेति-अथ प्रामाण्योपगमे सति, वेदप्रामाण्याभ्युपगमकाले यावान् अपकृष्टधियां अवच्छेदकदेहानां=अपकृष्टज्ञानावच्छेदकशरीराणां, सम्बन्धविरह:सम्बन्धाभावः ।।२२।। अप्रामाण्येति-तावत्कालीन एव हि सकलतत्समानकालीन एव, अप्रामाण्यानुपगमो वेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वं, काकदेहस्य प्रागभावो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनः तदा च काकस्य मरणानन्तरं शरीरान्तराग्रहदशायां नास्तीति नातिव्याप्तिः । इत्थं च यावन्तं कालं वेदत्वेन वेदाप्रामाण्याभ्युपगमस्य विरहो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदप्रकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावसमानकालीनस्तावन्तं कालं स शिष्टः । ब्राह्मणोऽपि बौद्धो जातो वेदाप्रामाण्यं यावन्नाभ्युपगतवान् तावच्छिष्ट एव । बौद्धोऽपि ब्राह्मणो जातो वेदप्रामाण्यं यावन्नांगीकृतवांस्तावदशिष्ट एवेति फलितमाह पद्मनाभः । ટીકાર્ય : અથ પ્રામાખ્યોપામે..... સમ્બન્યામાવા અને તાવત્નીન.... નામ: પ્રામાણ્યનો સ્વીકાર કરાય છd=વેદના પ્રામાણ્યનો સ્વીકાર કરાયે છતે, વેદપ્રામાગ્યના સ્વીકારના કાળમાં=બ્રાહ્મણ બ્રાહ્મણના ભાવમાં વેદપ્રામાણ્ય સ્વીકારે તે કાળમાં, જેટલા અપકૃષ્ટબુદ્ધિવાળા અવચ્છેદક દેહોના=અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરોના, સંબંધનો વિરહ છે સંબંધનો અભાવ છે જેટલા અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરોના સંબંધનો પ્રાગભાવ છે, તેટલા કાલીન જ=સકલ તેના સમાનકાલીન =જેટલા પશુના શરીરની પ્રાપ્તિ થવાની છે તેના પ્રાગભાવના સમાનકાલીન જ, અપ્રામાયનો અનુપગમવેદના અપ્રામાણ્યના સ્વીકારનો વિરહ, શિષ્ટપણું છે. શિષ્ટનું આ લક્ષણ બ્રાહ્મણના કાકભાવ ઉત્તર શરીરની અગ્રહદશામાં કેમ અતિવ્યાપ્ત થતું નથી ? તે સ્પષ્ટ કરે છે -- Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૩ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૨-૨૩ કાકદેહનો પ્રાગભાવ વેદપ્રામાણ્ય અભ્યપગમ સમાનકાલીન છે અને ત્યારે કાગડાના મરણ પછીના અવ્ય શરીરની અગ્રહદશામાં, નથી કાગડાના દેહનો પ્રાગભાવ નથી. એથી અતિવ્યાપ્તિ નથી-શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ નથી. શ્લોક-૨૨-૨૩ દ્વારા કરાયેલા શિષ્ટના સ્વરૂપનો આકાર કેવો પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – અને આ રીતે=પૂર્વમાં શિષ્ટતું લક્ષણ કર્યું એ રીતે, જેટલા કાળ સુધી વેદત્યેની વેદના અપ્રામાથના સ્વીકારનો વિરહ, વેદપ્રામાણ્ય સ્વીકાર સમકાલીન જેટલા અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર સંબંધના અભાવનો સમકાલીન છે, તેટલા કાળ સુધી તે શિષ્ટ છે. આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ કરવાથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરે છે – બ્રાહ્મણ પણ બૌદ્ધ થયો=બ્રાહ્મણ મરીને બીજા ભવમાં બૌદ્ધ થયો. જ્યાં સુધી તે બૌદ્ધ વેદને અપ્રમાણ સ્વીકાર કરનારો ન થયો બોદ્ધરૂપે થયેલો બ્રાહ્મણ વેદને જયાં સુધી અપ્રમાણ સ્વીકારનાર ન થયો, ત્યાં સુધી શિષ્ટ જ છે ત્યાં સુધી તે બોદ્ધ શિષ્ટ જ છે. બૌદ્ધ પણ બ્રાહ્મણ થયો. જ્યાં સુધી વેદપ્રામાણ્યઅંગીકાર કરનારો ન થયો બ્રાહ્મણ થયેલો બૌદ્ધ જ્યાં સુધી વેદને પ્રમાણ તરીકે સ્વીકારવાર ન થયો, ત્યાં સુધી અશિષ્ટ જ છે ત્યાં સુધી તે બ્રાહ્મણ અશિષ્ટ જ છે, એ પ્રકારના ફલિતને પદ્મનાભ કહે છેઃ વેદપ્રામાણ્યમંતૃત્વરૂપ શિષ્ટતા લક્ષણનું શ્લોક-૧૭ થી ૨૩ સુધી વર્ણન કર્યું. તેનાથી આ પ્રકારના ફલિતને પદ્મનાભ કહે છે. ભાવાર્થ પૂર્વશ્લોકમાં શિષ્ટના લક્ષણમાં આવેલ અતિવ્યાપ્તિના નિવારણ માટે પદ્મનાભ નામના વિદ્વાને શ્લોક-૨૨-૨૩ દ્વારા શિષ્ટનું અંતિમ લક્ષણ કરે છે, જેથી અતિવ્યાપ્તિદોષનો પરિહાર થાય છે. તે લક્ષણ આ પ્રમાણે છે – કોઈ બ્રાહ્મણ બ્રાહ્મણના ભવમાં વેદોને પ્રમાણરૂપે સ્વીકારે અને કોઈક કાગડા આદિ પશુભાવના કારણભૂત પાપના કારણે તે બ્રાહ્મણ મરીને કાગડા Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સમ્યગ્દચ્છિાસિંચિકા/શ્લોક-૨૨-૨૩ આદિ પશુભવમાં જવાનો હોય, અને તે બ્રાહ્મણ જેટલા પણ પશુના ભવમાં જવાનો હોય તે સર્વ પશુના ભવના શરીરના સંબંધનો વિરહ બ્રાહ્મણના ભવમાં છે. તેથી બ્રાહ્મણના ભવમાંથી તે બ્રાહ્મણ જે જે પશુ, કાગડા આદિ પશુભવમાં જવાનો છે, તે સર્વ પશુદેહનો પ્રાગભાવ બ્રાહ્મણના વર્તમાન ભવમાં છે; અને તેટલા કાળ સુધી જ=જે પશુભવમાં જવાનો છે તે પશુભાવના પ્રાગભાવના સમાનકાલીન જ, વેદઅપ્રામાણ્યના સ્વીકારનો વિરહ હોય તે શિષ્ટપણું છે. તેથી કોઈ બ્રાહ્મણ કાગડાના ભાવમાં જાય અને ઉત્તરમાં બીજા ભવના શરીરનો અગ્રહ હોય ત્યારે, વેદઅપ્રામાયના સ્વીકારનો વિરહ હોવા છતાં બ્રાહ્મણના ભવમાં સ્વીકારેલ વેદપ્રામાણ્યસ્વીકારને આશ્રયીને આ શિષ્ટનું લક્ષણ, તે કાગડાના મરણ પછીની અન્ય શરીરની અગ્રહદશામાં જશે નહીં, કેમ કે ત્યારે કાકદેહનો પ્રાગભાવ નથી, પરંતુ બ્રાહ્મણના ભાવમાં જ કાકદેહનો પ્રાગભાવ છે અને વેદઅપ્રામાણ્યના સ્વીકારનો વિરહ પણ છે. માટે તે બ્રાહ્મણ બ્રાહ્મણના ભાવમાં શિષ્ટ થશે, પરંતુ અન્ય પશુભવમાં ગયેલા તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્તિવાળું થશે નહીં. આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ કરવાથી એ ફલિત થયું કે કોઈ બ્રાહ્મણ મરીને બીજા ભવમાં બૌદ્ધ થયો, અને જ્યાં સુધી બૌદ્ધધર્મની વાસનાથી “વેદઅપ્રમાણ છે એ પ્રમાણે તે બૌદ્ધ સ્વીકારે નહીં, ત્યાં સુધી તે બ્રાહ્મણનો જીવ બૌદ્ધરૂપે રહેલો છે, આમ છતાં શિષ્ટ છે; કેમ કે ઉપરોક્ત શિષ્ટનું લક્ષણ તેમાં ઘટે છે; અને કોઈક બૌદ્ધ મરીને બ્રાહ્મણ થયો, આમ છતાં જ્યાં સુધી “વેદશાસ્ત્રો પ્રમાણ છે' એ પ્રમાણે તેના દ્વારા સ્વીકાર ન થયો, ત્યાં સુધી તે અશિષ્ટ જ છે. પૂર્વમાં કરાયેલા શિષ્ટના લક્ષણથી આ પ્રકારનું ફલિત થાય છે, એમ પદ્મનાભ નામના વિદ્વાન કહે છે. ઉત્થાન : પદ્મનાભ નામના વિદ્વાને શ્લોક-૧૭ થી ૨૩ સુધી શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કરીને અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ આદિ દોષોનું નિરાકરણ કર્યું. તેમના વડે કરાયેલા નિકૃષ્ટ લક્ષણમાં શું અધૂરાશ છે, તે સ્પષ્ટ કરવા અર્થે પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે -- Page #98 -------------------------------------------------------------------------- ________________ પ સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/બ્લોક-૨૨-૨૩ ટીકા : अत्र च वेदप्रामाण्याभ्युपगमसमानकालीनत्ववत्तत्सामानाधिकरण्यमपि वाच्यं, अन्यथोत्तरकालं तत्कालीनं यत्किंचिद्व्यधिकरणापकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धप्रागभावनाशेनाव्याप्त्यापत्तेः ।।२३।। ટીકાર્ય : સત્ર ૨ ..... વ્યાચાપ: 1 અને અહીં=પદ્મનાભ વડે કરાયેલા નિકૃષ્ટ લક્ષણમાં, વેદપ્રામાણ્યસ્વીકાર સમાનકાલીનત્વની જેમ=અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના અભાવના વિશેષણ તરીકે વેદપ્રામાણ્ય-સ્વીકાર સમાનકાલીનત્વ જેમ મૂક્યું, તેમ તત્સામાતાધિકરણ્ય પણ કહેવું જોઈએ વેદપ્રામાયસ્વીકારનું સામાનાધિકરણ્ય પણ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધના અભાવના વિશેષણરૂપે કહેવું જોઈએ; અન્યથા= વેદપ્રામાણ્યસ્વીકારના સામાનાધિકરણ્યને અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના અભાવના વિશેષણરૂપે ન સ્વીકારવામાં આવે તો, ઉત્તરકાળમાં, તત્કાલીન= બ્રાહ્મણ દ્વારા વેદપ્રામાણ્ય અભ્યપગમકાલીન, જે કોઈ વ્યધિકરણમાં રહેલ= વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણથી જે કોઈ અન્ય પુરુષરૂપ વ્યધિકરણમાં રહેલ, અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના પ્રાગભાવના નાશથી અવ્યાપ્તિની આપત્તિ છે વેદપ્રામાણ્ય સ્વીકારનાર શિષ્ટ એવા બ્રાહ્મણમાં ઉપરોક્ત શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિની આપત્તિ છે. ૨૨-૨૩ ભાવાર્થ શ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે કરેલું શિષ્ટનું લક્ષણ બતાવ્યું અને તે લક્ષણમાં પદ્મનાભે અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધના અભાવનું વિશેષણ જેમ વેદપ્રામાણ્ય અભ્યાગમ સમાનકાલીનત્વ મૂક્યું, તેમ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધના અભાવના વિશેષણરૂપે તત્સામાનાધિકરણ્ય પણ મૂકવું જોઈએ= વેદપ્રામાણ્યસ્વીકારનું સામાન્યાધિકરણ્ય પણ મૂકવું જોઈએ, અને “વેદપ્રામાણ્ય સામાન્યાધિકરણ્ય'નો વિશેષણરૂપે નિવેશ ન કરવામાં આવે તો શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિદોષની પ્રાપ્તિ થાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૨૨-૨૩-૨૪ આશય એ છે કે પદ્મનાભે કરેલા લક્ષણ પ્રમાણે કોઈ બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકારે ત્યારપછી જ્યાં સુધી અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના વિરહ સમાનકાલીન વેદઅપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ હોય ત્યાં સુધી, તે બ્રાહ્મણ શિષ્ટ કહેવાય, એમ સ્થાપન થયું. પરંતુ આ લક્ષણમાં જો “સામાનાધિકરણ્ય'નો નિવેશ ન કરવામાં આવે તો કોઈ બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકારતો હોય, અને તેનામાં અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના અભાવ સમાનકાલીન વેદઅપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ હોય, તોપણ તે બ્રાહ્મણથી અન્ય કોઈ પુરુષને ગ્રહણ કરીને વિચાર કરવામાં આવે કે “આ પુરુષ પૂર્વમાં કાગડો થયેલો, અને તે કાગડાના શરીરના સંબંધના પ્રાગભાવનો નાશ અત્યારે તે પુરુષમાં વિદ્યમાન છે, તે કાગડાના શરીરના સંબંધના પ્રાગભાવના નાશને ગ્રહણ કરીને કહેવામાં આવે કે વ્યધિકરણ ધર્માવચ્છિન્ન કાગડાના શરીરના સંબંધના પ્રાગભાવનો નાશ પ્રસ્તુત બ્રાહ્મણમાં વિદ્યમાન છે, તેથી પ્રસ્તુત બ્રાહ્મણમાં અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધનો પ્રાગભાવ નથી, પરંતુ પ્રાગભાવનો નાશ છે, માટે પ્રસ્તુત બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ જશે નહીં. આ પ્રકારે વ્યધિકરણ ધર્માવચ્છિન્ન પ્રાગભાવના નાશને ગ્રહણ કરીને પદ્મનાભને અવ્યાપ્તિદોષ આપી શકાય. તેના નિવારણ માટે પદ્મનાભે કહેવું જોઈએ કે અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના પ્રાગભાવનો નાશ સામાનાધિકરણ્ય સંબંધથી ગ્રહણ કરવાનો છે, પરંતુ વ્યધિકરણ સંબંધથી ગ્રહણ કરવાનો નથી.” આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ પદ્મનાભ કરે તો શિષ્ટ એવા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ દોષ આવે નહીં. ર૨-૨૩ અવતરણિકા : શ્લોક-૧૭ થી ૨૩ સુધી પદ્મનાભ નામના વિદ્વાને શિષ્ટતા લક્ષણનો પરિષ્કાર કર્યો. હવે તે લક્ષણ પણ દોષવાળું છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક : नैवं तदुत्तरे विप्रेऽव्याप्तेः प्राक्प्रतिपत्तितः । प्रामाण्योपगमात्तन्न प्राक् तत्रेति न सेति चेत् ।।२४।। Page #100 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/બ્લોક-૨૪ અન્વયાર્થ: નેવં આ પ્રમાણે નથી=પૂર્વમાં પદ્મનાભે શિષ્ટનું લક્ષણ કર્યું એ પ્રમાણે તે લક્ષણ બરાબર નથી; કેમ કે તદુત્તરે વિખે તેના ઉત્તરમાં થયેલ બ્રાહ્મણમાં= કાગડાતા ભવના ઉત્તરમાં થયેલા બ્રાહ્મણના ભાવમાં પ્રાણ પ્રતિપત્તિતા=પ્રાફ સ્વીકારને આશ્રયીને કાગડાના પૂર્વના બ્રાહ્મણના ભાવમાં વેદપ્રામાણ્યતા સ્વીકારને આશ્રયીને વ્યાપ્ત અવ્યાતિ છે શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ છે. અહીં પદ્મનાભ કહે છે – પ્રભાળ્યોપમ પ્રાપ્રામાણ્યતા ઉપગમથી પૂર્વેત્રવેદપ્રામાણ્યના સ્વીકારથી પૂર્વે તત્ર ત્યાં કાકભવના ઉત્તરમાં થયેલા બ્રાહ્મણમાં, તત્ર તે નથીશિષ્ટપણું તથી, રૂત્તિ એ હેતુથી જ સા=અવ્યાપ્તિ નથી=બ્રાહ્મણમાં શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ નથી. રતિ વે—એ પ્રમાણે જો પદ્મનાભ કહે તો ગ્રંથકારશ્રી કહે છે - અવંતિકામાખ્યાખ્યુપામવગ્રાહી =આ રીતે યત્કિંચિત્ વેદપ્રામાણ્યો અભ્યપગમ જ સ્વીકાર્ય થાય. આ પ્રકારનો ભાવ શ્લોકમાં અધ્યાહાર છે અને તેમ સ્વીકારવાથી શું દોષ આવે, તે આગળના શ્લોકમાં જણાવશે. રજા શ્લોકાર્ચ - પૂર્વમાં પદ્મનાભે શિષ્ટનું લક્ષણ કર્યું એ પ્રમાણે નથી; કેમ કે કાગડાના ભવના ઉત્તરમાં થયેલા બ્રાહ્મણના ભવમાં, પ્રાફ સ્વીકારને આશ્રયીને કાગડાના પૂર્વના બ્રાહ્મણના ભવમાં વેદપ્રામાણ્યના સ્વીકારને આશ્રયીને, અવ્યાતિ છે. અહીં પદ્મનાભ કહે છે – વેદપ્રામાણ્યના સ્વીકારથી પૂર્વે ત્યાં=કાકભવના ઉત્તરમાં થયેલા બ્રાહ્મણમાં, શિષ્ટપણું નથી, એ હેતુથી અવ્યાતિ નથી, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – આ રીતે યત્કિંચિત્ વેદપ્રામાણ્યનો અભ્યપગમ જ સ્વીકાર્ય થાય. આ પ્રકારનો ભાવ શ્લોકમાં અધ્યાહાર છે, અને તેમ સ્વીકારવાથી શું દોષ આવે, તે આગળના શ્લોકમાં જણાવશે. III Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૨૪ ટીકા : नैवमिति-नैवं यथा विवक्षितं प्राक्, तदुत्तरे विप्रे काकभवोत्तरमवाप्तब्राह्मणभवे, प्राक्प्रतिपत्तित:-प्राग्भवीयवेदप्रामाण्यग्रहमाश्रित्याव्याप्तः, तदानीं तदीयवेदाप्रामाण्याभ्युपगमविरहस्य प्राक्तनब्राह्मणभवीयवेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदप्रकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहासमानकालीनत्वात्, आन्तरालिककाकभव एव काकशरीरसम्बन्धप्रागभावनाशात्, प्रामाण्योपगमात् वेदप्रामाण्याभ्युपगमात् प्राक्तत्र-काकभवोत्तरब्राह्मणे, तद्-शिष्टत्वं न इति हेतोरलक्ष्यत्वादेव न साऽव्याप्तिः, वेदप्रामाण्याभ्युपगमे तु लक्षणसम्पत्त्यैवेति भावः, इति चेत्, नन्वेवं यक्तिंचिद्वेदप्रामाण्याभ्युपगम एव ग्राह्यः ।।२४।। ટીકાર્ચ - નેવં કથા .. પ્રાય: I નેવં કથા વિવક્ષ પ્રવિ=જે પ્રમાણે પૂર્વમાં વિક્ષા કરાઈ એ પ્રમાણે નથી જે પ્રમાણે પૂર્વમાં પદ્મનાભ વડે શિષ્ટનું લક્ષણ વિવક્ષિત કરાયું એ પ્રમાણે કરવા છતાં શિષ્ટનું લક્ષણ સુસંગત નથી; કેમ કે તદુત્તર એવા બ્રાહ્મણના ભવમાં=કાગડાના ભવના ઉત્તરમાં પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભવમાં, પૂર્વના સ્વીકારને આશ્રયીને પૂર્વભવના વેદપ્રામાયના સ્વીકારને આશ્રયીને કાગડાના પૂર્વના બ્રાહ્મણના ભવના વેદપ્રામાર્થના સ્વીકારને આશ્રયીને, અવ્યાપ્તિ છેશિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ છે. | શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ કેમ છે ? તેમાં હેતુ બતાવે છે – તવાન ત્યારે-કાગડાના ભવના ઉત્તરમાં પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભવમાં, તેના વેદઅપ્રામાણ્યના અભ્યપગમતા વિરહનું કાકભવના પૂર્વના બ્રાહ્મણભવ સંબંધી વેદપ્રામાણ્ય અભ્યપગમ સમાનકાલીન થાવત્ અપ્રકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધના વિરહનું અસમાનકાલીનપણું છે; કેમ કે આંતરલિક કાકભવમાં જ કાક શરીરના સંબંધના પ્રાગભાવતો નાશ છે. પદ્મનાભે કરેલા શિષ્ટતા લક્ષણમાં ગ્રંથકારશ્રીએ અવ્યાપ્તિદોષ બતાવ્યો. તેના નિવારણ માટે પદ્મનાભ કહે કે – Page #102 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૪ પ્રામાણ્યઉપગમથી પૂર્વે વેદપ્રામાણ્યના અભ્યપગમથી પૂર્વે, ત્યાં કાકભવ ઉત્તર એવા બ્રાહ્મણભવમાં, તે નથી-શિષ્ટપણું નથી, એ હેતુથી અલક્ષ્યપણું હોવાથી જ=કાકભવ ઉત્તર એવા બ્રાહ્મણ ભવનું અલક્ષ્યપણું હોવાથી જ, તે નથી=અવ્યાપ્તિ નથી=કાકભવ ઉત્તર પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભાવમાં શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ નથી. વળી વેદપ્રામાણ્ય સ્વીકાર થયે છ0= કાકવિ ઉત્તરમાં પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભાવમાં વેદપ્રામાગ્યનો સ્વીકાર થયે છતે, લક્ષણની સંપત્તિ હોવાને કારણે જન્નતે બ્રાહ્મણમાં શિષ્ટતા લક્ષણની પ્રાપ્તિ હોવાને કારણે જ, અવ્યાપ્તિ નથી, એ પ્રકારનો ભાવ છે. તિ એ પ્રકારે જો પદ્મનાભ કહે તો ગ્રંથકારશ્રી કહે છે – નનુ વં=એ રીતે પદ્મનાભે શિષ્ટ એવા બ્રાહ્મણમાં અવ્યાપ્તિદોષ દૂર કરવા અર્થે પ્રાભવીય વેદપ્રામાણ્યગ્રહને આશ્રયીને પ્રાપ્ત થતા શિષ્ટ લક્ષણને છોડીને, કાકવિ ઉત્તર બ્રાહ્મણભવીય વેદપ્રામાણ્યના સ્વીકારને આશ્રયીને કાકભવ ઉત્તર પ્રાપ્ત બ્રાહ્મણભવમાં શિષ્ટના લક્ષણની સંગતિ કરી એ રીતે, યત્કિંચિત્ વેદપ્રામાગ્યનો સ્વીકાર જ ગ્રાહ્ય છે=જે ભવનું વેદપ્રામાણ્ય લક્ષણ માટે આવશ્યક હોય તે ભવનું વેદપ્રામાણ્ય સ્વીકારીને લક્ષણની સંગતિ કરવી, એ પ્રમાણે સ્વીકારની પ્રાપ્તિ છે. અને આમ સ્વીકારવાથી શું દોષ આવશે, તે આગળ ગ્રંથકારશ્રી બતાવશે. રજા ભાવાર્થ - શ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે શિષ્ટનું અંતિમ લક્ષણ કર્યું તે પ્રમાણે પણ શિષ્ટનું લક્ષણ સંગત નથી; કેમ કે કોઈ બ્રાહ્મણ કાકભવના કારણભૂત પાપથી કાકભવને પામ્યો, અને કાક ઉત્તર ભવમાં ફરીવાર બ્રાહ્મણ થાય તો તે બ્રાહ્મણમાં પૂર્વના બ્રાહ્મણભવમાં સ્વીકારેલ વેદપ્રામાણ્યને આશ્રયીને પદ્મનાભે કરેલું લક્ષણ અવ્યાપ્ત થાય છે; કેમ કે કાકભવ ઉત્તર બ્રાહ્મણભવમાં તે બ્રાહ્મણે વેદના અપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી, અને આ વેદ અપ્રામાણ્યનો અસ્વીકાર પૂર્વના બ્રાહ્મણભવના વેદપ્રામાણ્યસ્વીકારના સમાનકાલીન યાવતુ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર સંબંધના વિરહનું સમાનકાલીન નથી, પરંતુ અસમાનકાલીન છે; કેમ કે વચલા કાકભવમાં કાક શરીરસંબંધના પ્રાગભાવનો નાશ છે. તેથી પદ્મનાભે Page #103 -------------------------------------------------------------------------- ________________ ८० સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૪ કરેલું લક્ષણ પ્રસ્તુત બ્રાહ્મણમાં જતું નથી. વસ્તુતઃ તે બ્રાહ્મણે પૂર્વભવમાં વેદપ્રામાણ્ય સ્વીકારેલું અને કાકભવમાં અને કાકભવ ઉત્તર પ્રાપ્ત થયેલા બ્રાહ્મણના ભવમાં વેદઅપ્રામાણ્યનો સ્વીકાર કર્યો નથી. તેથી વેદઅપ્રામાણ્યના અભ્યુપગમનો વિરહ છે. તેથી તે બ્રાહ્મણને શિષ્ટ કહેવો જોઈએ, આમ છતાં પદ્મનાભે કરેલું શિષ્ટનું લક્ષણ તે બ્રાહ્મણમાં જતું નથી. આ અવ્યાપ્તિદોષના નિવારણ માટે પદ્મનાભ કહે કે ‘કાકભવ ઉત્તર ભવમાં થયેલ બ્રાહ્મણ જ્યાં સુધી વેદપ્રામાણ્યનો સ્વીકાર કરે નહીં ત્યાં સુધી તે શિષ્ટ નથી. માટે તેમાં શિષ્યનું લક્ષણ ન જાય તેમાં કોઈ દોષ નથી, અને તે બ્રાહ્મણ જ્યારે પક્વ ઉંમરવાળો થઈને ‘વેદ પ્રમાણ છે' એવો સ્વીકાર કરે, ત્યારે તે શિષ્ટ છે, અને તે વખતે તેમાં શિષ્યનું લક્ષણ સંગત થાય છે. આ પ્રકારના પદ્મનાભના સમાધાનમાં ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે શિષ્ટના લક્ષણની સંગતિ કરવા અર્થે જે કોઈ ભવના વેદપ્રામાણ્યનો સ્વીકાર આવશ્યક જણાય તેનું ગ્રહણ કરવું, અને જે કોઈ ભવના વેદપ્રામાણ્યનો સ્વીકાર આવશ્યક ન જણાય તેને છોડી દેવો, એવો અર્થ પ્રાપ્ત થાય છે. તે આ રીતે - પૂર્વે બ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે કહેલ કે કોઈ બ્રાહ્મણ પણ મરીને બૌદ્ધ થાય અને જ્યાં સુધી ‘વેદ અપ્રમાણ છે’ એમ ન સ્વીકારે ત્યાં સુધી તે બૌદ્ધરૂપે થયેલ બ્રાહ્મણ શિષ્ટ છે. તેથી આ સ્થાનમાં પૂર્વભવના બ્રાહ્મણના વેદપ્રામાણ્યને સ્વીકારીને લક્ષણની સંગતિ કરી; અને પ્રસ્તુત સ્થાનમાં પૂર્વભવના બ્રાહ્મણના વેદપ્રામાણ્યને સ્વીકારીને અવ્યાપ્તિદોષ આવતો હતો, તેના નિવારણ માટે પદ્મનાભે કહ્યું કે પૂર્વભવના વેદપ્રામાણ્યને સ્વીકારીને કાક ઉત્તર ભવમાં થયેલ બ્રાહ્મણ શિષ્ટ નથી, પરંતુ વર્તમાન બ્રાહ્મણ ભવમાં વેદપ્રામાણ્ય સ્વીકારે ત્યારે તે શિષ્ટ થાય. આ રીતે એ ફલિત થયું કે શિષ્ટના લક્ષણની સંગતિ કરવા માટે જે ભવનું વેદપ્રામાણ્ય પોતાને લક્ષણમાં અનુકૂળ જણાય તેનું ગ્રહણ કરવું, અને જે ભવનું વેદપ્રામાણ્ય પોતાને પ્રતિકૂળ જણાય તેનું અગ્રહણ કરવું, તેવો અર્થ પ્રાપ્ત થાય; અને તેવો અર્થ સ્વીકારીએ તો શું દોષ આવે છે ? તે ગ્રંથકારશ્રી આગળના શ્લોકમાં બતાવે છે. ||૪|| Page #104 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ અવતરણિકા : तथा च અવતરણિકાર્થ : અને તે રીતે - ભાવાર્થ: અને તે રીતે=જે સ્થાનમાં પોતાને જે ભવનું વેદપ્રામાણ્યસ્વીકાર ઇષ્ટ હોય તેનું ગ્રહણ કરવું, તેવો નિયમ બાંધવામાં આવે તે રીતે, શું દોષ આવે છે ? તે પ્રસ્તુત શ્લોકમાં ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક ઃ - यक्तिञ्चित्तद्ग्रहे पश्चात् प्राक् च काकस्य जन्मनः । विप्रजन्मान्तराले स्यात्सा ध्वंसप्रागभावतः ।। २५ ।। ૮૧ અન્વયાર્થ: િિશ્ચત્ત પ્રશ્ને યત્કિંચિત્ તેના ગ્રહણમાં=યત્કિંચિત્ વેદપ્રામાણ્યસ્વીકારનો લક્ષણ મધ્યે નિવેશ કરવામાં હ્રામ્ય બન્મનઃ પશ્ચાત્ પ્રાQ T વિપ્રનન્માન્તરાલે=કાકજન્મના પશ્ચાત્ એવા વિપ્રજન્મના અંતરાલમાં અને પૂર્વ એવા વિપ્ર જન્મના અંતરાલમાં સા=તે=અતિવ્યાપ્તિ સંપ્રTમાવત:= ધ્વંસથી અને પ્રાગભાવથી સ્વા=થાય. ॥૨૫॥ શ્લોકાર્થ : યત્કિંચિત્ તેના ગ્રહણમાં-યત્કિંચિત્ વેદપ્રામાણ્ય સ્વીકારનો લક્ષણ મધ્યે નિવેશ કરવામાં, કાજન્મના પશ્ચાત્ એવા વિપ્રજન્મના અંતરાલમાં અને પૂર્વ એવા વિપ્રજન્મના અંતરાલમાં તેઅતિવ્યાપ્તિ, ધ્વંસથી અને પ્રાગભાવથી થાય. I॥૨૫॥ ટીકા : यत्किञ्चिदिति यत्किञ्चित्तद्ग्रहे= यत्किञ्चिद्वेदप्रामाण्याभ्युपगमस्य लक्षणमध्यनिवेशे, काकस्य जन्मनः पश्चात् प्राक् च विप्रजन्मनोरन्तराले = अप्राप्ति Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨પ विश्लेषाभ्यां मध्यभावे, ध्वंसप्रागभावत: काकशरीरसम्बन्धध्वंसप्रागभावावाश्रित्य, सा-प्रसिद्धाऽतिव्याप्तिः स्यात् । अयं भावा-यो ब्राह्मणः काको जातस्तदनन्तरं च ब्राह्मणो भविष्यति तस्य मरणानन्तरं ब्राह्मणशरीराग्रहदशायामुत्तरब्राह्मणभवकालीनवेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरध्वंसेनैव लक्षणसाम्राज्यादतिव्याप्तिः, प्राक्तनकाकशरीरसम्बन्धप्रागभावस्तु न तत्समानकालीन एवेति, तस्यैव च ब्राह्मणभवत्यागानन्तरं काकशरीराग्रहदशायां प्राक्तनब्राह्मणभवकालीनवेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरसम्बन्धप्रागभावेनातिव्याप्तिरिति । किञ्च यो ब्राह्मणः प्राग् बौद्धो वृत्तस्तस्य स्वापादिदशायां वेदाप्रामाण्याभ्युपगमविरहस्याग्रिमब्राह्मणभवीयनिरुक्तयावच्छरीरसम्बन्धाभाव-समानकालीनવાત્તત્રાતિવ્યાપ્તિતિ વાધ્યમ્ પારકી ટીકાર્ય :- ત્નિશ્વિત્ત ... વોધ્યમ્ ા યત્કિંચિત્ તેનું ગ્રહણ કરાવે છતે યત્કિંચિત્ વેદપ્રામાણ્યસ્વીકારતો લક્ષણ મધ્યે નિવેશ કરાયે છતે= પદ્મનાભે શ્લોક૨૨-૨૩માં જે નિકૃષ્ટ લક્ષણ કર્યું, તે લક્ષણ પ્રમાણે શ્લોક-૨૪માં બતાવેલ બ્રાહ્મણમાં આવતી અવ્યાપ્તિ નિવારણ અર્થે જે કોઈ ભવનું વેદપ્રામાણ્ય પોતાનું લક્ષણ માટે આવશ્યક જણાય તે વેદપ્રામાણ્ય સ્વીકારીને લક્ષણ કરવું એ પ્રકારે નિયમ કરાવે છd, કાકજન્મના પશ્ચાત્ અને પ્રાફ વિપ્રજન્મના અંતરાલમાં કાકજન્મના પશ્ચાત્ વિશ્લેષ દ્વારા મધ્યભાવમાં અર્થાત્ વિપ્રજન્મના અંતરાલમાં અને કાકજન્મના પ્રાફ અપ્રાપ્તિ દ્વારા મધ્યભાવમાં અર્થાત્ વિપ્રજન્મના અંતરાલમાં, ધ્વંસ અને પ્રાગભાવને આશ્રયીને= કાકશરીરસંબંધવાળા ધ્વંસ અને પ્રાગભાવને આશ્રયીને, તે પ્રસિદ્ધિ, અતિવ્યાપ્તિ થાય. આ પ્રકારનો ભાવ છે પ્રસ્તુત શ્લોકનો આ પ્રકારનો ભાવ છે – જે બ્રાહ્મણ કાગડો થયો અને ત્યાર પછી બ્રાહ્મણ થશે, તેના મરણ પછી કાગડાના મરણ પછી, બ્રાહ્મણશરીરની અગ્રહદશામાં ઉત્તર બ્રાહ્મણ ભવકાલીન વેદપ્રામાણ્ય અભ્યપગમ સમાનકાલીન કાકશરીરનો ધ્વંસ હોવાને Page #106 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ ૮૩ કારણે જ લક્ષણનું સામ્રાજ્ય હોવાથી=શિષ્ટનું લક્ષણ વિદ્યમાન હોવાથી, અતિવ્યાપ્તિ છે. અહીં પ્રશ્ન થાય કે કાકશરીરના ધ્વંસથી જ લક્ષણનું સામ્રાજ્ય કેમ છે ? કાકશરીરના પ્રાગભાવથી લક્ષણનું સામ્રાજ્ય કેમ નથી ? તેથી કહે છે પ્રાવસ્તન વળી પ્રાતન કાકશરીરના સંબંધનો પ્રાગભાવ=કાગડાના ઉત્તર ભવમાં પ્રાપ્ત થયેલ બ્રાહ્મણના ભવમાં પ્રાતન કાકશરીરના સંબંધનો પ્રાગભાવ, તત્સમાતકાલીન નથી જ=કાકભવ ઉત્તર બ્રાહ્મણભવના વેદપ્રામાણ્યઅશ્રુપગમ સમાનકાલીન નથી જ. કૃતિ શબ્દ પ્રથમ પ્રકારની અતિવ્યાપ્તિ દોષના કથનની સમાપ્તિમાં છે. અને તેના જ=પૂર્વમાં જે બ્રાહ્મણનું વર્ણન કર્યું તેના જ, પ્રાક્તન બ્રાહ્મણભવકાલીન=પ્રથમના બ્રાહ્મણભવકાલીન, વેદપ્રામાણ્ય અભ્યુપગમ સમાનકાલીન, કાકશરીરના સંબંધના પ્રાગભાવથી બ્રાહ્મણ ભવ ત્યાગ અનંતર=પ્રથમ ભવના બ્રાહ્મણભવ ત્યાગ અનંતર, કાકશરીર અગ્રહદશામાં અતિવ્યાપ્તિ છે. - રૂતિ શબ્દ બીજા પ્રકારની અતિવ્યાપ્તિ દોષના કથનની સમાપ્તિમાં છે. किञ्च અને વળી જે બ્રાહ્મણ પૂર્વમાં બૌદ્ધ હતો તેને સ્વાપાદિ દશામાં વેદઅપ્રામાણ્ય અભ્યપગમ વિરહનું અગ્રિમબ્રાહ્મણભવીય=બૌદ્ધ ઉત્તર બ્રાહ્મણભવીય, નિરુક્ત યાવત્ શરીરસંબંધાભાવ=અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક થાવત્ શરીરસંબંધાભાવ, સમાનકાલીનપણું હોવાથી ત્યાં=સ્વાપાદિ દશાવાળા બૌદ્ધમાં, અતિવ્યાપ્તિ છે, એમ જાણવું. ॥૫॥ ભાવાર્થ: શ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે શિષ્ટનું લક્ષણ કર્યું, તે શિષ્ટના લક્ષણથી શ્લોક૨૪માં બતાવ્યું તે પ્રમાણે શિષ્ટ એવા બ્રાહ્મણમાં શિષ્યના લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થઈ. તેના નિવારણ માટે શિષ્યના લક્ષણમાં પરિષ્કાર કરવામાં આવે કે જે કોઈ ભવનો વેદપ્રામાણ્ય અભ્યપગમ' આવશ્યક હોય તેને ગ્રહણ કરીને લક્ષણની સંગતિ કરવી. તે રીતે લક્ષણની સંગતિ કરીને શ્લોક-૨૪માં શિષ્ટના Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫ લક્ષણમાં આવતી અવ્યાપ્તિનું પદ્મનાભ નિરાકરણ કરે તો તે લક્ષણ નીચે પ્રમાણે થાય અને તે લક્ષણમાં ત્રણ સ્થાનમાં અતિવ્યાપ્તિદોષ આવે છે. 'यत्किञ्चित् स्वारसिकवेदप्रामाण्याभ्युगमकाले यावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहसमानकालीनस्वारसिकवेदाप्रामाण्यनभ्युपगमः शिष्टत्वं' તે ત્રણ પ્રકારની અતિવ્યાપ્તિમાંથી બે પ્રકારની અતિવ્યાપ્તિને બતાવનાર કોષ્ટક ઃ (i) (ii) (iii) બ્રાહ્મણભવ અંતરાલ કાકભવ (કાકશરીરનો પ્રાગભાવ (iv) અંતરાલ (કાકશરીર ધ્વંસ બ્રાહ્મણ શરીર કાકશરીર અગ્રહદશા) અગ્રહદશા) (૧) (v) નંબરના બ્રાહ્મણભવના વેદપ્રામાણ્ય અભ્યપગમને આશ્રયીને (iv) માં આવતી અતિવ્યાપ્તિ : (v) બ્રાહ્મણભવ જેમ કોઈ બ્રાહ્મણ મરીને કાગડો થાય, અને પછી બ્રાહ્મણ થાય ત્યારે તે બ્રાહ્મણે પ્રથમ ભવમાં વેદને પ્રમાણ સ્વીકારેલ, અને તે બ્રાહ્મણના ભવમાં ક્યારેય પણ વેદને અપ્રમાણ સ્વીકારેલ નથી. તેવો બ્રાહ્મણ કાકભવમાં જાય છે ત્યારે પણ વેદના અપ્રામાણ્યનો અસ્વીકાર છે, અને કાક ઉત્તરમાં બ્રાહ્મણના ભવમાં જાય છે ત્યારે પણ વેદના અપ્રામાણ્યનો અસ્વીકાર છે. આ સ્થાનમાં પ્રથમ (i) બ્રાહ્મણના ભવના વેદપ્રામાણ્યને સ્વીકારીને વિચારણા ક૨વાને બદલે કાગડાના ઉત્તરભવમાં થનારા (v) બ્રાહ્મણ ભવમાં તે વેદપ્રામાણ્ય સ્વીકાર ક૨શે, તેને આશ્રયીને શિષ્ટના લક્ષણની વિચારણા કરવામાં આવે તો, કાકભવ પશ્ચાત્ બ્રાહ્મણભવના શરીરની અગ્રહદશામાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ થશે; કેમ કે તે અવસ્થામાં કાકશરીરના સંબંધનો ધ્વંસ વર્તે છે. તેથી યાવતું અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવની ત્યાં પ્રાપ્તિ થાય. માટે શિષ્યનું લક્ષણ ત્યાં અતિવ્યાપ્ત બન્યું. (૨) (i) નંબરના બ્રાહ્મણના ભવના વેદપ્રામાણ્ય અભ્યુપગમને આશ્રયીને (ii) માં આવતી અતિવ્યાપ્તિ : Page #108 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૫-૨૬ ૮૫ કોઈ બ્રાહ્મણ સ્વારસિક વેદપ્રામાણ્યને સ્વીકારતા હોય અને તે ભવમાં વેદઅપ્રામાણ્યનો અભ્યપગમ ન કર્યો હોય, તો તે બ્રાહ્મણ શિષ્ટ છે; અને આ બ્રાહ્મણ મરીને કાગડો થવાનો હોય ત્યારે કાકશરીર અગ્રહદશામાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે; કેમ કે બ્રાહ્મણના ભવમાં યાવતું અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક દેહનો વિરહ હતો અર્થાત્ યાવતું અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરનો પ્રાગભાવ હતો, તે પ્રાગભાવ કાકશરીર અગ્રહદશામાં વિદ્યમાન છે. તેથી શિષ્યનું લક્ષણ કાકશરીર અગ્રહદશામાં પ્રાપ્ત થશે. (૩) કોઈ બ્રાહ્મણ વર્તમાન ભવમાં વેદને પ્રમાણ સ્વીકારે છે અને તે ભવમાં વેદના અપ્રામાણ્યનો અસ્વીકાર પણ છે, અને તે બ્રાહ્મણમાં યાવદ્ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરનો વિરહ પણ છે. તેથી તે બ્રાહ્મણ શિષ્ટ છે; અને આ બ્રાહ્મણ પૂર્વભવમાં બૌદ્ધ હતો ત્યારે સ્વાપાદિ દશામાં વેદઅપ્રામાણ્ય અભ્યુપગમનો વિરહ હતો, અને તે બૌદ્ધ બ્રાહ્મણ થવાનો છે, તેને સામે રાખીને શિષ્યનું લક્ષણ સ્વાપાદિ દશાવાળા બૌદ્ધમાં અતિવ્યાપ્ત થાય છે; કેમ કે યાવદ્ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધનો વિરહ જેમ બ્રાહ્મણના ભવમાં છે, તેમ બ્રાહ્મણના પૂર્વભવરૂપ બૌદ્ધના ભવમાં પણ છે. તેથી તે બૌદ્ધને શિષ્ટ માનવાનો અતિપ્રસંગ આવે. ॥૫॥ અવતરણિકા : યત્કિંચિત્ વેદપ્રામાણ્યને સ્વીકારીને લક્ષણની સંગતિ કરવાથી ત્રણ સ્થાને અતિવ્યાપ્તિ આવે છે, તેમ શ્લોક-૨૫માં બતાવ્યું, અને યત્કિંચિત્ વેદપ્રામાણ્યને ન સ્વીકારવામાં આવે તો તે અતિવ્યાપ્તિદોષનું નિવારણ થાય. તેથી યત્કિંચિત્ વેદપ્રામાણ્યના સ્વીકારનો ત્યાગ કરવામાં આવે; અને શ્લોક-૧૯ સુધી પદ્મનાભે કરેલા શિષ્ટતા લક્ષણને સામે રાખીને શિષ્ટનું લક્ષણ સ્વીકારવામાં આવે તો બ્લોક-૨૦માં બતાવેલ તે પ્રમાણે બ્રાહ્મણ મરીને કાક થાય છે ત્યારે, શિષ્ટતા લક્ષણની અતિવ્યાપ્તિ આવતી હતી, તેના નિવારણ માટે શરીરના વિશેષણરૂપે ‘ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક’ બતાવેલ, જેથી શિષ્ટના લક્ષણની ઈશ્વરમાં અવ્યાપ્તિ આવેલ. હવે Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૨૬ શ્લોક-૨૦માં બતાવેલ કાકમાં આવતી અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિ બંને દૂર થાય તેવું લક્ષણ કરવામાં આવે તો સર્વ દોષોનો પરિહાર થાય છે, એમ પદ્મનાભ તરફથી કહેવામાં આવે તો, પદ્મનાભ તરફથી કેવું લક્ષણ કરી શકાય ? તે બતાવીને, તેમાં પણ કઈ રીતે દોષ આવે છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે શ્લોક ઃ ૮૬ जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽप्यसन् । उत्कर्षश्चापकर्षश्चाव्यवस्थो यदपेक्षया ।। २६ ।। અન્વયાર્થ : - ખીવવૃત્તિવિશિષ્ટાદ્માવામાવપ્રોપિ=જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવના અભાવનું ગ્રહણ પણ=જીવવૃત્તિ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવનો નિવેશ પણ અન્=અસત્ છે=કાક અને ઈશ્વરમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નિવારણ કરવા સમર્થ નથી, ય—જે કારણથી અપેક્ષવા=અપેક્ષા હોવાને કારણે ઉર્વશ્વાવર્ષT=ઉત્કર્ષ અને અપકર્ષ અવ્યવસ્થઃ અવ્યવસ્થિત છે. ॥૨૬॥ શ્લોકાર્થ ઃ જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવના અભાવનું ગ્રહણ પણ=જીવવૃત્તિ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવનો નિવેશ પણ અસત્ છે= કાક અને ઈશ્વરમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનું નિવારણ કરવા સમર્થ નથી, જે કારણથી અપેક્ષા હોવાને કારણે ઉત્કર્ષ અને અપકર્ષ અવ્યવસ્થિત છે. ।।૨૬।। * ‘નીવવૃત્તિવિશષ્ટાત્માવામાવપ્રોન' - અહીં ‘પિ' થી એ કહેવું છે કે જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનું ગ્રહણ ન કરો તો કાકમાં અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં અવ્યાપ્તિ આવે છે, પરંતુ જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનું ગ્રહણ કરો તોપણ કોઈક સ્થાનમાં અતિવ્યાપ્તિ અને કોઈક સ્થાનમાં અવ્યાપ્તિ આવે છે. માટે જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનું ગ્રહણ પણ અસુંદર છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૬ ટીકા : जीवेति-जीववृत्तिविशिष्ट:-क्षेत्रज्ञवृत्तित्वविशिष्टो, योऽङ्गाभाव: उत्कृष्टज्ञानावच्छेदकशरीराभावास्तदभावग्रहोऽपि तदभावनिवेशोऽपि काकेश्वरयोरतिव्याप्त्यव्याप्तिवारणार्थमसन् न दुष्टलक्षणसमाधानसमर्थः, यद्यस्मादुत्कर्षश्चापकर्षश्च अपेक्षयाऽव्यवस्थितः, कीटिकादिज्ञानापेक्षयोत्कृष्टत्वात् काकादिज्ञानस्य, ब्राह्मणादिज्ञानस्य च देवादिज्ञानापेक्षयाऽपकृष्टत्वात्, इत्थं च तदवस्थे एवातिव्याप्त्यव्याप्ती । ટીકાર્ય : નીવવૃત્તિવિશિષ્ટ = .... વાતવ્યાવ્યાતી જીવવૃતિવિશિષ્ટ= ક્ષેત્રજ્ઞવૃત્તિત્વવિશિષ્ટ, જે અંગનો અભાવ=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરનો અભાવ, તેના અભાવનું ગ્રહણ પણ તેના અભાવનો નિવેશ પણ=લક્ષણમાં ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવનો નિવેશ પણ, કાક અને ઈશ્વરમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના વારણ માટે અસત્ છે=અસુંદર છે=દુષ્ટ લક્ષણના સમાધાનમાં સમર્થ નથી=શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિના દોષોથી દુષ્ટ છે, તેનું નિવારણ કરવા માટે સમર્થ તથી, જે કારણથી ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ હોવાને કારણે અવ્યવસ્થિત છે; કેમ કે કીડી આદિના જ્ઞાનની અપેક્ષાએ કાકાદિના જ્ઞાનનું ઉત્કૃષ્ટપણું છે, અને દેવાદિના જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિના જ્ઞાનનું અપકૃષ્ટપણું છે; અને આ રીતે=ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ હોવાના કારણે અવ્યવસ્થિત છે એ રીતે, તદવસ્થ જ અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ છે પદ્મનાભે કરેલા લક્ષણમાં જીવવૃતિવિશિષ્ટ અંગાભાવાભાવનો લિવેશ કરવા છતાં પણ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ દૂર થયો નથી. ‘ક્રોટિરિ' - અહીં ‘દિ' થી કુંથુઆ આદિનું ગ્રહણ કરવું. ક વિજ્ઞાની' - અહીં ‘’ થી ચકલી, મેના, પોપટ આદિનું ગ્રહણ કરવું. વવિજ્ઞાનાપેક્ષા' - અહીં ‘વિ થી ઈશ્વરનું ગ્રહણ કરવું. ‘ત્રાહ્મવિજ્ઞાનસ્થ’ - અહીં ‘દ્ધિ થી ક્ષત્રિય વગેરેનું ગ્રહણ કરવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/શ્લોક-૨૬ ભાવાર્થ : પદ્મનાભે શિષ્ટના લક્ષણમાં આવતા સર્વ દોષોનો પરિહાર થાય તેવું લક્ષણ શ્લોક-૨૨-૨૩માં કર્યું, તે લક્ષણ પ્રમાણે પણ કોઈ બ્રાહ્મણ મરીને કાક થાય અને ફરી બ્રાહ્મણ થાય ત્યારે, બાલ્યાવસ્થામાં તેણે વેદને પ્રમાણરૂપે સ્વીકારેલ નથી. તે વખતે પણ તે શિષ્ટ હોવા છતાં તેમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે, તેમ ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૪માં બતાવ્યું. તેના નિવારણ માટે “યત્કિંચિત્ વેદપ્રામાણ્ય' સ્વીકારવામાં આવે તો શ્લોક-૨પમાં બતાવ્યું તેમ ત્રણ સ્થાને શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થતું હતું. તેથી “યત્કિંચિત્ વેદપ્રામાણ્ય ને ગ્રહણ કરીને શિષ્ટનું લક્ષણ કરી શકાય નહીં, પરંતુ તેનું લક્ષણ કરવું જોઈએ કે જેથી કોઈ સ્થાનમાં આવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ ન આવે, અને તેવું લક્ષણ પદ્મનાભ આ રીતે કરી શકે - સ્વાવિવેકામાખ્યાખ્યુમિત્તે નીવવૃત્તિશામાવાभावसमानकालीनस्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः शिष्टत्वं' આ લક્ષણમાં જીવવૃત્તિ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ નિવેશ કરવાથી શ્લોક-૨૦માં બતાવેલ બ્રાહ્મણ ઉત્તર કોકમાં આવતી શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં આવતી શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે. તે આ રીતે – કોઈ બ્રાહ્મણ મરીને કાક થાય ત્યારે બ્રાહ્મણના ભવમાં સ્વારસિક વેદપ્રામાણ્યનો અભ્યપગમ હતો અને સ્વારસિક વેદઅપ્રામાણ્યનો અભ્યાગમ પણ હતો. વળી તે બ્રાહ્મણના ભવમાં જેમ સ્વારસિક વેદપ્રામાણ્યનો અનભુગમ હતો, તેમ કાકના ભાવમાં પણ છે. તેથી શિષ્ટનું લક્ષણ કાકભવમાં અતિવ્યાપ્ત થતું હતું, પરંતુ વિશિષ્ટાંગાભાવાભાવ=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ, કાકભવમાં નથી, પરંતુ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવરૂપ એવા અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક કાકભવનું શરીર છે; માટે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવ સાથે સમાનકાલીન વેદઅપ્રામાણ્યનો અભ્યપગમ નથી. માટે કાકભવમાં શિષ્ટનું લક્ષણ જાય નહીં. વળી, આ લક્ષણમાં ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિ દૂર કરવા માટે વિશિષ્ટ અંગાભાવાભાવનું વિશેષણ “જીવવૃત્તિ મૂકેલ છે. તેથી ઈશ્વરમાં અવ્યાપ્તિ દોષ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૯ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૬ આવતો નથી; કેમ કે ઈશ્વર અશરીરી હોવાથી ઈશ્વરમાં ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ નથી, પરંતુ ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરનો અભાવ છે; તોપણ જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવનો અભાવ છે અર્થાત્ વિશેષ્ય અંશરૂપ વિશિષ્ટઅંગાભાવાભાવ નથી, પરંતુ જીવવૃત્તિરૂપ વિશેષણથી વિશિષ્ટ એવો અંગાભાવાભાવ છે વિશેષાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ નથી, તોપણ વિશેષણાભાવ પ્રયુક્ત વિશિષ્ટાભાવ છે. માટે શ્લોક-૨૦માં બતાવેલ ઈશ્વરમાં અવ્યાપ્તિ દોષનો પરિહાર થાય છે. આ રીતે શ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે કરેલા શિષ્ટના લક્ષણનો પરિષ્કાર ગ્રહણ કરીને તે લક્ષણમાં પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં બતાવ્યો તેવો પરિષ્કાર કરવામાં આવે, તો બ્રાહ્મણભવઉત્તરકાલીન કાકશરીરમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિનો પરિહાર થાય છે, અને આ લક્ષણ ઈશ્વરમાં પણ અવ્યાપ્ત થતું નથી. વળી શ્લોક-૨૪માં બતાવ્યું એ પ્રમાણે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થતું હતું, તેના નિવારણ માટે શ્લોક-રપમાં યત્કિંચિત્'નું ગ્રહણ કર્યું. તેથી ત્રણ સ્થાનમાં અતિવ્યાપ્તિ દોષ પ્રાપ્ત થતો હતો, પરંતુ પ્રસ્તુત શ્લોકમાં બતાવ્યું તે પ્રમાણે શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો શ્લોક-૨૪માં બતાવેલ અવ્યાપ્તિનો દોષ પણ આવતો નથી અને શ્લોક-૨પમાં બતાવ્યા પ્રમાણે ત્રણ સ્થાને આવતી અતિવ્યાપ્તિ પણ દૂર થાય છે. આમ છતાં સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારતાં આ રીતે પ્રસ્તુત શ્લોકના પૂર્વાર્ધમાં બતાવ્યો તેવો પરિષ્કાર કરાયેલું પણ શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણના ઉત્તરમાં કાકભવમાં અતિવ્યાપ્ત થાય છે, તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે કે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ અવ્યવસ્થિત છે, તેથી બ્રાહ્મણના ઉત્તરના કાકભવમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ અને શિષ્ટ એવા બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ આવશે. તે આ રીતે – કીડી આદિના જ્ઞાનની અપેક્ષાએ કાકાદિના જ્ઞાનનું ઉત્કૃષ્ટપણું છે અને દેવાદિના જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિના જ્ઞાનનું અપકૃષ્ટપણું છે. તેથી પ્રસ્તુત લક્ષણમાં જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનું ગ્રહણ કર્યું, તે સ્થાનમાં ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ બ્રાહ્મણ ઉત્તરભાવી કાકભવમાં પણ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સમ્યગ્દરિદ્વાત્રિશિકા/બ્લોક-૨૬ પ્રાપ્ત થઈ શકે છે; કેમ કે કીડી આદિના જ્ઞાનની અપેક્ષાએ કાકાદિનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવનો અભાવ=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર, કાકભવમાં પણ છે. તેથી બ્રાહ્મણ ઉત્તરકાલીન કાકમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થશે અને શિષ્ટ એવા બ્રાહ્મણમાં આ લક્ષણ અવ્યાપ્ત થશે; કેમ કે દેવાદિ જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિનું જ્ઞાન અપકૃષ્ટ છે. તેથી ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના અભાવના અભાવરૂપ ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર બ્રાહ્મણને નથી. તેથી શિષ્ટ એવા બ્રાહ્મણમાં પ્રસ્તુત લક્ષણ જશે નહીં. ઉત્થાન : ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાએ હોવાને કારણે અવ્યવસ્થિત હોવાથી ઉપર કરાયેલા લક્ષણમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષ તદવસ્થ રહે છે. તે દોષના નિવારણ માટે ઉત્કર્ષને જાતિવિશેષરૂપે સ્વીકારીને શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો દોષોનું નિવારણ થાય, પરંતુ ઉત્કર્ષને જાતિવિશેષ સ્વીકારવામાં જે દોષ આવે છે તે ગ્રંથકારશ્રી બતાવે છે -- ટીકા :__ न च काकादिज्ञानव्यावृत्तं मनुष्यादिज्ञानसाधारणमुत्कर्षं नाम जातिविशेषमाद्रियन्ते भवन्तः, अन्यथा कार्यमात्रवृत्तिजातेः कार्यतावच्छेदकत्वनियमेन तदवच्छिन्नेऽनुगतकारणकल्पनापत्तिः, 'ईश्वरज्ञानसाधारण्यान तस्य कार्यमात्रवृत्तित्वमिति' चेत् ? तथापि देवदत्तादिजन्यतावच्छेदिकयाऽपकर्षविशेषेण च सांकर्यान्न जातित्वं, तत्तद्ज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावकूटस्तु दुर्ग्रह इति न किञ्चिदेતત્ શારદા ટીકાર્ચ - = ાર ... – વિશ્વિત || અને કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ ઉત્કર્ષરૂપ જાતિવિશેષ તમારા વડે સ્વીકારાતો નથી. અન્યથા=કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવા ઉત્કર્ષને જાતિવિશેષરૂપે બ્રાહ્મણો વડે સ્વીકારવામાં આવે તો, કાર્યમાત્રવૃત્તિ જાતિનો= કાર્યમાત્રમાં વૃત્તિ એવી ઉત્કર્ષરૂપ જાતિવિશેષનો, કાર્યતાવચ્છેદકપણાનો Page #114 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દગ્લિાનિંશિકા/શ્લોક-૨૬ ૧ નિયમ હોવાને કારણે તદવચ્છિન્નમાં=સ્વીકારાયેલી ઉત્કર્ષ જાતિથી અવચ્છિન્ન એવા કાર્યમાં, અનુગત કારણકલ્પનાની આપત્તિ છે જેમ ઘટ પ્રત્યે દંડ કારણ છે, તેમ કાર્યમાત્ર પ્રત્યે કોઈક નવા કારણની કલ્પનાની આપત્તિ છે. “' .... અહીં પૂર્વપક્ષી કહે કે ઈશ્વરના જ્ઞાનનું સાધારણપણું હોવાને કારણે=કાકાદિજ્ઞાનવ્યાવૃત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવી ઉત્કર્ષરૂપ જાતિનું ઈશ્વરના જ્ઞાનની સાથે સાધારણપણું હોવાને કારણે, તેનું ઉત્કર્ષતું, કાર્યમાત્રવૃત્તિપણું નથી, તેથી કાર્યમાત્ર પ્રત્યે અનુગત કારણતી આપત્તિ નથી.) એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – તથાપિ .....' તોપણ દેવદતાદિજાન્યતાવચ્છેદિકા જાતિ સાથે અને અપકર્ષવિશેષ સાથે સાંકર્યું હોવાથીઉત્કર્ષતું સાંકર્થ હોવાથી, જાતિપણું નથી કાકાદિજ્ઞાન વ્યાવૃત મનુષ્યાદિજ્ઞાન સાધારણ એવા ઉત્કર્ષમાં જાતિપણું નથી. જો ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારી ન શકાય તો કઈ રીતે મનુષ્યાદિજ્ઞાનસાધારણ ઉત્કર્ષને ગ્રહણ કરીને અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષનું નિવારણ થઈ શકે? તે બતાવીને, તેનું ગ્રહણ પણ ઉચિત નથી, તે સ્પષ્ટ કરે છે – ત નાવ છે . વળી તતદ્ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટ= કાકજ્ઞાન, કીટિકાાન આદિ રૂપ તતદ્ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવતો સમુદાય, દુગ્રહ છે–તેની ઉપસ્થિતિ અતિ દુષ્કર છે, એથી ત–આ= અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષતા પરિવાર માટે તત જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટનું ગ્રહણ, ર વિશ્વ—અર્થ વગરનું છે. પુરા * “મનુષ્ય વિજ્ઞાન .....' -- અહીં ‘વિ’ થી દેવ, ઈશ્વરનું ગ્રહણ કરવું. ભાવાર્થ - શિષ્ટના લક્ષણમાં અત્યાર સુધી જે જે દોષો આવતા હતા તે સર્વ દોષોના નિવારણ માટે પૂર્વના લક્ષણમાં “જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવાભાવનો નિવેશ કર્યો. તેથી પૂર્વમાં બતાવેલા અતિવ્યાપ્તિ આદિ દોષોનું નિવારણ થયું; તોપણ ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાવાળા હોવાને કારણે અવ્યવસ્થિત છે. તેથી નવું કરાયેલું લક્ષણ કાકાદિમાં અતિવ્યાપ્ત થાય છે અને શિષ્ટ એવા બ્રાહ્મણમાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૬ અવ્યાપ્ત થાય છે, અને તે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષના નિવારણ માટે કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ” એવા ઉત્કર્ષને જાતિવિશેષરૂપે સ્વીકારવામાં આવે તો તે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ દૂર થાય; કેમ કે જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવના અભાવરૂપ ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરથી કાકાદિના શરીરનું પણ ગ્રહણ થતું હતું. તેથી શિષ્ટનું લક્ષણ કાકાદિમાં અતિવ્યાપ્ત થતું હતું, અને દેવાદિ જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિનું જ્ઞાન અપકૃષ્ટ હોવાને કારણે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરથી બ્રાહ્મણાદિનું શરીર પણ ગ્રહણ થતું ન હતું. તેથી શિષ્ટ એવા બ્રાહ્મણમાં પણ શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થતું હતું. તેના નિવારણ માટે ઉત્કર્ષને જાતિવિશેષ સ્વીકારવામાં આવે અને મનુષ્ય અને દેવના જ્ઞાનમાં રહેનાર એવા ઉત્કર્ષરૂપ જાતિવિશેષને ગ્રહણ કરીએ તો અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ આવે નહીં; કેમ કે કાકાદિનું ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીર નથી. તેથી કાકાદિમાં આ લક્ષણ અતિવ્યાપ્ત થાય નહીં અને શિષ્ટ એવા બ્રાહ્મણમાં ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરનો અભાવ નથી. તેથી અવ્યાપ્તિ આવે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે – નૈયાયિકો કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવા ઉત્કર્ષને જાતિવિશેષરૂપે સ્વીકારતા નથી, અને જો શિષ્ટના લક્ષણમાં આવતા દોષના નિવારણ માટે કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવા ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારે તો મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવો ઉત્કર્ષ કાર્યમાત્રમાં વૃત્તિ છે. તેથી ઉત્કર્ષરૂપ જાતિ કાર્યમાત્રમાં વૃત્તિ પ્રાપ્ત થાય અને કાર્યમાત્રમાં વૃત્તિ જો કોઈ જાતિ હોય તો જાતિ કાર્યતાવચ્છેદક બને, અને કાર્યતાવચ્છેદક જાતિ સ્વીકારીએ તો કાર્યતાવચ્છેદક જાતિથી અવચ્છિન્ન એવા કાર્યમાં કોઈક અનુગત કારણ છે, તેમ કલ્પના કરવાની આપત્તિ આવે. આશય એ છે કે મનુષ્યદેવાદિનું જ્ઞાન જગતનાં તમામ કાર્યોને જોઈ શકે છે, પરંતુ સર્વ કાર્યના આદ્ય કારણભૂત એવા પરમાણુને જોઈ શકતું નથી. અને પરમાણુ કયણુકનું કારણ છે પણ કોઈનું કાર્ય નથી. તેથી મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવો જે જ્ઞાનમાં વર્તતો ઉત્કર્ષ તેને જાતિરૂપે સ્વીકારવામાં આવે તો જગતમાં જે કોઈ કાર્યો છે તે સર્વમાં આ ઉત્કર્ષજાતિવિશેષ રહે છે તેમ સિદ્ધ થાય; કેમ કે જગતના તમામ કાર્યોનું જ્ઞાન મનુષ્યાદિ કરી શકે છે. તેથી આ ઉત્કર્ષ Page #116 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૨૬ નામની જાતિ કાર્યમાત્રમાં વૃત્તિ થાય, અને કાર્યમાત્રમાં વૃત્તિ જાતિ સ્વીકારવામાં આવે તો તે જાતિ કાર્યતાવચ્છેદક છે તેમ માનવું પડે, અને તેમ સ્વીકારીએ તો એ દોષ પ્રાપ્ત થાય કે જગતમાં વર્તતાં તમામ કાર્યો પ્રત્યે કોઈક એવું કારણ છે કે જે સર્વ કાર્યોનું કારણ છે. તે આ રીતે જેમ જગતમાં ઘટાદિ કાર્યો થાય છે ત્યાં જે તદ્દટરૂપ કાર્ય થાય છે, તેના પ્રત્યે તદંડ કારણ છે. તેથી તદ્ઉટ અને તદંડ વચ્ચે કાર્યકારણભાવ આનુભવિક છે. આમ છતાં સર્વ ઘટમાં ઘટત્વ નામની જાતિ નૈયાયિકો સ્વીકારે છે. તેથી તદ્ઉટ અને તદંડ વચ્ચે કાર્યકારણભાવ આનુભવિક સિદ્ધ હોવા છતાં, ઘટત્વેન દંડત્વન કાર્યકારણભાવ નૈયાયિકો સ્વીકારે છે; કેમ કે ઘટત્વ જાતિ ઘટનિષ્ઠ કાર્યતાવચ્છેદક છે. તેથી ઘટત્વાવચ્છિન્ન કાર્યમાં જેમ દંડત્વાવચ્છિન્ન કારણતાની કલ્પના કરાય છે, તેમ ઉત્કર્ષાવચ્છિન્ન કાર્યમાં કોઈક કારણની કલ્પના કરવી પડે, અને તેવી કલ્પના કોઈને માન્ય નથી. આથી જ નૈયાયિકો કાર્યમાં કાર્યત્વ જાતિ સ્વીકારતા નથી, પરંતુ કાર્યત્વને તદ્ વ્યક્તિ વિશ્રાંત કહે છે, અને નૈયાયિકો જો ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારે તો ઉત્કર્ષાવચ્છિન્ન કાર્ય પ્રત્યે કોઈક સાધારણ કારણને સ્વીકારવાની તેઓને આપત્તિ આવે. , ૯૩ આનાથી એ ફલિત થાય કે કાકમાં આવતી શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિ અને બ્રાહ્મણમાં આવતી શિષ્યના લક્ષણની અવ્યાપ્તિ દોષનો પરિહાર નૈયાયિકો ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારીને કરી શકે નહીં; કેમ કે ઉત્કર્ષને જાતિ સ્વીકારવા જતાં ઉત્કર્ષાવચ્છિન્ન કાર્યમાત્ર પ્રત્યે અનુગત કારણની કલ્પનાની આપત્તિ પ્રાપ્ત થાય છે; અને તે આપત્તિના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે ઈશ્વરના જ્ઞાનનું સાધારણપણું હોવાથી તેનું=ઉત્કર્ષનું, કાર્યમાત્ર વૃત્તિપણું નથી. આશય એ છે કે કાકાદિજ્ઞાનવ્યાવૃત્ત મનુષ્યાદિજ્ઞાનસાધારણ એવા ઉત્કર્ષને જાતિવિશેષ સ્વીકાર્યો, તે સ્થાનમાં ‘આદિ’ પદથી દેવનું જ્ઞાન અને ઈશ્વરનું જ્ઞાન ગ્રહણ થાય છે. તેથી આ ઉત્કર્ષ જાતિ મનુષ્યજ્ઞાન, દેવજ્ઞાન અને ઈશ્વરજ્ઞાન સાધારણ છે, અને ઈશ્વર જેમ તમામ કાર્યોનું જ્ઞાન કરે છે, તેમ તમામ કાર્યોના Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સમ્યગ્દગ્લિાનિંશિકા/બ્લોક-૨ આદ્ય કારણભૂત એવા પરમાણુનું પણ જ્ઞાન કરે છે. તેથી ઈશ્વરનું જ્ઞાન કાર્યઅકાર્યસાધારણ છે. માટે આ ઉત્કર્ષ જાતિ કાર્યમાત્રમાં વૃત્તિ નથી, પરંતુ કાર્યઅકાર્યસાધારણ વૃત્તિ છે. તેથી ઉત્કર્ષને જાતિવિશેષ સ્વીકારીશું તોપણ કાર્યવાવચ્છિન્ન પ્રત્યે અનુગત કારણની કલ્પનાની આપત્તિ આવશે નહીં, એ પ્રમાણે નૈયાયિક કહે તો તેને ગ્રંથકારશ્રી કહે છે -- આ ઉત્કર્ષ જાતિનું, દેવદત્તાદિ જન્યતાવચ્છેદિકા જાતિ સાથે અને અપકર્ષવિશેષ સાથે સાંકર્યું હોવાથી મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષમાં જાતિપણું નથી. સાંકર્યની વ્યાખ્યા - “પરસ્પરીચત્તામાવનિધિવરાયોરીસમાવેશ સાંવ " અર્થાત્ ભિન્ન ભિન્ન અધિકરણમાં રહેલા ધર્મોનું એકત્ર અવસ્થાન તે સાંક્ય. નિયાયિક મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષજાતિને સ્વીકારે તો તે ઉત્કર્ષ જાતિનું બે રીતે સાર્ધ પ્રાપ્ત થાય છે. (૧) દેવદત્તાદિજાન્યતાવચ્છેદિકા જાતિ સાથે સાંકર્ય. (૨) અપકર્ષવિશેષ સાથે સાંકર્ય. (૧) દેવદત્તાદિજાન્યતાવચ્છેદિકા જાતિ સાથે સાંકર્યઃ | ૧ | ૨ ૩ | ૪ | ૧. ઈશ્વરનું જ્ઞાન. ૨. મનુષ્ય અને દેવનું જ્ઞાન. ૩. ઘટપટાદિ કાર્યો. ૪. ઈશ્વરજ્ઞાન અને દેવમનુષ્યજ્ઞાનસાધારણ ઉત્કર્ષ જાતિ. ૫. દેવદત્તાધિજન્યતાવચ્છેદિકા જાતિદેવદત્તાદિ એવા મનુષ્યથી અને દેવોથી જન્ય એવા જ્ઞાનમાં અને દેવદત્તાદિથી જન્ય એવા ઘટપટાદિ કાર્યમાં દેવદત્તાદિજન્યતાવચ્છેદિકા જાતિ. (i) ઈશ્વર-દેવ-મનુષ્ય જ્ઞાન સાધારણ ઉત્કર્ષ જાતિ નં. ૧ અને નં. રમાં રહે છે. તેથી નં. ૪ થી . ૧-૨ સાધારણ છે તેમ બતાવેલ છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ લ, સમ્યગ્દષ્ટિદ્વાલિંશિકા/બ્લોક-૨૬ (ii) દેવદત્તાદિથી જન્ય એવું જ્ઞાન મનુષ્યના જ્ઞાનમાં અને દેવના જ્ઞાનમાં સાધારણ છે, અને દેવદત્તાદિથી જન્ય ઘટાદિ કાર્યો પણ છે. તેથી દેવદત્તજન્યતાવચ્છેદિકા જાતિ નં. ૨ અને નં. ૩માં રહે છે. તેથી ને. પથી નં. ર-૩ સાધારણ છે તેમ બતાવેલ છે. મનુષ્યાદિજ્ઞાનસાધારણ ઉત્કર્ષ જાતિ ) નં. રમાં અને દેવદત્તાદિજન્યતાવચ્છેદિકા જાતિ આ બન્ને એકાધિકરણ છે. અને મનુષ્યાદિજ્ઞાનસાધારણ ઉત્કર્ષ જાતિ નં. ૧માં છે . ૩માં નથી માટે ભિન્નાધિકરણ છે. અને દેવદત્તાદિજન્યતાવચ્છેદિકા જાતિ કે નં. ૩માં છે નં. ૧માં નથી ' માટે ભિન્નાધિકરણ છે. અર્થાત્ આ બંને જાતિઓ કોઈક સ્થાને એકાધિકરણ છે અને આ બંને જાતિઓ કોઈક સ્થાને ભિન્નાધિકરણ છે. માટે ભિન્નાધિકરણમાં રહેલ જાતિનું એકત્ર અવસ્થાન થવાથી સાંકર્ય દોષ આવે છે. સારાંશ - દેવદત્તાદિજન્યતાવચ્છેદિકા જાતિની સાથે મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષ જાતિનું સાંકર્યું હોવાથી મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષ જાતિને જાતિરૂપે સ્વીકારી શકાય નહીં. (૨) અપકર્ષવિશેષ સાથે સાંકર્યઃ ૪ | ૧. ઈશ્વર અને દેવનું જ્ઞાન ૨. મનુષ્યનું જ્ઞાન ૩. કાકાદિ જ્ઞાન ૪. ઉત્કર્ષવિશેષ=મનુષ્ય-દેવ-ઈશ્વર-જ્ઞાનસાધારણ એવી ઉત્કર્ષ જાતિ ૫. અપકર્ષવિશેષ=મનુષ્ય-કાકાદિ-જ્ઞાનસાધારણ એવી અપકર્ષ જાતિ. Page #119 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨ | (i) ઈશ્વર અને દેવનું જ્ઞાન મનુષ્યના જ્ઞાન કરતાં ઉત્કર્ષવાળું છે અને કાકાદિજ્ઞાન કરતાં મનુષ્યનું જ્ઞાન ઉત્કર્ષવાળું છે, તેથી ઉત્કર્ષવિશેષ જાતિ નં. ૧ અને નં. રમાં રહે છે. જે નં. ૪થી બતાવાયેલ છે. (ii) ઈશ્વર અને દેવના જ્ઞાન કરતાં મનુષ્યનું જ્ઞાન અપકર્ષવાળું છે અને મનુષ્યજ્ઞાન કરતાં કાકાદિજ્ઞાન અપકર્ષવાળું છે, તેથી અપકર્ષવિશેષ જાતિ નં. ૨ અને નં. ૩માં રહે છે, જે નં. પથી બતાવાયેલ છે. તેથી ઉત્કર્ષવિશેષ જાતિ અને અપકર્ષ જાતિ નં. રમા એકાધિકરણ પ્રાપ્ત થાય છે. ઉત્કર્ષવિશેષ જાતિ નં. ૧માં ભિન્નાધિકરણ છે. અપકર્ષવિશેષ જાતિ નં. ૩માં ભિત્રાધિકરણ છે. અર્થાત્ આ બંને જાતિઓ કોઈક સ્થાને એકાધિકરણ છે અને આ બંને જાતિઓ કોઈક સ્થાને ભિન્નાધિકરણ છે. માટે ભિત્રાધિકરણમાં રહેલ જાતિનું એકત્ર અવસ્થાન થવાથી સાંર્યદોષ આવે છે. સારાંશ : ઉત્કર્ષવિશેષ જાતિ સાથે અપલ્પવિશેષ જાતિનું સાંકર્યા હોવાથી મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષજાતિને જાતિરૂપે સ્વીકારી શકાય નહીં. આ રીતે દેવદત્તાધિજન્યતાવચ્છેદિકા જાતિ સાથે અને અપકર્ષવિશેષ સાથે સાંકર્યદોષ હોવાને કારણે નૈયાયિકો મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષને જાતિવિશેષરૂપે સ્વીકારીને શિષ્ટના લક્ષણની કાકાદિમાં આવતી અતિવ્યાપ્તિનું અને બ્રાહ્મણમાં આવતી અવ્યાપ્તિનું નિવારણ કરી શકે નહીં. તેથી તે અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના નિવારણ માટે તેઓને તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટને' ગ્રહણ કરવો પડે, અને તે ગ્રહણ કરવામાં ઉપસ્થિતિકૃત ગૌરવ છે. માટે તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટનું ગ્રહણ દુર્રહ છે. માટે આ પ્રકારનું લક્ષણ અકિંચિત્કર છે. આશય એ છે કે કાકમાં આવતી અતિવ્યાપ્તિ અને ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિના નિવારણ માટે જીવવૃત્તિવિશિષ્ટ અંગાભાવના અભાવનું ગ્રહણ કર્યું, તે સ્થાનમાં વિશિષ્ટ અંગાભાવથી તદ્ તદ્ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવરૂપ Page #120 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/મ્લોક-૨૬ ૯૭ સમૂહ ગ્રહણ કરવામાં આવે તો શિષ્ટના લક્ષણમાં આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનું નિવારણ થઈ શકે; કેમ કે જીવવૃત્તિ દેવદત્તાદિ સર્વ મનુષ્યોના અને સર્વ દેવોના તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવના સમૂહનો અભાવ ગ્રહણ કરીએ તો તેવા સમૂહનો અભાવ કાકાદિમાં છે. તેથી કાકાદિમાં શિષ્યનું લક્ષણ અતિવ્યાપ્ત થાય નહીં અને જીવવૃત્તિ તદ્ તદ્ જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવના સમૂહને ગ્રહણ કરીએ તો તેવો સમૂહ બ્રાહ્મણાદિમાં છે. તેથી બ્રાહ્મણાદિમાં શિષ્યનું લક્ષણ અવ્યાપ્ત થાય નહીં, પરંતુ ઉત્કર્ષને જાતિરૂપે સ્વીકારવામાં દોષ આવવાને કારણે તેને છોડીને તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવકૂટ ગ્રહણ કરવાથી તે તે મનુષ્યના જ્ઞાન અને તે તે દેવના જ્ઞાનના અવચ્છેદક એવા શરીરના સંબંધના અભાવની ઉપસ્થિતિ કરવા માટે અનંતા પદાર્થોની ઉપસ્થિતિ કરવી પડે. તેથી તેવી ઉપસ્થિતિ અતિ દુષ્કર છે. માટે આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ અકિંચિત્કર છે. II૨૬ના પૂર્વશ્લોક સાથે અવતરણિકાનું જોડાણ : પદ્મનાભે શિષ્ટનું લક્ષણ કર્યું, તેમાં આવતા દોષોને શ્લોક-૨૪-૨૫માં બતાવીને ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૬માં કહ્યું કે ‘જીવવૃત્તિવિશિષ્ટઅંગાભાવનો અભાવ' લક્ષણમાં નિવેશ કરવામાં આવે તો અત્યાર સુધી આવતા અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષનું નિરાકરણ થઈ શકે, તોપણ ઉત્કર્ષ અને અપકર્ષ અવ્યવસ્થિત હોવાને કારણે આ રીતે કરાયેલા લક્ષણમાં પણ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષ આવે છે; અને મનુષ્યાદિજ્ઞાનસાધારણઉત્કર્ષને જાતિ સ્વીકારીને તે દોષનું નિવારણ થઈ શકે, પરંતુ તે જાતિ સ્વીકારવામાં સાંકર્ય દોષ આવે છે. તેથી જાતિ સ્વીકારીને આ નવું કરાયેલું શિષ્ટનું લક્ષણ દોષનિવારણ કરવા માટે સમર્થ નથી; અને તદ્ તદ્ જ્ઞાનીવચ્છેદકશરીરસંબંધાભાવકૂટને ગ્રહણ કરીને દોષનું નિવારણ થઈ શકે, પરંતુ તે રીતે ઉપસ્થિતિ ક૨વામાં અનંત પદાર્થોની કલ્પના કરવી પડે છે. તેથી તે લક્ષણ પણ સંગત નથી=યુક્ત નથી. હવે એક જન્મને આશ્રયીને શિષ્યનું લક્ષણ કરવાથી ઉપર બતાવેલ સર્વ દોષોનો પરિહાર થઈ શકે, તે બતાવીને તે રીતે લક્ષણ કરવામાં પણ કાર્ત્ય અને દેશને આશ્રયીને અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે, તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯. અવતરણિકા : ननु एकजन्मावच्छेदेन स्वसमानाधिकरणस्वोत्तरवेदप्रामाण्याभ्युपगमध्वंसाना સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૨૬ धारवेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वमिति निर्वचने न कोऽपि दोषो भविष्यतीत्यत आह અવતરણિકાર્ય : ‘નનુ’ થી શિષ્ટનું લક્ષણ દોષરહિત કઈ રીતે થઈ શકે છે ? તે વેદને પ્રમાણ માનનારા બતાવે છે એક જન્મના અવચ્છેદથી=એક જન્મના વિભાગથી, સ્વસમાનાધિકરણ-સ્વઉત્તરવેદપ્રામાણ્યઅલ્યુપગમ-ધ્વંસઅનાધાર એવા વેદપ્રામાણ્યઅશ્રુપગમ-ઉત્તરકાલવૃત્તિત્વ-વિશિષ્ટ-વેદઅપ્રામાણ્યઅશ્રુપગમનો વિરહ શિષ્ટપણું છે. એ પ્રકારના નિર્વચનમાં=એ પ્રકારના શિષ્ટના લક્ષણમાં, કોઈપણ દોષ થશે નહીં. એથી ગ્રંથકારશ્રી કહે છે - (૧) સ્વસમાનાથિવરન=અહીં સ્વવેદપ્રામાણ્યનો સ્વીકાર અને સમાનાધિકરણ=વેદપ્રામાણ્યસ્વીકારરૂપ અધિકરણમાં વેદઅપ્રામાણ્ય અભ્યુપગમનો વિરહ. (२) वेदप्रामाण्याभ्युपगमउत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः= વેદપ્રામાણ્યસ્વીકારકાળથી ઉત્તર કાળમાં વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર. (૩) સ્વોત્તરવેલપ્રામાખ્યા મ્યુપામધ્વંસાનાધાર વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી વેદઅપ્રામાણ્યનો સ્વીકાર જ્યાં નથી, તેવું અધિકરણ (નં.૨) છે તે શિષ્ટત્વ છે એમ અન્વય છે. ભાવાર્થ: ‘નનુ’ થી વેદને પ્રમાણ માનનારા વડે કરેલું શિષ્ટનું લક્ષણ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે - કોઈ એક જન્મને ગ્રહણ કરીને વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યા પછી ઉત્તરકાલવૃત્તિત્વવિશિષ્ટ વેદઅપ્રામાણ્યના સ્વીકારનો વિરહ શિષ્ટપણું છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ‘વેદપ્રામાણ્ય-અભ્યુપગમઉત્તરકાલવૃત્તિત્વ’ એ વિશેષણ છે, અને એ વિશેષણથી વિશિષ્ટ વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ Page #122 -------------------------------------------------------------------------- ________________ GG સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૦ એક જન્મને આશ્રયીને હોય તો તે વિરહ શિષ્ટત્વ છે, અને આ વેદપ્રામાણ્યઅભ્યપગમ-ઉત્તરકાલવૃત્તિત્વરૂપ વિશેષણથી વેદઅપ્રામાણ્ય-અભ્યાગમના વિરહનું વિશિષ્ટપણે કયા સંબંધથી ગ્રહણ કરવું છે, તે બતાવવા માટે “સ્વસમાનાધિકરણ વિશેષણ મૂકેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે બ્રાહ્મણે વેદપ્રામાણ્યનો સ્વીકાર કર્યો છે, તે બ્રાહ્મણનો જ ઉત્તરકાલવૃત્તિ-વેદઅપ્રામાણ્ય-અભ્યપગમનો વિરહ જોઈએ. તેથી જે બ્રાહ્મણે વેદપ્રામાણ્ય-અભ્યપગમ કર્યો છે, તે જ બ્રાહ્મણ ઉત્તરકાળમાં વેદઅપ્રામાણ્ય-અભ્યપગમના વિરહવાળો હોય તો તે શિષ્ટ છે, અન્ય નહીં. વળી વેદપ્રામાણ્યના અભ્યપગમવાળી અન્ય વ્યક્તિ હોય અને વેદઅપ્રામાણ્યના અભ્યપગમના વિરહવાળી અન્ય વ્યક્તિ હોય તો વ્યધિકરણ સંબંધથી વેદપ્રામાણ્યઅભ્યપગમ-ઉત્તરકાલવૃત્તિત્વ-વિશિષ્ટ વેદઅપ્રામાણ્ય- અભ્યપગમનો વિરહ તે અન્ય વ્યક્તિમાં પ્રાપ્ત થાય, પરંતુ તે અન્ય વ્યક્તિ શિષ્ટ નથી. માટે તેમાં શિષ્ટનું લક્ષણ ન જાય તે માટે સ્વસમાનાધિકરણ વિશેષણ મૂકેલ છે; અને જો સ્વસમાનાધિકરણ” વિશેષણ ન મૂકવામાં આવે તો વ્યધિકરણ સંબંધથી વેદપ્રામાણ્યનો અભ્યપગમ સ્વીકારનાર બ્રાહ્મણ કરતાં અન્ય કોઈ વ્યક્તિને આશ્રયીને ઉત્તરકાલમાં વેદઅપ્રામાણ્યના અભ્યાગમનો વિરહ પ્રાપ્ત થતો હોય તો તે અન્ય વ્યક્તિને પણ શિષ્ટ માનવાનો અતિપ્રસંગ આવે. તેથી શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કરવા માટે સ્વસામાનાધિકરણ્ય સંબંધ મૂકેલ છે. વળી કોઈ બ્રાહ્મણ વેદપ્રામાણ્યને સ્વીકાર્યા પછી કોઈક રીતે વેદમાં સંશયવાળો થાય, તેથી વેદને અપ્રમાણરૂપે માને, તો વેદપ્રામાણ્ય સ્વીકાર્યા પછી તે બ્રાહ્મણ ઉત્તરકાળમાં વેદપ્રામાણ્યના અભ્યપગમના ધ્વસવાળો પ્રાપ્ત થાય. તે બ્રાહ્મણમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિના વારણ માટે “સ્વઉત્તરવેદપ્રામાણ્યઅભ્યપગમખ્વસ-અનાધાર' વિશેષણ મૂકેલ છે. હવે જો “સ્વઉત્તરવેદપ્રામાણ્ય-અભ્યપગમખ્વસનો અનાધાર' એ રૂપ વિશેષણ ન મૂકવામાં આવે, તો કોઈ બ્રાહ્મણ વેદને પ્રમાણ સ્વીકાર્યા પછી ઉત્તરકાળમાં વેદને અપ્રમાણ સ્વીકારતો હોય, આમ છતાં તે બ્રાહ્મણમાં સ્વાપાદિદશામાં Page #123 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬-૨૭-૨૮ વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ પ્રાપ્ત થાય છે. તેથી ‘સ્વસમાનાધિકરણ સંબંધથી વેદપ્રામાણ્યઅલ્યુપગમ-ઉત્તર કાલવૃત્તિત્વ-વિશિષ્ટ-વેદઅપ્રામાણ્ય અભ્યપગમનો વિરહ તે બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય છે. તેથી અશિષ્ટ એવા તે બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે; કેમ કે તે બ્રાહ્મણે પહેલાં વેદને પ્રમાણ સ્વીકારેલ અને ઉત્તરવર્તી સ્વાપાદિકાળમાં તે બ્રાહ્મણમાં વેદઅપ્રામાણ્ય અભ્યુપગમનો વિરહ છે જ. આથી વેદપ્રામાણ્યનો અભ્યુપગમ અને વેદઅપ્રામાણ્યના અભ્યપગમનો વિરહ એકાધિકરણ છે. માટે શિષ્યનું લક્ષણ તેમાં અતિવ્યાપ્ત થાય છે. વસ્તુતઃ વેદપ્રામાણ્ય સ્વીકાર્યા પછી તે બ્રાહ્મણે વેદનું અપ્રામાણ્ય સ્વીકારેલ છે, માટે તે શિષ્ટ નથી; અને અશિષ્ટ એવા તે બ્રાહ્મણમાં અતિવ્યાપ્તિના વારણ માટે ‘સ્વોત્તર-વેદપ્રામાણ્ય-અભ્યુપગમધ્વંસ-અનાધાર’ વિશેષણ મૂકેલ છે. ૧૦૦ આ સંપૂર્ણ કથનથી એ ફલિત થાય કે કોઈ બ્રાહ્મણે વેદને પ્રમાણ સ્વીકારેલ હોય, અને ઉત્તરમાં વેદપ્રામાણ્ય-અભ્યુપગમનો ધ્વંસ તે બ્રાહ્મણમાં ન વર્તતો હોય, અને સ્વાપાદિદશામાં વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ હોય, એવો બ્રાહ્મણ શિષ્ટ છે; અને કોઈ બ્રાહ્મણ વેદપ્રામાણ્યને સ્વીકારે, અને પાછળથી વેદને અપ્રમાણરૂપે સ્વીકારે, અને સ્વાપાદિદશામાં વેદપ્રામાણ્ય-અભ્યુપગમઉત્તરકાલવૃત્તિત્વ-વિશિષ્ટ-વેદઅપ્રામાણ્ય-અભ્યુપગમનો વિરહ તે બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય, તોપણ તે બ્રાહ્મણ વેદપ્રામાણ્ય-અભ્યુપગમ-ઉત્તરવેદપ્રામાણ્ય-અભ્યુપગમ ધ્વંસનો આધાર છે. તેથી તેમાં શિષ્ટનું લક્ષણ જશે નહીં. માટે આ પ્રકારનું શિષ્ટનું લક્ષણ કરવામાં કોઈ દોષ નથી એમ વેદને પ્રમાણ માનનાર કહે તો તેને ગ્રંથકારશ્રી અન્ય દોષ બતાવતા કહે છે શ્લોક ઃ अपि चाव्याप्त्यतिव्याप्ती कायदेशविकल्पतः । आद्यग्रहे स्वतात्पर्यान्न दोष इति चेन्मतिः ।। २७ ।। नैवं विशिष्य तात्पर्याग्रहे तन्मानताऽग्रहात् । सामान्यतः स्वतात्पर्ये प्रामाण्यं नोऽपि सम्मतम् ।। २८ ।। Page #124 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭-૨૮ અન્વયાર્થ: અપિ ==વળી જાવેશવિત્વતઃ–કાત્મ્ય અને દેશના વિકલ્પથી અવ્યાતિવ્યાપ્તી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ છે. સ્વતઃસ્પર્ધાત્=સ્વતાત્પર્યથી આદ્યપ્રદે=આદ્યના ગ્રહમાં=કાર્ત્યરૂપ વિકલ્પના ગ્રહણમાં ન રોષઃ=દોષ નથી, રૂતિ ચેન્નતિઃ=એ પ્રમાણે તારી મતિ છે=શિષ્ટના લક્ષણવિષયક વેદને પ્રમાણ માનનાર બ્રાહ્મણની મતિ છે, તો ગ્રંથકારશ્રી કહે છે - નેવું=એ પ્રમાણે નથી=એ પ્રમાણે મતિ યુક્ત નથી; કેમ કે વિશિષ્ય તાત્પર્યાપ્રદે તન્માનતાઽપ્રજ્ઞાત્=વિશેષ કરીને તાત્પર્યના અગ્રહમાં તેની માનતાનો અગ્રહ છે=સ્વકલ્પિત અર્થના અનુસારથી તાત્પર્યના અગ્રહણમાં વેદની પ્રમાણતાનો અગ્રહ છે સામાન્યતઃ=સામાન્યથી સ્વતાપર્વે સ્વતાત્પર્યમાં પ્રામાö=વેદનું પ્રમાણ્ય નોઽપિ=અમને પણ=જૈનોને પણ સમ્મત=સંમત છે. ૨૭-૨૮।। ૧૦૧ શ્લોકાર્થ ઃ વળી, કાર્ત્ય અને દેશના વિકલ્પથી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ છે. સ્વતાત્પર્યથી કાર્વ્યરૂપ વિકલ્પના ગ્રહણમાં દોષ નથી, એ પ્રમાણે તારી મતિ છે, તો ગ્રંથકારશ્રી નિરાકરણ કરતાં કહે છે — એ પ્રમાણે નથી=એ પ્રમાણે મતિ યુક્ત નથી; કેમ કે વિશેષ કરીને તાત્પર્યના અગ્રહણમાં તેની માનતાનો વેદની પ્રમાણતાનો, અગ્રહ છે. સામાન્યથી, સ્વતાત્પર્યમાં વેદનું પ્રામાણ્ય અમને પણ=જૈનોને પણ સંમત છે. II૨૭-૨૮ • ‘નોવિ’ - અહીં ‘વિ’ થી એ કહેવું છે કે તમને=બ્રાહ્મણોને તો વેદનું પ્રામાણ્ય સંમત છે, પરંતુ અમને પણ=જૈનોને પણ, વેદપ્રામાણ્ય સંમત છે. ટીકા ઃ अपि चेति- अपि च कार्त्स्यदेशविकल्पतः कृत्स्नवेदप्रामाण्याभ्युपगमो विवक्षितो देशतदभ्युपगमो वेति विवेचने, अव्याप्त्यतिव्याप्ती, कृत्स्नवेदप्रामाण्याभ्युपगमस्य ब्राह्मणेष्वभावात्, न हि वेदांन्तिनो नैयायिकाद्यभिमतां श्रुतिं Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સમ્યગ્દમ્પ્લિાનિંશિકા/શ્લોક-૨૭-૨૮ प्रमाणयन्ति, नैयायिकादयो वा वेदान्त्यभिमतां, यत्किञ्चिद्वेदप्रामाण्यं च बौद्धादयोऽप्यभ्युपगच्छन्ति “न हिंस्यात् सर्वभूतानि, अग्निहिमस्य भेषजम्" इत्यादिवचनानां तेषामपि संमतत्वादिति । स्वतात्पर्यात स्वाभिप्रायमपेक्ष्य, आद्यग्रहे-यावद्वेदप्रामाण्याभ्युपगमनिवेशे, न दोषः, स्वस्वतात्पर्ये प्रमाणं श्रुतिरिति हि सर्वेषां नैयायिकादीनामभ्युपगमः, इति चेन्मतिः कल्पना भवदीया ।।२७।। नैवमिति-एवं मतिर्युक्ता, कस्याश्चिद्दुरवबोधायाः श्रुतेर्विशिष्य स्वकल्पितार्थानुसारेण तात्पर्याग्रहे, तन्मानतायास्तत्प्रमाणताया अग्रहात्, स्वतात्पर्ये सर्ववेदप्रामाण्याभ्युपगमस्य दुःशकत्वात्, अनाकलिततात्पर्यायामपि श्रुतौ प्रमोपहितत्वाग्रहेऽपि प्रमाकरणत्वस्य सुग्रहत्वान दोष इत्यत आह-सामान्यतो नयरूपत्वेन स्वतात्पर्य स्वाभिप्राये प्रामाण्यं वेदप्रामाण्यं, न:-अस्माकं जैनानामपि सम्मतं, यावन्तो हि परसमयास्तावन्त एव नया इति श्रुतपरिकर्मितमतेः सर्वमेव शब्द प्रमाणीकुर्वत: सकलवेदप्रामाण्याभ्युपगमोऽनपाय एवेति ।।२८।। शार्थ :___ अपि च ..... भवदीया ।। एवं मतिर्युक्ता ..... एवेति ।। वणी sleel सने દેશના વિકલ્પથી સંપૂર્ણ વેદપ્રામાયનો સ્વીકાર વિવક્ષિત છે કે દેશથી ht=प्रामाएयता, स्वीजर विक्षित छ ? में पारा वियनमा, અવ્યાતિ અને અતિવ્યાતિદોષ છે. અવ્યાપ્તિદોષ કેમ છે ? તેમાં હેતુ કહે છે – સંપૂર્ણ વેદપ્રામાયના સ્વીકારનો બ્રાહ્મણમાં પણ અભાવ છે. સંપૂર્ણ વેદપ્રામાણ્યના સ્વીકારનો બ્રાહ્મણમાં કેમ અભાવ છે?તે સ્પષ્ટ કરે છે - हि थी वहातीमो नेयाय नमत श्रुतिने प्रमा માનતા નથી અને તૈયાયિકાદિ વેદાન્ત અભિમત શ્રુતિ પ્રમાણ સ્વીકારતા નથી, તે કારણથી સંપૂર્ણ વેદપ્રામાણ્યતા સ્વીકારનો અભાવ વેદાંતીને અને વૈયાયિકાદિ સર્વ બ્રાહ્મણને પ્રાપ્ત થાય છે, તેમ અન્વય છે. હવે પૂર્વમાં બતાવેલ અવ્યાપ્તિ દોષને દૂર કરવા દેશથી વેદપ્રામાણ્યને સ્વીકારીને શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો અતિવ્યાપ્તિ દોષ પ્રાપ્ત થાય છે. તે સ્પષ્ટ કરે છે – Page #126 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દસ્લિાનિંશિકા/શ્લોક-૨૭-૨૮ ૧૦૩ યત્કિંચિત્ વેદપ્રામાણ્ય બોદ્ધાદિ પણ સ્વીકારે છે; કેમ કે “સર્વ જીવોને હણવા જોઈએ નહી” “અગ્નિ ઠંડીનું ઔષધ છે” (યજુર્વેદ-૨૩/૧૦) ઈત્યાદિ વચનોનું=ઈત્યાદિ વેદવચનોનું, તેઓને પણ=બૌદ્ધાદિને પણ, સંમતપણું છે. “તિ' શબ્દ આવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષના કથનની સમાપ્તિ માટે છે. આ રીતે અવતરણિકામાં બ્રાહ્મણ દ્વારા પરિષ્કાર કરેલા શિષ્ટના લક્ષણમાં કાર્જ અને દેશના વિકલ્પથી ગ્રંથકારશ્રીએ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિદોષ બતાવ્યો. તેના નિવારણ માટે વેદને પ્રમાણ માનનારા કહે છે – સ્વતાત્પર્યથી=સ્વઅભિપ્રાયની અપેક્ષાએ, આદ્ય ગ્રહણમાંથાવત્ વેદપ્રામાણ્ય-અભ્યપગમરૂપ પ્રથમ વિકલ્પના ગ્રહણમાં, દોષ નથી=અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિદોષ નથી; કેમ કે ‘સ્વસ્થતાત્પર્યમાં શ્રુતિ પ્રમાણ છે' એ પ્રમાણે સર્વ તૈયાયિકાદિ સ્વીકારે છે, એ પ્રમાણે જો તમારી કલ્પના છેશિષ્ટતું લક્ષણ કરનાર બ્રાહ્મણોની કલ્પના છે, તો ગ્રંથકારશ્રી કહે છે - આ પ્રકારની મતિ યુક્ત નથી કાર્ચ વેદપ્રામાણ્ય સ્વીકારીને દોષના નિવારણ માટે પૂર્વપક્ષીએ કહ્યું કે “સ્વ=પોતપોતાની માન્યતા અનુસાર તાત્પર્યમાં શ્રુતિ પ્રમાણ છે એ પ્રકારે તૈયાયિકાદિ સર્વને સ્વીકારે છે. એ પ્રમાણે તારી મતિ છે તારી કલ્પના છે તો ગ્રંથકારશ્રી કહે છે. એ પ્રકારની મતિ યુક્ત નથી; કેમ કે કોઈક દૂરવબોધવાળી કૃતિનું વિશેષ કરીને તાત્પર્યતા અગ્રહમાં=સ્વકલ્પિત અર્થ અનુસારથી તાત્પર્યના અગ્રહમાં, તેની પ્રમાણતાવો અગ્રહ છે કાર્ચથી વેદની પ્રમાણતાનો આગ્રહ છે. અહીં પ્રશ્ન થાય કે જે બ્રાહ્મણોને વિશેષ કરીને સર્વ શ્રુતિનું તાત્પર્ય ગ્રહણ થશે, તેઓ શિષ્ટ છે. માટે શિષ્ટ એવા બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થશે નહીં. તેથી કહે છે – સ્વતાત્પર્યમાં સર્વ વેદપ્રામાણ્ય અભ્યપગમનું દુશકપણું હોવાથી પ્રાયઃ સર્વ બ્રાહ્મણોને અશિષ્ટ માનવાનો પ્રસંગ આવશે. અહીં પૂર્વપક્ષી સર્વ બ્રાહ્મણોને અશિષ્ટ માનવાના અતિપ્રસંગના નિવારણ માટે કહે કે – Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૨૭-૨૮ અનાકલિત તાત્પર્યવાળી પણ શ્રુતિમાં પ્રમાઉપહિતત્વનો અગ્રહ હોવા છતાં પણ શ્રુતિનો યથાર્થ તાત્પર્યથી અગ્રહ હોવા છતાં પણ, પ્રમાકરણત્વનું સુગ્રહપણું હોવાથી=અનાકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પણ “આ શ્રુતિ યથાર્થ બોધ કાવનારી છે એ પ્રમાણેનું સુગ્રહપણું હોવાથી, દોષ નથી= કોઈક કૃતિનું તાત્પર્ય નહીં જાણનારા બ્રાહ્મણને પણ કાર્ચથી વેદમાં પ્રામાણ્યનો અભ્યપગમ છે' તેમ સ્વીકારવામાં દોષ નથી. એથી=વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણો આ પ્રમાણે કહે એથી, વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણને, ગ્રંથકારશ્રી કહે છે – સામાન્યથી વયરૂ૫પણારૂપે=વેદવચનોમાં વયરૂપપણારૂપે સ્વતાત્પર્યમાં= સ્વઅભિપ્રાયમાં જૈનદર્શનને માત્ર એવા સ્વાવાદના અભિપ્રાયમાં, પ્રામાણ્ય=વેદનું પ્રમાણપણું અમોને પણ=જેનોને પણ, સંમત છે. જૈનોને સ્વતાત્પર્યમાં વેદ કઈ રીતે સંમત છે ? તે સ્પષ્ટ કરે છે – ‘જેટલા જ પરસમયો છે–પરદર્શનો છે, તેટલા જ તયો છે' એ પ્રમાણે જૈનોની શ્રુત પરિકર્મિત મતિ હોવાને કારણે સર્વ જ શબ્દ પ્રમાણ કરતા એવા જૈનોને=સર્વ દર્શનનાં વચનોને તે તે તયદષ્ટિથી પ્રમાણ કરતા એવા જેનોને, સકલ વેદપ્રામાણ્યનો અભ્યપગમ અપાય છે સ્વીકૃત જ છે. તિ' શબ્દ ટીકાની સમાપ્તિમાં છે. ર૭-૨૮ મનાનિતતાર્યાયામપિ' – અહીં “” થી એ કહેવું છે કે આકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં તો પ્રમાકરણત્વનો સંગ્રહ છે, પરંતુ અનાકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પણ પ્રમાકરણત્વનો સંગ્રહ છે. 'પ્રમોપfહતત્વ પ્રદેડપિ' – અહીં ‘પ' થી એ કહેવું છે કે આકલિત તાત્પર્યવાળી શ્રુતિમાં પ્રમાપિહિતત્વનું ગ્રહણ હોવાને કારણે પ્રમાકરણત્વનો સંગ્રહ છે, પરંતુ અનાકલિત તાત્પર્યવાળી કૃતિમાં પ્રમાપિહિતત્વનો અગ્રહ હોવા છતાં પણ પ્રમાકરણત્વનો સંગ્રહ છે. ભાવાર્થ : શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ ઉત્કર્ષ અને અપકર્ષને અવ્યવસ્થિત બતાવીને શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ બતાવ્યા, અને શિષ્ટના Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ લક્ષણમાં આવતા અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષના નિવારણ માટે અવતરણિકામાં એક જન્મને આશ્રયીને શિષ્ટનું લક્ષણ બતાવ્યું, તેથી અવ્યવસ્થિત એવા ઉત્કર્ષ અને અપકર્ષને કારણે આવતી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષનું નિવારણ થયું. હવે એક જન્માવચ્છેદન શિષ્ટનું લક્ષણ ગ્રહણ કરીએ તો કાર્ચ અને દેશના વિકલ્પથી શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે. તેને ગ્રંથકારશ્રી બતાવે છે -- ગ્રંથકારશ્રી બે વિકલ્પ કરે છે. તે આ પ્રમાણે – (૧) જે બ્રાહ્મણ સંપૂર્ણ વેદના પ્રામાણ્યને સ્વીકારે છે તે શિષ્ટ છે ? કે (૨) જે બ્રાહ્મણ દેશથી વેદના પ્રામાણ્યને સ્વીકારે છે તે શિષ્ટ છે ? પ્રથમ વિકલ્પ પ્રમાણે સંપૂર્ણ વેદના પ્રામાણ્યને સ્વીકારે તેવા બ્રાહ્મણને શિષ્ટ કહેવામાં આવે તો બ્રાહ્મણોમાં પણ શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે; કેમ કે વેદાંતને માનનારા બ્રાહ્મણો નૈયાયિકને અભિમત શ્રુતિને પ્રમાણ માનતા નથી, અને નૈયાયિકો વેદાંતીને અભિમત શ્રુતિને પ્રમાણ માનતા નથી. તેથી વેદાંતને માનનારા બ્રાહ્મણોને તૈયાયિકને અભિમત શ્રુતિ પ્રમાણ નથી, અને નૈયાયિક બ્રાહ્મણોને વેદાંતને અભિમત શ્રુતિ પ્રમાણ નથી. તેથી કાર્ચથી સર્વ શ્રુતિનો પ્રમાણરૂપે સ્વીકાર કોઈ બ્રાહ્મણમાં પ્રાપ્ત થાય નહીં. માટે કાર્ચથી= સંપૂર્ણ, વેદને પ્રમાણ સ્વીકારે તેને શિષ્ટ કહીએ તો શિષ્ટનું લક્ષણ અવ્યાપ્તિ દોષવાળું પ્રાપ્ત થાય. કાર્યથી વેદપ્રામાણ્ય સ્વીકારનારને શિષ્ટ સ્વીકારીએ તો અવ્યાપ્તિ દોષ આવે છે, તેમ પૂર્વમાં બતાવ્યું. તે અવ્યાપ્તિ દોષના નિવારણ માટે પૂર્વપક્ષી દેશથી વેદપ્રામાણ્ય સ્વીકારનારને શિષ્ય તરીકે સ્વીકારે તો તે પ્રમાણે દેશથી વેદને પ્રમાણ સ્વીકારના બધા બ્રાહ્મણોમાં શિષ્ટનું લક્ષણ સંગત થઈ જાય, તેથી પૂર્વમાં બતાવેલ અવ્યાપ્તિદોષ પ્રાપ્ત થાય નહીં, પરંતુ તે વિકલ્પમાં બૌદ્ધાદિમાં શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે, કેમ કે “ હિંસ્થા સર્વભૂતન' અર્થાત્ “સર્વ જીવોની હિંસા કરવી જોઈએ નહીં' એ પ્રકારની શ્રુતિ અને “અગ્નિ ઠંડીનું ઔષધ છે,' એ પ્રકારની શ્રુતિ બૌદ્ધાદિ પણ સ્વીકારે છે. માટે દેશથી વેદને પ્રમાણ સ્વીકારે તેને શિષ્ટ કહીએ તો શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્તિદોષવાળું પ્રાપ્ત થાય. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૭-૨૮ આ રીતે દેશથી વેદપ્રામાણ્ય સ્વીકારનારને શિષ્ટ કહીએ તો બૌદ્ધાદિમાં અતિવ્યાપ્તિ આવે અને કાર્ત્યથી વેદપ્રામાણ્યના સ્વીકારને શિષ્ટ કહીએ તો સર્વ બ્રાહ્મણોમાં અવ્યાપ્તિદોષ આવે છે. આ બંને દોષોને દૂર કરવા અર્થે પૂર્વપક્ષી કહે કે સ્વઅભિપ્રાયની અપેક્ષાએ યાવદ્-વેદપ્રામાણ્ય-અભ્યુપગમ જેને હોય તે શિષ્ટ છે, તેમ સ્વીકારીશું, તો કાર્ન્ડથી વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણોમાં અવ્યાપ્તિ આવશે નહીં; કેમ કે સ્વસ્વતાત્પર્યમાં નૈયાયિકો, વેદાંતીઓ આદિ શ્રુતિને પ્રમાણરૂપે માને છે. આ પ્રકારની પૂર્વપક્ષીની કલ્પનાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે કે આ “પ્રકારની મતિ યુક્ત નથી; કેમ કે નૈયાયિકો અને વેદાંતીઓ પણ સ્વસ્વતાત્પર્યમાં સર્વ શ્રુતિઓને પ્રમાણ સ્વીકારતા હોવા છતાં, કોઈક દૂરવબોધ એવી શ્રુતિનું પોતાના કલ્પિત અર્થ અનુસા૨ તાત્પર્યનું ગ્રહણ ન કરી શકતા હોય ત્યારે, તે શ્રુતિના પ્રામાણ્યનું ગ્રહણ નૈયાયિકાદિ બ્રાહ્મણોને થતું નથી. તેથી સર્વ શ્રુતિને પ્રમાણ સ્વીકારનાર બ્રાહ્મણની પ્રાપ્તિ દુર્લભ થશે. માટે મોટા ભાગના બ્રાહ્મણો શિષ્ટ નથી, તેમ માનવાનો પ્રસંગ આવશે; કેમ કે સ્વતાત્પર્યમાં સર્વ વેદપ્રામાણ્યનો અભ્યુપગમ દુઃશક્ય છે અર્થાત્ પોતાની માન્યતા અનુસાર સર્વશ્રુતિની સંગતિ ક૨વી દુષ્કર છે. તેથી જે બ્રાહ્મણ પોતાની માન્યતા અનુસાર શ્રુતિની સંગતિ કરી શકે નહીં, તે બ્રાહ્મણને તે શ્રુતિમાં પોતાની માન્યતા અનુસારે પ્રામાણ્યનો બોધ નથી. તેથી તે બ્રાહ્મણમાં સર્વ વેદના પ્રામાણ્યનો અભ્યપગમ પ્રાપ્ત થાય નહીં. માટે શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિદોષનો પરિહાર થઈ શકશે નહીં. આ અવ્યાપ્તિદોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે અનાકલિત તાત્પર્યવાળી પણ શ્રુતિમાં પ્રમાઉપહિતત્વનો અગ્રહ હોવા છતાં પણ પ્રમાકરણત્વનો સુગ્રહ છે. માટે શિષ્યનું લક્ષણ બ્રાહ્મણોમાં અવ્યાપ્ત થશે નહીં. આશય એ છે કે બ્રાહ્મણો સ્વસ્વતાત્પર્યમાં સર્વ શ્રુતિને પ્રમાણ સ્વીકારતા હોય, અને કોઈક શ્રુતિનું તાત્પર્ય સ્વકલ્પિત અર્થ અનુસાર જોડી શકતા ન હોય, તે વખતે તે શ્રુતિનું તાત્પર્ય તેઓને ગ્રહણ થયું નથી. તેથી તે શ્રુતિમાં ‘આ પ્રકારનું શ્રુતિનું તાત્પર્ય છે' તેવું પ્રમાઉપહિતત્વનું ગ્રહણ નથી, તોપણ ‘સર્વશ્રુતિ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭. સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ પ્રામાણિક અર્થનો બોધ કરાવનાર છે. માટે આ શ્રુતિમાં પ્રામાણ્યકરણત્વ છે અર્થાત્ પ્રામાણિક બોધ કરાવવાનું સામર્થ્ય છે તે રીતે શ્રુતિને સર્વ બ્રાહ્મણો પ્રમાણ સ્વીકારે છે. માટે સર્વ બ્રાહ્મણો શિષ્ટ છે, અને જે બ્રાહ્મણ શ્રુતિને પ્રમાણરૂપે ન સ્વીકારતા હોય તેને અમે શિષ્ટ કહેતા નથી. માટે શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિદોષ નથી. પૂર્વપક્ષીએ કાર્ચથી વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણને શિષ્ય તરીકે સ્વીકારી, તેમાં આવતા અવ્યાપ્તિદોષના પરિહાર માટે કહ્યું કે નૈયાયિકો કે વેદાંતીઓ પોતપોતાના તાત્પર્યને અનુસાર સર્વ શ્રુતિને પ્રમાણ સ્વીકારે છે, તેથી તેઓ શિષ્ટ છે. આ પ્રકારના વિકલ્પમાં ગ્રંથકારશ્રી કહે છે – સ્વતાત્પર્યમાં શ્રુતિને પ્રમાણ સ્વીકારનાર શિષ્ટ છે, તેમ સ્વીકારીએ તો જૈનો પણ શિષ્ટ છે તેમ બ્રાહ્મણોને સ્વીકારવું પડે; કેમ કે સામાન્યથી શ્રુતિ નયરૂપ હોવાને કારણે જૈનો પણ તે તે નય અપેક્ષાએ શ્રુતિને પ્રમાણ સ્વીકારે છે, માટે જૈનોને પણ સ્વતાત્પર્યમાં શ્રુતિ પ્રમાણ છે. જૈનો નય અપેક્ષાએ શ્રુતિને પ્રમાણરૂપે સ્વીકારે છે, તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે કે “જેટલા પરસમયો છે=જેટલાં પરદર્શનો છે, તેટલા જ નયો છે એ પ્રકારની માન્યતા જૈન શાસ્ત્રના શ્રતથી પરિકર્મિત મતિવાળાઓની છે. તેથી સર્વદર્શનનાં વચનોને તે તે નય અપેક્ષાએ જૈનો પ્રમાણ સ્વીકારે છે. માટે જેનોને પણ સકલ વેદપ્રામાણ્યનો અભ્યપગમ છે. આથી “વેદપ્રામાણ્યમનૃત્વરૂપ શિષ્ટનું લક્ષણ કરીને “જૈનો વેદને પ્રમાણ માનતા નથી, માટે અશિષ્ટ છે તેમ બ્રાહ્મણો કહે છે, તે વચન સંગત નથી; વસ્તુતઃ જો જૈનો પણ સ્વતાત્પર્યમાં શ્રુતિને પ્રમાણ સ્વીકારતા હોવા છતાં જો બ્રાહ્મણો જૈનોને અશિષ્ટ કહે તો નૈયાયિક મતાનુસાર વેદાંતીઓ અશિષ્ટ સિદ્ધ થાય, અને વેદાંત મતાનુસાર નૈયાયિકો અશિષ્ટ સિદ્ધ થાય; કારણ કે નૈયાયિકો કે વેદાંતીઓ પણ સ્વસ્થતાત્પર્યમાં શ્રુતિને પ્રમાણ માને છે, અન્ય તાત્પર્યમાં નહીં. ર૭-૨૮મા Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૯ અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : એને જ કહે છે – ભાવાર્થ : શ્રુતપરિકમિત મતિવાળા જૈનો તે તે નય અપેક્ષાએ સર્વદર્શનને પ્રમાણ સ્વીકારે છે, માટે સકલ વેદનો પ્રમાણરૂપે સ્વીકાર જૈનોને છે. એને જ કહે છે – શ્લોક : मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु सम्यग्मिथ्येति न: स्थितिः ।।२९।। અન્વયાર્થ: મિથ્યાવૃષ્ટિપૃહીત દિમિથ્યાષ્ટિથી ગ્રહણ કરાયેલું સગર શ્રત=સમ્યક પણ શ્રુત મિ=મિથ્યા છે. (=વળી સાષ્ટિપૃષ્ટીતં=સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યા=મિથ્યા મૃત સી—સમ્યફ છે, રૂતિ એ પ્રમાણે ના=અમારી જૈનોની સ્થિતિ =સ્થિતિ છે સિદ્ધાંતમર્યાદા છે. ૨૯ શ્લોકાર્થ :મિથ્યાદષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યફ શ્રુત પણ મિથ્યા છે. વળી સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યા શ્રત સમ્યફ છે, એ પ્રમાણે અમારી= જેનોની, સ્થિતિ છે સિદ્ધાંતમર્યાદા છે. ર૯II * “સીપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે મિથ્યાદૃષ્ટિ વડે ગ્રહણ કરાયેલું મિથ્યાશ્રુત તો મિથ્યા થાય છે, પરંતુ સમ્યક્ શ્રત પણ મિથ્યા થાય છે. ટીકા - मिथ्यादृष्टीति-मिथ्यादृष्टिगृहीतं हि सम्यगपि श्रुतमाचारादिकं मिथ्या भवति, तं प्रति तस्य विपरीतबोधनिमित्तत्वात्, सम्यग्दृष्टिगृहीतं तु मिथ्यापि श्रुतं Page #132 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૨૯ ૧૦૯ वेदपुराणादिकं सम्यक्, तं प्रति तस्य यथार्थबोधनिमित्तत्वात्, इति नः अस्माकं स्थिति:-सिद्धान्तमर्यादा । प्रमानिमित्तत्वमात्रमेतदभ्युपगतं न तु प्रमाकरणत्वमिति चेन्न, त्वदुक्तं प्रमाकरणत्वमेव प्रमाणत्वमिति सर्वेषां प्रमातृणामनभ्युपगમારા. ટીકાર્ય : મિથ્યાષ્ટિદી .... માતૃપમનડુપીમાન્ In મિથ્યાષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યફ પણ આચારાદિક શ્રુત મિથ્યા થાય છે, કેમ કે તેના પ્રતિ=મિથ્યાદષ્ટિ પ્રતિ, તેનું=સમ્યફ શ્રુતનું વિપરીત બોધમાં નિમિત્તપણું છે. વળી સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યા પણ વેદ-પુરાણાદિક શ્રુત સમ્યફ છે; કેમ કે તેના પ્રતિ=સમ્યગ્દષ્ટિ પ્રતિ, તેનું વેદ-પુરાણાદિકનું યથાર્થ બોધમાં નિમિત્તપણું છે, એ પ્રકારની ના=અમારી, સ્થિતિ છેકસિદ્ધાંત મર્યાદા છે. પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે સમ્યગ્દષ્ટિ વેદપુરાણાદિકને પણ સમ્ય શ્રુતરૂપે પરિણમન પમાડે છે, અને તેનાથી એ સ્થાપન કર્યું કે જૈનદર્શનમાં વર્તતા શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વેદને પણ નયસાપેક્ષતાથી પ્રમાણરૂપે સ્વીકારે છે. માટે બ્રાહ્મણે કરેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત છે. તેનું નિવારણ કરવા અર્થે વેદને પ્રમાણ માનનારા બ્રાહ્મણો કહે છે – આ સ્વીકાર પ્રમાનિમિત્તત્વમાત્ર છે=“જેનો વેદનું પ્રમાણ સ્વીકારે છે” એ સ્વીકાર પ્રમાનિમિત્તત્વમાત્રરૂપ છે, પરંતુ પ્રમાકરણત્વરૂપ નથી. માટે જૈનોમાં શિષ્ટનું લક્ષણ સંગત થશે નહીં. એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે - ન=નથી તારી વાત બરાબર નથી; કેમ કે તારા વડે કહેવાયેલ પ્રમાકરણત્વ જ પ્રમાણત્વ છે, એ પ્રમાણે સર્વ પ્રમાતૃઓને અસ્વીકાર છે. રા. મિથ્યપ શ્રત - અહીં ‘પ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યકુશ્રુત તો સમ્યફ છે, પરંતુ મિથ્યાશ્રુત પણ સમ્યફ છે. ‘સારવારવવં' - અહીં ‘વ’ થી સૂત્રકૃતાગાદિનું ગ્રહણ કરવું. વેવપુરાવ' - અહીં ‘મ’િ થી બૌદ્ધના ત્રિપિટકોનું ગ્રહણ કરવું. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સમ્યગ્દષ્ટિપ્લાનિંશિકા)ોક-૨૯ ભાવાર્થ : પૂર્વશ્લોક-૨૮માં કહ્યું કે ભગવાનના શ્રતથી પરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો પરદર્શનોને તે તે નયઅપેક્ષાએ પ્રમાણ સ્વીકારે છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે પરદર્શનની કોઈ પણ યુક્તિયુક્ત વાતો કોઈક એક નયઅપેક્ષાએ સત્ય હોય છે, પરંતુ તે તે દર્શનવાળા એક નય ઉપર એકાંતે સ્વદર્શનનું સ્થાપન કરે છે, તેથી જૈનો તેઓની એકાંત માન્યતાનો સ્વીકાર કરતા નથી, પરંતુ જે ન અપેક્ષાએ તેમનું વચન સત્ય છે, તે નયઅપેક્ષાએ તેમનું વચન પ્રમાણભૂત માને છે. તેથી શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કરીને જો બ્રાહ્મણો કહે કે “સ્વતાત્પર્યમાં કાર્ય વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ છે તો તે નિયમ પ્રમાણે જૈનો પણ સ્વતાત્પર્યમાં તે તે નયઅપેક્ષારૂપ સ્વતાત્પર્યમાં, વેદને પ્રમાણ સ્વીકારે છે. માટે બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે, એમ ગ્રંથકારશ્રી કહે છે. બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં કેમ ઘટે છે ? તે બતાવે છે - જૈનશાસનના પરમાર્થને જાણનારા એવા સમ્યગ્દષ્ટિ જીવો જે શ્રુત ગ્રહણ કરે છે, તે મિથ્યાશ્રુત હોય તો પણ તે શ્રુત સમદ્યુત બને છે; કેમ કે સમ્યગ્દષ્ટિને તે વેદપુરાણાદિક શ્રુત યથાર્થ બોધનું નિમિત્ત છે અર્થાત્ વેદપુરાણાદિકનું વક્તવ્ય જે નયથી સુસંગત થયું હોય તે નયથી તે શ્રુતના તાત્પર્યને સમ્યગ્દષ્ટિ ગ્રહણ કરે છે, અને જે નયથી તે વચન સંગત નથી તે નયથી તે શ્રતને ગ્રહણ કરતા નથી. તેથી સમ્યગ્દષ્ટિને કોઈપણ દર્શનનું શ્રુતજ્ઞાન યથાર્થ બોધનું નિમિત્ત બને છે; અને મિથ્યાદૃષ્ટિ જીવોની એકાંત વાસનાવાળી દૃષ્ટિ હોવાને કારણે સમ્યક્ આચારાંગાદિ શ્રુત ભણે તોપણ, પોતાની એકાંત દૃષ્ટિ અનુસાર આચારાંગાદિના અર્થોને ગ્રહણ કરીને મિથ્યાશ્રુતરૂપે પરિણમન પમાડે છે. આ પ્રકારની જિનશાસનના સિદ્ધાંતની મર્યાદા છે=આ પ્રકારનો સિદ્ધાંત જૈનશાસન કહે છે. તેથી જૈનદર્શનને પામેલા વિવેકી એવા સમ્યગ્દષ્ટિ જીવો વેદવચનોને પણ ઉચિત સ્થાને જોડીને સમ્યક્ પરિણમન પમાડે છે. માટે “સ્વતાત્પર્યમાં સમ્યગ્દષ્ટિ જીવોને વેદ પ્રમાણરૂપે ભાસે છે માટે બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દગ્લિાનિંશિકા/બ્લોક-૨૯ ૧૧૧ હવે શિષ્ટનું લક્ષણ જૈનોમાં કેમ ઘટતું નથી, તે બતાવવા અર્થે પૂર્વપક્ષી કહે કે સમ્યગ્દષ્ટિ જીવો મિથ્યાશ્રુતને પણ સમ્યકુશ્રુતરૂપે પરિણમન પમાડે છે, એ રીતે તો એ પ્રાપ્ત થાય કે જૈનો વેદમાં પ્રમાનું નિમિત્તપણુંમાત્ર સ્વીકારે છે, પરંતુ પ્રમાકરણત્વ સ્વીકારતા નથી અર્થાત્ વેદ પ્રામાણિક બોધનું નિમિત્તમાત્ર છે તેમ સ્વીકારે છે, પરંતુ પ્રામાણિક બોધને કરાવનાર છે એમ સ્વીકારતા નથી, અને બ્રાહ્મણો વેદને પ્રામાણિક બોધ કરાવનાર સ્વીકારે છે, માટે વેદમાં પ્રમાકરણત્વ છે તેમ માને છે; અને જેઓ વેદમાં પ્રમાકરણત્વ સ્વીકારતા હોય તેઓ શિષ્ટ છે, એમ અમે કહીએ છીએ. માટે અમારું કરાયેલું શિષ્ટનું લક્ષણ જેનોમાં સંગત થશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે : તારી વાત બરાબર નથી; કેમ કે તારા વડે કહેવાયેલું પ્રમાકરણત્વ જ પ્રમાણત્વ છે, એ પ્રમાણે સર્વ પ્રમાતૃઓ સ્વીકારતા નથી. આશય એ છે કે વેદવચનોને યુક્તિ અને અનુભવથી ઉચિત સ્થાને યોજન કર્યા વગર સ્વતાત્પર્યાનુસાર વેદને પ્રમાણ સ્વીકારવું અર્થાત્ “આ વેદો પ્રામાણિક બોધ કરાવનાર છે' એમ સ્વીકારવું, એવું પ્રમાકરણત્વ બ્રાહ્મણો માને છે; અને એવું પ્રમાકરણત્વ જ વેદનું પ્રમાણપણું છે, એ પ્રમાણેનું પ્રમાણપણું સર્વ પ્રમાતૃઓ સ્વીકારતા નથી, પરંતુ યુક્તિ અને અનુભવથી અવિરુદ્ધ એવું પ્રમાકરણત્વ જ પ્રમાણત્વ છે, એ પ્રમાણે વિચારક પ્રમાતૃઓ સ્વીકારે છે; સ્યાદ્વાદદષ્ટિથી પરિષ્કૃત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વેદને જે પ્રમાણ સ્વીકારે છે તે યુક્તિ અને અનુભવથી અવિરૂદ્ધ એવી નયદૃષ્ટિથી સ્વીકારાયેલ પ્રમાકરણત્વ છે. જ્યારે બ્રાહ્મણો તો કોઈ દૃષ્ટિ વગર સ્વસ્વમાન્યતા અનુસાર વેદને પ્રમાણ સ્વીકારે છે. આથી જ તૈયાયિકો જે દૃષ્ટિકોણથી વેદને પ્રમાણ સ્વીકારે છે, તે દૃષ્ટિકોણથી વેદાંતીઓ વેદને પ્રમાણ સ્વીકારતા નથી, પરંતુ સ્વદૃષ્ટિકોણથી વેદને પ્રમાણ સ્વીકારે છે; અને જે દૃષ્ટિકોણથી વેદાંતીઓ વેદને પ્રમાણ સ્વીકારે છે, તે દૃષ્ટિકોણથી તૈયાયિકો વેદને પ્રમાણ સ્વીકારતા નથી, પરંતુ સ્વદૃષ્ટિકોણથી વેદને પ્રમાણ સ્વીકારે છે. વસ્તુતઃ વિચારક પ્રમાતૃ તો પદાર્થ જે દૃષ્ટિકોણથી યુક્તિસંગત હોય તે દૃષ્ટિકોણથી પ્રમાણ સ્વીકારે છે, અને જૈનો તો જે નયદૃષ્ટિથી વેદવચનો સુસંગત છે, તે નયદૃષ્ટિથી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/મ્લોક-૨૯-૩૦ વેદને પ્રમાણ સ્વીકારે છે, અને તેવું પ્રમાકરણત્વ જૈનોને પ્રમાણ છે; પરંતુ આંખ બંધ કરીને માત્ર વેદવચનો જે કાંઈ કહે છે તે સર્વ પ્રમાણ છે, તેવો એકાંત જૈનો સ્વીકારતા નથી, અને તેવું વેદનું પ્રમાણપણું શિષ્ટના લક્ષણ તરીકે કોઈ વિચારક પ્રમાતૃ સ્વીકારે નહીં. I॥૨૯॥ અવતરણિકા : પૂર્વશ્લોક-૨૯માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે મિથ્યાદૃષ્ટિથી ગ્રહણ કરાયેલું સમ્યક્શ્રુત પણ મિથ્યા છે, અને સમ્યગ્દષ્ટિથી ગ્રહણ કરાયેલું મિથ્યાશ્રુત પણ સમ્યક્ છે. તેનાથી એ સ્થાપન કર્યું કે શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો નયઅપેક્ષાએ સકલ વેદને પ્રમાણ સ્વીકારે છે; કેમ કે શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવોને વેદવચનોથી પણ તે તે નયઅપેક્ષાએ યથાર્થ બોધ થાય છે. માટે ‘સ્વતાત્પર્યમાં સકલવેદપ્રામાણ્યમંતૃત્વ'રૂપ શિષ્ટનું લક્ષણ સમ્યગ્દષ્ટિ જીવોમાં સંગત છે. તેનું નિરાકરણ કરવા અર્થે બ્રાહ્મણો શું કહે છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક ઃ तात्पर्यं वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः । ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ।। ३० ।। અન્વયાર્થઃ વઃ=તમારું=શિષ્ટનું લક્ષણ કરનાર બ્રાહ્મણોનું સ્વસિદ્ધાન્તોપનીવ્યમ્ તાત્પર્ય= સ્વસિદ્ધાન્તઉપજીવ્ય તાત્પર્ય છે=‘અમારા વેદવચનોના સિદ્ધાન્ત પ્રમાણે વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ છે' એ પ્રકારનું તાત્પર્ય છે, રૂતિ ચેમ્મતિઃ=એ પ્રકારે જો બ્રાહ્મણોની મતિ છે, તો ગ્રંથકારશ્રી કહે છે - નનુ=ખરેખર ! અવિશેષતઃ=અવિશેષથી દોરપિ=આપણા બંનેનું પણ યુવત્તુપનીi= યુક્તિઉપજીવ્યપણું છે. (તેથી બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં સંગત થશે, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે.) શા૩૦ના શ્લોકાર્થ : તમા=શિષ્ટનું લક્ષણ કરનાર બ્રાહ્મણોનું, સ્વસિદ્ધાન્તઉપજીવ્ય તાત્પર્ય Page #136 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૩૦ ૧૧૩ છે, એ પ્રકારે જો બ્રાહ્મણોની મતિ છે, તો ખરેખર ! અવિશેષથી આપણા બંનેનું યુક્તિઉપજીવ્યપણું છે. (તેથી બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં સંગત થશે, એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે) ।।૩૦।। * ‘દયોર’િ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે માત્ર તમારું જ યુક્તિઉપજીવ્યત્વ નથી, પરંતુ આપણા બંનેનું યુક્તિઉપજીવ્યત્વ સમાન છે. ટીકા ઃ - तात्पर्यमिति वः युष्माकं स्वसिद्धान्तोपजीव्यं = स्वसिद्धान्तपुरस्कारि तात्पर्यं, तथा चान्यागमानुपजीव्यतात्पर्ये सकलवेदप्रामाण्याभ्युपगमनिवेशात्र दोष इति चेद्यदि तव मतिः, ननु तदा द्वयोरप्यावयोरविशेषतो युक्त्युपजीव्यत्वं । अयं भाव: 'अन्यागमानुपजीव्यत्वं ह्यन्यागमासंवादित्वं चेत्तत्संवादिनि स्वाभिप्रायेऽव्याप्तिरयौक्तिकतदसंवादित्वं चेदस्माकमपि तात्पर्यमयौक्तिकागमासंवाद्येव, सर्वस्यैव भगवद्वचनस्य युक्तिप्रतिष्ठितत्वात् मिध्याश्रुततात्पर्यस्यापि स्याद्वादसङ्गतयुक्त्यैव 'વૃદ્ઘમાળવાત્ ।।રૂના ટીકાર્ય : वउयुष्माकं ગૃદ્ઘમાળત્તાત્ ।। શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થાય છે, એમ પૂર્વમાં બતાવ્યું. તેના નિરાકરણ માટે બ્રાહ્મણોનું શું તાત્પર્ય છે, તે બતાવતાં કહે છે ..... - વ=તમારું=શિષ્ટનું લક્ષણ કરનાર બ્રાહ્મણોનું, સ્વસિદ્ધાન્તઉપજીવ્ય= સ્વસિદ્ધાન્ત-પુરસ્કારિ, તાત્પર્ય છે=‘વેદરૂપ પોતાના વચનને આગળ કરીને વેદને પ્રમાણ માને છે તે શિષ્ટ છે' એ પ્રકારનું તમારું તાત્પર્ય છે, તથા ચ= અને–તે રીતે–વેદના સિદ્ધાન્તને આગળ કરીને વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ છે, એ પ્રકારનું તાત્પર્ય છે તે રીતે, અન્ય આગમ અનુપજીવ્ય તાત્પર્યમાં સકલ વેદપ્રામાણ્યઅશ્રુપગમનો નિવેશ હોવાથી દોષ નથી શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થાય છે, તે રૂપ દોષની પ્રાપ્તિ બ્રાહ્મણોને નથી, એ પ્રકારની જો તારી મતિ હોય તો ગ્રંથકારશ્રી કહે છે -- Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સમ્યગ્દષ્ટિદ્વાર્ગિશિકા/શ્લોક-૩૦ તા ત્યારે, આપણા બંનેનું પણ અવિશેષથી યુક્તિઉપજીવ્યત્વ છે. (તેથી શિષ્ટનું લક્ષણ જેમ બ્રાહ્મણોમાં ઘટે છે તેમ જૈનોમાં પણ ઘટે છે.) આ ભાવ છે શિષ્ટનું લક્ષણ સ્વસિદ્ધાન્તઉપજીવ્ય તાત્પર્યમાં બ્રાહ્મણો સ્વીકારે તો યુક્તિઉપજીવ્યત્વ બંનેનું પણ સમાન છે, એમ પૂર્વમાં કહ્યું એનો આ ભાવ છે - અન્ય-આગમ-અનુપજીવ્યત્વ જો અન્ય-આગમ-અસંવાદિત્વ છે, તો તત્સવાદી એવા સ્વઅભિપ્રાયમાં અન્ય આગમની સાથે સંવાદી એવા વેદના અભિપ્રાયમાં= કોઈ જીવની હિંસા કરવી જોઈએ નહીં તેવા બૌદ્ધો વડે સ્વીકારાયેલ આગમની સાથે સંવાદી એવા વેદના અભિપ્રાયમાં, અવ્યાપ્તિ છે અચઆગમ-અનુપજીવ્યત્વની અવ્યાપ્તિ છે. કેમ કે તે વેદનું વચન અત્રે આગમ સાથે અસંવાદવાળું નથી, પરંતુ સંવાદવાળું છે.) અને તે અવ્યાપ્તિદોષના નિવારણ માટે પૂર્વપક્ષી કહે કે -- જો અયોક્તિક તદ્અસંવાદિત્વ છે અયૌક્તિક અન્ય આગમ અસંવાદિત્ય જો અન્ય આગમ અનુપજીવ્યત્વ છે, તો અમારું પણ તાત્પર્ય અયોક્તિક આગમ અસંવાદી જ છેઅયોક્તિક એવા આગમતી સાથે અસંવાદી જ છે. (તેથી યુક્તિ ઉપજીવ્યપણું બ્રાહ્મણોને અને જેનોને સમાન છે.) વસ્તુતઃ જૈનો તો પોતાના જ આગમને પ્રમાણ માને છે, અન્યના આગમને પ્રમાણ માનતા નથી. તેથી અયૌક્તિક આગમ અસંવાદી જ અન્ય આગમ અનુપજીવ્યત્વ જૈનો માને છે એ કેમ નક્કી થાય ? તેમાં હેતુ ધે છે – સર્વ જ ભગવાનના વચનનું યુક્તિપ્રતિષ્ઠિતપણું હોવાને કારણે મિથ્યાશ્રુતના તાત્પર્યનું પણ સ્યાદ્વાદ સંગત યુક્તિથી જ ગૃહમાણપણું છે. (તેથી અયોક્તિક આગમનાં અસંવાદી એવાં સર્વ વેદવચનોને જૈનો પ્રમાણરૂપે સ્વીકારે છે. માટે પૂર્વપક્ષી જે શિષ્ટતું લક્ષણ કરે છે, તે જૈનોમાં સંગત થાય છે.) ૩૦પ “સામપિ' - અહીં “પ' થી એ કહેવું છે કે બ્રાહ્મણોને તો અયોક્તિકઅન્ય- આગમ-અસંવાદિત્વ અન્ય-આગમ-અનુપજીવ્યત્વ છે, પરંતુ અમને પણ=જેનોને - પણ, અયૌક્તિક-આગમ-અસંવાદિ જ અન્ય-આગમ-અનુપજીવ્યત્વ છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૩૦ મિથ્યાશ્રુતતાત્પર્યપ' - અહીં ‘મપિ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ જીવો સમ્યકુશ્રુતનું તાત્પર્ય તો સ્યાદ્વાદસંગત યુક્તિથી ગ્રહણ કરે છે, પરંતુ મિથ્યાશ્રુતનું તાત્પર્ય પણ સ્યાદ્વાદસંગત યુક્તિથી ગ્રહણ કરે છે. ભાવાર્થ - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે શ્રુતપરિકર્ષિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો વેદવચનોને પણ તે તે નય અપેક્ષાએ સમ્યગુ રૂપે ગ્રહણ કરે છે, માટે બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ જૈનશાસનને સ્વીકારનાર સમ્યગ્દષ્ટિમાં સંગત થશે; અને બ્રાહ્મણોને જેનો શિષ્ટરૂપે માન્ય નથી, તેથી બ્રાહ્મણો પોતાના લક્ષણમાં શું પરિષ્કાર કરીને જૈનોમાં શિષ્ટનાં લક્ષણની અતિવ્યાપ્તિ દૂર કરી શકે તે ગ્રંથકારશ્રી જણાવે છે – ગ્રંથકારશ્રી બ્રાહ્મણોને કહે છે કે સ્વસિદ્ધાંત ઉપજીવ્ય તમારું તાત્પર્ય છે, તેથી શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થાય નહીં, એ પ્રકારની જો તમારી મતિ હોય તો યુક્તિઉપજીવ્યત્વ આપણા બંનેમાં સમાન છે. આશય એ છે કે બ્રાહ્મણો કહે કે “અમારાં વેદવચનોને આગળ કરીને જેઓ વેદને પ્રમાણ કહે તે શિષ્ટ છે અને જૈનો તો વેદથી અન્ય એવા જૈનોના આગમોના ઉપજીવ્ય તાત્પર્યથી સકલ વેદને પ્રમાણ સ્વીકારે છે; અને અમારા કથન પ્રમાણે “અન્ય-આગમ-અનુપજીવ્ય-સકલવેદ-પ્રામાણ્ય-અભ્યપગમ હોય તે શિષ્ટ બને છે. તેથી અમારું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટશે નહીં. બ્રાહ્મણોની આવી મતિ સામે ગ્રંથકારશ્રી કહે છે – આમ સ્વીકારવાથી યુક્તિઉપજીવ્યપણું આપણા બંનેનું સમાન થશે અને તેનો ભાવ ગ્રંથકારશ્રી “માં બાવ:' થી સ્પષ્ટ કરતાં કહે છે – પૂર્વપક્ષી “અન્ય-આગમ-અનુપજીવ્યત્વનો અર્થ “અન્ય-આગમ-અસંવાદિત્વ' કરે તો જૈનોમાં શિષ્ટનું લક્ષણ ઘટે નહીં. તે આ રીતે – વેદથી અન્ય જે જૈનોનાં આગમો છે તે અન્ય આગમો છે, અને તેની સાથે જેનો મેળ ન મળતો હોય તે અન્ય-આગમ-અસંવાદી કહેવાય; અને તેને અન્ય-આગમ-અનુપજીવ્ય સ્વીકારો તો જેનો પોતાના આગમની સાથે સંવાદી Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૩૦ એવાં જે વેદવચનો છે, તે વેદવચનોને જ પ્રમાણરૂપે સ્વીકારે છે, પરંતુ અન્ય વેદવચનોને પ્રમાણરૂપે સ્વીકારતા નથી, માટે શિષ્ટનું લક્ષણ જૈનોમાં જશે નહીં. તેને ગ્રંથકારશ્રી કહે છે કે આ રીતે પૂર્વપક્ષી શિષ્ટના લક્ષણનો પરિષ્કાર કરે તો અન્ય આગમ સાથે સંવાદી એવા સ્વઅભિપ્રાયમાં અન્ય આગમ સાથે સંવાદી એવાં વેદવચનોમાં અવ્યાપ્તિ પ્રાપ્ત થાય છે અર્થાત્ જૈન અને બૌદ્ધો પણ “કોઈ જીવની હિંસા ન કરવી' તેમ માને છે, અને તે અન્ય આગમની સાથે સંવાદી એવા “કોઈ જીવની હિંસા ન કરવી એ પ્રકારના વેદવચનોમાં અન્ય આગમ અસંવાદિત્વ નથી, પરંતુ અન્ય આગમ સંવાદિત્વ છે. તેથી અન્ય આગમ “અનુપજીવ્યત્વનો અર્થ “અન્ય-આગમ-અસંવાદિવ” કરી શકાય નહીં. આમ છતાં તેનો અર્થ કરવામાં આવે તો શિષ્ટ બ્રાહ્મણમાં પણ શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ પ્રાપ્ત થાય, તેથી શિષ્ટ બ્રાહ્મણને પણ અશિષ્ટ કહેવાની આપત્તિ આવે; કેમ કે બ્રાહ્મણો વેદવચનોને પ્રમાણ સ્વીકારે છે, અને તે વેદવચનો કોઈક સ્થાનમાં અન્ય આગમ સાથે સંવાદી છે, પરંતુ અસંવાદી નથી. હવે શિષ્ટના લક્ષણમાં આવતા અવ્યાપ્તિ દોષના નિવારણ માટે બ્રાહ્મણો કહે કે “અયૌક્તિક એવું અન્ય-આગમ-અસંવાદીપણું અન્ય-આગમ-અનુપજીવ્યત્વ છે, તો ગ્રંથકારશ્રી કહે છે કે અમને પણ તે કથન માન્ય છે; કેમ કે અમે પણ અયૌક્તિક આગમના અસંવાદીને જ સ્વીકારીએ છીએ અર્થાત્ “યુક્તિ વગરના આગમો સાથે જેનું અસંવાદિત્વ હોય તે અન્ય-આગમ-અનુપજીવ્યત્વ છે, તેમ સ્વીકારીએ છીએ. તેથી જેમ વેદનું લક્ષણ કરનાર બ્રાહ્મણો યુક્તિ વગરના અન્ય આગમની સાથે અસંવાદિત્વને અન્ય-આગમ-અનુપજીવ્યત્વ સ્વીકારે છે, તેમ જૈનો પણ “યુક્તિ વગરના આગમોની સાથે અસંવાદિત્વને જ અન્યઆગમ-અનુપજીવ્યત્વ સ્વીકારે છે. તેથી એ ફલિત થાય કે યુક્તિયુક્ત કોઈ પણ દર્શનની માન્યતા હોય તેને બ્રાહ્મણો પ્રમાણરૂપે સ્વીકારે છે, તેમ યુક્તિયુક્ત કોઈ પણ દર્શનની માન્યતા હોય તેને જૈનો પણ પ્રમાણરૂપે સ્વીકારે છે. માટે બ્રાહ્મણોએ કરેલા શિષ્ટના લક્ષણમાં યુક્તિઉપજીવ્યપણું જૈનોને અને બ્રાહ્મણોને સમાનરૂપે માન્ય છે. તેથી બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થાય છે. Page #140 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૩૦-૩૧ ૧૧૭ વળી અયૌક્તિક આગમના અસંવાદિતને જૈનો સ્વીકારે છે, તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ આપે છે – ભગવાનનાં સર્વ જ વચનો યુક્તિપ્રતિષ્ઠિત છે, અને તેથી ભગવાનના વચનના પરમાર્થને જાણનારા સમ્યગ્દષ્ટિ જીવો મિથ્યાશ્રુતના તાત્પર્યને પણ સ્યાદ્વાદસંગત યુક્તિથી જ ગ્રહણ કરે છે. તેથી સ્યાદ્વાદસંગત યુક્તિથી જે વચનો તેમને યથાર્થ દેખાય છે, તે વેદવચનોને જૈનો પ્રમાણરૂપે માને છે. માટે યુક્તિઉપજીવ્યત્વ સ્વસિદ્ધાંત-ઉપજીવ્યત્વ છે' તેમ બ્રાહ્મણ સ્વીકારે તો બ્રાહ્મણોનું કરાયેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં સંગત થશે. એટલું જ નહીં પણ બ્રાહ્મણોમાં શિષ્ટનું લક્ષણ સંગત થશે નહીં, કેમ કે “સ્વસિદ્ધાંત-ઉપજીવ્યત્વ'નો અર્થ “યુક્તિઉપજીવ્યત્વ કર્યા પછી સર્વ વેદવચનોને એકાંતથી બ્રાહ્મણો પ્રમાણરૂપે સ્વીકારે છે, પરંતુ તે તે નયઅપેક્ષાએ યુક્તિયુક્ત એવાં વેદવચનોને તે તે નયઅપેક્ષાએ સત્યરૂપે સ્વીકારતા નથી, પણ એકાંત સત્યરૂપે સ્વીકારે છે; અને વેદવચનો તે તે નયઅપેક્ષાએ સ્વીકારવામાં ન આવે તો યુક્તિથી જે વેદવચનો સિદ્ધ થાય તેમ નથી, છતાં તેવાં વેદવચનોને એકાંતે પ્રમાણ સ્વીકારે તેવા બ્રાહ્મણોમાં શિષ્ટનું લક્ષણ ઘટે નહીં. તેથી બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ અર્થથી શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિમાં જ ઘટે, અન્યમાં નહીં. ૩૦ળા અવતરણિકા : યતા – અવતરણિકાર્ય : જે કારણથી – ભાવાર્થ : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે “યુક્તિ-ઉપજીવ્યત્વ આપણા બંનેમાં સમાન છે, તેથી બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે.” ત્યાં બ્રાહ્મણો કહે કે “જૈનો સ્યાદ્વાદસંગત યુક્તિથી વેદનાં વચનોને પ્રમાણ સ્વીકારે છે, તોપણ સર્વ વેદવચનોને પ્રમાણ સ્વીકારતા નથી, વસ્તુતઃ “વેદને પ્રમાણ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સમ્યગ્દગ્વિાલિંશિકા/શ્લોક-૩૧ સ્વીકારે તે શિષ્ટ' એવું શિષ્ટનું લક્ષણ અમે કર્યું છે, અને તે લક્ષણ જૈનોમાં ઘટતું નથી આમ છતાં જૈનો કહે છે કે “અમે સ્વતાત્પર્યમાં વેદને પ્રમાણ સ્વીકારીએ છીએ” માટે બ્રાહ્મણોનું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે. તેથી જૈનો નિગ્રહસ્થાનને પામેલા છે.” આ પ્રકારનો ભાવ અધ્યાહાર છે, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે. જે કારણથી – શ્લોક : उद्भावनमनिग्राह्यं युक्तेरेव हि यौक्तिके। प्रामाण्ये च न वेदत्वं सत्यत्वं तु प्रयोजकम् ।।३१।। અન્વયાર્થ : અવતરણિકાના ‘ાત:' નું જોડાણ શ્લોકના પૂર્વાર્ધ સાથે છે. તે આ રીતે – અત:=જે કારણથી વિવેકયૌક્તિક અર્થમાં યુવરેવ માવળંગ યુક્તિનું જ ઉદ્દભાવન નિગ્રહિં અતિગ્રાહ્ય છે અતિગ્રહસ્થાન છે (તે કારણથી શ્રુતપરિકમિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો સ્યાદ્વાદસંગત યુક્તિથી જ વેદવચનોને પ્રમાણ સ્વીકારે તેટલા માત્રથી તેઓ વિગ્રહસ્થાનને પામતા નથી.) અહીં પૂર્વપક્ષી કહે કે વેદવચન પ્રામાણિક બોધ કરાવનાર છે. માટે વેદને જે પ્રમાણ સ્વીકારે તેને શિષ્ટ કહી શકાય; પરંતુ યુક્તિથી ગ્રાહ્ય એટલામાત્ર વેદવચનોને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ બને નહીં. તેથી કહે છે – . પ્રમાણે ચ=અને પ્રામાણ્યમાં વેતંત્રવેદત્ય પ્રયોગવં ર=પ્રયોજક નથી તુ=પરંતુ સત્યવં=સત્યત્વ સત્ય પ્રયોજક છે. ૩૧II શ્લોકાર્ચ - અવતરણિકાના ‘યતઃ'નું જોડાણ શ્લોક્ના પૂર્વાર્ધ સાથે છે. તે આ રીતેજે કારણથી યોક્તિક અર્થમાં મુક્તિનું જ ઉભાવન અનિગ્રાહ્ય છેઅનિગ્રહસ્થાન છે (તે કારણથી શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો સ્યાદ્વાદસંગત યુક્તિથી જ વેદવચનોને પ્રમાણ સ્વીકારે તેટલામાત્રથી તેઓ નિગ્રહસ્થાનને પામતા નથી.) Page #142 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દચ્છિાસિંચિકા/શ્લોક-૩૧ ૧૧૯ અહીં પૂર્વપક્ષી કહે કે વેદવચન પ્રામાણિક બોધ કરાવનાર છે, માટે વેદને જે પ્રમાણ સ્વીકારે તેને શિષ્ટ કહી શકાય, પરંતુ યુક્તિથી ગ્રાહ્ય એટલામાત્ર વેદવચનોને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ બને નહીં. તેથી કહે છે – અને પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી, પરંતુ સત્યત્વ પ્રયોજક છે. [૩૧]. ટીકા - उद्भावनमिति-यौक्तिके ह्यर्थे युक्तेरेवोद्भावनमनिग्राह्यम् अनिग्रहस्थानं, अन्यथा निग्रहाभिधानात्, यद्वादी - "जो हेउवायपक्खंमि हेउओ आगमे अ आगमिओ । સો સમયપત્રવો સિદ્ધવિરહનો ત્રો” | તિ ! अथ वेदत्वमेव प्रामाण्यप्रयोजकमित्यभ्युपगमे यावद्वेदप्रामाण्याभ्युपगमः स्यादित्यत आह-प्रामाण्ये च वेदत्वं न प्रयोजकं किं तु सत्यत्वमेव, लोकशब्दस्याप्यविसंवादिनः प्रमाणत्वादिति श्रद्धामात्रमेतदिति न किञ्चिदेतत् ।।३१।। ટીકાર્ય - રોઢિાર્થે વિષ્યિવેતન્ાા યૌક્તિક અર્થમાં મુક્તિનું જ ઉભાવત અતિગ્રાહ્ય છે-અતિગ્રહનું સ્થાન છે; કેમ કે અન્યથા નિગ્રહનું અભિયાન છે યોક્તિક અર્થમાં મુક્તિના ઉદ્દભાવને બદલે આગમવચનથી પ્રમાણ સ્વીકારવામાં આવે તો નિગ્રહનું અભિધાન છે, જે કારણથી વાદીસિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી, (સંમતિતર્કમાં કહે છે) - જે હેતુવાદ પક્ષમાં હેતુક છે=હેતુથી જોડનાર છે, અને આગમમાં આગમિક છેઃ આગમને પ્રમાણ કરનાર છે, તે સમય પ્રજ્ઞાપક છેઃસિદ્ધાન્સના પ્રરૂપક છે, અન્ય સિદ્ધાન્તના વિરાધક છે." (સંમતિતક). કૃતિ' સંમતિતર્કના ઉદ્ધરણની સમાપ્તિમાં છે. હવે વેદત્વ પ્રામાણમાં પ્રયોજક છે, એ પ્રમાણે સ્વીકાર કરાયે છતે, યાવદપ્રામાણ્યઅભ્યપગમ થાય અર્થાત્ સર્વ વેદ પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ થાય. માટે યૌક્તિક અર્થમાં યુક્તિનું ઉલ્કાવન કરનાર એવા સમ્યગ્દષ્ટિ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૩૧ સ્યાદ્વાદસંગત યુક્તિથી વેદનું પ્રમાણ સ્વીકારે એટલામાત્રથી શિષ્ટતું લક્ષણ તેમનામાં સંગત થશે, એમ કહી શકાય નહીં. એ પ્રકારનો શ્લોકના ઉત્તરાર્ધના ઉત્થાનનો ધ્વનિ છે. રૂતિ ગદ એથી કહે છે : એથી શ્લોકના ઉત્તરાર્ધમાં કહે છે – અને પ્રામાણ્યમાં વેદત્ય પ્રયોજક નથી, પરંતુ સત્યત્વ જ=સત્યત્વ જ પ્રયોજક છે; કેમ કે લોક શબ્દનું પણ લોકમાં પ્રચલિત શબ્દનું પણ, અવિસંવાદીનું પ્રમાણપણું છે. એથી પતઆં='વેદત્ર પ્રમાણમાં પ્રયોજક છે' એ, શ્રદ્ધામાત્ર છે. તિ=એથી તિઆવ્યાવ-વેદપ્રામાણ્યઅભ્યપગમ= સર્વવેદ પ્રમાણ છે એ પ્રકારનો સ્વીકાર શિષ્ટત્વ છે એ, વિશ્વિઅર્થ વગરનું છે. ૩૧ * “નોકરન્દ્રસ્થાપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે આગમમાં પ્રસિદ્ધ શબ્દના તો અવિસંવાદપણાનું પ્રમાણપણું છે, પરંતુ લોકમાં પ્રસિદ્ધ શબ્દના પણ અવિસંવાદીપણાનું પ્રમાણપણું છે. ભાવાર્થ - શ્લોક-૨૬માં ગ્રંથકારશ્રીએ ઉત્કર્ષ અને અપકર્ષને અવ્યવસ્થિત બતાવીને શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ બતાવ્યા. તેના નિવારણ માટે બ્રાહ્મણોએ શ્લોક-૨૭માં શિષ્ટનું લક્ષણ કહ્યું કે “સ્વતાત્પર્યમાં કાર્ચથી વેદને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ કહેવાય; અને તે લક્ષણ પ્રમાણે શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ પણ સ્વતાત્પર્યમાં વેદને પ્રમાણ સ્વીકારે છે, માટે સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે, તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. ત્યાં સમ્યગ્દષ્ટિમાં પ્રાપ્ત થતા શિષ્ટના લક્ષણના નિવારણ માટે બ્રાહ્મણોએ સ્થાપન કર્યું કે - “સ્વસિદ્ધાંતઉપજીવ્ય-વેદપ્રામાણ્યનો સ્વીકાર જેને હોય તે શિષ્ટ છે.' તેનાથી અર્થથી એ પ્રાપ્ત થયું કે “યુક્તિઉપજીવ્ય એવા વેદને જે પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ કહેવાય;' અને તેમ સ્વીકારવાથી જૈનો પણ સ્વતાત્પર્યમાં યુક્તિઉપજીવ્ય વેદને પ્રમાણ સ્વીકારે છે, માટે જેનો શિષ્ટ છે, આ પ્રકારનો અર્થ પ્રાપ્ત થયો. ત્યાં બ્રાહ્મણો કહે કે “જૈનો સંપૂર્ણ વેદને પ્રમાણ સ્વીકારતા નથી. વળી વેદવચનોને મિથ્યાશ્રુત કહે છે. માત્ર સ્યાદ્વાદસંગત યુક્તિથી જેટલાં Page #144 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ ૧૨૧ વેદવચનો પ્રમાણ દેખાય છે, તેટલાં વેદવચનોને પ્રમાણ સ્વીકારે છે. તેથી જૈનોમાં શિષ્યનું લક્ષણ ઘટશે નહીં; છતાં શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે, એમ તમે જે કહ્યું તે કથનથી તમને નિગ્રહસ્થાનની પ્રાપ્તિ થઈ; કેમ કે “અસંબદ્ધ પદાર્થનું કથન કરનાર નિગ્રહસ્થાનને પ્રાપ્ત કરે છે.” એ પ્રકારનો નિયમ છે અને અમારા વડે કરાયેલું શિષ્યનું લક્ષણ જૈનોમાં ઘટતું નથી, છતાં તમે કહો છો કે શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે. માટે નિગ્રહસ્થાનની પ્રાપ્તિ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે - યુક્તિયુક્ત અર્થમાં યુક્તિનું ઉદ્ભાવન ક૨વું એ અનિગ્રહસ્થાન છે; વસ્તુતઃ યુક્તિવાળા અર્થમાં યુક્તિના ઉદ્ભાવનને બદલે શાસ્ત્ર પ્રમાણ છે એ પ્રકારનું કથન કરવું એ નિગ્રહસ્થાન છે; અને આ કથનને પુષ્ટ કરવા અર્થે વાદી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજીકૃત ‘સંમતિતર્ક' ગ્રંથ ખંડ-૩, શ્લોક-૪૫ની સાક્ષી આપે છે - ‘જે હેતુવાદના પક્ષમાં હેતુવાદથી કથન કરે છે તે સિદ્ધાંતના પ્રરૂપક છે, અન્ય સિદ્ધાંતના વિરાધક છે.’ તેથી એ પ્રાપ્ત થાય કે હેતુવાદના પક્ષરૂપ જે યૌક્તિક અર્થ છે, તે સ્થાનમાં, ‘શાસ્ત્ર કહે છે માટે પ્રમાણ છે' એમ કહીને જેઓ યુક્તિને જોડે નહીં, તેઓ નિગ્રહસ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી વેદવચનોના જે સ્થાનમાં જે જે યુક્તિયુક્ત નયવચનો છે, તે સ્થાનમાં તે તે નયની યુક્તિથી જૈનો તેને સ્વીકારે છે અર્થાત્ જે જે વેદવચનો જે જે નયની યુક્તિથી સંગત છે, તે તે નયથી પ્રમાણરૂપે જૈનો સ્વીકારે છે. માટે જૈનો નિગ્રહસ્થાનને પામે છે, તેમ કહેવું ઉચિત નથી. અહીં પૂર્વપક્ષી કહે કે વેદમાં ૨હેલું વેદત્વ જ પ્રામાણ્યનું પ્રયોજક છે, એમ અમે સ્વીકારીએ છીએ, અને તેથી અમે યાવદ્વેદને પ્રમાણ સ્વીકારીએ છીએ; અને જૈનો વેદમાં રહેલા વેદત્વને પ્રામાણ્યનું પ્રયોજક સ્વીકારતા નથી, તેથી યાવર્વેદને પ્રમાણ સ્વીકારતા નથી, પરંતુ તે તે નયથી વેદને પ્રમાણ સ્વીકારે છે. માટે શિષ્યનું લક્ષણ જૈનોમાં ઘટતું નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે “પ્રામાણ્યમાં વેદત્વ પ્રયોજક નથી, પરંતુ સત્યત્વ પ્રયોજક છે”; કેમ કે લોકમાં પણ જે પ્રચલિત શબ્દો છે, તે અવિસંવાદી હોય તે જ પ્રમાણ છે; યુક્તિ અને અનુભવ સાથે અસંગત થતાં હોય તેવાં વચનો પ્રમાણ સ્વીકારી Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૩૧-૩૨ શકાય નહીં; અને જૈનો કોઈપણ દર્શનનાં વચનો જે જે દૃષ્ટિથી અનુભવ અને યુક્તિથી સંગત થતાં હોય તેને તે તે દૃષ્ટિથી પ્રમાણરૂપે સ્વીકારે છે. તેથી વેદવચનો પણ જેનોને જે જે દૃષ્ટિથી સંગત દેખાય છે તે તે દૃષ્ટિથી વેદ પ્રમાણ છે, તેમ જૈનો સ્વીકારે છે અને જે સ્થાનમાં અનુભવ અને યુક્તિનો વિસંવાદ હોય તે સ્થાનમાં વેદને પ્રમાણ માનતા નથી. “આ વેદવચન છે માટે પ્રમાણ છે” તેમ કહીને સ્વીકારવું તે શ્રદ્ધામાત્ર છે, વસ્તુતઃ સત્ય પદાર્થને સત્યરૂપે સ્વીકારવાની રુચિથી તેનો સ્વીકાર નથી. માટે વેદત્વેન વેદને પ્રમાણ કહેવું તે અર્થ વગરનું છે. ૩૧ના અવતરણિકા - સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે તેમ પૂર્વમાં સ્થાપન કર્યું, અને શ્લોક-૧૭ થી ૩૧ સુધી બ્રાહ્મણોએ માનેલું શિષ્ટનું લક્ષણ કઈ રીતે યુક્તિયુક્ત નથી, તે બતાવ્યું. તે સર્વનું તિગમત કરતાં કહે છે – શ્લોક : शिष्टत्वमुक्तमत्रैव भेदेन प्रतियोगिनः । तमानुभविकं बिभ्रत् परमानन्दवत्यतः ।।३२।। અન્વયાર્થ: ગત =આથી=પર વડે કહેવાયેલ શિષ્ટના લક્ષણનો નિરાસ થયેલો હોવાથી પ્રતિયોનિઃ મેરેન=પ્રતિયોગીના ભેદ વડે-ક્ષીયમાણ એવા દોષરૂપ પ્રતિયોગીની તરતમતા વડે તzતેને શિષ્ટત્વના ભેદને કાનમવિ વિશ્વ–આતુભવિક ધારણ કરતું એવું ૩૧ શિખવકહેવાયેલું શિષ્ટપણું પરમાનસિક પરમાનંદવાળા એવા ત્રેવ અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ છે.૩૨ા શ્લોકાર્ચ - આથી=પર વડે કહેવાયેલ શિષ્ટના લક્ષણનો નિરાસ થયેલો હોવાથી, પ્રતિયોગીના ભેદ વડે તેને શિષ્ટત્વના ભેદને, આનુભવિક ધારણ કરતું એવું કહેવાયેલું શિષ્ટપણું, પરમાનંદવાળા એવા અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, છે. Il3II Page #146 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨ ટીકા ઃ शिष्टत्वमिति - अतः = परोक्तशिष्टलक्षणनिरासात्, अत्रैव सम्यग्दृष्टावेव उक्तं अंशतः क्षीणदोषत्वं शिष्टत्वं, परमानन्दवति दुर्भेदमिथ्यात्वमोहनीयभेदसमुत्थनिरतिशयानन्दभाजने, शिष्टत्वलिङ्गाभिधानमेतत् प्रतियोगिनो दोषस्य क्षीयमाणस्य भेदेन तं भेदमानुभविकं सकलजनानुभवसिद्धं बिभ्रत्, भवति हि अयमस्मात् शिष्टतरोऽयमस्माच्छिष्टतम इति सार्वजनीनो व्यवहारः स चाधिकृतापेक्षयाऽधिकतराधिकतमदोषक्षयविषयतया उपपद्यते, परेषां तु न कथंचित्, सर्वेषां वेदप्रामाण्याभ्युपगमादौ विशेषाभावात् । एतेन वेदविहितार्थानुष्ठातृत्वं शिष्टत्वमित्यपि निरस्तं, यावत्तदेकदेशविकल्पाभ्यामसम्भवातिव्याप्त्योः प्रसङ्गाच्च । ટીકાર્ય ઃ अतः પ્રસક્ષ્ચ । આથી=પર વડે કહેવાયેલા શિષ્ટના લક્ષણનો નિરાસ થયેલો હોવાથી=બ્રાહ્મણો વડે કહેવાયેલ ‘વેવપ્રામાન્યમનૃત્ય' રૂપ શિષ્ટના લક્ષણનું નિરાકરણ થયેલું હોવાથી, અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, અંશથી ક્ષીણદોષત્વરૂપ કહેવાયેલું શિષ્ટપણું છે. સમ્યગ્દષ્ટિ કેવા સ્વરૂપવાળા છે ? તે બતાવે છે ..... પરમાનંદવાળા=દુર્ભેદ્ય એવા મિથ્યાત્વમોહનીયકર્મના ભેદને કારણે ઉત્પન્ન થયેલ નિરતિશય આનંદના ભાજનવાળા સમ્યગ્દષ્ટિમાં ઉક્ત શિષ્ટપણું છે, એમ અન્વય છે. આ=સમ્યગ્દષ્ટિનું ‘પરમાનંદવાળા’ એ વિશેષણ, શિષ્ટત્વના લિંગનું કથન છે. વળી આ શિષ્ટપણું કેવા સ્વરૂપવાળું છે ? તે સ્પષ્ટ કરે છે – ૧૨૩ પ્રતિયોગીના=ક્ષીયમાણ એવા દોષરૂપ પ્રતિયોગીના, ભેદથી-તરતમતાથી, આનુભવિક=સકલજનને અનુભવસિદ્ધ એવા, તેને=ભેદને=શિષ્ટપણાના તરતમતા રૂપ ભેદને, ધારણ કરતું એવું કહેવાયેલું શિષ્ટપણું સમ્યગ્દષ્ટિમાં છે, એમ અન્વય છે. શિષ્યના ભેદો સકલજનને અનુભવસિદ્ધ છે, તે સ્પષ્ટ કરે છે – Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૩૨ =િજે કારણથી ‘આ આનાથી શિષ્ટ છે, આ આનાથી શિષ્ટતમ છે' એ પ્રકારનો સાર્વજનિન વ્યવહાર થાય છે=સર્વજનને પ્રતીત વ્યવહાર થાય છે, અને તે=સર્વજનને પ્રતીત શિષ્ટની તરતમતાનો વ્યવહાર, અધિકતર અધિકતમ દોષક્ષયની વિષયતારૂપ અધિકૃત અપેક્ષાથી=અધિકતર અધિકતમ દોષક્ષયની વિષયતારૂપ અંશથી ક્ષીણદોષત્વ સ્વરૂપ અધિકૃત અપેક્ષાથી, ઉપપન્ન થાય છે. વળી પરને=બ્રાહ્મણોને, કોઈ રીતે નથી=શિષ્ટની તરતમતાનો વ્યવહાર કોઈ રીતે ઘટતો નથી; કેમ કે સર્વને વેદપ્રામાણ્યાભુપગમ આદિમાં વિશેષનો અભાવ છે-સર્વ બ્રાહ્મણો ‘વેદવચન પ્રમાણ છે' ઇત્યાદિ રૂપ શિષ્ટતા લક્ષણના સ્વીકારના વિષયમાં વિશેષતા અભાવવાળા છે. આના દ્વારા=શિષ્ટનું તરતમતાવાળું લક્ષણ બ્રાહ્મણોમાં ઘટતું નથી એમ પૂર્વમાં કહ્યું એના દ્વારા, ‘વેદવિહિત-અર્થ-અનુષ્ઠાતૃત્વ શિષ્ટપણું છે’ એ પણ નિરસ્ત જાણવું; કેમ કે યાવદ્ અને તદ્ એકદેશના વિકલ્પ દ્વારા= યાવદ્-વેદવિહિતઅર્થ-અનુષ્ઠાતૃત્વ કે વેદવિહિતઅર્થ-એકદેશ-અનુષ્ઠાતૃત્વરૂપ વિકલ્પ દ્વારા અસંભવ અને અતિવ્યાપ્તિનો પ્રસંગ છે=‘યાવ-વેદવિહિત અર્થ-અનુષ્ઠાતૃત્વ રૂપ શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો કોઈપણ બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ સંભવે નહીં. તેથી અસંભવ દોષનો પ્રસંગ છે; અને ‘વેદવિહિત અર્થનું એકદેશઅનુષ્ઠાતૃત્વ'રૂપ શિષ્ટનું લક્ષણ કરવામાં આવે તો વેદવચનાનુસાર અહિંસાદિનું પાલન કરનારા બૌદ્ધાદિને પણ શિષ્ટ માનવા પડે. તેથી બૌદ્ધાદિમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિનો પ્રસંગ છે. * ટીકામાં પ્રસાર્ પછી ‘T' છે, તે વધારાનો ભાસે છે, પણ પાઠ ઉપલબ્ધ થયો નથી. ૐ ‘વેવપ્રામાખ્યન્યુપામાવો' - બ્રાહ્મણો શિષ્ટનું લક્ષણ કરે છે કે ‘વેપ્રામાખ્યાખ્યુપામે સતિ વેવાપ્રામાખ્યાનબ્યુપામ:', તેથી અહીં ‘આવિ’ થી ‘વેવપ્રામાભ્યામ્બુવામ:' સિવાયના અંશનો સંગ્રહ છે. ભાવાર્થ: ‘વેવપ્રામાખ્યાખ્યુપામે તિ વેવાપ્રામાખ્યાનમ્યુવનમઃ શિષ્ટત્વ' રૂપ બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ અનેક પરિષ્કાર કરવા છતાં સંગત નથી; કેમ કે યુક્તિયુક્ત Page #148 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિાસિંશિકા/શ્લોક-૩૨ ૧૨૫ પદાર્થને છોડીને, માત્ર “વેદ પ્રમાણ' છે, તેમ સ્વીકારવું તે શ્રદ્ધામાત્રરૂપ છે, એમ પૂર્વશ્લોક-૩૦માં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું. તેથી બ્રાહ્મણોએ કરેલું શિષ્ટનું લક્ષણ સંગત નથી, તેમ સિદ્ધ થાય છે. તેનાથી ગ્રંથકારશ્રીએ જે પૂર્વમાં ‘અંશત: લીગતોષવં શિષ્ટવં' એ શિષ્ટનું લક્ષણ કહેલું, તે પરમાનંદવાળા સમ્યગ્દષ્ટિમાં સંગત થાય છે. જોકે બધા સમ્યગ્દષ્ટિ પરમાનંદવાળા હોય છે, તેથી સમ્યગ્દષ્ટિના વિશેષણરૂપ પરમાનંદ' શબ્દથી કોઈની વ્યાવૃત્તિ થતી નથી, પરંતુ પરમાનંદ વિશેષણ સમ્યગ્દષ્ટિના સ્વરૂપમાત્રને બતાવે છે. તેથી સમ્યગ્દષ્ટિના સ્વરૂપને બતાવનાર એવું પરમાનંદ' વિશેષણ શિષ્ટત્વનું લિંગ બને છે. વળી સમ્યગ્દષ્ટિ પરમાનંદનું ભાજન કેમ છે ? તે સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – દુઃખે કરીને ભેદી શકાય એવા મિથ્યાત્વમોહનીયકર્મનો ભેદ થવાને કારણે સમ્યગ્દષ્ટિને નિરતિશય આનંદ ઉત્પન્ન થાય છે. આશય એ છે કે આ જીવે સંસારમાં અનાદિકાળથી ક્યારેય તત્ત્વને જોયું નથી. તેથી અતત્ત્વમાં પરમાર્થ બુદ્ધિ કરીને સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કર્યું; પરંતુ જીવ કોઈક રીતે બુદ્ધિના વિપર્યાસને કરાવનાર મિથ્યાત્વમોહનીય કર્મનો સ્વપરાક્રમ દ્વારા વિનાશ કરે છે અને સમ્યક્ત પ્રાપ્ત કરે છે, જેના કારણે તેને “સર્વ કર્મરહિત એવી આત્માની પારમાર્થિક અવસ્થા જીવ માટે પૂર્ણ સુખરૂપ છે, અને આવી અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય અસંગભાવ છે”, એવું પ્રતીત થાય છે. તેથી તેને જણાય છે કે “સંગના પરિણામથી જીવ બાહ્ય પદાર્થોનો સંગ કરીને આરંભમાં પ્રવર્તે છે, કર્મો બાંધે છે અને સંસારની સર્વ વિડંબના પ્રાપ્ત કરે છે, અને આ સર્વ વિડંબનાના ઉચ્છેદનો ઉપાય સંગપરિણતિનો ત્યાગ છે.” આવી સ્થિરબુદ્ધિ થવાથી સમ્યગ્દષ્ટિને તદ્દન સંગ વગરની અવસ્થારૂપ સિદ્ધ અવસ્થા પ્રત્યે તીવ્ર પક્ષપાત થાય છે. આમ છતાં અસંગભાવ પ્રાપ્ત કરવાનો ઉપાય વિચારણામાત્ર નથી, તેથી સમ્યગ્દષ્ટિને અસંગભાવની પ્રાપ્તિનો ઉપાય સર્વજ્ઞનું વચન અને સર્વજ્ઞના વચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓ દેખાય છે. તેથી અસંગભાવના અર્થી એવા સમ્યગ્દષ્ટિ જીવો ભગવાનના વચનરૂપ શ્રુતજ્ઞાન Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સમ્યગ્દસ્લિાનિંશિકા/શ્લોક-૩૨ અને ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિઓ પ્રત્યે અત્યંત પક્ષપાતવાળા થાય છે. આવા સમ્યગ્દષ્ટિને “આ સંસારમાં ભમતાં ક્યારેય મને આવું તત્ત્વ મળ્યું નથી, તેથી અત્યાર સુધી સંસારનું પરિભ્રમણ ચાલુ રહ્યું. હવે આ તત્ત્વના બળથી અવશ્ય હું સંસારને તરીશ” એવો બોધ થવાથી અપૂર્વ તત્ત્વપ્રાપ્તિનો હર્ષ થાય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવ પરમાનંદનું ભાજન છે. જેમ કોઈ દરિદ્ર માણસને “આ રત્નચિંતામણિ છે અને સર્વ દરિદ્રતાના નાશનો એક ઉપાય છે” એવું જ્ઞાન હોય, અને રત્નચિંતામણિ પોતાને પ્રાપ્ત થાય તો અતિઆનંદવાળો બને છે, તેમ ભગવાનના શાસનના પરમાર્થને પામીને સમ્યગ્દષ્ટિ જીવ પરમાનંદવાળો થાય છે. વળી અંશથી ક્ષીણદોષત્વરૂપ શિષ્ટત્વ સમ્યગ્દષ્ટિમાં છે. તે કેવા પ્રકારની વિશેષતાવાળું છે ? તે બતાવે છે – સમ્યગ્દષ્ટિ આદિ જીવોમાં ક્ષીણ પામતા દોષો છે તે પ્રતિયોગી છે, અને તે પ્રતિયોગીના ભેદથી=ક્ષીણ પામતા દોષારૂપ પ્રતિયોગીના ભેદથી, શિષ્ટપણું પણ અનેક ભેદવાળું છે. આવું અનેક ભેદવાળું શિષ્ટપણું સર્વ લોકોને અનુભવસિદ્ધ છે. અનેક ભેદવાળું શિષ્ટપણે કઈ રીતે સર્વ લોકોને અનુભવસિદ્ધ છે ? તે બતાવે છે – “આ પુરુષ આના કરતાં શિષ્ટતર છે અને આ પુરુષ આના કરતાં શિષ્ટતમ છે', આ પ્રકારનો સાર્વજનિન વ્યવહાર છે. આશય એ છે કે જેમ સંસારમાં કોઈને માર્ગનો બોધ ન હોય તો શિષ્ટ પુરુષને પૂછીને માર્ગનો નિર્ણય કરાય છે, તેમ મોક્ષમાર્ગનો નિર્ણય કરવા માટે પણ શિષ્ટ પુરુષનો આશ્રય કરાય છે; અને સંસારમાં માર્ગનો નિર્ણય કરવા માટે કોઈ શિષ્ટનો આશ્રય કર્યા પછી, આ તેના કરતાં અધિક શિષ્ટ છે, તેવો નિર્ણય થાય તો પૂર્વના શિષ્ટના વચનને છોડીને અધિક શિષ્ટના વચન પ્રમાણે માર્ગનું અનુસરણ કરાય છે; તેમ (૧) સંસારથી પર થવા માટે અતીન્દ્રિય એવા યોગમાર્ગમાં પણ ક્ષીણદોષવાળા એવા સમ્યગ્દષ્ટિને શિષ્ટ સ્વીકારીને તેમનું અનુસરણ કરાય છે, કેમ કે સમ્યગ્દષ્ટિ જીવો દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા હોય છે. તેથી તેઓની પ્રવૃત્તિ દૃષ્ટિવાદના ઉપદેશને=ભગવાનના વચનરૂપ Page #150 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિપ્લાનિશિકા/બ્લોક-૩૨ ૧૨૭ સ્યાદ્વાદના ઉપદેશને, અનુસરનારી હોવાથી અવશ્ય કલ્યાણનું કારણ બને છે. (૨) આમ છતાં કોઈ સાધુ શાસ્ત્રોના પારને પામેલા હોવાથી ગીતાર્થ હોય તો તેઓને મોક્ષમાર્ગનો સૂક્ષ્મ બોધ છે. તેથી સમ્યગ્દષ્ટિ કરતાં તે ગીતાર્થ સાધુ શિષ્ટતર છે, તેમ સ્વીકારીને તેમનું અનુસરણ કરાય છે. (૩) વળી કોઈક શ્રુતકેવળી હોય તો તેઓ ગીતાર્થ સાધુ કરતાં અધિક બોધવાળા હોવાને કારણે શિષ્ટતમ છે, તેમ સ્વીકારીને તેમનું અનુસરણ કરાય છે. (૪) વળી કોઈ સાધુ વીતરાગ અને સર્વજ્ઞ હોય તો તેઓને સંપૂર્ણ બોધ હોવાને કારણે શ્રુતકેવળી કરતાં અધિક શિષ્ટતમ છે, તેમ સ્વીકારીને તેમનું અનુસરણ કરાય છે. આ આ રીતે યોગમાર્ગની પ્રવૃત્તિ કરવા અર્થે શિષ્ટ પુરુષનો આશ્રય કરનારા પણ “આ શિષ્ટ કરતાં આ શિષ્ટ અધિક છે, માટે તેનો આશ્રય કરવો ઉચિત છે” એમ નિર્ણય કરે છે. આ પ્રકારનો નિર્ણય ક્ષીયમાણ દોષરૂપ પ્રતિયોગીના ભેદથી થાય છે. તે આ રીતે -- સમ્યગ્દષ્ટિ જીવના ક્ષીયમાણ દોષરૂપ પ્રતિયોગી કરતાં ગીતાર્થ સાધુના ક્ષીયમાણ દોષરૂપ પ્રતિયોગીનો ભેદ છે; કેમ કે ગીતાર્થ સાધુએ શાસ્ત્રાધ્યયન કરીને સમ્યગ્દષ્ટિ કરતાં ઘણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય કરેલ છે. વળી ગીતાર્થ સાધુ કરતાં પણ શ્રુતકેવળીએ ઘણાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય કરેલ છે, તેથી તેઓ અધિક શિષ્ટ છે; અને સર્વજ્ઞ વીતરાગે સર્વથા જ્ઞાનાવરણીયનો અને મોહનો ઉચ્છેદ કરેલો છે, તેથી નાશ પામતા દોષોનો ક્ષય તેઓમાં સૌથી ઉત્કૃષ્ટ છે, માટે શિષ્ટતમ છે. ગ્રંથકારશ્રીએ સ્વીકારેલ “અંશથી ક્ષીણદોષત્વરૂપ શિષ્ટત્વ' સ્વીકારવાથી આ પ્રકારના ભેદવાળું શિષ્ટપણું સંગત થાય છે, પરંતુ બ્રાહ્મણો જે ‘વેકામાખ્યાખ્યુપઅને સતિ વેલા પ્રામાનિષ્ણુપમ: શિર્વ' કહે છે, તે શિષ્ટત્વમાં કોઈ જાતની તરતમતા પ્રાપ્ત થાય નહીં, કેમ કે જે બ્રાહ્મણો વેદને પ્રમાણરૂપ માને છે, તેને શિષ્ટ કહીએ તો સર્વ બ્રાહ્મણોમાં સમાનરૂપે શિષ્ટપણું પ્રાપ્ત થાય. પરંતુ આ શિષ્ટ છે, આ શિષ્ટતર છે” ઇત્યાદિ સર્વ લોકોને અનુભવસિદ્ધ ભેદોની પ્રતીતિ બ્રાહ્મણોએ કરેલા શિષ્ટના લક્ષણમાં સંગત થાય નહીં, પરંતુ ગ્રંથકારશ્રીએ કરેલા શિષ્ટના લક્ષણમાં શિષ્ટત્વની તરતમતાની સંગતિ થાય છે. માટે પણ ગ્રંથકારશ્રીએ કરેલું શિષ્ટનું લક્ષણ યુક્તિયુક્ત છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૩૨ તેન... પૂર્વમાં કહ્યું કે બ્રાહ્મણોએ કરેલા શિષ્ટના લક્ષણમાં શિષ્ટની તરતમતાની સંગતિ થાય નહીં, માટે તે લક્ષણ ઉચિત નથી. એના દ્વારા ‘વેદવિહિત અનુષ્ઠાન કરનારા શિષ્ટ છે', એમ અન્ય કોઈ શિષ્ટનું લક્ષણ કરે છે તેનો પણ નિરાસ થાય છે; કેમ કે વેદવિહિત અનુષ્ઠાન કરનારાઓમાં પણ શિષ્ટના લક્ષણની તરતમતાની સંગતિ થઈ શકતી નથી; અને સર્વજનને પ્રતીત તરતમતાવાળું શિષ્ટપણું સ્વીકારવું ઉચિત હોવાથી વેદમાં કહેલાં અનુષ્ઠાન કરનારાઓને શિષ્ટ કહેવા ઉચિત નથી. ૧૨૮ વળી વેદવિહિત અર્થના અનુષ્ઠાન કરનારાને શિષ્ટ સ્વીકારીએ તો તેમાં બે વિકલ્પ પડે છે. -- (૧) યાવત્ વેદવિહિત અર્થના અનુષ્ઠાન કરનારા છે, તે શિષ્ટ છે, અથવા (૨) વેદવિહિત અર્થના એક દેશવાળું અનુષ્ઠાન કરે તે શિષ્ટ છે. તેમાં પ્રથમ વિકલ્પ સ્વીકારીએ તો અસંભવદોષની પ્રાપ્તિ છે અને બીજો વિકલ્પ સ્વીકારીએ તો અતિવ્યાપ્તિદોષની પ્રાપ્તિ છે. તે આ રીતે (૧) વેદમાં સંખ્યાતીત અનુષ્ઠાનો બતાવાયાં છે. તેમાંથી કોઈક બ્રાહ્મણો કોઈક કોઈક અનુષ્ઠાન કરતા હોય છે, તો વળી અન્ય બ્રાહ્મણો અન્ય અન્ય અનુષ્ઠાન કરતા હોય, પરંતુ કોઈ બ્રાહ્મણ વેદમાં બતાવેલાં સર્વ અનુષ્ઠાનો કરી શકતા નથી. તેથી પ્રથમ વિકલ્પ સ્વીકારીએ તો કોઈપણ બ્રાહ્મણમાં શિષ્ટનું લક્ષણ ઘટે નહીં. તેથી શિષ્યના લક્ષણમાં અસંભવદોષની પ્રાપ્તિ થાય. — (૨) અસંભવ દોષના નિવારણ માટે બીજા વિકલ્પ પ્રમાણે કહેવામાં આવે કે ‘વેદમાં કહેલા અર્થોમાંથી કેટલાક અર્થોનું સેવન કરનારા શિષ્ટ છે'; તો ‘હિંસા કરવી જોઈએ નહીં' એ પ્રકારના વેદવચનાનુસાર જે અનુષ્ઠાન છે, તે અનુષ્ઠાન સેવનારા બૌદ્ધાદિમાં પણ શિષ્ટનું લક્ષણ પ્રાપ્ત થાય; કેમ કે બૌદ્ધાદિ પણ અહિંસાપાલનને ધર્મરૂપે સ્વીકારે છે. તેથી વેદવિહિત અર્થ એકદેશ અનુષ્ઠાતૃત્વ રૂપ શિષ્ટનું લક્ષણ બૌદ્ધાદિમાં અતિવ્યાપ્ત થાય છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ ટીકા : यत्त्वदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणमुच्यते तत्त्वस्मदुक्तशिष्टत्वव्यंजकमेव युक्तमाभाति, न तु परनीत्या स्वतन्त्रलक्षणमेव, गङ्गाजले कूपजलत्वारोपानन्तरमिदं कूपजलं नादृष्टसाधनमिति भ्रमवतः, कूपजल एव गङ्गाजलत्वारोपानन्तरमिदं गङ्गाजलमदृष्टासाधनमिति भ्रमवतो, गङ्गाजले उच्छिष्टत्वारोपानन्तरं नादृष्टसाधनमिति भ्रमवतश्चाशिष्टत्ववारणायादृष्टसाधनतावच्छेदकरूपपुरस्कारेण निषेधमुखेनादृष्टसाधनताविरोधिरूपापुरस्कारेण चादृष्टसाधनताविषयकत्वविवक्षायामपि स्वापादिदशायां बौद्धादावतिव्याप्तः, एतावदग्रहेऽपि सर्वत्र शमादिलिङ्गेन शिष्टत्वव्यवहाराच्चेति किमनया સૃસ્યા? રૂર ટીકાર્ય : ચર્ઘદૃષ્ટથનતા » ગૃહ્યાં ? . જે વળી અદષ્ટ સાધનાવિષયક મિથ્યાજ્ઞાનઅભાવવત્વ=પરલોકની સાધનતાના વિષયમાં મિથ્યાજ્ઞાનનું અભાવવાતપણું, શિષ્ટનું લક્ષણ કહેવાય છે–પરદર્શનવાળા દ્વારા કહેવાય છે, તે અમારા વડે કહેવાયેલા શિષ્ટત્વનું વ્યંજક જ અમારા વડે કહેવાયેલા અંશથી ક્ષીણદોષત્વરૂપ શિષ્ટત્વનું વ્યંજક જ, યુક્ત ભાસે છે, પરંતુ પરની નીતિથી સ્વતંત્ર લક્ષણ જ નથી; કેમ કે (૧) ગંગાજળમાં કૂપજળત્વના આરોપણ પછી “આ ફૂપજળ અદષ્ટનું સાધન નથી=પરલોકના હિતનું સાધન નથી,' એ પ્રકારના ભ્રમવાળા પુરુષના, અને (૨) કૂપજળમાં જ ગંગાજળત્વના આરોપણ પછી ‘આ ગંગાજળ અદષ્ટનું સાધન છે'= પરલોકના હિતનું સાધન છે, એ પ્રકારના ભ્રમવાળા પુરુષના, અને (૩) ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વના આરોપણ પછી આ અદષ્ટનું સાધન નથી="આ ગંગાજળ પરલોકના હિતનું સાધન નથી,' એ પ્રકારના ભ્રમવાળા પુરુષના, અશિષ્ટત્વના વારણ માટે (૧) અદષ્ટસાધનતાના અવચ્છેદકરૂપ પુરસ્કારથી, (૨) નિષેધમુખથી અને (૩) અદષ્ટસાધતતા વિરોધરૂપ અપુરસ્કારથી, અદષ્ટસાધનાવિષયકત્વની વિવક્ષામાં પણ સ્વાપાદિદશા હોતે છતે, બોદ્ધાદિમાં અતિવ્યાતિ છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૩૨ અહીં પૂર્વપક્ષી કહે કે સ્વાપાદિદશાવાળા બૌદ્ધાદિમાં આવતી અતિવ્યાપ્તિના નિવારણ માટે અમે શિષ્ટના લક્ષણમાં પરિષ્કાર કરીશું, જેથી દોષ નહીં આવે, અને અમારું કહેલું શિષ્ટનું લક્ષણ સ્વતંત્ર લક્ષણ થશે. તેના નિવારણ માટે બીજો હેતુ કહે છે – તાવડજિ.' અને આટલાના અગ્રહમાં પણ કોઈ પુરુષ દ્વારા અદષ્ટસાધતતાવિષયક યાવત્ યથાર્થ જ્ઞાનનો અગ્રહ હોતે છતે પણ, સર્વત્ર સર્વ શિષ્ટમાં, સમાદિ લિંગ દ્વારા શિષ્ટત્વનો વ્યવહાર છે. એથી આ કુસૃષ્ટિ વડે શું? અદષ્ટસાધનતાવિષયકમિથ્યાજ્ઞાનઅભાવત્વરૂપ શિષ્ટત્વ છે, એ પ્રકારની કુસૃષ્ટિ વડે શું ? m૩રા ધનતવિષયવસ્વંયવક્ષાયા - અહીં “' થી એ કહેવું છે કે ત્રણ પ્રકારના અશિષ્ટત્વના નિવારણ માટે અદૃષ્ટસાધનતાવચ્છેદક પુરસ્કારાદિ ત્રણ ધર્મોથી અષ્ટસાધનતા-વિષયકત્વની વિવક્ષા ન કરો તો શિષ્ટમાં પણ શિષ્ટત્વના લક્ષણની અવ્યાપ્તિ આવે, પરંતુ આવી વિવક્ષા કરવામાં પણ સ્વાપાદિદશા હોતે છતે બૌદ્ધાદિમાં અતિવ્યાપ્તિ આવે છે. * તાવડવિ' - અહીં પિ' થી એ કહેવું છે કે કોઈક પુરુષ દ્વારા . અદષ્ટસાધનતાવિષયક યાવત્ યથાર્થ જ્ઞાનનો ગ્રહ હોતે છતે તો સમાદિ લિંગ દ્વારા શિષ્ટત્વનો વ્યવહાર છે, પરંતુ કોઈક પુરુષ દ્વારા અદૃષ્ટસાધનતાવિષયક યાવદ્ ઃ યથાર્થ જ્ઞાનનો અગ્રહ હોતે છતે પણ સમાદિ લિંગ દ્વારા શિષ્ટત્વનો વ્યવહાર છે. જ “શમતિન' - અહીં ‘આરિ' થી સંવેગ, નિર્વેદ આદિ સમ્યકત્વનાં લિંગોનું ગ્રહણ કરવું. “વીતાવો' - અહીં ‘રિ’ થી જૈનો વગેરેને ગ્રહણ કરવા. ભાવાર્થ કેટલાક દર્શનકાર કષ્ટસાધનતિવિષયકૃમિથ્યાજ્ઞાનામાવવૅ શિષ્યનક્ષ' એમ કહે છે, અને તે લક્ષણ વેદને માનનાર બ્રાહ્મણમાં સંગત કરે છે, તે ગ્રંથકારશ્રીને માન્ય નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે – “આ પ્રકારે પર વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ, અમારા વડે કહેવાયેલા ‘સંશત: ક્ષીળોષત્વ' રૂ૫ શિષ્ટના લક્ષણનું વ્યંજક છે, પણ પરદર્શનકારની નીતિથી સ્વતંત્ર લક્ષણ નથી. Page #154 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દગ્લિાનિંશિકા/બ્લોક-૩૨ ૧૩૧ તેથી એ પ્રાપ્ત થાય કે જે પુરુષમાં અંશથી ક્ષીણદોષત્વ હોય, તે પુરુષમાં તત્ત્વને જોવાની સમ્યગ્દષ્ટિ પ્રગટેલી છે, માટે તે શિષ્ટ છે. તેથી સર્વ સમ્યગ્દષ્ટિ પરલોકની સાધનતાના વિષયમાં મિથ્યાજ્ઞાનના અભાવવાળા હોય છે, આમ છતાં કોઈક સમ્યગ્દષ્ટિને પણ કોઈ સ્થાનમાં વિશેષ બોધના અભાવને કારણે ભ્રમ પણ થાય અથવા ગુરુનિયોગથી પણ કોઈ સ્થાનમાં સમ્યગ્દષ્ટિને ભ્રમ થાય એમ સંભવે છે. છતાં શાસ્ત્રના વિશેષ બોધવાળા એવા સમ્યગ્દષ્ટિમાં રહેલ પરલોકસાધનતાવિષયક મિથ્યાજ્ઞાનનો અભાવ એ શિષ્ટતાનો વ્યંજક છે. વળી, પરનીતિથી “અષ્ટસાધનતાવિષયકમિથ્યાજ્ઞાનઅભાવવત્ત્વ-શિષ્ટત્વ' એ પ્રકારનું સ્વતંત્ર લક્ષણ નથી જ; કેમ કે ગંગાજળમાં કૂપજળત્વ આદિ આરોપણ કરીને ત્રણ પ્રકારના ભ્રમવાળા પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિનો પરિહાર પૂર્વપક્ષી કરે, તોપણ સ્વાપાદિદશામાં રહેલા બૌદ્ધાદિમાં પૂર્વપક્ષીએ કરેલું શિષ્ટનું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે; કારણ કે સ્વાદિશામાં જ્ઞાનનો અભાવ હોય છે. તેથી અદૃષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાનનો અભાવ પણ બૌદ્ધાદિમાં પ્રાપ્ત થાય, અને પૂર્વપક્ષીને બૌદ્ધાદિ શિષ્ટ તરીકે માન્ય નથી, અને તેઓમાં શિષ્ટનું લક્ષણ જતું હોવાથી તે શિષ્ટનું લક્ષણ સમ્યગુ નથી. ગંગાજળમાં કૂપજળવાદિ આરોપણ કરીને ભ્રમવાળા ત્રણ પ્રકારના પુરુષોમાં જે રીતે શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ થાય છે, તે અને તેનો પરિવાર પૂર્વપક્ષી જે રીતે કરે છે, તે આ પ્રમાણે છે – (૧) ગંગાજળમાં કૂપજળના ભ્રમવાળો પુરુષ :કોઈ પુરુષને “ગંગાજળ અદૃષ્ટનું સાધન છે', તેવો નિર્ણય હોય, છતાં પૂરવર્તી ભાજનમાં રહેલા ગંગાજળમાં કોઈક નિમિત્તથી “આ કૂપજળ છે' એવો ભ્રમ થયો, અને તેથી કહે કે “આ પૂરોવર્તી ભાજનમાં રહેલ કૂપજળ અદષ્ટનું સાધન નથી અર્થાત્ પરલોકના હિતનું સાધન નથી' તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તેના નિવારણ માટે પૂર્વપક્ષી પરિષ્કાર કરે છે :- 'માનતાવછેરૂપપુર#ારે વૃષ્ટસાધનવિષયઋમિથ્યા નામાવવું शिष्टलक्षणं' આનાથી એ પ્રાપ્ત થાય કે તે પુરુષ અદષ્ટ-સાધના-અવચ્છેદક એવા ગંગાજળત્વ ધર્મ પુરસ્કારથી ગંગાજળને અદષ્ટ સાધન નથી એમ કહેતો નથી, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૩૨ પરંતુ કૂપજળવ ધર્મ પુરસ્કારથી પુરોવર્સી ગંગાજળ અદૃષ્ટ સાધન નથી, એમ કહે છે. તેથી તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ ઘટે છે; કેમ કે ગંગાજળત્વ ધર્મ પુરસ્કારથી અદૃષ્ટસાધનતાવિષયકમિથ્યાજ્ઞાનઅભાવવત્ત્વ તે પુરુષમાં છે, કારણ કે તે પુરુષ ગંગાજળત્વેન ગંગાજળને અદષ્ટનું સાધન માને છે. તેથી એ ફલિત થાય કે ગંગાજળને જેઓ અદૃષ્ટ સાધન માનતા નથી, તેઓમાં અસાધનતાવચ્છેદકરૂપ પુરસ્કારથી અદષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાન છે; અને જેઓ ગંગાજળને અદૃષ્ટનું સાધન માને છે, તેઓમાં “અષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાનનો અભાવ છે”, આમ છતાં પુરોવર્સી ભાજનમાં રહેલ ગંગાજળમાં કોઈ શિષ્ટ પુરુષને કોઈક રીતે ફૂપજળત્વનો ભ્રમ થાય તો “આ કૂપજળ અદૃષ્ટનું સાધન નથી' એમ તે પુરુષ કહે, તે સ્થાનમાં પુરોવર્તી પદાર્થમાં કૂપજળનો ભ્રમ છે, પરંતુ “ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી' તેવું મિથ્યાજ્ઞાન નથી, તેથી તે પુરુષ શિષ્ટ છે. આમ છતાં તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ જતું ન હતું, તેના પરિષ્કારરૂપે શિષ્ટના લક્ષણનું વિશેષણ “અષ્ટસાધનતાવચ્છેદકરૂપ પુરસ્કાર આપવાથી તે પુરુષમાં આવતી શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે. અહીં વિશેષ એ છે કે આ પ્રથમ પ્રકારના ભ્રમવાળા પુરુષને ‘ નતત્વન અષ્ટસાધનāન' કાર્યકારણભાવ માન્ય છે. ફક્ત પુરોવર્તી ભાજનમાં રહેલ ગંગાજળમાં કૂપજળનો ભ્રમ છે, તેથી “આ કૂપજળ અદષ્ટ સાધન નથી' એમ કહે છે. ત્યારે ગંગાજળમાં ફૂપજળનો ભ્રમ છેeગંગાજળમાં ‘વંદ્વાવછેરેન' ભ્રમ છે, પરંતુ ગંગાજળ અદૃષ્ટ સાધન નથી તેવો ભ્રમ નથી, માટે તે શિષ્ટ છે. આથી જ તે પુરુષ અદષ્ટસાધનતાવચ્છેદકરૂપ ગંગાજળત્વ ધર્મ પુરસ્કારથી “આ જળ અદૃષ્ટ સાધન નથી' એમ કહેતો નથી. (૨) કૂપજળમાં ગંગાજળના ભ્રમવાળો પુરુષ :વળી કોઈ પુરુષને “ગંગાજળ અદૃષ્ટનું સાધન છે' તેવો નિર્ણય હોય, આમ છતાં પુરોવર્તી ભાજનમાં રહેલ કૂપજળમાં કોઈક નિમિત્તથી “આ ગંગાજળ છે” એવો ભ્રમ થયો, અને તેથી કહે કે “આ પુરોવર્તી ભાજનમાં રહેલ ગંગાજળ અદષ્ટનું સાધન છે” અર્થાત્ પરલોકના હિતનું સાધન છે, તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તેના નિવારણ માટે પૂર્વપક્ષી પરિષ્કાર કરે છે – Page #156 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૨ 'निषेधमुखेन अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणं' આનાથી એ પ્રાપ્ત થાય કે જે પુરુષને પુરોવર્તી ભાજનમાં ૨હેલા કૂપજળમાં કોઈક નિમિત્તથી ગંગાજળત્વનો ભ્રમ થયો, તેથી ‘આ જળ અદૃષ્ટનું સાધન છે' એમ કહે છે; પરંતુ આ કથન નિષેધમુખથી નથી અર્થાત્ ‘આ પુરોવર્તી ભાજનમાં રહેલ ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી’ એ પ્રકારના નિષેધમુખથી એ કથન નથી, પણ ગંગાજળ અદૃષ્ટનું સાધન છે, એ પ્રકારના વિધિમુખથી કથન છે. ૧૩૩ તેથી એ ફલિત થાય કે જે પુરુષને ગંગાજળ અદૃષ્ટનું સાધન માન્ય નથી, તે પુરુષ કહે કે ‘આ ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી' તે પુરુષમાં નિષેધમુખથી અદૃષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાન છે, માટે તે પુરુષ શિષ્ટ નથી; પરંતુ જે પુરુષને ગંગાજળ અદૃષ્ટના સાધનરૂપે માન્ય છે, તે પુરુષમાં નિષેધમુખથી અદષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાન નથી, માટે તે શિષ્ટ છે. આમ છતાં તે પુરુષને પુરોવર્તી ભાજનમાં રહેલ કૂપજળમાં ગંગાજળનો ભ્રમ છે, તેથી ‘આ ગંગાજળ અદૃષ્ટનું સાધન છે' એમ કહે છે, પરંતુ ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી, એવું મિથ્યાજ્ઞાન તે પુરુષમાં નથી. માટે ગંગાજળને નિષેધમુખથી અદૃષ્ટનું સાધન કહેતો નથી, તેથી તે પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થતું નથી. અહીં વિશેષ એ છે કે આ બીજા પ્રકારના ભ્રમવાળા પુરુષને ‘નતત્વન અદૃષ્ટસાધનત્વન' કાર્યકારણભાવ માન્ય છે. ફક્ત પુરોવર્તી ભાજનમાં ૨હેલા કૂપજળમાં ગંગાજળનો ભ્રમ છે, તેથી ‘આ ગંગાજળ અષ્ટસાધન છે' એમ કહે છે. ત્યારે -- કૂપજળમાં ગંગાજળનો ભ્રમ છે=કૂપજળમાં ‘વંત્વાવલ્ઝેવેન' ભ્રમ છે, પરંતુ ગંગાજળ અદૃષ્ટસાધન છે, તેમાં ભ્રમ નથી, માટે તે શિષ્ટ છે. આથી જ તે પુરુષ નિષેધમુખથી ગંગાજળને અદષ્ટસાધન કહેતો નથી. (૩) ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વના ભ્રમવાળો પુરુષ :- વળી કોઈ પુરુષને ‘અનુચ્છિષ્ટ=એંઠું નહીં એવું ગંગાજળ અદૃષ્ટનું સાધન છે, તેવો નિર્ણય હોય, આમ છતાં પુરોવર્તી ભાજનમાં રહેલા ગંગાજળમાં કોઈક નિમિત્તથી ઉચ્છિષ્ટત્વનો ભ્રમ થયો. તેથી કહે છે કે ‘આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી.’ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૩૨ વસ્તુતઃ તે જળ ઉચ્છિષ્ટ નથી. તેથી અદૃષ્ટનું સાધન છે, આમ છતાં તે પુરુષને આ અદૃષ્ટનું સાધન નથી' તેવો ભ્રમ છે. તેથી તેમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તેના નિવારણ માટે પૂર્વપક્ષી પરિષ્કાર કરે છે -- _ 'अदृष्टसाधनताविरोधिरूपापुरस्कारेण अदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणं' આનાથી એ પ્રાપ્ત થાય કે “અનુચ્છિષ્ટ ગંગાજળમાં અનુચ્છિષ્ટ ગંગાજળત્વેન અદૃષ્ટસાધનતા છે અને તે પુરુષને અષ્ટસાધનતાના વિરોધી એવા ઉચ્છિષ્ટત્વરૂપ પુરસ્કારથી ઉચ્છિષ્ટ એવું ગંગાજળ અદૃષ્ટનું સાધન નથી, તેવો ભ્રમ થયો છે, પરંતુ અષ્ટસાધનતાના વિરોધી એવા ઉચ્છિષ્ટવરૂપ-અપુરસ્કારથી જેને ગંગાજળમાં “આ ગંગાજળ અદૃષ્ટસાધન નથી' એવો ભ્રમ હોય તેને મિથ્યાજ્ઞાન છે. તેથી ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વના ભ્રમવાળા પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થશે નહીં. અહીં વિશેષ એ છે કે આ ત્રીજા પ્રકારના ભ્રમવાળા પુરુષને અનુચ્છિષ્ટ નન્નત્વેન કરસાથનત્વેની કાર્યકારણભાવ માન્ય છે. ફક્ત પુરોવર્સી ભાજનમાં રહેલ ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વનો ભ્રમ છે, તેથી “આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદષ્ટનું સાધન નથી' એમ કહે છે ત્યારે અનુચ્છિષ્ટ ગંગાજળમાં ઉચ્છિષ્ટત્વનો ભ્રમ છે=અનુચ્છિષ્ટ ગંગાજળમાં ‘યંત્વવિચ્છ 'ભ્રમ છે, પરંતુ “અનુચ્છિષ્ટ ગંગાજળ અષ્ટસાધન છે', તેમાં ભ્રમ નથી, માટે તે શિષ્ટ છે. આથી જ તે પુરુષ અષ્ટસાધનતાવિરોધી ઉચ્છિષ્ટત્વ-રૂપ-અપુરસ્કારથી ગંગાજળને અષ્ટસાધન નથી, એમ કહેતો નથી. ત્રણ પ્રકારના પુરુષોમાં આવતી શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર કરવા જે પરિષ્કાર કર્યો, તેમાં નિષેધમુખ કહેવાથી બીજા પ્રકારના પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે, તોપણ પ્રથમ પ્રકારના અને ત્રીજા પ્રકારના પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે; કેમ કે પ્રથમ પ્રકારનો પુરુષ “આ કૂપજળ અદૃષ્ટસાધન નથી,' તેમ નિષેધમુખથી કથન કરે છે, અને ત્રીજા પ્રકારનો પુરુષ “આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદૃષ્ટ સાધન નથી', તેમ નિષેધમુખથી કથન કરે છે. તેથી એ બંને પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિના નિવારણ Page #158 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દષ્ટિવાત્રિશિકા/શ્લોક-૩૨ ૧૩૫ માટે “અદૃષ્ટસાધનસાવચ્છેદકરૂપ પુરસ્કાર” કહેવાથી પ્રથમ પ્રકારના પુરુષમાં શિષ્ટનું લક્ષણ ઘટે છે; કેમ કે પ્રથમ પ્રકારનો પુરુષ અષ્ટસાધનસાવચ્છેદક ગંગાજળત્વ પુરસ્કારથી “આ ગંગાજળ અદૃષ્ટસાધન નથી' એમ કહેતો નથી, પરંતુ “આ ફૂપ જળ અદૃષ્ટ સાધન નથી” એમ કહે છે. તેથી તે પ્રથમ પ્રકારના પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે, તોપણ ત્રીજા પ્રકારનો પુરુષ “આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદષ્ટ સાધન નથી, તેમ કહે છે. તેથી અદષ્ટસાધનતાવચ્છેદક ગંગાજળત્વ પુરસ્કારથી નિષેધ મુખથી તેનું કથન છે અર્થાત્ “આ ઉચ્છિષ્ટ ગંગાજળ અદૃષ્ટ સાધન નથી” એ કથનમાં “ગંગાજળસ્વરૂપ અદૃષ્ટસાધનતાવચ્છેદક ધર્મ છે અને આ અદૃષ્ટ સાધન નથી” એ પ્રકારનું વચન નિષેધમુખથી કથન છે. તેથી બે પ્રકારના પરિષ્કાર કરવા છતાં ત્રીજા પ્રકારના પુરુષમાં શિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત થાય છે. તેથી “અષ્ટસાધનતાવિરોધી-રૂપ-અપુરસ્કાર' કહેવાથી ત્રીજા પ્રકારના પુરુષમાં શિષ્ટના લક્ષણની અવ્યાપ્તિ દૂર થાય છે, કેમ કે અદૃષ્ટસાધનતા વિરોધી એવા ઉચ્છિષ્ટત્વ ધર્મ પુરસ્કારથી “આ ગંગાજળ અદષ્ટ સાધન નથી” એ પ્રકારનું ત્રીજા પુરુષનું કથન છે. માટે આ ત્રીજા પ્રકારના પરિષ્કારથી ત્રીજા પ્રકારના પુરુષમાં પણ શિષ્ટનું લક્ષણ ઘટે છે. અહીં ગંગાજળને અદષ્ટ સાધન સ્વીકારવા દ્વારા ઉપલક્ષણથી પરલોકને સાધનારી યાવદ્ ઉચિત પ્રવૃત્તિમાં ભ્રમ વિનાના પુરુષનું ગ્રહણ કરવાનું છે. વા નરસાધનવિષયમથ્યાજ્ઞાનામાવવā શિષ્ટતૈક્ષi' એ પરનીતિથી સ્વતંત્ર લક્ષણ નથી, એમ પૂર્વમાં કહ્યું, અને તેમાં હેતુ આપેલ કે સ્વાપાદિ દશાવાળા બૌદ્ધાદિમાં આવું લક્ષણ અતિવ્યાપ્ત થાય છે. ત્યાં પૂર્વપક્ષી કહે કે આ અતિવ્યાપ્તિનું નિવારણ અમે લક્ષણનો પરિષ્કાર કરીને કરીશું. તેથી ‘ સાથનતાવિષયમિથ્યાજ્ઞાનભાવવત્વે શિષ્ટત્વ' એ શિષ્ટનું સ્વતંત્ર લક્ષણ સ્વીકારી શકાશે. તેના નિવારણ માટે ‘તવિ થી હેતુ કહે છે – આટલાના અગ્રહમાં પણ=કોઈ પુરુષ દ્વારા અદૃષ્ટસાધનતાવિષયક વાવ યથાર્થ જ્ઞાનનો અગ્રહ હોતે છતે પણ, સર્વ શિષ્ટોમાં સમાદિ લિંગ દ્વારા શિષ્ટત્વનો વ્યવહાર થશે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/મ્લોક-૩૨ આશય એ છે કે આત્માની સર્વ કર્મરહિત અવસ્થા સુંદર અવસ્થા છે, અને આત્માની કર્મવાળી અવસ્થા અસુંદર અવસ્થા છે, તેવો બોધ સમ્યગ્દષ્ટિને હોય છે. વળી કર્મરહિત અવસ્થાની પ્રાપ્તિનો ઉપાય સર્વજ્ઞનું વચન જ છે, તેવો સ્થિરબોધ સમ્યગ્દષ્ટિને હોય છે. તેથી જો સંયોગ અને શક્તિ હોય તો સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રના પરમાર્થને જાણીને તત્ત્વનો યથાર્થ નિર્ણય કરે. આમ છતાં કોઈ કૃત્યમાં ‘આ કૃત્ય પરલોકના હિતનું સાધન છે' તેવો નિર્ણય ન પણ હોય, તો તત્ત્વને બતાવનારા ગીતાર્થ ગુરુનો નિર્ણય કરી તેમની પાસેથી તત્ત્વને જાણવા ઉદ્યમ કરે; અને ગીતાર્થ ગુરુ કોઈક સ્થાનમાં ૫૨લોકવિષયક વિપરીત બોધવાળા હોય તો તેમના વચનથી સમ્યગ્દષ્ટિને પણ વિપરીત બોધ થઈ શકે છે, અને ક્વચિત્ અનાભોગથી પણ સમ્યગ્દષ્ટિને વિપરીત બોધ થઈ શકે છે; પણ મિથ્યાદૃષ્ટિને સ્વમાન્યતાના રાગથી તત્ત્વને જોવામાં પ્રવૃત્ત દૃષ્ટિ હોવાને કારણે જેવો વિપરીત બોધ થાય છે, તેવો વિપરીત બોધ સમ્યગ્દષ્ટિને હોતો નથી; કેમ કે સમ્યગ્દષ્ટિમાં ભગવાનના વચનથી અન્યથા રુચિ કરાવનાર કર્મનો ઉપશમભાવ વર્તે છે. તેથી ભગવાનના વચનમાં સ્થિર રુચિ છે. માટે સમ્યગ્દષ્ટિમાં શમાદિ લિંગ દ્વારા શિષ્યત્વનો વ્યવહાર થાય છે. તેથી અદૃષ્ટસાધનતાવિષયક મિથ્યાજ્ઞાનઅભાવવાળો જ પુરુષ શિષ્ટ છે, એ પ્રકારની કુસૃષ્ટિ વડે શું ?=એ પ્રકારની કુત્સિત કલ્પના કરવી ઉચિત નથી. ૩૨૪ કૃતિ સમ્યદૃષ્ટિાિિશષ્ઠા ||૧|| * Page #160 -------------------------------------------------------------------------- ________________ ‘નશ્યતે ગ્રન્શિમેન, सम्यग्दृष्टिः स्वतन्त्रतः। शुश्रूषाधर्मरागाभ्यां, જુવાદ્વિપૂનથી !'' ગ્રંથિભેદ વડે સિદ્ધાંતનીતિથી શભૂષા અને ધર્મરાણ દ્વારા, અને ગુરુદેવાદિ પૂજા દ્વારા સમ્યગ્દષ્ટિ જણાય છે.” Pol : પ્રકાશક : હતાઈ ગઈ.' (5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ: (079) 26604911, ફોન : (079) 32911401 'E-mail : gitarthganga@yahoo.co.in DESIGN BY " 62400