SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧૬-૧૭ ૫૫ સાધુમાં, જે નિશ્ચલ અનુરાગ છે, તે સંવેગ છે. વળી આ પ્રશમ ગુણથી અને આ સંવેગ ગુણથી, જીવ સમ્યગ્દષ્ટિ છે એમ નક્કી થાય છે. માટે તે શિષ્ટ છે તેમ ગ્રહણ થઈ શકે છે. આ રીતે સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે બ્રાહ્મણો શિષ્ટનું જે લક્ષણ કરે છે, તે અસંગત છે, તેમ શ્લોકના ચોથા પાદથી બતાવે છે. વળી તે અસંગત કેમ છે ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળના શ્લોકોમાં સ્પષ્ટ કરે 9.119911 અવતરણિકા : तथाहि - અવતરણિકાર્ય : તે આ પ્રમાણે=બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ અસંગત છે, એમ પૂર્વમાં કહ્યું, તે આ પ્રમાણે શ્લોક ઃ - वेदप्रामाण्यमन्तृत्वं बौद्धे ब्राह्मणताडिते । अतिव्याप्तं द्विजेऽव्याप्तं स्वापे स्वारसिकं च तत् ।।१७।। અન્વયાર્થ - બ્રાહ્મળતાડિતે વોન્ક્ર=બ્રાહ્મણ વડે તાડન કરાયેલા બૌદ્ધમાં વેપ્રામાણ્યમતૃત્વ= વેદપ્રામાણ્યમતૃત્વ વેદપ્રામાણ્યમતૃત્વરૂપ શિષ્ટનું લક્ષણ પ્રતિવ્યાપ્ત= અતિવ્યાપ્ત છે ==અને સ્વારસિ ં તત્=સ્વારસિક એવું તે=સ્વારસિક એવું વેદપ્રામાણ્યમતૃત્વ સ્વાપે=નિંદ્રાવસ્થામાં દિને=બ્રાહ્મણમાં અવ્યાપ્ત અવ્યાપ્ત 8.119911 શ્લોકાર્થ : બ્રાહ્મણ વડે તાડન કરાયેલા બૌદ્ધમાં વેદપ્રામાણ્યમતૃત્વ વેદપ્રામાણ્યમતૃત્વરૂપ શિષ્ટનું લક્ષણ, અતિવ્યાપ્ત છે, અને સ્વારસિક એવું વેદપ્રામાણ્યમતૃત્વ, નિંદ્રાવસ્થામાં બ્રાહ્મણમાં અવ્યાપ્ત છે. II૧૭]I Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy