________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૩ શ્લોક :
अप्राप्ते भगवद्वाक्ये धावत्यस्य मनो यथा ।
विशेषदर्शिनोऽर्थेषु प्राप्तपूर्वेषु नो तथा ।।३।। અન્વયાર્થઃ
=આનું સમ્યગ્દષ્ટિનું પ્રાપ્ત માવાવ પૂર્વમાં નહીં સાંભળેલા એવા ભગવદ્ વાક્યમાં પૂર્વમાં નહીં સાંભળેલા વીતરાગ વચનમાં યથા= જે પ્રમાણે મન=મત થાવતિ જાય છે, તથા તે પ્રમાણે વિશેષ = વિશેષદર્શી એવા સમ્યગ્દષ્ટિનું મન પ્રાપ્તપૂર્વેષ અર્થેપુ=પ્રાપ્તપૂર્વ એવા અર્થમાંe ધન, કુટુંબ વગેરેમાં નોકતથી=જતું નથી. II શ્લોકાર્ચ -
આનું=સમ્યગ્દષ્ટિનું, પૂર્વમાં નહીં સાંભળેલા વીતરાગવચનમાં જે પ્રમાણે મન જાય છે, તે પ્રમાણે વિશેષદર્શી એવા સમ્યગ્દષ્ટિનું મન પ્રાપ્તપૂર્વ એવા ધન, કુટુંબ વગેરે અર્થમાં જતું નથી. III ટીકા :__अप्राप्त इति-अस्य-सम्यग्दृशः, अप्राप्ते-पूर्वमश्रुते, भगदवद्वाक्ये वीतरागवचने, यथा मनो धावति श्रोतुमनुपरतेच्छं भवति, तथा विशेषदर्शिनः सतः, प्राप्तपूर्वेष्वर्थेषु धनकुटुम्बादिषु, न धावति, विशेषदर्शनेनापूर्वत्वभ्रमस्य दोषस्य વોચ્છાત્ શરૂ I ટીકાર્ય :
અસ્ય ..... રોજીંવત્ છે આનું=સમ્યગ્દષ્ટિનું, અપ્રાતઃપૂર્વમાં નહિ સાંભળેલા, ભગવદ્ વાક્યમાં=વીતરાગ વચનમાં, જે પ્રમાણે મન જાય છે=સાંભળવા માટે અનુપરત અર્થાત્ સતત ઈચ્છાવાળું છે, તે પ્રમાણે વિશેષદર્શી છતાં એવા સમ્યગ્દષ્ટિનું મત પ્રાપ્તપૂર્વ એવા ધન, કુટુંબાદિ અર્થમાં જતું નથી, કેમ કે વિશેષ દર્શન હોવાને કારણે= પૂર્વે અવંતી વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org