SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ સમ્યગ્દાિત્રિંશિકા/સંકલના (A) બ્રાહ્મણભવ ઉત્તર કાકભવ ઉત્તર બ્રાહ્મણભવીય શરીરની અગ્રહદશામાં અતિવ્યાપ્તિ. (B) બ્રાહ્મણભવ ઉત્તર કાકભવીય શરીરની અગ્રહદશામાં અતિવ્યાપ્તિ. (C) ઉત્તરભવમાં બ્રાહ્મણ થનારા એવા સ્વાપાદિદશાવાળા બૌદ્ધમાં અતિવ્યાપ્તિ. ઉપર્યુક્ત શ્લોક-૨૫ના ત્રણ સ્થાનની અતિવ્યાપ્તિના નિવારણ માટે તથા શ્લોક-૨૪માં બતાવેલ શિષ્ય બ્રાહ્મણમાં આવતી અતિવ્યાપ્તિના નિવારણ માટે અને શ્લોક-૨૦માં બતાવેલ કાકભવપ્રાપ્ત બ્રાહ્મણમાં આવતી અતિવ્યાપ્તિના નિવારણ માટે અને ઈશ્વરમાં આવતી અવ્યાપ્તિના નિવારણ માટે પદ્મનાભ વડે આવું લક્ષણ થઈ શકે. (૧૧) સ્વારસિયેવપ્રામાળ્યાખ્યુપામે સતિ નીવવૃત્તિવશિષ્ટાદ્માવામાવે સતિ वेदत्वेन स्वारसिकवेदाप्रामाण्यानभ्युपगमः शिष्टत्वम् (A) ઉત્કર્ષ અને અપકર્ષને આશ્રયીને બ્રાહ્મણમાં અવ્યાપ્તિ અને કાકમાં અતિવ્યાપ્તિ. (B) કાર્યમાત્રવૃત્તિ જાતિના કાર્યતાવચ્છેદક નિયમને કારણે સર્વ કાર્ય સાધારણ એક કારણની કલ્પનાની આપત્તિ. (C) સાંકર્ય દોષ. (D) ઉપસ્થિતિકૃત ગૌરવ. આ સર્વ દોષોના નિવારણ માટે (૧૨) ખમ્માવત્ઝેવેન સ્વસમાધિરળસ્વોત્તરવેવપ્રામાખ્યા મ્યુપામતાનાધારવેવप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्यानभ्युपगमविरहः शिष्टत्वम् → કાર્ત્યથી સ્વીકારીએ તો બ્રાહ્મણમાં અવ્યાપ્તિ. દેશથી સ્વીકારીએ તો બૌદ્ધાદિમાં અતિવ્યાપ્તિ. તેના નિવારણ માટે (13) एकजन्मावच्छेदेन स्वतात्पर्यात स्वसिद्धान्तोपजीव्यस्वसमानाधिकरणस्वोत्तरवेदप्रामाण्याभ्युपगमध्वंसानाधारवेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्वविशिष्टवेदाप्रामाण्यानગ્રુપનવિરદ: શિષ્ટત્વમ રે સ્વસિદ્ધાન્ત ઉપજીયનો અર્થ અન્યામસંવાવિત્વ’ સ્વીકારવાથી સ્વમતમાં અવ્યાપ્તિ, અને સ્વસિદ્ધાન્ત ઉપજીવ્યનો અર્થ ‘યુવત્સુનનીવ્યત્વ’ સ્વીકારવાથી જૈનોમાં લક્ષણની ઘટમાનતા. Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy