________________
૧૧૮
સમ્યગ્દગ્વિાલિંશિકા/શ્લોક-૩૧ સ્વીકારે તે શિષ્ટ' એવું શિષ્ટનું લક્ષણ અમે કર્યું છે, અને તે લક્ષણ જૈનોમાં ઘટતું નથી આમ છતાં જૈનો કહે છે કે “અમે સ્વતાત્પર્યમાં વેદને પ્રમાણ સ્વીકારીએ છીએ” માટે બ્રાહ્મણોનું શિષ્ટનું લક્ષણ જૈનોમાં ઘટે છે. તેથી જૈનો નિગ્રહસ્થાનને પામેલા છે.” આ પ્રકારનો ભાવ અધ્યાહાર છે, તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે. જે કારણથી – શ્લોક :
उद्भावनमनिग्राह्यं युक्तेरेव हि यौक्तिके।
प्रामाण्ये च न वेदत्वं सत्यत्वं तु प्रयोजकम् ।।३१।। અન્વયાર્થ :
અવતરણિકાના ‘ાત:' નું જોડાણ શ્લોકના પૂર્વાર્ધ સાથે છે. તે આ રીતે –
અત:=જે કારણથી વિવેકયૌક્તિક અર્થમાં યુવરેવ માવળંગ યુક્તિનું જ ઉદ્દભાવન નિગ્રહિં અતિગ્રાહ્ય છે અતિગ્રહસ્થાન છે (તે કારણથી શ્રુતપરિકમિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો સ્યાદ્વાદસંગત યુક્તિથી જ વેદવચનોને પ્રમાણ સ્વીકારે તેટલા માત્રથી તેઓ વિગ્રહસ્થાનને પામતા નથી.)
અહીં પૂર્વપક્ષી કહે કે વેદવચન પ્રામાણિક બોધ કરાવનાર છે. માટે વેદને જે પ્રમાણ સ્વીકારે તેને શિષ્ટ કહી શકાય; પરંતુ યુક્તિથી ગ્રાહ્ય એટલામાત્ર વેદવચનોને પ્રમાણ સ્વીકારે તે શિષ્ટ બને નહીં. તેથી કહે છે – .
પ્રમાણે ચ=અને પ્રામાણ્યમાં વેતંત્રવેદત્ય પ્રયોગવં ર=પ્રયોજક નથી તુ=પરંતુ સત્યવં=સત્યત્વ સત્ય પ્રયોજક છે. ૩૧II શ્લોકાર્ચ - અવતરણિકાના ‘યતઃ'નું જોડાણ શ્લોક્ના પૂર્વાર્ધ સાથે છે. તે આ રીતેજે કારણથી યોક્તિક અર્થમાં મુક્તિનું જ ઉભાવન અનિગ્રાહ્ય છેઅનિગ્રહસ્થાન છે (તે કારણથી શ્રુતપરિકર્મિત મતિવાળા સમ્યગ્દષ્ટિ જીવો સ્યાદ્વાદસંગત યુક્તિથી જ વેદવચનોને પ્રમાણ સ્વીકારે તેટલામાત્રથી તેઓ નિગ્રહસ્થાનને પામતા નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org