SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ હ સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૨૨-૨૩ અતિવ્યાપ્ત થાય છે, તેમ શ્લોક-૨૧માં બતાવ્યું. હવે તે દોષના નિવારણ માટે પદ્મનાભ શિષ્ટના લક્ષણો પરિષ્કાર કરીને નિકૃષ્ટ લક્ષણ=અંતિમ પરિષ્કાર કરાયેલું લક્ષણ, બતાવે છે – શ્લોક : अवच्छेदकदेहानामपकृष्टधियामथ । सम्बन्धविरहो यावान् प्रामाण्योपगमे सति ।।२२।। अप्रामाण्यानुपगमस्तावत्कालीन एव हि । शिष्टत्वं काकदेहस्य प्रागभावस्तदा च न ।।२३।। અન્વયાર્થઃ અથ પ્રમાણે ત=પ્રામાણ્ય સ્વીકારાયે છતે વેદના પ્રામાયતો સ્વીકાર કરાયે છતે (વેદપ્રામાયતા સ્વીકાર કાળમાં) ચાવાન્ પવૃષ્ટfધવામ્ વચ્ચે વહાનાસવિદ =જેટલા અપકૃષ્ણ બુદ્ધિવાળા અવચ્છેદકદેહોના સંબંધનો વિરહ છે વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણ ઉત્તરમાં જેટલા પશુ ભવોમાં જવાનો હોય એટલા પશુના દેહોના સંબંધનો અભાવ છે. તાવતીન દિ તેટલા કાળવાળા જ=સકલ તેના સમાનકાલીન જ જેટલા પશુના ભવમાં જવાનું હોય તેટલા પશુના ભવના સંબંધના વિરહના સમાનકાલીન જ, ગમાનુષા =અપ્રામાણ્યનો અનુપગમ= વેદઅપ્રામાણ્યતા સ્વીકારનો વિરહ, શિષ્ટવંશિષ્ટપણું છે. આ શિષ્ટનું લક્ષણ કાકભવ ઉત્તર શરીર અગ્રહદશામાં જતું નથી. તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – =અને તો ત્યારે કાગભવ ઉત્તર શરીર અગ્રહદશામાં, વાદચ= કાગડાના દેહનો પ્રભાવ: =પ્રાગભાવ નથી. ૨૨-૨૩ાા શ્લોકાર્ચ - વેદપ્રામાણ્યનો સ્વીકાર કરાયે છતે જેટલા અપકૃષ્ટબુદ્ધિવાળા અવચ્છેદક દેહોના સંબંધનો વિરહ છે, તેટલા કાળવાળા જ વેદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004675
Book TitleSamyagadrushti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy