________________
૧૦
સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૪ અવતરણિકા :
શ્લોક-૧માં કહ્યું કે ત્રણ લિંગો વડે સમ્યગ્દષ્ટિમાં રહેલા સમ્યગ્દર્શનનું અનુમાન થાય છે. તેમાંથી પ્રથમ લિંગ શુશ્રષાનું સ્વરૂપ બતાવ્યું. કેવલ પ્રથમ લિંગ શુશ્રુષા હોય એટલા માત્રથી તે સમ્યગ્દષ્ટિ છે, એવું અનુમાન થતું નથી, પરંતુ ત્રણે લિંગોથી યુક્ત હોય તો તે જીવ સમ્યગ્દષ્ટિ છે, તેવું અનુમાન થાય છે. તેથી હવે સમ્યગ્દષ્ટિમાં રહેલા સમ્યગ્દર્શનના અનુમાનના અંગભૂત બીજા ધર્મરાગ લિંગને કહે છે – શ્લોક -
धर्मरागोऽधिको भावाद् भोगिनः स्त्र्यादिरागतः ।
प्रवृत्तिस्त्वन्यथापि स्यात्कर्मणो बलवत्तया ।।४।। અન્વયાર્થ:માવા=ભાવથી=અંતઃકરણની પરિણતિથી ભોજન=ભોગીના તિરીતિ =સ્ત્રી આદિના રાગથી સમ્યગ્દષ્ટિનો થરા ચારિત્રધર્મરાગ ગથિ =અધિક છે. તુ=વળી જે વાતવરયા-કર્મના બલવાનપણાના કારણે પ્રવૃત્તિ: કાયચેષ્ટા થપિકઅવ્યથા પણ સ્થાન્ટિથાય. પૂજા શ્લોકાર્ચ -
ભાવથી અંતઃકરણની પરિણતિથી, ભોગીના શ્રી આદિના રાગથી સમ્યગ્દષ્ટિનો ધર્મરાગ અધિક છે. વળી કર્મના બલવાનપણાના કારણે કાયચેષ્ટા અન્યથા પણ થાય. ||૪|| ટીકાઃ
धर्मराग इति-धर्मरागश्चारित्रधर्मस्पृहारूपः, अधिका-प्रकर्षवान्, भावत:= अन्तःकरणपरिणत्या:, भोगिनो भोगशालिनः, स्त्र्यादिरागत: भामिन्याद्यभिलाषात्, प्रवृत्तिस्तु-कायचेष्टा तु, अन्यथापि-चारित्रधर्मप्रातिकूल्येनापि व्यापारादिना स्यात्, कर्मणश्चारित्रमोहनीयस्य, बलवत्तया नियतप्रबलविपाकतया ।।४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org