Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવ વિરચિત
પુરુષાર્થસિદ્ધિ - ઉપાય
મૂળ શ્લોકો, ગુજરાતી અન્વયાર્થ અને પંડિત પ્રવર
ટોડરમલજીકૃત ટીકા ઉપરથી
ગુજરાતી અનુવાદ
: અનુવાદક : બ્ર. વ્રજલાલ ગિરધરલાલ શાહ બી.એ (ઓનર્સ); એસ.ટી.સી. રાષ્ટ્રભાષારત્ન.
વઢવાણ શહેર
-: પ્રકાશક:શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ
ભાવનગર (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & our Request
This shastra has been kindly donated by Madhubhai Shah, London, UK who has paid for it to be "electronised" and made available on the internet in memory of Mrs Hiruben Rajpar Shah and Mrs Savitaben Jivraj Shah.
We also acknowledge the kind permission of Pujya Shree Kanji Swami Samarak Trust, 173-175 Mumbadevi Road, Mumbai-400 002 to publish this shastra in electronic form.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of the Gujarati Shree PurushaarthSiddhi Upaai is a faithful copy of the paper version. However if you find any errors please inform us on rajesh@AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રથમવૃત્તિ : પ્રત ૪૧OO વીર સંવત ૨૪૯૨
વિક્રમ સંવત ૨૦૨૨
દ્વિતીયાવૃત્તિ : પ્રત ૨૧૦૦
વીર સંવત ૨૫૦૪
| વિક્રમ સંવત ૨૦૭૪
:મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
02 PM
KUTUISSAN
ક
losereto-૭ ઉહિSoon
08222007
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પુરુષાર્થ સિદ્ધયુપાયદર્શક સંતોને નમસ્કાર! -: પ્રકાશકીય નિવેદનઃ
,
અતિ પ્રશસ્ત અધ્યાત્મવિદ્યાકુશળ તથા જિનાગમમર્મજ્ઞ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ‘પુરુષાર્થસિદ્ધયુપાય ’ અ૫૨ નામ ‘જિનપ્રવચનરહસ્ય-કોષ ' ની રચના કરી છે. તેના પર આચાર્યકલ્પ પં. શ્રી ટોડરમલજીકૃત ભાષા-ટીકા મૂળ ઢૂંઢારીમાં છે. તેનો ગુજરાતી ભાષામાં આ અનુવાદ બીજી આવૃત્તિમાં પ્રસિદ્ધ કરીને મુમુક્ષુઓને આપતાં અત્યાનંદ અનુભવાય છે.
પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રચેલ દેશભાષામય ટીકા અપૂર્ણ રહી ગયેલ છે. ત્યારબાદ પં.શ્રી દૌલતરામજીએ વિ. સં. ૧૮૨૭માં તે પૂર્ણ કરેલ છે.
આ ગ્રંથ વીર સં. ૨૪૫૬માં શ્રી દુલીચંદજી પરવાર, માલિક જિનવાણી પ્રચારક કાર્યાલય, કલકત્તા તરફથી પ્રસિદ્ધ કરવામાં આવેલ, પણ તેમાં અનેક અશુદ્ધિઓ રહી જવા પામેલ; તેથી અત્યંત સાવધાની અને શ્રમપૂર્વક તેને શુદ્ધ કરીને આ ગુજરાતી ભાષાંતર તૈયાર કરવામાં આવેલ છે. આ ગ્રંથ ઉપરોક્ત પ્રકાશકની સંમતિ લઈને છપાવ્યો છે અને સંમતિ આપવા બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
સર્વજ્ઞ વીતરાગ કથિત વસ્તુસ્વભાવદર્શક જૈનધર્મનું માહાત્મ્ય, અહિંસાદિ વ્રતોનું સ્વરૂપ, ગૃહસ્થોચિત નીતિમય વ્યવહારધર્મ અર્થાત્ સમ્યગ્દર્શનપૂર્વક યથાપદવી ચારિત્રમય જૈનત્વ શું છે તેનું અત્યંત સુગમ શૈલીથી વર્ણન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આત્મહિત માટે પુરુષાર્થનો ધારાવાહી સ્રોત જેઓ નિરંતર વહાવી રહ્યા છે એવા આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી પાસેથી પ્રેરણા પામીને સદ્ધર્મપ્રેમી બ્ર. ભાઈશ્રી વ્રજલાલ ગિરધરલાલ શાહે આ અનુવાદ તૈયાર કરી આપ્યો છે.
બ્ર. શ્રી વ્રજલાલભાઈ બી. એ. (ઓનર્સ) એસ. ટી. સી. હોવા ઉપરાંત રાષ્ટ્રભાષારત્ન છે. તેઓ અતિ નમ્ર, વૈરાગ્યશીલ, બાલબ્રહ્મચારી, ઉત્તમ ધાર્મિકવૃત્તિવાળા, નિઃસ્પૃહી સજ્જન છે. વઢવાણ શહેરની હાઈસ્કૂલમાં પ્રતિષ્ઠાપ્રાપ્ત શિક્ષક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪]
તેઓ દર વર્ષે બંને વેકેશનોમાં સોનગઢ આવીને પૂજ્ય ગુરુદેવશ્રીનાં કલ્યાણપથપ્રદર્શક પ્રવચનોનો તથા અધ્યાત્મચર્ચાનો અલભ્ય લાભ લ્યે છે. ગ્રીષ્માવકાશમાં સોનગઢમાં ચાલતા ધાર્મિક શિક્ષણવર્ગમાં વિધાર્થીઓને તેમની સચોટ શૈલીથી શિક્ષણ પણ આપે છે. તેમણે આ શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ જિનવાણી પ્રત્યેની ભક્તિવશ, અત્યંત ઉલ્લાસપૂર્વક, તદ્દન નિઃસ્પૃહભાવે કરી આપ્યો છે. તે માટે આ સંસ્થા તેમની અત્યંત ઋણી છે અને ધન્યવાદ આપવા સાથે તેમનો આભાર માને છે.
સોનગઢમાં અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલ જૈને પૂરેપૂરી સાવધાની રાખીને સુંદર ઢંગથી આ ગ્રંથ છાપી આપ્યો તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
પરમશ્રુતપ્રભાવક-મંડળ દ્વારા સંચાલિત રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા, મુંબઈ તરફથી પ્રકાશિત ‘પુરુષાર્થસિદ્ધયુપાય '' ગ્રંથમાં છપાયેલ મૂળ શ્લોકો તથા અન્વયાર્થ સંશોધનકાર્યમાં ઉપકારભૂત થયા છે, તથા તેમાંથી સમાધિમરણ અર્થાત્ સલ્લેખના ધર્મ સંબંધી લેખ ઉદ્ધૃત કરેલ છે, તે બદલ ઉપરોક્ત મંડળનો આભાર માનવામાં આવે છે.
જિનેન્દ્ર કથિત નિશ્ચય-વ્યવહારની સંધિવાળું સુલભ વર્ણન આ ગ્રંથમાંથી વાંચીવિચારીને, નયપક્ષના રાગથી મધ્યસ્થ થઈ જિજ્ઞાસુઓ સ્વસન્મુખતારૂપ અપૂર્વ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે નિરંતર પુરુષાર્થવંત બનો એ ભાવના.
ભાવનગર
પોસ વદ પ
સં. ૨૦૩૪
: નિવેદકઃ
ટ્રસ્ટીગણ
શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્ર સ્ટ
ભાવનગર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રસ્તાવના
,
આ ગ્રંથનું નામ ‘પુરુષાર્થસિદ્ધયુપાય ' અથવા ‘ જિનપ્રવચનરહસ્ય-કોષ' છે. પુરુષ અર્થાત આત્માના પ્રયોજનની સિદ્ધિનો ઉપાય અથવા જૈનસિદ્ધાંતનાં રહસ્યોનો ભંડાર-એવો તેનો અર્થ થાય છે. સમસ્ત દુઃખરૂપી સંસારનું મૂળ મિથ્યાશ્રદ્ધા છે અને સત્યસુખરૂપી ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક નિજાત્મસ્વરૂપમાં લીન થવું તે પુરુષાર્થની સિદ્ધિનો ઉપાય છે. અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની એક્તારૂપ મોક્ષમાર્ગ જ પુરુષાર્થસિદ્ધિ–ઉપાય છે.
આ ગ્રન્થના રચયિતા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ છે. આધ્યાત્મિક વિદ્વાનોમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પછી જો કોઈનું નામ લેવામાં આવે તો તે શ્રી અમૃતચંદ્રાચાર્ય છે. આવા મહાન અને ઉત્તમ પ્રજ્ઞાવંત આચાર્યદેવના વિષયમાં તેમની સાહિત્ય-રચના સિવાય અન્ય કાંઈ પણ સામગ્રી ઉપલબ્ધ નથી. તેઓ આ ભરતક્ષેત્રમાં સ્વરૂપાનંદની મસ્તીમાં ઝુલતા, પ્રચુર સંવેદનસ્વરૂપ સ્વસંવેદનથી આત્મવૈભવ પોતામાં પ્રગટ કરનાર અનેક ઉત્તમ ગુણોના ધા૨ક મહાન સંત હતા. વળી તેઓ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય વિરચિત પરમાગમ શ્રી સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રના અદ્વિતીય ટીકાકાર તથા ‘કલિકાલ ગણધર' ની ઉપમાને પ્રાપ્ત હતા.
ઉપરોક્ત શાસ્ત્રોની સંસ્કૃત ટીકા ઉપરાંત ‘તત્ત્વાર્થસાર’ અને ‘પુરુષાર્થસિદ્ધયુપાય ’ તેમની મૌલિક રચના છે. તેના અભ્યાસીઓ તેમની સર્વોત્તમ પ્રજ્ઞાની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. આત્મજ્ઞ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી તો અનેક વખત ફરમાવે છે કે ‘ગણધરદેવ તુલ્ય તેમની સંસ્કૃત ટીકા ન હોત તો ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનું હાર્દ સમજી શકાત નહિ. તેમણે સર્વજ્ઞ પરમાત્માની વાણીના અપૂર્વ, અચિંત્ય રહસ્ય ખોલ્યાં છે.' એવા મહાન યોગીશ્વરને અત્યંત ભક્તિભાવે નમસ્કાર હો !
પુરુષાર્થસિદ્ધયુપાય ઉપર ત્રણ ટીકાઓ ઉપલબ્ધ છે. પ્રથમ સંસ્કૃત ટીકા છે તેના કર્તા અજ્ઞાત છે, બીજી ટીકા પંડિતપ્રવર શ્રી ટોડરમલજી તથા પં. શ્રી દૌલતરામજી કૃત ઢૂંઢારી ભાષામાં છે ત્રીજી ટીકા પં. શ્રી ભૂધર મિશ્ર રચિત વ્રજભાષામાં છે.
બીજી ટીકા પ્રસિદ્ધ ભાષાટીકાકાર પં. પ્રવર શ્રી ટોડરમલજીની અંતિમ કૃતિ હોય એમ લાગે છે કારણ કે તે અપૂર્ણ રહી ગઈ છે. જો તેઓ જીવિત હોત તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬]
અવશ્ય તેને પૂર્ણ કરત. ત્યારબાદ આ ટીકા જયપુરના મહારાજા પૃથ્વીસિંહજીના મુખ્ય દીવાન શ્રી રતનચંદજીની પ્રેરણાથી પં. શ્રી દૌલતરામજીએ સં. ૧૮ર૭માં પૂર્ણ કરી છે. તે ટીકાનો ગુજરાતી અનુવાદ આ ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એ રીતે બને પંડિતોનો ઉપકાર છે.
જૈનધર્મ જ અહિંસાપ્રધાન છે. નિશ્ચય-અહિંસા તો વીતરાગી શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર છે તેનું, તથા વ્યવહાર-અહિંસાનું વાસ્તવિક સ્વરૂપ શ્રી જિનેન્દ્રકથિત શાસ્ત્રોમાં પ્રરૂપવામાં આવ્યું
હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ- એ ચાર બાબતોના જ્ઞાન વિના તથા ભૂતાર્થ નિજજ્ઞાયકસ્વભાવનો આશ્રય કર્યા વિના હિંસાનો યથાર્થ ત્યાગ થઈ શકતો નથી. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે અહિંસાનું વર્ણન જે અપૂર્વ શૈલીથી આ ગ્રંથમાં કર્યું છે તેવું અન્ય મતના કોઈ ગ્રંથમાં છે જ નહિ. તેમણે મિથ્યાશ્રદ્ધા ઉપરાંત હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મ અને પરિગ્રહાદિ પાપોને ખૂબીની સાથે કેવળ હિંસારૂપ જ સાબિત કરેલ છે. વર્તમાનમાં તો પશુવધ, માંસભક્ષણ અને અભક્ષ્યાદિના પ્રચાર દ્વારા હિંસાની જ પુષ્ટિ થઈ રહી છે, તેના ત્યાગ વગર વિશ્વમાં શાંતિની પ્રાપ્તિ થવી અસંભવિત છે. તેથી સર્વજ્ઞ વીતરાગ કથિત અહિંસાના રહસ્યને સમજી જગતના સર્વ જીવો શાંતિનો અનુભવ કરો એ જ ભાવના.
સોનગઢ તા. ૨-૯-૬૬
-બ્ર ગુલાબચંદ જૈન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-: અનુક્રમણિકા:
४४
४४
४४
૪૫
૪૬
४७
४८
४८
૬O
૬૧
|
વિષય
વિષય ૫. ટોડરમલજીનું મંગળાચરણ
સમ્યફચારિત્રનું વ્યાખ્યાન શ્રી અમૃતચંદ્રાચાર્યનું મંગળાચરણ ૨ | સમ્યફચારિત્ર કોણે અંગીકાર કરવું ? ભૂમિકા
| ૬ | સમ્યજ્ઞાન પછી ચાત્રિ વક્તાનું લક્ષણ
૬ | ચારિત્રનું લાક્ષણ નિશ્ચય-વ્યવહારનયનું સ્વરૂપ
૬ | ચારિત્રનું ભેદ અને સ્વામી શ્રોતા કેવા ગુણવાળા હોવા જોઈએ ૧૧ | પાંચ પાપ એક હિંસારૂપ જ છે. ગ્રંથ પ્રારંભ
૧૩
અહિંસાવ્રત પુરુષનું સ્વરૂપ
૧૩ હિંસા-અહિંસાનું લક્ષણ અને તેનો ભેદ કર્તા-ભોક્તા
૧૫ | હિંસા છોડવા માટે પ્રથમ શું કરવું પુરુષાર્થના પ્રયોજનની સિદ્ધિ
૧૬ | મધ, માસ, મધના દોષ અને તેનાથી પુદગલ અને જીવ સ્વયં પરિણમે છે | ૧૭ | અમર્યાદિત હિંસા | સંસારનું મૂળ કારણ
૧૯ | પાંચ ઉદુમ્બર ફળના દોષ, તેના ભક્ષણ પુરુષાર્થસિદ્ધિનો ઉપાય
૨૧ | કરનારને વિશિષ્ટ રાગરૂપ હિંસા મુનિની અલૌકિક વૃત્તિ
૨૧ | એ આઠ પદાર્થોનો ત્યાગ કરનાર જૈનઉપદેશ દેવાનો ક્રમ
૨૨ | ધર્મના ઉપદેશને પાત્ર થાય છે. ક્રમ ભંગ કરનાર દંડને પાત્ર
૨૩ | હિંસાદિકનો ત્યાગ શ્રાવકધર્મ વ્યાખ્યાન ૨૫ સ્વચ્છંદપણાનો નિષેધ પ્રથમ સમ્યકત્વ જ અંગીકાર કરવું | ર૬ | અહિંસા ધર્મને સાધતાં કુયુક્તિયોથી સમ્યકત્વનું લક્ષણ
ર૬ | સાવધાન કરે છે સાત તત્ત્વો
સત્યવ્રત સમ્યકત્વના આઠ અંગ
૩O| તેનો ભેદ સમ્યજ્ઞાન અધિકાર | ૩૭ ચૌર્ય પાપનું વર્ણન પ્રમાણ-નયોનું સ્વરૂપ
૩૭
અચૌર્ય વ્રત પ્રથમ સમ્યકત્વ પછી જ્ઞાન કેમ ? ૩૯ | કુશીનું સ્વરૂપ બન્ને સાથે છે તો કારણ-કાર્ય શું? ૪૦
બ્રહ્મચર્ય વ્રત સમ્યજ્ઞાનનું લક્ષણ
૪૧ પરિગ્રહ પાપનું સ્વરૂપ સમ્યજ્ઞાનના આઠ અંગ
૪૨ | તેના ભેદ
૬૯
૨૭
ન
૮૬ ?
૮૬
૮૬ ?
(PH
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮]
૧૫૧
વિષય | હિંસા-અહિંસા | બન્ને પરિગ્રહોમાં હિંસા
અપરિગ્રહ વ્રત બાહ્યપરિગ્રહ ત્યાગનો ક્રમ રાત્રિભોજનમાં ભાવહિંસા: દ્રવ્યહિંસા
સાત શીલવત ૧-દિગ્ગત ૨-દેશવ્રત ૩–અનર્થદંડવ્રત તેના પાંચ ભેદ
ચાર શિક્ષાવ્રત પહેલું સામાયિક શિક્ષાવ્રત સામાયિકની વિધિ બીજાં શિક્ષાવ્રત-પ્રોષધોપવાસ ઉપવાસના દિવસ-રાત્રિનું કર્તવ્ય ઉપવાસમાં વિશેષપણે અહિંસાની પુષ્ટિ ત્રીજું શિક્ષાવ્રત-ભોગોપભોગપરિમાણ | તેના ભેદ ચોથુંજ શિક્ષાવ્રત-વૈયાવૃત્ય દાતાના સાત ગુણ નવધા ભક્તિના નામ કવી વસ્તુનું દાન દેવું
વિષય ૯૨ બાર વ્રતોનો અતિચાર
૧૪૧ ૯૩ અતિચાર ત્યાગનું ફળ
૧૪૮ ? સકળચારિત્રનું વ્યાખ્યાન ૧૫૧ ૯૯ | તપના બે ભેદ ૧૦૪ | બાહ્ય-અભ્યતર તપના ભેદ
૧૫૨ ૧૦૫ | મુનિવ્રત ધારણ કરવાનો ઉપદેશ
૧૫૪ ૧૦૫ | છ આવશ્યક
૧૫૫ ૧૦૬ | ત્રણગુપ્તિ
૧૫૬ ૧૦૭ | પાંચ સમિતિ
૧૫૭ ૧૦૬ | દશ ધર્મો
૧૫૮ ૧૧૨ | બાર ભાવનાઓ
૧૫૯ ૧૧ર | બાવીશ પરિષહો
૧૬૨ ૧૧ર | રત્નત્રય માટે પ્રેરણા
૧૬૮ ૧૧૪ | અપૂર્ણરત્નત્રય છે તેનાથી બંધ થતો ૧૧૫ | નથી પણ રાગથી થાય છે
૧૬૯ ૧૧૮ | અંશરાગ, અંશે સમ્યકરત્નત્રયનું ફળ ૧૭) ૧૨૦ કર્મોનો બંધ અને તેમાં કારણ
૧૭૨ ૧૨૧ રત્નત્રયથી બંધ થતો નથી
૧૭૪ ૧ર૬ | તીર્થંકરાદિ નામકર્મનો બંધ પણ ૧૨૭ રત્નત્રયવડે થતો નથી
૧૭૫ ૧૨૭ રત્નત્રયધર્મ મોક્ષનું જ કારણ છે; ૧૨૮ | પુણ્યાસ્ત્રવ તે શુભોપયોગનો અપરાધ |
૧૭૭
નથી
પાત્રોના ભેદ દાન આપવાથી હિંસાનો ત્યાગ
સલ્લેખનાધર્મ વ્યાખ્યાન સમાધિમરણની વિધિ
૧૭૮ ૧૭૯ ૧૮O |
૧૨૯ | નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગ ૧૩૧ | પરમાત્મા ૧૩૩ | જૈનનીતિ-નયવિવા ૧૩૫ | શાસ્ત્રરચના શબ્દોએ કરી
અમારાથી
તેમાં કાંઈ કરાયું નથી ૧૩૯
શ્લોકોની વર્ણાનુક્રમણિકા
છે |
૧૮૧
સલ્લેખના પણ અહિંસા છે
૧૮૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
Differences Sr. Page No. Line No. 2th Edition 1 | 24
अति 2 | 28
28 | 6 | સુરજ ૩ | ડર
૨ નત્રય | 34
25 સમ્યગ્દર્શનની
Last આ તેનાં 53
નિવય: | 7 | 57 16 ચંડાણ 8 | 75.
5
कृ ण 9 | 81
વગેરે કહેવા
18 પ્રત્યાખ્યાનાવણ | 11 | 157 | 12 ઈર્ષાસમિતિ
1st Edition अपि તુરત રત્નત્રયી સમ્યગ્દર્શનથી આપ્તનાં [ નિયત:]
38
19
ચંડાળ
10
| 10 |
कृच्छ्रेण વગેરે વચન કહેવા [ પ્રત્યાખ્યાનાવરણ ઈર્યાસમિતિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
श्रीजिनाय नमः
શ્રીમદ્દઅમૃતચંદ્રાચાર્યદેવવિરચિત
પુરુષાર્થસિદ્ધિ ઉપાય
રૂારથિત કમાય
આચાર્યકલ્પ શ્રી પં. ટોડરમલજીકૃત ભાષાવચનિકાનો
ગુજરાતી અનુવાદ
મંગલાચરણ
(દોહા )- પરમ પુરુષ નિજ અર્થને, સાધિ થયા ગુણવંદ;
આનન્દામૃતચન્દ્રને, વંદું છું સુખકંદ. ૧ બાની બિન બૈન ન બને, બૈન બિના બિન નૈન; નૈન બિના ના બાન બન, નમોં બાનિ બિન બૈન. ૨ ગુરુ ઉર ભાવૈ આ૫ પ૨, તા૨ક, બા૨ક પાપ; સુરગુરુ ગાવૈ આપ પર, હારક વાચ કલાપ. ૩ મૈ નમો નગન જૈન જિન,જ્ઞાન ધ્યાન ધન લીન; મૈન માન વિન દાનઘન, એન હીન તન છીન. ૪
ભાવાર્થ- જે પરમ પુરુષ નિજ સ્વરૂપ સાધીને શુદ્ધગુણ સમૂહરૂપે થયા તે સુખકન્દ આનંદસ્વરૂપ શ્રી અમૃતચંદ્રાચાર્યને વંદું . ૧. વાણીનો યોગ ન હોય તો વર્ણન થાય નહીં, જિનવાણીના વર્ણન વિના જ્ઞાનચક્ષુ ન હોય, ભાવભાસનરૂપ જ્ઞાનચક્ષુ વિના વર્ણનને નિમિત્ત કહી શકાતું નથી, નિરક્ષરી જિનવાણીને નમસ્કાર હો. ૨. શ્રીગુરુ કેવા છે? કે હૃદયમાં સ્વ-પર ભેદવિજ્ઞાન ભાવે છે, તારક છે, પાપનું નિવારણ કરનારા છે; વચનબલી વાદીને જીતનારા જે સુરગુરુ તેઓ ભેદવિજ્ઞાન ગાય છે-ભક્તિ કરે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
હું જિનમુદ્રાધારક જૈન નગ્ન દિગમ્બર મુનિને નમસ્કાર કરું છું કે જેઓ જ્ઞાન-ધ્યાનરૂપી ધન-સ્વરૂપમાં લીન છે, કામ, માન (ઘમંડ, કર્તૃત્વ, મમત્વ)થી રહિત, મેઘ સમાન ધર્મોપદેશની વૃષ્ટિ કરનારા, પાપરહિત અને ક્ષણકાય છે, અર્થાત્ કષાય અને કાયા ક્ષીણ છે તથા જ્ઞાનસ્વરૂપમાં બેહુદ પુષ્ટ છે. ૪.
(કવિત્ત- સવૈયા મનહર ૩૧ વર્ણ )
કોઈ નર નિશ્ચયથી આતમાને શુદ્ધ માની, થયા છે સ્વછંદ ન પિછાને નિજ શુદ્ધતા; કોઈ વ્યવહાર દાન તપ શીલ ભાવને જ આતમાનું હિત માની છાંડે નહિ મૂઢતા; કોઈ વ્યવહારનય-નિશ્ચયના મારગને ભિન્નભિન્ન જાણીને કરે છે નિજ ઉદ્ધતા; જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ, કારણને ઉપચાર માને ત્યારે બુદ્ધતા. ૫
(દોહા)– શ્રીગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ,
જ્ઞાની માને જાણીને, મૂઢ ગ્રહે છે કલેશ. ૬
હવે ગ્રન્થકર્તા શ્રી અમૃતચન્દ્રાચાર્યદવ મંગલાચરણનિમિત્તે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને આ જીવનું પ્રયોજન સિદ્ધ થવાના કારણભૂત નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગની એકતારૂપ ઉપદેશ જેમાં છે એવા ગ્રન્થનો આરંભ કરે છે.
सूत्रावतार :
(આર્યા છન્દ)
तज्जुयति परं ज्योति: समं समस्तैरनन्तपर्यायैः। दर्पणतल इव सकला प्रतिफलति पदार्थमालिका यत्र ।।१।।
અન્વયાર્થઃ- [મંત્ર] જેમાં [૩ળતન રૂવ] દર્પણની સપાટીની પેઠે [ સના] બધા [પાર્થનિવેT] પદાર્થોનો સમૂહ [ સમસ્તેરન્તપર્યા. સમં ] અતીત, અનાગત અને વર્તમાનકાળના સમસ્ત અનંત પર્યાયો સહિત [ પ્રતિનિતિ] પ્રતિબિંબિત થાય છે, [ તત્] તે [પર જ્યોતિ] સર્વોત્કૃષ્ટ શુદ્ધચેતનાસ્વરૂપ પ્રકાશ [ નયતિ ] જયવંત વર્તો.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૩
ટીકાઃ- “તત્વ પર જ્યોતિ: નયતિ' –તે પરમ જ્યોતિ-સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જયવંત વર્તે છે. તે કેવો છે? “યત્ર ના પર્થાનિક પ્રતિનિતિ- જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદિ પદાર્થોનો સમૂહું પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે? ‘સમસ્તે: અનન્ત પર્યા: સમ' પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે.
ભાવાર્થ- શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિમા સમાન થાય છે. કયા દષ્ટાંતે? ‘ળતન રૂવઅરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદિ પ્રતિબિંબિત થાય છે તેમ. અહીં અરીસાનું દષ્ટાંત આપ્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોહચુંબકની પાસે પોતાની મેળે જાય છે તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપે જતો નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. જેમ કોઈ પુરુષ (બીજા) કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે તેવા જ આકારરૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિ પડતાં અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદિ પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય છે એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્યરૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અહીં ગુણનું સ્તવન કર્યું, કોઈ પદાર્થનું નામ ન લીધું તેનું કારણ શું? પહેલાં પદાર્થનું નામ લેવું જોઈએ અને પછી ગુણનું વર્ણન કરવું જોઈએ. તેનો ઉત્તર:- અહીં આચાર્યે પોતાનું પરીક્ષાપ્રધાનપણું પ્રગટ કર્યું છે. ભક્ત બે પ્રકારના છે-એક આજ્ઞાપ્રધાન, બીજા પરીક્ષાપ્રધાન. જે જીવો પરંપરા માર્ગવડ ગમે તેવા દેવ-ગુરુનો ઉપદેશ પ્રમાણ કરીને વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞાપ્રધાન કહીએ અને જેઓ પોતાના સમ્યજ્ઞાન વડે પહેલાં સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કરે અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને પરીક્ષાપ્રધાન કહીએ. કેમ કે કોઈ પદ, વેશ અથવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
સ્થાન પૂજ્ય નથી, ગુણ પૂજ્ય છે તેથી અહીં શુદ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે એમ આચાર્ય નિશ્ચય કર્યો. જેમનામાં એવો ગુણ હોય તે સહજ જ સ્મૃતિ કરવા યોગ્ય થયો. કારણ કે જે ગુણ છે તે દ્રવ્યના આશ્રયે છે, જુદો નથી એમ વિચારીને નિશ્ચય કરીએ તો એવો ગુણ પ્રગટરૂપ અરિહંત અને સિદ્ધમાં હોય છે. આ રીતે પોતાના ઈષ્ટદેવનું સ્તવન કર્યું. ૧.
હવે ઈષ્ટ આગમનું સ્તવન કરે છે.
परमागमस्य जीवं निषिद्धजात्यन्धसिन्धुरविधानम्। सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम्।।२।।
અન્વયાર્થઃ- [ નિષિદ્ધના–ધૂસિન્થરવિધાન] જન્મથી અંધ પુરુષોના હાથીના વિધાનનો નિષેધ કરનાર [સવનયવિનંતિતાના ] સમસ્ત નયોથી પ્રકાશિત વસ્તુસ્વભાવોના [ વિરોધ મથ ] વિરોધોને દૂર કરનાર [ પરમી/મસ્ય] ઉત્કૃષ્ટ જૈન સિદ્ધાન્તના [ નીવે ] જીવભૂતળું બનેવાન્તર્] અનેકાન્તને-એક પક્ષરહિત સ્યાદ્વાદને હું અમૃતચંદ્રસૂરિ [ નમામિ ] નમસ્કાર કરું છું.
ટીકા:- “ગર્દ અને સ્તં નમામિ'– હું-ગ્રંથકર્તા અનેકાન્ત-એકપક્ષ રહિત સ્યાદ્વાદને નમસ્કાર કરું છું. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જિનાગમને નમસ્કાર કરવા હતા, અહીં સ્યાદ્વાદને નમસ્કાર કર્યા તેનું કારણ શું? તેનો ઉત્તર-જે સ્યાદ્વાદને અમે નમસ્કાર કર્યા તે કેવો છે? ‘પરમા |મચ નીવ'– ઉત્કૃષ્ટ જૈન સિદ્ધાંતના જીવભૂત છે.
ભાવાર્થ:- જેમ શરીર જીવ સહિત કાર્યકારી છે, જીવ વિનાનું મૃતક શરીર કાંઈ કામનું નથી તેમ જૈન સિદ્ધાંત છે તે વચનાત્મક છે, વચન ક્રમવર્તી છે. તે જે કથન કરે છે તે એક નયની પ્રધાનતાથી કરે છે, પરન્તુ જૈન સિદ્ધાંત સર્વત્ર સ્યાદ્વાદથી વ્યાપ્ત છે. જ્યાં એક નયની પ્રધાનતા છે ત્યાં બીજો નય સાપેક્ષ છે તેથી જૈન સિદ્ધાંત આ જીવને કાર્યકારી છે. અન્યમતના સિદ્ધાંત એક પક્ષથી દૂષિત છે, સ્યાદ્વાદરહિત છે માટે કાર્યકારી નથી. જે જૈનશાસ્ત્રના ઉપદેશને પણ પોતાના અજ્ઞાનથી સ્યાદ્વાદરહિત શ્રદ્ધે છે તેને વિપરીત ફળ મળે છે. માટે સ્યાદ્વાદ પરમાગમના જીવભૂત છે. તેને નમસ્કાર કરું છું.
વળી કેવો છે સ્યાદ્વાદ? “નિષિદ્ધના–ધૂસિન્થરવિધાન' જન્માંધ પુરુષોનું હસ્તિ-વિધાન જેણે દૂર કર્યું છે એવો છે. જેમ ઘણા જન્માંધ પુરુષો મળ્યા. તેમણે
* पाठान्तर बीज
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ પ
એક હાથીના અનેક અંગ પોતાની સ્પર્શન્દ્રિયથી જુદા જુદા જાણ્યા. આંખો વિના આખા સર્વાંગ હાથીને ન જાણવાથી હાથીનું સ્વરૂપ અનેક પ્રકારે કહીને (એક અંગને જ સર્વાંગ ગણીને ) પરસ્પર વાદ કરવા લાગ્યા. ત્યાં આંખો વાળો પુરુષ હાથીનો યથાર્થ નિર્ણય કરીને તેમની ભિન્ન ભિન્ન કલ્પનાને દૂર કરે છે, તેમ અજ્ઞાની એક વસ્તુના અનેક અંગોનો પોતાની બુદ્ધિથી જુદી જાદી અન્ય અન્ય રીતિથી નિશ્ચય કરે છે. સમ્યજ્ઞાન વિના સર્વાંગ (સંપૂર્ણ ) વસ્તુને ન જાણવાથી એકાંતરૂપ વસ્તુ માનીને પરસ્પર વાદ કરે છે ત્યાં સ્યાદ્વાદ વિધાના બળ વડે સમ્યજ્ઞાની યથાર્થપણે વસ્તુનો નિર્ણય કરી તેમની ભિન્ન ભિન્ન કલ્પના દૂર કરે છે. તેનું ઉદાહરણ
સાંખ્યમતી વસ્તુને નિત્ય જ માને છે, બૌદ્ધમતી ક્ષણિક જ માને છે, સ્યાદ્વાદી કહે છે કે જો વસ્તુ સર્વથા નિત્ય જ હોય તો અનેક અવસ્થાનું પલટવું થાય છે તે કેવી રીતે બને છે? જો વસ્તુને સર્વથા ક્ષણિક માનીએ તો ‘જે વસ્તુ પહેલાં દેખી હતી તે આ જ છે' એવું પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થાય છે? માટે કથંચિત્ દ્રવ્યની અપેક્ષાએ વસ્તુ નિત્ય છે અને પર્યાયની અપેક્ષાએ ક્ષણિક છે. આ રીતે સ્યાદ્વાદ વડે સર્વાંગ વસ્તુનો નિર્ણય કરવામાં આવે ત્યારે એકાંત શ્રદ્ધાનો નિષેધ થાય છે. વળી કેવો છે સ્યાદ્વાદ ? ‘સતનયવિલસિતાનાં વિરોધમથનું' સમસ્ત નયોથી પ્રકાશિત જે વસ્તુનો સ્વભાવ તેના વિરોધને દૂર કરે છે.
ભાવાર્થ:- નયવિવક્ષાથી વસ્તુમાં અનેક સ્વભાવો છે. વળી તેમાં પરસ્પર વિરોધ છે. જેમ કે અસ્તિ અને નાસ્તિનું પ્રતિપક્ષપણું છે, પરન્તુ જ્યારે સ્યાદ્વાદથી સ્થાપન કરીએ ત્યારે સર્વ વિરોધ દૂર થાય છે. કેવી રીતે ? એક જ પદાર્થ કથંચિત્ સ્વચતુષ્ટયની અપેક્ષાએ અસ્તિરૂપ છે, કથંચિત્ પરચતુષ્ટયની અપેક્ષાએ નાસ્તિરૂપ છે. કથંચિત સમુદાયની અપેક્ષાએ એકરૂપ છે, કથંચિત્ ગુણપર્યાયની અપેક્ષાએ અનેકરૂપ છે. કથંચિત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણની અપેક્ષાએ ગુણપર્યાયાદિ અનેક–ભેદરૂપ છે, કચિત્ સત્ની અપેક્ષાએ અભેદરૂપ છે. કથંચિત્ દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, કથંચિત્ પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આ રીતે સ્યાદ્વાદ સર્વ વિરોધને દૂર કરે છે. સ્યાત્ એટલે કથંચિત્ નય અપેક્ષાએ, વાદ એટલે વસ્તુસ્વભાવનું કથન તેને સ્યાદ્વાદ કહે છે, તેને નમસ્કાર કર્યા. ૨.
આગળ આચાર્ય ગ્રન્થ કરવાની પ્રતિજ્ઞા કરે છે.
लोकत्रयैकनेत्रं निरूप्य परमागमं प्रयत्नेन । अस्माभिरुपोङ्घ्रियते विदुषां पुरुषार्थसिद्धयुपायोऽयम् ।। ३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [નોત્રમૈનેત્ર] ત્રણ લોક સંબંધી પદાર્થોને પ્રકાશિત કરવામાં અદ્વિતીય નેત્ર [પરમાનં] ઉત્કૃષ્ટ જૈનાગમને [પ્રયત્નન] અનેક પ્રકારના ઉપાયોથી [ નિરુJ] જાણીને અર્થાત્ પરંપરા જૈન સિદ્ધાંતોના નિરૂપણપૂર્વક [ સન્મામિ ] અમારા વડે [ વિદુષi ] વિદ્વાનોને માટે [ ] આ [પુરુષાર્થસિક્યુપાય: ] પુરુષાર્થસિદ્ધિઉપાય નામનો ગ્રન્થ [૩પોષ્ક્રિયત] ઉદ્ધાર કરવામાં આવે છે.
ટીકા- “અમ્મામિ વિદુષ મયં પુરુષાર્થસિદ્ધચુપાય:' ૩પોષ્ક્રિયતે' -અમે ગ્રન્થકર્તા જ્ઞાની જીવોને માટે આ પુરુષાર્થસિદ્ધિઉપાય નામનો ગ્રન્થ અથવા ચૈતન્યપુરુષનું પ્રયોજન સિદ્ધ કરવાનો ઉપાય પ્રગટ કરીએ છીએ. ‘વિરું કૃત્વા' –કેવી રીતે? “પ્રયત્નન'–અનેક પ્રકારે ઉધમ કરીને સાવધાનતાથી–પરમામિ નિરુથ'– પરંપરાથી જૈન સિદ્ધાન્તનો વિચાર કરીને.
ભાવાર્થ- જેવી રીતે કેવળી, શ્રુતકેવળી અને આચાર્યોના ઉપદેશની પરંપરા છે તેનો વિચાર કરીને અમે ઉપદેશ કરીએ છીએ, સ્વમતિથી કલ્પિત રચના કરતા નથી. કેવાં છે પરમાગમ? “નોત્રમૈનેત્ર'– ત્રણે લોકમાં ત્રણ લોક સંબંધી પદાર્થોને બતાવવા માટે અદ્વિતીય નેત્ર છે. ૩.
આ ગ્રન્થ ની શરૂઆતમાં વક્તા, શ્રોતા અને ગ્રન્થનું વર્ણન કરવું જોઈએ. એવી પરંપરા છે.
માટે પ્રથમ જ વક્તાનું લક્ષણ કહે છે
मुख्योपचारविवरण-निरस्तदुस्तरविनेय दुर्बोधाः। व्यवहारनिश्चयज्ञाः प्रवर्तयन्ते जगति तीर्थम्।।४।।
અન્વયાર્થઃ- [મુરડ્યો વીરવિવરનિરસ્ત,સ્તરવિનેય દુર્વોથ: ] મુખ્ય અને ઉપચાર કથનના વિવેચન વડે પ્રગટપણે શિષ્યોનો દુર્નિવાર અજ્ઞાનભાવ જેમણે નષ્ટ કર્યો છે તેવા તથા [ વ્યવહારનિશ્ચયજ્ઞા:] વ્યવહારનય અને નિશ્ચયનયના જાણનાર એવા આચાર્યો [નયાતિ] જગતમાં [તીર્થ ] ધર્મતીર્થ [પ્રવર્તયન્ત] પ્રવર્તાવે છે.
ટીકાઃ- “વ્યવરનિયજ્ઞ: નતિ તીર્થ પ્રવર્તયન્ત'– વ્યવહાર અને નિશ્ચયના જાણનાર આચાર્યો આ લોકમાં ધર્મતીર્થ પ્રવર્તાવે છે. કેવા છે આચાર્ય? મુરહ્યોપચારવિવરણનિરસ્તદુરસ્તરવિનેય દુર્બોધા: – મુખ્ય અને ઉપચાર કથનવડે શિષ્યના અપાર અજ્ઞાનભાવનો જેમણે નાશ કર્યો છે એવા છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૭
ભાવાર્થ:- ઉપદેશદાતા આચાર્યમાં અનેક ગુણો જોઈએ. પણ વ્યવહાર અને નિશ્ચયનયનું જાણપણું મુખ્ય જોઈએ. શા માટે ? જીવોને અનાદિનો અજ્ઞાનભાવ છે તે મુખ્ય (– નિશ્ચય) કથન અને ઉપચાર (-વ્યવહાર કથનના જાણપણાથી દૂર થાય છે. ત્યાં મુખ્ય કથન તો નિશ્ચયનયને આધીન છે. તે જ બતાવીએ છીએ. “સ્વાશ્રિત તે નિશ્ચય.'' જે પોતાના જ આશ્રયે હોય તેને નિશ્ચય કહીએ. જે દ્રવ્યના અસ્તિત્વમાં જે ભાવ પ્રાપ્ત હોય તે દ્રવ્યમાં તેનું જ સ્થાપન કરવું, પરમાણુમાત્ર પણ અન્ય કલ્પના ન કરવી તેને સ્વાશ્રિત કહીએ. તેનું જે કથન તેને મુખ્ય કહીએ. એને જાણવાથી અનાદિ શરીરાદિ પરદ્રવ્યમાં એકત્વશ્રદ્ધાનરૂપ અજ્ઞાનભાવનો અભાવ થાય છે. ભેદવિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સર્વ પરદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો અનુભવ થાય છે. ત્યાં પરમાનંદદશામાં મગ્ન થઈ કેવળદશાને પામે છે. જે અજ્ઞાની અને જાણ્યા વિના ધર્મમાં લાગે છે તે શરીરાશ્રિત ક્રિયાકાંડને ઉપાદેય જાણી, સંસારનું કારણ જે શુભોપયોગ તેને જ મુક્તિનું કારણ માની, સ્વરૂપથી ભ્રષ્ટ થયો થકો સંસારમાં ભમે છે. તેથી મુખ્ય (નિશ્ચય) કથનનું જાણપણું અવશ્ય જોઈએ. તે નિશ્ચયનયને આધીન છે તેથી ઉપદેશદાતા નિશ્ચયનયના જાણનાર જોઈએ. કારણ કે પોતે જ ન જાણે તે શિષ્યોને કેવી રીતે સમજાવી શકે ?
વળી ““પરાશ્રિતો વ્યવહારઃ'' જે પરદ્રવ્યને આશ્રિત હોય તેને વ્યવહાર કહીએ. કિંચિત્માત્ર કારણ પામીને અન્ય દ્રવ્યનો ભાવ અન્ય દ્રવ્યમાં સ્થાપન કરે તેને પરાશ્રિત કહે છે. તેનું જે કથન તેને ઉપચાર કથન કહે છે. એને જાણીને શરીરાદિ સાથે સંબંધરૂપ સંસારદશા છે તેને જાણીને, સંસારનાં કારણ જે આસ્રવબંધ તેને ઓળખી, મુક્તિ થવાના ઉપાય જે સંવરનિર્જરા તેમાં પ્રવર્તે. અજ્ઞાની અને જાણ્યા વિના શુદ્ધોપયોગી થવા ઈચ્છે છે તે પહેલાં જ વ્યવહારસાધનને છોડીને પાપાચરણમાં જોડાઈ, નરકાદિક દુઃખસંકટમાં જઈને પડે છે. તેથી ઉપચાર કથનનું પણ જાણપણું જોઈએ. તે વ્યવહારનયને આધીન છે તેથી ઉપદેશદાતાને વ્યવહારનું પણ જાણપણું જોઇએ. આ રીતે બન્ને નયોના જાણનાર આચાર્ય ધર્મતીર્થના પ્રવર્તક છે, બીજા નહિ. ૪.
આગળ કહે છે કે આચાર્ય બેય નયોનો ઉપદેશ કેવી રીતે કરે છે?
निश्चयमिह भूतार्थ व्यवहारं वर्णयन्त्यभूतार्थम्। भूतार्थबोधविमुख: प्राय: सर्वोऽपि संसारः।।५।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [૪] આ ગ્રંથમાં[ નિશ્ર્વયં] નિશ્ચયનયને [મૂતાર્થ] ભૂતાર્થ અને [ વ્યવહાર] વ્યવહારનયને[ અમૂતાર્થ ] અભૂતાર્થ [ વર્ણયન્તિ ] વર્ણન કરે છે. [ પ્રાય: ] ઘણું કરીને [ મૂતાર્થવોષવિમુવ: ] ભૂતાર્થ અર્થાત્ નિશ્ચયનયના જ્ઞાનથી વિરુદ્ધ જે અભિપ્રાય છે, તે [ સર્વોવિ] બધોય [ સંસાર] સંસાર સ્વરૂપ છે.
ટીકા:- ‘જ્ઞ નિશ્વયં ભૂતાર્થ વ્યવહાર અમૂતાર્થ વર્ણયન્તિ' આચાર્ય આ બન્ને નયોમાં નિશ્ચયનયને ભૂતાર્થ કહે છે અને વ્યવહારનયને અભૂતાર્થ કહે છે.
ભાવાર્થ:- ભૂતાર્થ નામ સત્યાર્થનું છે. ભૂત એટલે જે પદાર્થમાં હોય તે અને અર્થ એટલે ‘ભાવ.’ તેને જે પ્રકાશે, બીજી કલ્પના ન કરે તેને ‘ભૂતાર્થ’ કહીએ. જેમ કે સત્યવાદી સત્ય જ કહે, કલ્પના કરીને કહે નહિ. તે જ બતાવીએ છીએ. જોકે જીવ અને પુદ્ગલનો અનાદિથી એકક્ષેત્રાવગાહ સંબંધ છે, બન્ને મળેલા જેવા દેખાય છે તોપણ નિશ્ચયનય આત્મદ્રવ્યને શરીરાદિ ૫૨ દ્રવ્યોથી ભિન્ન જ પ્રકાશે છે. તે જ ભિન્નતા મુક્તિ દશામાં પ્રગટ થાય છે. માટે નિશ્ચયનય સત્યાર્થ છે.
વળી અભૂતાર્થ નામ અસત્યાર્થનું છે. અભૂત એટલે જે પદાર્થમાં ન હોય તે અર્થ એટલે ભાવ, તેને જે પ્રકાશે અનેક કલ્પના કરે તેને અભૂતાર્થ કહીએ. જેમ જૂઠું બોલનાર માણસ જરાપણ કારણનું બહાનું- છળ પામે તો અનેક કલ્પના કરી તાદશ કરી બતાવે. તે જ કહીએ છીએ. જોકે જીવ અને પુદ્ગલની સત્તા ભિન્ન છે, સ્વભાવ ભિન્ન છે, પ્રદેશ ભિન્ન છે તોપણ એકક્ષેત્રાવગાહ સંબંધનું છળ (ાનું) પ્રાપ્ત કરીને ‘આત્મદ્રવ્યને શરીરાદિ પરદ્રવ્યથી એકપણું કહે છે,'' મુક્ત દશામાં પ્રગટ ભિન્નતા થાય છે એમ વ્યવહારનય પોતે જ ભિન્ન ભિન્ન પ્રકાશવાને તૈયાર થાય છે. તેથી વ્યવહારનય અસત્યાર્થ છે. પ્રાય: મૂતાર્થવોધમુદ્ધ: સર્વોપિ સંસાર:— અતિશયપણે સત્યાર્થ જે નિશ્ચયનય તેના જાણપણાથી ઉલટો જે પરિણામ (અભિપ્રાય ) તે બધોય સંસાર સ્વરૂપ છે.
"
ભાવાર્થ:- સંસાર કોઈ જુદો પદાર્થ નથી. આ આત્માના પરિણામ નિશ્ચયનયના શ્રદ્ધાનથી વિમુખ થઈ, શરીરાદિ પરદ્રવ્ય સાથે એકત્વ શ્રદ્ધાનરૂપ પ્રવર્તે તેનું જ નામ સંસાર. તેથી જે સંસારથી મુક્ત થવા ઈચ્છે છે તેણે શુદ્ઘનયની સન્મુખ રહેવું યોગ્ય છે.
તે જ બતાવીએ છીએ. જેમ ઘણા મનુષ્ય કાદવના સંયોગથી જેનું નિર્મળપણું આચ્છાદિત થયું છે એવા સમળ જળને જ પીએ છે અને કોઈ પોતાના હાથવડે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૯
કતકફળ (નિર્મળી) નાખીને કાદવ અને જળને જાદું જાદુ કરે છે. ત્યાં નિર્મળ જળનો સ્વભાવ એવો પ્રગટ થાય છે કે જેમાં પોતાનો પુરુષાકાર પ્રતિભાસે છે એવા નિર્મળ જળનો આસ્વાદ લે છે. તેમ ઘણા અજ્ઞાની જીવો કર્મના સંયોગથી જેનો જ્ઞાનસ્વભાવ ઢંકાઈ ગયો છે એવા અશુદ્ધ આત્માને અનુભવે છે. કોઈ પોતાની બુદ્ધિ વડે શુદ્ધ નિશ્ચયનયના સ્વરૂપને જાણી કર્મ અને આત્માને જુદા જુદા કરે છે. ત્યાં નિર્મળ આત્માનો સ્વભાવ એવો પ્રગટ થાય છે કે જેમાં પોતાના ચૈતન્ય પુરુષનો આકાર પ્રતિભાસે છે એવો નિર્મળ આત્માને સ્વાનુભવરૂપ આસ્વાદે છે. તેથી શુદ્ધનય કતકફળ સમાન છે. એના શ્રદ્ધાનથી સર્વ સિદ્ધિ થાય છે. પ.
આગળ કહે છે કે જો એક નિશ્ચયનયના શ્રદ્ધાનથી જ સર્વ સિદ્ધિ થાય તો આચાર્ય વ્યવહારનયનો ઉપદેશ શા માટે કરે છે? તેનો ઉત્તર-અર્થ આ ગાથમાં કહ્યો છે. ૫.
વળી જે શ્રોતા ગાથાના અર્થમાંના ઉપદેશને અંગીકાર કરવા લાયક નથી તેનું કથન કરે
अबुधस्य बोधनार्थ मुनीश्वरा देशयन्त्यभूतार्थम्। व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति।।६।।
અન્વયાર્થઃ- [ મુનીશ્વર :] ગ્રન્થ કરનાર આચાર્ય [ નવુધચ] અજ્ઞાની જીવોને [વાંધનાર્થ] જ્ઞાન ઉત્પન્ન કરવા માટે [ અમૃતાર્થ] વ્યવહારનયનો [શયત્તિ] ઉપદેશ કરે છે અને [:] જે જીવ [વ7 કિવળ [વ્યવહારમ્ વ] વ્યવહારનયને જ [ ગવૈતિ] જાણે છે. [10] તેને-તે મિથ્યાદષ્ટિ માટે [ રેશના] ઉપદેશ [ નાસ્તિ] નથી.
ટીકાઃ- “મુનીશ્વર : વુધચ વોથનાર્થ મુતાર્થ રેશસ્તિ' મુનીશ્વરો એટલે આચાર્યો અજ્ઞાની જીવોને જ્ઞાન ઉત્પન્ન કરવા માટે અભૂતાર્થ એવો જે વ્યવહારનય તેનો ઉપદેશ કરે છે.
ભાવાર્થ- અનાદિનો અજ્ઞાની જીવ વ્યવહારનયના ઉપદેશ વિના સમજે નહિ તેથી આચાર્ય વ્યવહારનય દ્વારા તેમને સમજાવે છે. તે જ બતાવીએ છીએ. જેમ કોઈ સ્વેચ્છને બ્રાહ્મણે
સ્વસ્તિ” શબ્દ વડે આશીર્વાદ આપ્યો. તેને (અર્થની) કાંઈ ખબર પડી નહિ, તેના તરફ તાકી જ રહ્યો. ત્યાં દુભાષિયો તેને સ્વેચ્છની ભાષામાં કહેવા લાગ્યો કે આ કહે છે કે “તારુ ભલું થાવ.” ત્યારે આનંદિત થઈને તેનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ].
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આશીર્વાદ અંગીકાર કરે છે. તેમ અજ્ઞાની જીવોને આચાર્ય “આત્મા” એવા શબ્દ વડે ઉપદેશ કર્યો. ત્યારે તેને કાંઈ સમજણ ન પડવાથી આચાર્ય તરફ જોઈ રહ્યો. ત્યાં નિશ્ચયવ્યવહારનયના જાણનાર આચાર્ય વ્યવહારનય વડે ભેદ ઉપજાવીને કહ્યું કે-જે આ દેખનાર, જાણનાર, આચરણ કરનાર પદાર્થ છે તે જ આત્મા છે, ત્યારે સહજ પરમાનંદ દશાને પ્રાપ્ત થઈ તે આત્માને નિજ સ્વરૂપ વડે અંગીકાર કરે છે. આ રીત આ સભૂત વ્યવહારનયનું ઉદાહરણ આપ્યું.
હવે અસદ્દભૂત વ્યવહારનયનું ઉદાહરણ કહીએ છીએ. જેમ માટીનો ઘડો ઘીથી સંયુક્ત છે તેને વ્યવહારે ઘીનો ઘડો કહીએ છીએ. અહીં કોઈ પુરુષ જન્મથી ઘીનો ઘડો જાણે છે. જો કોઈ તેને ઘીનો ઘડો કહીને સમજાવે તો સમજે અને જો માટીનો ઘડો કહે તો બીજા કોઈ કોરા ઘડાનું નામ સમજે છે. નિશ્ચયથી વિચારીએ તો ઘડો છે તે માટીનો જ છે, પરંતુ તેને સમજાવવા માટે ઘીનો ઘડો' એવા નામ વડે કહીએ છીએ. તેમ ચૈતન્યસ્વરૂપ આત્મા કર્મજનિત પર્યાયથી સંયુક્ત છે તેને વ્યવહારથી દેવ, મુનષ્ય ઈત્યાદિ નામથી કહીએ છીએ. અહીં અજ્ઞાની અનાદિથી તે આત્માને દેવ, મનુષ્ય ઇત્યાદિ સ્વરૂપ જ જાણે છે. જો કોઈ એને દેવ, મનુષ્ય વગેરે નામથી સંબોધીને સમજાવે તો સમજે અને ચૈતન્યસ્વરૂપ આત્માનું નામ કહે તો બીજા કોઈ પરમબ્રહ્મ, પરમેશ્વરનું નામ સમજે. નિશ્ચયથી વિચારીએ તો આત્મા છે તે ચૈતન્યસ્વરૂપ જ છે. પરંતુ એને સમજાવવા માટે આચાર્ય ગતિ, જાતિના ભેદ વડે જીવનું નિરૂપણ કરે છે. આ રીતે અજ્ઞાની જીવોને જ્ઞાન ઉપજાવવા માટે આચાર્ય વ્યવહારનો ઉપદેશ કરે છે. અહીં માત્ર વ્યવહાર ‘વે વૈતિ તરચ દેશના નાસ્તિ'– જે જીવ કેવળ વ્યવહારની જ શ્રદ્ધા કરે છે તેને માટે ઉપદેશ નથી.
ભાવાર્થ- નિશ્ચયનયની શ્રદ્ધા વિના કેવળ વ્યવહાર માર્ગમાં જ જે પ્રવર્તે તે મિથ્યાષ્ટિને ઉપદેશ કરવો નિષ્ફળ છે. ૬.
આગળ કેવળ વ્યવહારનયનું શ્રદ્ધાન થવાનું કારણ બતાવે છે
माणवक एव सिंहो यथा भवत्यनवगीत सिंहस्य। व्यवहार एव हि तथा निश्चयतां यात्यनिश्चयज्ञस्य।।७।।
અન્વયાર્થ- [ યથા] જેમ મનવજીત સિંચ] સિંહને સર્વથા ન જાણનાર પુરુષને [માણવ:] બિલાડી [ga] જ [ સિંદ:] સિંહરૂપ [ ભવતિ ] થાય છે, [ દિ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧
નિશ્ચયથી [તથા] તેમ [નિયજ્ઞસ્ય] નિશ્ચયનયના સ્વરૂપથી અપરિચિત પુરુષને માટે [ વ્યવદર:] વ્યવહાર [gd] જ [ નિશ્ચયતા ] નિશ્ચયપણું [ યાતિ] પામે છે.
ટીકાઃ- “યથા દિ નવનીતસિંહચ માળવવ વ સિંહો ભવતિ'– જેમ નિશ્ચયથી (ખરેખર) જેણે સિંહને જાણ્યો નથી તેને બિલાડી જ સિંહરૂપ થાય છે. તથા “નિશ્વયજ્ઞસ્ય વ્યવહાર: Jવ નિયતાં યાતિ'- તેમ જેણે નિશ્ચયનું સ્વરૂપ જાણ્યું નથી તેમને વ્યવહાર જ નિશ્ચયરૂપ થાય છે. અર્થાત્ તેઓ વ્યવહારને જ નિશ્ચય માની બેસે છે.
ભાવાર્થ- જેમ બાળક સિંહને ઓળખતું નથી, બિલાડીને જ સિંહ માને છે તેમ અજ્ઞાની નિશ્ચયના સ્વરૂપને ઓળખતો નથી, વ્યવહારને જ નિશ્ચય માને છે. તે જ બતાવીએ છીએ. જે જીવ પોતાના શુદ્ધ ચૈતન્યરૂપ આત્માના શ્રદ્ધાન, જ્ઞાન, આચરણરૂપ મોક્ષમાર્ગને ઓળખતો નથી તે જીવ વ્યવહારદર્શન, જ્ઞાન, ચારિત્રનું સાધન કરી પોતાને મોક્ષનો અધિકારી માને છે. અરિહંતદેવ, નિગ્રંથ ગુરુ, દયાધર્મનું શ્રદ્ધાન કરી પોતાને સમ્યગ્દષ્ટિ માને છે. અને કિંચિત્ જિનવાણીને જાણી પોતાને જ્ઞાની માને છે, મહાવ્રતાદિ ક્રિયાનું સાધન કરી પોતાને ચારિત્રવાન માને છે. આ રીતે એ શુભોપયોગમાં સંતુષ્ટ થઈ, શુદ્ધોપયોગરૂપ મોક્ષમાર્ગમાં પ્રમાદી છે તે કારણે કેવળ વ્યવહારનયના અવલંબી થયા છે એને ઉપદેશ આપીએ તો નિષ્ફળ છે. અહીં પ્રશ્ન ઊપજે છે કે આવા શ્રોતા પણ ઉપદેશ લાયક નથી.
તો શ્રોતા કેવા ગુણવાળા હોવા જોઈએ? તેનો ઉત્તર આગળ કહે છે
व्यवहारनिश्चयौ यः प्रबुध्य तत्त्वेन भवति मध्यस्थः। प्राप्नोति देशनायाः स एव फलमविकलं शिष्यः।।८।।
અન્વયાર્થ:- [ :] જે જીવ [ વ્યવદારન ] વ્યવહારનય અને નિશ્ચયનયને [તત્ત્વન] વસ્તુસ્વરૂપ વડે [પ્રવૃષ્ય ] યથાર્થપણે જાણીને [ મધ્યસ્થ: ] મધ્યસ્થ [ ભવતિ] થાય છે, અર્થાત્ નિશ્ચયનય અને વ્યવહારનયના પક્ષપાતરહિત થાય છે [1] તે [ga] જ [ શિષ્ય:] શિષ્ય [વેશનાયા: ] ઉપદેશના [વિનં] સપૂર્ણ [bi] ફળને [પ્રાનોતિ] પામે છે.
ટીકાઃ- “: વ્યવહાર
નિયી તત્ત્વના પ્રવૃષ્ય મધ્યરથ: મવતિ'– જે જીવ વ્યવહારનય અને નિશ્ચયનયને યથાર્થપણે જાણીને પક્ષપાતરહિત થાય છે ‘સ ઇવ શિષ્ય:
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
देशनायाः अविकलं फलं प्राप्नोति' તે જ શિષ્ય ઉપદેશનું સંપૂર્ણ ફળ પામે છે.
ભાવાર્થ:- શ્રોતામાં અનેક ગુણ જોઈએ. પરંતુ વ્યવહાર અને નિશ્ચયને જાણીને એક પક્ષના હઠાગ્રહીરૂપ ન થવું એ ગુણ મુખ્ય જોઈએ. કહ્યું છે કે
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
जइ जिणमयं पवजह ता मा ववहार णिच्छए मुअह । एकेण विणा छिज्जुइ तित्थं, अप्णेण पुण तच्चं ।।
(- પં. પ્રવર આશાધકૃત અનગાર ધર્મામૃત પ્ર. અ. પૃ. ૧૮)
અર્થ:- જો તું જિનમતમાં પ્રવર્તે છે તો વ્યવહાર અને નિશ્ચયને ન છોડ. જો નિશ્ચયનો પક્ષપાતી થઈ વ્યવહારને છોડીશ તો રત્નત્રયસ્વરૂપ ધર્મતીર્થનો અભાવ થશે. અને જો વ્યવહારનો પક્ષપાતી થઈ નિશ્ચયને છોડીશ તો શુદ્ધ તત્ત્વસ્વરૂપનો અનુભવ નહિ થાય. તેથી પહેલાં વ્યવહા૨ નિશ્ચયને બરાબર જાણી પછી યથાયોગ્યપણે એને અંગીકાર કરવા, પક્ષપાતી ન થવું એ જ ઉત્તમશ્રોતાનું લક્ષણ છે. અહીં પ્રશ્ન:-જે નિશ્ચય-વ્યવહારના જાણપણારૂપ ગુણ વક્તાનો કહ્યો હતો તે જ શ્રોતાનો કહ્યો તેમાં વિશેષ શું આવ્યું? ઉત્તરઃ-જે ગુણ વક્તામાં અધિકપણે હોય તે જ શ્રોતામાં હીનતાપણે-થોડા અંશે હોય છે. એ રીતે વક્તા અને શ્રોતાનું વર્ણન કર્યું. ૮.
[ભૂમિકા સમાસ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગ્રન્થ પ્રારંભ
હવે ગ્રન્થનું વર્ણન કરે છે. આ ગ્રન્થમાં પુરુષના અર્થની સિદ્ધિના ઉપાયનું વ્યાખ્યાન કરશે. તેથી પ્રથમ જ પુરુષનું સ્વરૂપ કહે છે:
अस्ति पुरुषश्चिदात्मा विवर्जितः स्पर्शगन्धरसवर्णैः। गुणपर्ययसमवेतः समाहितः समुदयव्ययध्रौव्यैः।।९।।
અન્વયાર્થ- [ પુરુષ: ] પુરુષ અર્થાત્ આત્મા [ વાત્મા ] ચેતનાસ્વરૂપ [સ્તિ] છે, [ સ્પર્શ ન્થરસવળું:] સ્પર્શ, ગંધ, રસ, અને વર્ણથી [ વિવર્ણિત:] રહિત છે, [[[પર્યયસમવેત:] ગુણ અને પર્યાય સહિત છે તથા [ સમુદ્રયવ્યાધ્રો] ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય [ સમાદિત:] યુક્ત છે.
ટીકાઃ- પુરુષ: રિલાત્મા ગતિ –પુરુષ છે તે ચૈતન્યસ્વરૂપ છે.
ભાવાર્થ:- (પુરુ) ઉત્તમ ચેતના ગુણમાં (સેતે) સ્વામી થઈને પ્રવર્તે તેનું નામ પુરુષ છે. જ્ઞાન, દર્શન, ચેતનાના નાથને પુરુષ કહીએ. આ જ ચેતના અવ્યાતિ, અતિવ્યાતિ અને અસંભવ એ ત્રણ દોષરહિત આ આત્માનું અસાધારણ લક્ષણ છે. અવ્યામિ દોષ તેને કહે છે કે જેને જેનું લક્ષણ કહ્યું હોય તે તેના કોઈ લક્ષ્યમાં હોય, અને કોઈ લક્ષ્યમાં ન હોય. પણ કોઈ આત્મા ચેતના રહિત નથી.
જ આત્માનું લક્ષણ રાગાદિ કહીએ તો અવ્યાતિ દૂષણ લાગે છે કારણ કે રાગાદિ સંસારી જીવને છે, સિદ્ધ જીવોને નથી.
જે લક્ષણ લક્ષ્યમાં હોય અને અલક્ષ્યમાં પણ હોય તેને અતિવ્યામિ દૂષણ કહીએ. પણ ચેતના જીવ પદાર્થ સિવાય બીજા કોઈ પદાર્થમાં નથી. જો આત્માનું લક્ષણ અમૂર્તત્વ કહીએ તો અતિવ્યાતિ દૂષણ લાગે; કારણ કે જેવી રીતે આત્મા અમૂર્તિક છે તેવી રીતે ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પણ અમૂર્તિક છે. વળી જે પ્રમાણમાં ન આવે તેને અસંભવ કહીએ. ચેતના જીવ પદાર્થમાં પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી જણાય છે. જો આત્માનું લક્ષણ જડપણું કહીએ તો અસંભવ દોષ લાગે છે, કારણ કે તે પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. આ રીતે ત્રણ દોષ રહિત આત્માનું ચેતના લક્ષણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ].
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
બે પ્રકારે છે. એક જ્ઞાનચેતના છે, બીજી દર્શનચેતના છે. જે પદાર્થોને સાકારરૂપે વિશેષપણે કરીને જાણે તેને જ્ઞાનચેતના કહે છે.
જે પદાર્થોને નિરાકારરૂપે સામાન્યપણે દેખે તેને દર્શનચેતના કહીએ. આજ ચેતના પરિણામની અપેક્ષાએ ત્રણ પ્રકારની છે. જ્યારે આ ચેતના શુદ્ધ જ્ઞાનસ્વભાવરૂપે પરિણમે ત્યારે જ્ઞાનચેતના કહીએ, જ્યારે રાગાદિ કાર્યરૂપે પરિણમે ત્યારે કર્મચેતના અને હર્ષ-શોકાદિ વેદનરૂપ કર્મના ફળરૂપે પરિણમે ત્યારે કર્મફળચેતના કહીએ. આ રીત ચેતના અનેક સ્વાંગ કરે પણ ચેતનાનો અભાવ કદી થતો નથી. આવા ચેતનાલક્ષણથી વિરાજમાન જીવ નામના પદાર્થનું નામ પુરુષ છે વળી કેવો છે પુરુષ ? સ્પર્શ, રસ ગંધ અને વર્ણથી રહિત છે. આઠ પ્રકારના સ્પર્શ, બે પ્રકારની ગંધ, પાંચ પ્રકારના રસ, પાંચ પ્રકારના વર્ણ એવા જે પુદગલોનાં લક્ષણ તેનાથી રહિત અમૂર્તિક છે. આ વિશેષણથી પુદ્ગલ દ્રવ્યથી જુદાઈ પ્રગટ કરી, કારણ કે આ આત્મા અનાદિથી સંબંધરૂપ જે પુદ્ગલ દ્રવ્ય છે તેમાં અહંકાર-મમકારરૂપ પ્રવર્તે છે. જો પોતાનાં ચૈતન્ય પુરુષને અમૂર્તિક જાણે તો દ્રવ્યકર્મ, નોકર્મ, ધનધાન્યાદિ પુલદ્રવ્યમાં અહંકાર-મમકાર ન કરે.
વળી કેવો છે પુરુષ? “ગુણપયસમવેત:'—ગુણપર્યાયોથી વિરાજમાન છે. ત્યાં ગુણનું લક્ષણ સહભૂત છે. સહુ એટલે દ્રવ્યની સાથે છે, ભૂ એટલે સત્તા. દ્રવ્યમાં જે સદાકાળ પ્રાપ્ત છે તેને ગુણ કહીએ. આત્મામાં ગુણ બે પ્રકારે છે. જ્ઞાન-દર્શનાદિ અસાધારણ ગુણ છે, બીજા દ્રવ્યમાં તે હોતા નથી. અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયવાદિ સાધારણ ગુણ છે, બીજાં દ્રવ્યમાં પણ હોય છે. પર્યાયનું લક્ષણ ક્રમવર્તી છે. જે દ્રવ્યમાં અનુક્રમે ઊપજે, કદાચિ-કોઈવાર હોય તેને પર્યાય કહીએ. આત્મામાં પર્યાય બે પ્રકારે છે. જે નર-નારકાદિ આકારરૂપ અથવા સિદ્ધના આકારરૂપ પર્યાય તેને વ્યંજનપર્યાય કહીએ. જ્ઞાનાદિ ગુણને પણ સ્વભાવ વા વિભાગરૂપ પરિણમન જે છે પ્રકારે હાનિ-વૃદ્ધિરૂપ છે તેને અર્થપર્યાય કહે છે. આ ગુણપર્યાયોથી આત્માની તદાત્મક એક્તા છે. આ વિશેષણ વડે આત્માનું વિશેષ્ય જાણી શકાય છે.
વળી કેવો છે પુરુષ? ‘સમુદ્રયવ્યયધ્રૌવ્ય: સમાહિત:'– ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યથી સંયુક્ત છે. નવીન અર્થપર્યાય અને વ્યંજનપર્યાયનું ઊપજવું તે ઉત્પાદ, પૂર્વ પર્યાયનો નાશ થવો તે વ્યય અને ગુણની અપેક્ષાએ અથવા દ્રવ્યની અપેક્ષાએ શાશ્વતપણે તેને ધ્રૌવ્ય કહીએ. જેમ સોનું કુંડળ પર્યાયથી ઊપજે છે, કંકણ પર્યાયથી વિણસે છે,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૫
પીળાશ વગેરેની અપેક્ષાએ અથવા સોનાપણાની અપેક્ષાએ સર્વ અવસ્થાઓમાં શાશ્વતતા છે. આ વિશેષણથી આત્માનું અસ્તિત્વ પ્રગટ કર્યું. ૯.
પ્રશ્ન:- આવા ચૈતન્ય પુરુષને અશુદ્ધતા કઈ રીતે થઈ જેથી એને પોતાના અર્થની સિદ્ધિ કરવી પડે? તેનો ઉત્તર આગળ કહે છે
परिणममानो नित्यं ज्ञानविवत्तैरनादिसन्तत्या। परिणामानां स्वेषां स भवति कर्ता च भोक्ता च।।१०।।
અન્વયાર્થ:- [ :] તે ચૈતન્ય આત્મા [ બનાવિસન્તા ] અનાદિની પરિપાટીથી [ નિત્યં નિરંતર [ જ્ઞાનવિવર્તે ] જ્ઞાનાદિ ગુણોના વિકારરૂપ રાગાદિ પરિણામોથી [પરિઝમમાન: ] પરિણમતો થકો [ Qષાં] પોતાના [ પરિણામનાં] રાગાદિ પરિણામોનો [ વર્તા વે મોરૂ ૨] કર્તા અને ભોક્તા પણ [મવતિ] થાય છે.
ટીકાઃ- ““નાઃિ સન્તન્યા નિત્યં જ્ઞાનવિવર્તે. પરિણામમાન: ફ્લેષાં પરિણામનાં વત્ત ૨ મોજી રે ભવતિ '' - તે ચૈતન્ય પુરુષ અનાદિની પરિપાટીથી સદા જ્ઞાન ચારિત્રરહિત જે રાગાદિ પરિણામ તે વડે પરિણમતો થકો પોતાના જે રાગાદિ પરિણામ થયા તેનો એ કર્તા પણ છે અને ભોક્તા પણ છે.
ભાવાર્થ:- આ આત્માને નવી અશુદ્ધતા થઈ નથી. અનાદિકાલથી સંતાનરૂપે દ્રવ્યકર્મથી રાગાદિ થાય છે, રાગાદિથી વળી દ્રવ્યકર્મનો બંધ થાય છે. સુવર્ણકટિકા જેમ અનાદિ સંબંધ છે. તે સંબંધથી પોતાના જ્ઞાનસ્વભાવની ખબર જ નથી તેથી ઉદયાગત કર્મ પર્યાયમાં ઈષ્ટઅનિષ્ટભાવ વડે રાગ, દ્વેષ, મોહરૂપ પરિણમ્યો છે. જોકે આ પરિણામોને દ્રવ્યકર્મનું કારણ છે તોપણ એ પરિણામ ચેતનામય છે. તેમાં આ પરિણામનો વ્યાયવ્યાપક ભાવથી આત્મા જ કર્તા
ભાવ્યભાવકભાવથી આત્મા જ ભોક્તા છે. વ્યાયવ્યાપકભાવ એટલે શું તે કહીએ છીએ. જે નિયમથી સહચારી હોય તેને વ્યાતિ કહે છે. જેમ ધૂમાડા અને અગ્નિમાં સહચારીપણું છે. જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય અને અગ્નિ વિના ધૂમાડો ન હોય. તેમ રાગાદિભાવ અને આત્મામાં સહચારીપણું છે. જ્યાં રાગાદિ હોય ત્યાં આત્મા હોય જ. આત્મા વિના રાગાદિ ન હોય. આ વ્યાતિક્રિયામાં જે કર્મ છે તેને વ્યાપ્ય કહીએ. આત્મા કર્તા છે તેને વ્યાપક કહીએ. આવી રીતે જ્યાં વ્યાપ્ય વ્યાપક સંબંધ હોય ત્યાં કર્તા કર્મ સંબંધ સંભવે, બીજા સ્થાનમાં ન સંભવે. એ જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
રીતે જે જે ભાવ અનુભવવા યોગ્ય હોય તેને ભાવ્ય કહીએ. અનુભવ કરનાર પદાર્થને ભાવક કહીએ. આવો ભાવ્યભાવકસંબંધ જ્યાં હોય ત્યાં ભોક્તાભોગ્યસંબંધ સંભવે, બીજી જગ્યાએ ના સંભવે. ૧૦.
આ રીતે આ અશુદ્ધ આત્માને અર્થસિદ્ધિ કયારે થાય અને અર્થસિદ્ધિ કોને કહેવાય તે આગળ કહે છે
सर्वविवतॊतीर्णं यदा स चैतन्यमचलमाप्नोति। भवति तदा कृतकृत्यः सम्यक्पुरुषार्थसिद्धिमापन्नः।।११।।
અન્વયાર્થઃ- [ યા] જ્યારે [ :] ઉપર્યુક્ત અશુદ્ધ આત્મા [સર્વવિવર્નોત્તીf ] સર્વ વિભાવોથી પાર થઈને [ સં] પોતાના નિષ્ફમ્પ [ તવં] ચૈતન્ય સ્વરૂપને [આનોતિ] પ્રાપ્ત થાય છે [તી] ત્યારે આ આત્મા તે [સભ્યપુરુષાર્થસિદ્ધિમ] સમ્યકપણે પુરુષાર્થના પ્રયોજનની સિદ્ધિને [પન્ન:] પ્રાપ્ત થતો થકો [કૃતકૃત્ય:] કૃતકૃત્ય [ ભવતિ] થાય છે.
ટીકા- “સ થવા સર્વવિવર્નોત્તીર્ણ ચૈતન્યમવનમાનોતિ તવા કૃતકૃત્ય: મવતિ'– રાગાદિ ભાવોથી લિસ તે જ આત્મા જ્યારે સર્વ વિભાવથી પાર થઈ પોતાના ચૈતન્યસ્વરૂપ આત્માને નિઃશંકપણે પ્રાપ્ત થાય ત્યારે આ જ આત્મા કૃતકૃત્ય થાય છે. કેવો છે આ આત્મા? ‘સભ્યપુરુષાર્થસિદ્ધિમાપન્ન:'– સમ્યક પ્રકારે પુરુષાર્થની સિદ્ધિને પ્રાપ્ત થયો છે.
ભાવાર્થ - જ્યારે આ આત્મા સ્વ-પર ભેદવિજ્ઞાન વડે શરીરાદિ પરદ્રવ્યને જુદા જાણે ત્યારે તેમાં “આ ભલા-ઈષ્ટ, આ બૂરા '' એવી બુદ્ધિનો ત્યાગ કરે. કારણ કે જે કાંઈ ભલું કે બૂર થાય છે તે તો પોતાના પરિણામોથી જ થાય છે, પરદ્રવ્યના કરવાથી ભલું-બૂરું થતું નથી. તેથી સર્વ પરદ્રવ્યોમાં રાગદ્વેષ ભાવનો ત્યાગ કરે. જે અવશપણે (-પુરુષાર્થની નિર્બળતાથી) રાગાદિ ઊપજે તો તેના નાશના માટે અનુભવ-અભ્યાસમાં ઉધમવંત રહે. આમ કરતાં જ્યારે સર્વ વિભાવભાવનો નાશ થાય, અક્ષુબ્ધ સમુદ્રવત્ શુદ્ધાત્મસ્વરૂપમાં લવણવત્ પરિણામ લીન થાય, ધ્યાતાધેયનો વિકલ્પ ન રહે, એમ ન જાણે કે હું શુદ્ધાત્મસ્વરૂપને ધ્યાવું છું, પોતે જ તાદામ્યવૃત્તિથી શુદ્ધાત્મસ્વરૂપ થઈ નિષ્ફપપણે પરિણમે, તે વખતે આ આત્માને જે કાંઈ કરવાનું હતું તે કરી લીધું, કાંઈ કરવાનું હવે બાકી રહ્યું નહિ તેથી એને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૭
કૃતકૃત્ય કહીએ છીએ. તેની અવસ્થામાં પુરુષાર્થની સિદ્ધિ થઈ. પુરુષનો જે અર્થ અર્થાત્ પ્રયોજનરૂપ કાર્ય તેની જે સિદ્ધિ થવાની હતી તે થઈ ગઈ. આવી અવસ્થાને જે પ્રાપ્ત થયો તે આત્માને કૃતકૃત્ય કહીએ છીએ. ૧૧.
આગળ પુરુષાર્થસિદ્ધિનો ઉપાય કહેવા ઈચ્છે છે ત્યાં પ્રથમ પરદ્રવ્યના સંબંધનું કારણ કહે છે, જે જતાં જે કંઈ ઉપાય કરવામાં આવે છે તે કહે છે:
जीवकृतं परिणामं निमित्तमात्रं प्रपद्य पुनरन्ये। स्वयमेव परिणमन्तेऽत्र पद्ला : कर्मभावेन।।१२।।
અન્વયાર્થઃ- [ નીવવૃત્ત ] જીવના કરેલા [રિણામ] રાગાદિ પરિણામને [ નિમિત્તાત્ર] નિમિત્તિમાત્ર [પ્રપદ્ય] પામીને [પુનઃ] ફરી [ પુદ્રના: ] જીવથી ભિન્ન અન્ય પુદ્ગલ સ્કન્ધ [ સત્ર] આત્મામાં [સ્વયમેવ ] પોતાની મેળે જ [ માવેન] જ્ઞાનાવરણાદિ કર્મરૂપ [પરિણમત્તે] પરિણમે છે.
ટીકાઃ- “ “નીવવૃત્ત પરિણાનું નિમિત્ત માત્ર પ્રપદ્ય પુન: જે પુન: સ્વયમેવ વર્તમાન પરિણમન્તા'' જીવે કરેલા જે રાગાદિ પરિણામ તેને નિમિત્તમાત્ર પામીને નવા અન્ય પુદ્ગલધ સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપ થઈ પરિણમે છે.
ભાવાર્થ- જ્યારે જીવ રાગદ્વેષમોહભાવે પરિણમે છે ત્યારે તે ભાવોનું નિમિત્ત પામી પોતે જ પુદ્ગલ દ્રવ્ય કર્મઅવસ્થાને ધારણ કરે છે. વિશેષ એટલે કે જો આત્મા દેવ-ગુરુ-ધર્માદિક પ્રશસ્ત રાગરૂપે પરિણમે તો શુભકર્મનો બંધ થાય.
પ્રશ્ન:- જીવના ભાવ મહા સૂક્ષ્મરૂપ છે તેની ખબર જડકર્મને કેવી રીતે પડે? અને ખબર વિના કેવી રીતે પુણ્ય-પાપરૂપે થઈને પરિણમે છે?
ઉત્તર:- જેમ મંત્રસાધક પુરુષ બેઠો બેઠો ગુસપણે મંત્ર જપે છે, તેમ મંત્રના નિમિત્તથી એના કર્યા વિના જ કોઈને પીડા ઊપજે છે, કોઈનું મરણ થાય છે, કોઈનું ભલું થાય છે, કોઈ વિટંબણારૂપ પરિણમે છે-એવી એ મંત્રમાં શક્તિ છે. તેનું નિમિત્ત પામી ચેતન-અચેતન પદાર્થ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. તેવી રીતે અજ્ઞાની જીવ પોતાના અંતરંગમાં વિભાવભાવરૂપે પરિણમે છે. તે ભાવનું નિમિત્ત પામીને એના કર્યા સિવાય જ કોઈ પુદ્ગલ પુણ્યપ્રકૃતિરૂપે પરિણમે છે, કોઈ પાપરૂપ પરિણમે છે એવી એના ભાવોમાં શક્તિ છે. તેનું નિમિત્ત પામીને પુગલ પોતે જ અનેક અવસ્થા ધારણ કરે છે. એવો જ નિમિત્તનૈમિત્તિક સંબંધ છે. ૧ર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આ જીવને જે વિભાવભાવ થાય છે તે પોતાથી જ થાય છે વા એનું પણ નિમિત્ત કારણ છે એ પ્રશ્નનો ઉત્તર આગળ કહેશે.
परिणममानस्य चितश्चिदात्मकै: स्वयमपि, स्वकैर्भावैः। भवति हि निमित्तमात्रं पौद्गलिकं कर्म तस्यापि।।१३।।
અન્વયાર્થ- [ દિ] નિશ્ચયથી [.] પોતાના [ વાત્મ: ] ચેતના સ્વરૂપ [ ભાવે] રાગાદિ પરિણામોથી [ સ્વયમ]િ પોતે જ [ પરિળમમનસ્ય] પરિણમતા [તચ તિ:
પિ] પૂર્વોક્ત આત્માને પણ [પાતિવરુ] પુદ્ગલ સંબંધી [ ] જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ [ નિમિત્ત માત્ર] નિમિત્ત માત્ર [ ભવતિ ] થાય છે.
ટીકા- “દિ વિવાભ. સ્વર્યાવ: રિમમનસ્ય તસ્ય વિત: સિવ વર્મ નિમિત્ત માત્ર મવતિ'- નિશ્ચયથી ચૈતન્યસ્વરૂપ પોતાના રાગાદિ પરિણામરૂપે પરિણમેલા તે પૂર્વોક્ત આત્માને પણ પૌગલિક જ્ઞાનાવરણાદિ કર્મ નિમિત્તમાત્ર થાય છે.
ભાવાર્થ:- આ જીવને રાગાદિ વિભાવભાવ પોતાથી જ (સ્વદ્રવ્યના આલંબનથી) થતા નથી. જો પોતાથી જ થાય તો તે જ્ઞાન-દર્શનની જેમ સ્વભાવભાવ થઈ જાય. સ્વભાવભાવ હોય તો તેનો નાશ પણ ન થાય. તેથી એ ભાવ ઔપાધિક છે, અન્ય નિમિત્તથી થાય છે. તે નિમિત્ત જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મોને જાણવું. જે જે પ્રકારે દ્રવ્યકર્મ ઉદય અવસ્થારૂપે પરિણમે છે તે પ્રકારે આત્મા વિભાવભાવરૂપે પરિણમે છે.
પ્રશ્ન:- પુદ્ગલમાં એવી કઈ શક્તિ છે કે જે ચૈતન્યને વિભાવરૂપે પરિણમાવે છે.?
ઉત્તર:- જેમ કોઈ મનુષ્યના શિર ઉપર મંત્રેલી રજ નાખી હોય તો તે રજના નિમિત્ત દ્વારા તે પુરુષ પોતાને ભૂલી નાના પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે. મંત્રના નિમિત્તે રજમાં એવી શક્તિ હોય છે કે જે બુદ્ધિમાન મનુષ્યને વિપરીત પરિણમાવે છે. તેવી જ રીતે આ આત્માના પ્રદેશોમાં રાગાદિન નિમિત્તે બંધાયેલાં પુદ્ગલોના નિમિત્તે આ આત્મા પોતાને ભૂલીને નાના પ્રકારના વિપરીત ભાવરૂપે પરિણમે છે. એના વિભાવભાવોના નિમિત્તે પુદગલમાં એવી શક્તિ હોય છે કે જે ચૈતન્યપુરુષને વિપરીત
૧. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી છે, પર દ્રવ્યાદિનો તેમાં સદાય અભાવ જ છે. તેથી કોઈ કોઈને પરિણાવી શકતું નથી, છતાં જીવની તે પ્રકારે પરિણમવાની યોગ્યતા કાળે બાહ્યમાં કઈ સામગ્રીને નિમિત્ત બનાવવામાં આવી તેનું જ્ઞાન કરાવવા માટે અસભૂત વ્યવહારનયથી નિમિત્તને કર્તા કહેવામાં આવે છે, વ્યવહાર કથનની રીત આમ છે એમ જાણવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૯
પરિણમાવે છે. આ રીતે ભાવકર્મથી દ્રવ્યકર્મ થાય છે અને દ્રવ્યકર્મથી ભાવકર્મ થાય છે. તેનું નામ સંસાર કહીએ. ૧૩.
આગળ આ સંસારનું મૂળ કારણ બતાવીએ છીએ.
एवमयं कर्मकृतैर्भा वैरसमाहितोऽपि युक्त इव। प्रतिभाति बालिशानां प्रतिभासः स खलु भवबीजम्।।१४।।
અન્વયાર્થઃ- [] એ રીતે [ સાં ] આ આત્મા [ કર્મકૃતૈ: ] કર્મોના કરેલા [ ભાવે.] રાગાદિ અથવા શરીરાદિ ભાવોથી [ સમાદિતોગuિ] સંયુક્ત ન હોવા છતાં પણ [ વાલિશાનાં] અજ્ઞાની જીવોને [પુ: રૂવ] સંયુક્ત જેવો [પ્રતિમતિ] પ્રતિભાસે છે અને [ : પ્રતિમાસ:] તે પ્રતિભાસ જ [ar] નિશ્ચયથી [ ભવવીનં] સંસારના બીજરૂપ છે.
ટીકાઃ- “સ પુર્વ માં મૈઋતૈર્મા અસમાદિત: પિ વાનિશાનાં યુ$: તિ પ્રતિમાતિ'– આવી રીતે આ આત્મા કર્મ વડે કરેલા નાના પ્રકારના ભાવથી સંયુક્ત નથી તોપણ અજ્ઞાનીને પોતાના અજ્ઞાનથી આત્મા કર્મભનિત ભાવોથી સંયુક્ત જેવો પ્રતિભાસે છે.
ભાવાર્થ:- પહેલાં આમ કહ્યું કે પુદ્ગલકર્મને કારણભૂત રાગાદિભાવ છે, રાગાદિભાવોનું કારણ પુદ્ગલકર્મ છે. તેથી આ આત્મા નિજ સ્વભાવભાવની અપેક્ષાએ કર્મજનિત નાના પ્રકારના ભાવોથી જાદો જ ચૈતન્યમાત્ર વસ્તુ છે.
જેમ લાલ ફૂલના નિમિત્તે સ્ફટિક લાલ રંગરૂપે પરિણમે છે પરંતુ તે લાલ રંગ સ્ફટિકનો નિજ ભાવ નથી. સ્ફટિક સ્વચ્છતારૂપ પોતાના શ્વેત વર્ણથી બિરાજમાન છે. લાલ રંગ છે તે સ્વરૂપમાં પેઠા સિવાય ઉપર ઉપર જ ઝલક માત્ર દેખાય છે. ત્યાં રત્નનો પારખુ ઝવેરી તો એમ જ જાણે છે અને અપારખુ (અપરીક્ષક ) પુરુષને સત્યરૂપ લાલ મણિની જેમ લાલરંગરૂપ જ પ્રતિભાસે છે. તેવી જ રીતે કર્મનિમિત્તથી આત્મા રાગાદિરૂપે પરિણમે છે. તે રાગાદિ આત્માના નિજ ભાવ નથી. આત્મા પોતાની સ્વચ્છતારૂપ ચૈતન્યગુણમાં વિરાજમાન છે. રાગાદિ છે તે સ્વરૂપમાં પેઠા વિના ઉપર ઉપર જ ઝલક માત્ર દેખાય છે. ત્યાં જ્ઞાની સ્વરૂપના પરીક્ષક તો એમ જ જાણે છે. અને અપરીક્ષક જીવોને સત્યરૂપ આત્મા પુદ્ગલ કર્મની પેઠે રાગાદિ સ્વરૂપ જ પ્રતિભાસે છે. અહીં પ્રશ્ન-તમે જ રાગાદિભાવને જીવકૃત કહ્યા હતા. અહીં તેને કર્મકૃત કેવી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
રીતે કહો છો? તેનો ઉત્તર- રાગાદિભાવ ચેતનારૂપ છે તેથી એનો કર્તા જીવ જ છે, પરંતુ અહી શ્રદ્ધા કરાવવા માટે મૂળભૂત જીવના શુદ્ધસ્વભાવની અપેક્ષાએ રાગાદિ ભાવ કર્મના નિમિત્તથી થાય છે તેથી કર્મકૃત કહ્યા.
જેમ કોઈ મનુષ્યને ભૂત વળગ્યું હોય તો તે મનુષ્ય તે ભૂતના નિમિત્તે નાના પ્રકારની વિપરીત ચેષ્ટા કરે છે. તેથી તે ચેષ્ટાઓનો કર્તા તો મનુષ્ય જ છે પરંતુ તે ચેષ્ટા મનુષ્યનો નિજભાવ નથી માટે એ ચેષ્ટાઓને ભૂતકૃત કહીએ. તેમ આ જીવ કર્મના નિમિત્તે નાના પ્રકારના વિપરીત ભાવરૂપે પરિણમે છે, તે ભાવોનો કર્તા તો જીવ જ છે પરંતુ આ જીવનો નિજભાવ નથી તેથી તે ભાવોને કર્મકૃત કહીએ છીએ. અથવા કર્મે કરેલા જે નાના પ્રકારના પર્યાય, વર્ણ, ગંધ, રસ સ્પર્શ, કર્મ, અથવા દેવ-નારક-મનુષ્ય-તિર્યંચશરીર, સંનન, સંસ્થાનાદિ ભેદ અથવા પુત્ર, મિત્ર, મકાન, ધન, ધાન્યાદિ ભેદ-એ બધાથી શુદ્ધાત્મા પ્રત્યક્ષ ભિન્ન જ છે. જેમ કોઈ મનુષ્ય અજ્ઞાની ગુરુના કહેવાથી એકાંત ઓરડામાં બેસી પાડાનું ધ્યાન કરવા લાગ્યો, પોતાને પાડા સમાન મોટા શરીરવાળો ચિંતવવા લાગ્યો, આકાશ જેવડા મોટા શિંગડાંવાળો માની હું આ ઓરડામાંથી કેવી રીતે નીકળીશ એમ ચિંતવવા લાગ્યો. તે પોતાને પાડો ન માને તો મનુષ્યસ્વરૂપ પોતે બની જ રહ્યો છે. તેમ આ જીવ મોહના નિમિત્તથી પોતાને વર્ણાદિક સ્વરૂપ માની દેવાદિ પર્યાયોમાં આવ્યો માને છે. જો ન માને તો અમૂર્તિક શુદ્ધાત્મા પોતે બની રહેલ જ
છે.
આ રીતે આ આત્મા કર્મજનિત રાગાદિકભાવ અથવા વર્ણાદિકભાવ તેનાથી સદાકાળ ભિન્ન છે. કહ્યું છે કે – “વદ્યા વા RTI મોડાદ્રયો વા મિન્ના ભાવ: સર્વપ્રવીચ j: '' તોપણ અજ્ઞાની જીવોને આત્મા કર્મભનિત ભાવોથી સંયુક્ત પ્રતિભાસે છે, “વનું સ: પ્રતિમાસ: ભવવીનમ્'' નિશ્ચયથી આ પ્રતિભાસ તે જ સંસારના બીજભૂત છે.
ભાવાર્થ:- જેમ બધાં વૃક્ષોના મૂળભૂત બીજ છે તેમ અનંત સંસારનું મૂળકારણ કર્મભનિત ભાવોને પોતાના માનવા તે છે. આવી રીતે અશુદ્ધતાનું કારણ બતાવ્યું. ૧૪.
૧-આ પુરુષ (–આત્મા)ને વર્ણાદિ, રાગાદિ અથવા મોહાદિ બધાય ભાવ (પોતાથી) ભિન્ન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૨૧
પુરુષાર્થસિદ્ધિનો ઉપાય
विपरीताभिनिवेशं निरस्य सम्यग्व्यवस्य निजतत्त्वम्। यत्तस्मादविचलनं स एव पुरुषार्थसिद्ध्युपायोऽयम्।।१५।।
અન્વયાર્થ:- [ વિપરીતાભિનિવેશ] વિપરીત શ્રદ્ધાનનો [નિરચ] નાશ કરીને [વિનતત્ત્વમ્ ] નિજસ્વરૂપને [ સચ] યથાર્થપણે [ વ્યવસ્થ] જાણીને [૧] જે [તાત્] તે પોતાના સ્વરૂપમાંથી [વિતi] ભ્રષ્ટ ન થવું [ gવ ] તે જ [ ચં] આ [ પુરુષાર્થસિદ્ધક્યુપાય:] પુરુષાર્થસિદ્ધિનો ઉપાય છે.
ટીકાઃ- “ “યવિપરીતામિનિવેશ નિરર્ચ સચવ નિનતત્ત્વ વ્યવચ તત્ તમ્માત વિવનનું સ વ મયં પુરુષાર્થસિદ્ધચુપાય: ''– જે વિપરીત શ્રદ્ધાનનો નાશ કરી યથાર્થપણે નિજસ્વરૂપને જાણે અને તે પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ ન થાય તે જ પુરુષાર્થસિદ્ધિ થવાનો ઉપાય છે.
ભાવાર્થ- પૂર્વે જે કહ્યું હતું કે સંસારના બીજભૂત કર્મજનિત પર્યાયને આત્માપણેપોતારૂપે જાણવું તેનું જ નામ વિપરીત શ્રદ્ધાન કહીએ છીએ. તેનો મૂળમાંથી નાશ કરવો તે સમ્યગ્દર્શન છે. કર્મજનિત પર્યાયથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપને યથાર્થપણે જાણવું તે સમ્યજ્ઞાન છે અને કર્મભનિત પર્યાયોથી ઉદાસીન થઈ સ્વરૂપમાં અકંપ-સ્થિર રહેવું તે સમ્યક ચારિત્ર છે. એ ત્રણે ભાવોનો સમૂહું તે જ આ જીવને કાર્ય સિદ્ધ થવાનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય સર્વથા નથી ૧૫.
જે આ ઉપાયમાં લાગે છે તેમનું વર્ણન આગળ કરે છે
अनुसरतां पदमेतत् करम्बिताचारनित्यनिरभिमुखा। एकान्तविरतिरुपा भवति मुनीनामलौकिकी वृत्तिः।।१६।।
અન્વયાર્થ- [પદ્મ અનુસરતાં ] આ રત્નત્રયરૂપ પદવીને અનુસરનાર અર્થાત્ પ્રાપ્ત કરેલ [ મુનીનાં ] મહામુનિઓની [વૃત્તિ: ] વૃત્તિ [ રશ્વિતી વારનિત્યનિરમમુરવા ] પાપક્રિયા મિશ્રિત આચારોથી સર્વથા પરામુખ તથા [gવાન્તવિરતિરુપ] પદ્રવ્યોથી સર્વદા ઉદાસીનરૂપ અને [ મનોવિડી] લોકથી વિલક્ષણ પ્રકારની [ મવતિ] હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- “તત્વવું અનુસરતાં મુનીનાં વૃત્તિઃ મનોવિજવી મવતિ''- આ રત્નત્રયરૂપ પદવી પ્રાપ્ત થયેલા જે મહામુનિઓ છે તેમની રીત લોકરીતિને મળતી આવતી નથી. તે જ કહીએ છીએ. લોકો પાપક્રિયામાં આસક્ત થઈ પ્રવર્તે છે, મુનિ પાપક્રિયાનું ચિંતવન પણ કરતા નથી. લોકો અનેક પ્રકારે શરીરની સંભાળ રાખે, પોષે છે, મુનિ અનેક પ્રકારે શરીરને પરીષહુ ઉપજાવે છે અને પરીષહ સહે છે. વળી લોકોને ઈન્દ્રિયવિષયો બહુ મીઠા લાગે છે, મુનિ વિષયોને હળાહળ ઝેર સમાન જાણે છે.
લોકોને પોતાની પાસે માણસોનો સંગ-સમુદાય ગમે છે. મુનિ બીજાનો પણ સંયોગ થતાં ખેદ માને છે. લોકોને વસ્તી ગમે છે, મુનિને નિર્જન સ્થાન સારું લાગે છે. ક્યાંસુધી કહીએ? મહા મુનીશ્વરોની રીત લોકોની રીતથી ઊલટા રૂપે હોય છે. કેવી છે મુનીશ્વરોની પ્રવૃત્તિ?
રન્વિતાવાર નિત્યનિમિમુરવા'- પાપક્રિયા સહિતના આચારથી પરમુખ છે. જેમ શ્રાવકનો આચાર પાપક્રિયાથી મિશ્રિત છે, તેમ મુનીશ્વરોના આચારમાં પાપનો મેળાપ નથી અથવા કરંબિત એટલે કર્મજનિત ભાવમિશ્રિત જે આચરણ તેમાં પરાફમુખ છે, કેવળ નિજસ્વરૂપને અનુભવે છે તે માટે એકાંત વિરતિરૂપા એટલે સર્વથા પાપક્રિયાના ત્યાગસ્વરૂપ છે અથવા એક નિજસ્વભાવના અનુભવ વડે સર્વથા પારદ્રવ્યોથી ઉદાસીન સ્વરૂપ છે. રત્નત્રયના ધારક મહામુનિઓની એવી પ્રવૃત્તિ છે. ૧૬.
ઉપદેશ દેવાનો દમ
बहुशः समस्तविरतिं प्रदर्शितां यो न जातु गृह्णाति। तस्यैक देशविरति: कथनीयानेन बीजेन।।१७।।
અન્વયાર્થ:- [:] જે જીવ [વધુ:] વારંવાર [પ્રર્શિતi] બતાવેલી [ સમસ્તવિરસિં] સકળ પાપરહિત મુનિવૃત્તિને [નાનુ] કદાચ [ ગૃતિ ] ગ્રહણ ન કરે તો [ ત૨ ] તેને [પ્રવેશવિરતિ ] એકદેશ પાપક્રિયા રહિત ગૃહસ્થાચાર [ સનેન વીનેન ] આ હેતુથી [ 5થનીયા ] સમજાવે અર્થાત્ કહે.
- “ય૩ વદુશ: પ્રવર્શિતાં સમસ્તવિરતિં ન ખાતુ ગૃતિ તસ્ય ઉદ્દેશવિરતિ: 3 નેન વીરેન ગુનીયા''- જે જીવ વારંવાર ઉપદેશ વડે બતાવવામાં આવેલ સકલ પાપરહિત મહાવ્રતની ક્રિયા તેને કદાચ ગ્રહણ ન કરે તો તે જીવને એકદેશ પાપરહિત શ્રાવક-ક્રિયા આ રીતે કહેવી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૨૩
ભાવાર્થ- જે જીવ ઉપદેશ સાંભળવાની રુચિવાળા હોય તેમને પહેલાં વારંવાર મુનિધર્મનો ઉપદેશ આપવો. જો તે જીવ મુનિપદવી અંગીકાર ન કરે તો પછી તેને શ્રાવક ધર્મનો ઉપદેશ આપવો. ૧૭.
શ્રાવકધર્મનું વ્યાખ્યાન આગળ જે રીતે કરે છે તે રીતથી ઉપદેશ ન લાગે તો આ અનુક્રમ છોડીને જે ઉપદેશદાતા ઉપદેશ આપે છે તેની નિંદા કરે છે
यो यतिधर्ममकथयन्नुपदिशति गृहस्थधर्ममल्पमतिः। तस्य भगवत्प्रवचने प्रदर्शितं निग्रहस्थानम्।।१८।।
અન્વયાર્થ- [ :] જે [ સત્પત્તિ] તુચ્છ બુદ્ધિ ઉપદેશક [ યતિધર્મ ] મુનિધર્મનું [ 15થય] કથન ન કરતાં [ગૃહસ્થમૈ] શ્રાવકધર્મનો [ ૩૫વિશતિ] ઉપદેશ આપે છે [ તસ્ય ] તે ઉપદેશકને [ ભાવપ્રવને] ભગવાનના સિદ્ધાન્તમાં [નિગ્રહસ્થાનં] દંડ દેવાનું સ્થાન [પ્રવર્તિ ] બતાવ્યું છે.
ટીકા:- “ “ય: સત્પતિ: યતિધર્મ: અવકથય ગૃહસ્થઘર્ષ ૩પરિશતિ ત૨ મવિન્દ્રવને નિગ્રહસ્થાનું પ્રવર્શિતમ્''- તુચ્છ બુદ્ધિવાળા ઉપદેશક મુનિધર્મનો ઉપદેશ ન આપતા, ગૃહસ્થધર્મનો ઉપદેશ આપે છે, તેને ભગવાનના સિદ્ધાન્તમાં દંડનું સ્થાન કહ્યું છે.
ભાવાર્થ- જે ઉપદેશક પહેલાં યતીશ્વરના ધર્મનો તો ઉપદેશ ન સંભળાવે પણ પહેલાં જ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે તો તે ઉપદેશકને જિનમતમાં પ્રાયશ્ચિતરૂપ દંડ યોગ્ય કહ્યો છે. ૧૮.
આગળ એને દંડ આપવાનું કારણ કહે છે:
अक्रमकथनेन यतः प्रोत्सहमानोऽतिदूरमपि शिष्यः। अपदेऽपि सम्प्रतृप्तः प्रतारितो भवति तेन दुर्मतिना।।१९।।
અન્વયાર્થઃ- [વત: ] જે કારણે [તેન] તે [ કુર્મતિના] દુર્બુદ્ધિના [ અમથનેન] ક્રમભંગ કથનરૂપ ઉપદેશ કરવાથી [ગતિ૬૨] અત્યંત દૂર-વધારે [પ્રોત્સ૬માનોST] ઉત્સાહવાળો હોવા છતાં પણ [ શિષ્ય: ] શિષ્ય [પવે ]િ તુચ્છ સ્થાનમાં જ [ સંપ્રવૃH: ] સંતુષ્ટ થઈને [ પ્રતારિત: મવતિ ] ઠગાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
| [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- “ “યત: તેન કુર્મતિના સમવકથન શિષ્ય: પ્રતારિતો ભવતા''- જે કારણે તે મંદબુદ્ધિ ઉપદેશદાતાએ અનુક્રમ છોડીને કથન કરવાથી સાંભળનાર શિષ્ય છેતરાયો છે. પહેલાં શ્રાવકધર્મનો ઉપદેશ સંભળાવીને શિષ્યને છેતરવામાં આવ્યો છે. તેનું કારણ કહે છે. કેવો છે શિષ્ય? ““તિવ્ર પ્રોત્સાહમાનો પિ અપડ્રેગપિ સંપ્રવૃH: ''– અત્યંત દૂર સુધી જવા માટે ઉત્સાહિત થયો હતો તોપણ તે અપદ જે તુચ્છ સ્થાન તેમાં સંતુષ્ટ થયો છે. એ શિષ્યના અંતરંગમાં એટલો ઉત્સાહ થયો હતો કે જો પહેલાં મુનિધર્મ સાંભળ્યો હોત તો મુનિપદવી જ અંગીકાર કરત. પરન્તુ ઉપદેશદાતાએ તેને પ્રથમ જ શ્રાવકધર્મ સંભળાવ્યો. તેણે એ જ ધર્મ અંગીકાર કર્યો. તે માટે મુનિધર્મ છેતર્યો એટલે ઉપદેશદાતાને તેનો દંડ આપવો યોગ્ય છે. ૧૯.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
શ્રાવકધર્મ વ્યાખ્યાન
જે જીવ મુનિધર્મનો ભાર ઉપાડી ન શકે તેના નિમિત્તે આચાર્ય આગળ શ્રાવકધર્મનું વ્યાખ્યાન કરે છે. ત્યાં શ્રાવકને ધર્મસાધનમાં શું કહેવું તેનું વ્યાખ્યાન કરે છે.
[ ૨૫
एवं सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मको नित्यम् । तस्यापि मोक्षमार्गो भवति निषेव्यो यथाशक्ति ।। २० ।।
અન્વયાર્થ:- [vi] આ રીતે [તસ્યાવિ] તે ગૃહસ્થને પણ [યથાશત્તિ] પોતાની શક્તિ અનુસાર [ સમ્ય વર્ણનવોધવરિત્રત્રયાત્મ∞:] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણ ભેદરૂપ [ મોક્ષમાર્ગ: ] મુક્તિનો માર્ગ [નિત્ય] સર્વદા [નિષવ્ય: ] સેવન કરવા યોગ્ય [મવત્તિ ] થાય છે.
ટીકા:- ‘તસ્ય અપિ યથાશિત્ત પુર્વ મોક્ષમાર્ર: નિષેવ્ય ભવતિ''- તે ગૃહસ્થને પણ પોતાની શક્તિ અનુસાર આગળ જેનું વર્ણન કરે છે તે પ્રકારે મોક્ષમાર્ગ સેવન કરવા યોગ્ય છે.
ભાવાર્થ:- મુનિને તો મોક્ષમાર્ગનું સેવન સંપૂર્ણપણે હોય છે અને ગૃહસ્થે પણ પોતાની શક્તિ પ્રમાણે મોક્ષમાર્ગનું થોડુંઘણું સેવન કરવું. કારણ કે ધર્મનું બીજું કોઈ અંગ નથી કે જેનું સેવન કરવાથી પોતાનું ભલું થાય. કેવો છે મોક્ષમાર્ગ? ' सम्यग्दर्शनबोधचरित्रत्रयात्मकः ' સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રનું ત્રિક જેનું સ્વરૂપ છે. જુદા જુદા ત્રણે મોક્ષમાર્ગ નથી. ત્રણે મળીને મોક્ષમાર્ગ છે. ૨૦.
""
આ ત્રણેમાં પ્રથમ કોને ગ્રહણ કરવું તે કહે છેઃ
तत्रादौ सम्यक्त्वं समुपाश्रयणीयमखिलयत्नेन । तस्मिन् सत्येव यतो भवति ज्ञानं चरित्रं च ।। २१ ।।
અન્વયાર્થ:- [તત્રાવૌ] એ ત્રણેમાં પ્રથમ [ અવિલયત્નેન] સમસ્ત પ્રકારે સાવધાનતારૂપ યત્નથી [ સમ્યવi] સમ્યગ્દર્શન [ સમુપાશ્રયળીયમ્] સારી રીતે અંગીકાર કરવું જોઈએ. [ યત: ] કેમ કે [તસ્મિન્ સતિ વ] તે હોતાં જ [જ્ઞાનં] સમ્યગ્નાન [ ] અને [ ચારિત્રં] સમ્યકચારિત્ર [મવત્તિ ] થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- “તત્ર આ વિનયત્રેન સચવત્ત્વ સમુપાળીયમ્'- એ ત્રણેમાં પહેલાં સમસ્ત ઉપાયો વડે જ બને તો સમ્યગ્દર્શન અંગીકાર કરવું. એ પ્રાપ્ત થતાં અવશ્ય મોક્ષપદ પ્રાપ્ત થાય છે. એના વિના સર્વથા મોક્ષ થતો નથી. વળી તે સ્વરૂપપ્રાપ્તિનું અદ્વિતીય કારણ છે. માટે એને અંગીકાર કરવામાં પ્રમાદી ન રહેવું. મરીને પણ આ કાર્ય જેમ બને તેમ કરવું વધારે શું કહીએ? આ જીવનું ભલું થવાનો ઉપાય એક સમ્યગ્દર્શન સમાન કોઈ નથી. માટે તેને અવશ્ય અંગીકાર કરવું. પહેલાં એને અંગીકાર કરવાનું કારણ શું છે તે કહે છે. ‘‘યત: તસ્મિન્ સતિ વ. જ્ઞાન વ ચરિત્રે મવતિ''– તે સમ્યગ્દર્શન થતાં જ સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર થાય છે.
ભાવાર્થ- સમ્યકત્વ વિના અગિયાર અંગ સુધી ભણે તોપણ તે અજ્ઞાન નામ પામે. વળી મહાવ્રતાદિકનું સાધન કરી અન્તિમ રૈવેયક સુધીના બંધયોગ્ય વિશુદ્ધ પરિણામ કરે તોપણ અસંયમ નામ પામે. પણ સમ્યકત્વ સહિત જે કાંઈ જાણપણું હોય તે બધું સમ્યજ્ઞાન નામ પામે અને જો થોડા પણ ત્યાગરૂપ પ્રવર્તે તો સમ્મચારિત્ર નામ પામે. જેમ અંકસહિત શૂન્ય હોય તો પ્રમાણમાં આવે, અંક વિના શૂન્ય શૂન્ય જ છે, તેમ સમ્યકત્વ વિના જ્ઞાન અને ચારિત્ર વ્યર્થ જ છે. માટે પહેલાં સમ્યકત્વ અંગીકાર કરી પછી બીજાં સાધન કરવું. ૨૧.
આમ જો સમ્યકત્વનું લક્ષણ જાણીએ તો તેને અંગીકાર કરીએ. માટે તે સમ્યકત્વનું લક્ષણ કહે છે –
जीवाजीवादीनां तत्त्वार्थानां सदैव कर्त्तव्यम्। श्रद्धानं विपरीताभिनिवेशविविक्तमात्मरूपं तत्।।२२।।
અન્વયાર્થ:- [ નીવાનીવાલીનાં ] જીવ, અજીવાદિ [ તત્ત્વાર્થના ] તત્ત્વાર્થોનું [વિપરિતામનિવેશવિવિવ7] વિપરીત અભિનિવેશ (આગ્રહુ) રહિત અર્થાત્ બીજાને બીજાપણે સમજવારૂપ મિથ્યાજ્ઞાનથી રહિત [ શ્રદ્ધાનં] શ્રદ્ધાન અર્થાત્ દઢ વિશ્વાસ [ સવૈવ] નિરંતર જ [ કર્તવ્ય ] કરવું જોઈએ. કારણ કે [ તત્] તે શ્રદ્ધાન જ [ માત્મi ] આત્માનું સ્વરૂપ છે.
ટીકાઃ- ““નીવાળીવાડીનાં તત્ત્વાર્થનાં શ્રદ્ધાનું સર્વવ ર્તવ્ય ''– જીવ-અજીવ આદિ જે તત્ત્વાર્થ-તત્ત્વ એટલે જેનો જેવો કાંઈ નિજભાવ છે તેવો જ હોવો તે. તે તત્ત્વથી સંયુક્ત જે અર્થ એટલે પદાર્થ તે તત્ત્વાર્થ-તેનું શ્રદ્ધાન એટલે આમ જ છે, બીજી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય |
[ ૨૭
રીત નથી એવો પ્રતીતભાવ તે સદૈવ કર્તવ્ય છે. તેવું શ્રદ્ધાન કરવા યોગ્ય છે? ‘વિપરીતામનિવેશવિવિ'– એટલે બીજાને બીજારૂપે માનવારૂપ મિથ્યાત્વથી રહિત શ્રદ્ધાન કરવું. ‘ત માત્માં મસ્તિ'- તે શ્રદ્ધાન આત્માનું સ્વરૂપ છે. જે શ્રદ્ધાન ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઊપજે છે તે જ સિદ્ધ અવસ્થા સુધી રહે છે. તેથી ઉપાધિભાવ નથી, આત્માનો નિજ ભાવ છે.
ભાવાર્થ - તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શનનું લક્ષણ છે. તે તત્ત્વાર્થશ્રદ્ધાન બે પ્રકારે છે. એક સામાન્યરૂપ, એક વિશેષરૂપ. જે પરભાવોથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને પોતારૂપે શ્રદ્ધા છે તે સામાન્ય તત્ત્વાર્થ શ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન તો નારકી, તિર્યંચાદિ સર્વ સમ્યગ્દષ્ટિ જીવોને હોય છે. અને જીવ-અજીવાદિ સાત તત્ત્વોના વિશેષણો (ભેદો) જાણી શ્રદ્ધાન કરે તે વિશેષ તત્ત્વાર્થશ્રદ્ધાન કહીએ. આ શ્રદ્ધાન મનુષ્ય, દેવાદિ વિશેષ બુદ્ધિવાન જીવોને હોય છે. પરંતુ રાજમાર્ગ (–મુખ્યમાર્ગ) ની અપેક્ષાએ સાત તત્ત્વોને જાણવાં તે સમ્યકત્વનું-સભ્યશ્રદ્ધાનનું કારણ છે. કારણ કે જો તત્ત્વોને જાણે નહિ તો શ્રદ્ધાન શાનું કરે ? તેથી સાત તત્ત્વોનું થોડુંક વર્ણન કરીએ છીએ.
૧. જીવતત્ત્વ:- પ્રથમ જ જીવતત્ત્વ ચેતના લક્ષણથી વિરાજમાન તે શુદ્ધ, અશુદ્ધ અને મિશ્રના ભેદથી ત્રણ પ્રકારે છે. ત્યાં (૧) શુદ્ધ જીવતત્ત્વ-જે જીવોને સર્વ ગુણ-પર્યાય પોતાના નિજભાવરૂપ પરિણમે છે અર્થાત્ જેમના કેવળજ્ઞાનાદિ ગુણ શુદ્ધ પરિણતિ-પર્યાયથી બિરાજમાન થયા તેને શુદ્ધ જીવ કહીએ.
(૨) અશુદ્ધ જીવતત્ત્વ- જે જીવોના સર્વ ગુણ-પર્યાય વિકારભાવને પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્ઞાનાદિ ગુણ આવરણથી આચ્છાદિત થઈ રહ્યા છે, જે થોડાઘણા પ્રગટરૂપ છે તે વિપરીતપણે પરિણમી રહ્યા છે અને જેની પરિણતિ રાગાદિરૂપ પરિણમી રહી છે તે મિથ્યાદષ્ટિ જીવોને અશુદ્ધ જીવ કહીએ.
(૩) મિશ્રજીવ- જે જીવના સમ્યક્ત્વાદિ ગુણોની કેટલીક શક્તિ શુદ્ધ થઈ છે અથવા તેમાં પણ કાંઈક મલિનતા રહી ગઈ છે. અર્થાત્ કોઈ જ્ઞાનાદિ ગુણોની કેટલીક શક્તિ શુદ્ધ થઈ છે, બીજી બધી અશુદ્ધ રહી છે, કેટલાક ગુણ અશુદ્ધ થઈ રહ્યા છે, એવી તો ગુણોની દશા થઈ છે અને જેની પરિણતિ શુદ્ધાશુદ્ધરૂપ પરિણમે છે તે જીવ શુદ્ધાશુદ્ધસ્વરૂપ મિશ્ર કહીએ. આ રીતે જીવ નામનું તત્ત્વ ત્રણ પ્રકારે છે.
૨. અજીવતત્ત્વ- જે ચેતનાગુણ રહિત તે પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળરૂપ (-કાલાણુરૂપ) પાંચ પ્રકારે છે. તેમાં (૧) પુદ્ગલદ્રવ્ય-સ્પર્શ, રસ, ગંધ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
વર્ણસંયુક્ત, અણુ અને સ્કંધના ભેદથી બે પ્રકારે છે. તેમાં જે એકાકી-અવિભાગી પરમાણુ તેને અણુ કહીએ. અનેક અણુ મળીને સ્કંધ થાય છે તેને સ્કંધ કહીએ. અથવા પુદ્ગલદ્રવ્યના છ ભેદ
૧-ચૂલસ્કૂલ- કાષ્ઠ-પાષણ આદિ જે છેદાયા ભેદાયા પછી મળે નહિ તેને સ્થૂલસ્કૂલ પુદ્ગલ કહીએ. ૨-સ્કૂલ-જે જળ, દૂધ, તેલ આદિ દ્રવ પદાર્થોની જેમ છિન્નભિન્ન થવા છતાં ફરી તુરત જ મળી શકે તેને સ્થૂલ કહીએ. ૩-સ્તુલસૂક્ષ્મ-આતાપ, ચાંદની, અંધકારાદિ આંખથી દેખાય પણ પકડાય નહિ તેને ચૂલસૂક્ષ્મ કહીએ. ૪-સૂક્ષ્મણૂલ- જે શબ્દ ગંધાદિ આંખથી ન દેખાય પણ અન્ય ઈન્દ્રિયથી જણાય તેને સૂક્ષ્મણૂલ કહીએ, પ-સૂક્ષ્મ-જે ઘણા પરમાણુઓનો સ્કંધ છે પણ ઈન્દ્રિયગમ્ય નથી તેને સૂક્ષ્મ કહીએ. ૬-સૂક્ષ્મસૂક્ષ્મ- અતિ સૂક્ષ્મ સ્કંધ અથવા પરમાણુને સૂક્ષ્મ-સૂક્ષ્મ કહીએ. આ રીતે આ લોકમાં ઘણો ફેલાવો આ પુદ્ગલ દ્રવ્યનો છે.
(૨) ઘર્મદ્રવ્ય- જીવ અને પુલોને ગતિ કરવામાં સહકારીગુણસંયુક્ત લોકપ્રમાણ એક દ્રવ્ય છે.
(૩) અધર્મદ્રવ્ય- જીવ અને પુદ્ગલને સ્થિતિ કરવામાં સહકારીગુણસંયુક્ત લોકપ્રમાણ એક દ્રવ્ય છે.
(૪)આકાશદ્રવ્ય- સર્વ દ્રવ્યોને અવગાહનહેતુત્વલક્ષણસંયુક્ત લોકાલોકપ્રમાણ એક દ્રવ્ય છે. જ્યાં સર્વ દ્રવ્યો પ્રાપ્ત થાય તેને લોક અને જ્યાં કેવળ એક આકાશ જ છે તેને અલોક કહીએ. બન્નેની સત્તા જુદી નથી તેથી એક દ્રવ્ય છે.
(૫) કાળદ્રવ્ય- સર્વ દ્રવ્યોને વર્તનાહેતુત્વલક્ષણસંયુક્ત લોકના એકેક પ્રદેશ ઉપર સ્થિત એકેક પ્રદેશમાત્ર અસંખ્યાત દ્રવ્ય છે. તેના પરિણામના નિમિત્તે સમય, આવલી આદિ વ્યવહાર કાળ છે. આ રીતે જીવદ્રવ્ય સહિત છ દ્રવ્ય જાણવા. કાળને બહુ પ્રદેશ નથી તેથી કાળ સિવાય પંચાસ્તિકાય કહીએ. એમાં જીવતત્ત્વ અને પુદ્ગલ-અજીવતત્ત્વના પરસ્પર સંબંધથી અન્ય પાંચ તત્ત્વ થાય છે.
૩. આસ્રવતત્ત્વ- જીવના રાગાદિ પરિણામથી યોગ દ્વારા આવતા પુદ્ગલના આગમનને આસ્રવતત્વ કહીએ.
૪. બંધતત્ત્વ-જીવને અશુદ્ધતાના નિમિત્તે આવેલાં પુદ્ગલોનું જ્ઞાનાવરણાદિરૂપ પોતાની સ્થિતિ અને રસસંયુક્ત પ્રદેશો સાથે સબંધરૂપ થવું તે બંધતત્ત્વ કહીએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૨૯
૫. સંવરત-જીવના રાગાદિ પરિણામના અભાવથી પુદ્ગલોનું ન આવવું તેને સંવર કહીએ.
૬. નિર્જરાતત્વ- જીવના શુદ્ધોપયોગના બળથી પૂર્વે બંધાયેલાં કર્મોનો એકદેશ નાશ થવો તેને સંવરપૂર્વક નિર્જરા કહીએ. કર્મફળને ભોગવીને નિર્જરા કરવામાં આવે તે નિર્જરા મોક્ષને આપે નહિ.
૭. મોક્ષતત્ત્વ- સર્વથા કર્મનો નાશ થતાં જીવનો નિજભાવ પ્રગટ થવો તેને મોક્ષ કહીએ. આ સાત તત્ત્વાર્થ જાણવાં. પુણ્ય-પાપ આસ્રવાદિનાં ભેદ છે, માટે જુદાં કહ્યાં નથી આ રીત આ તત્ત્વાર્થનું શ્રદ્ધાન તે સમ્યગ્દર્શનનું લક્ષણ કહીએ.
પ્રશ્ન:- આ લક્ષણમાં અધ્યામિદોષ આવે છે. કેવી રીત? જે સમયે સમ્યગ્દષ્ટિ વિષયકષાયની તીવ્રતારૂપે પરિણમે છે ત્યારે એવું શ્રદ્ધાન કયાં હોય છે? લક્ષણ તો એવું કહેવું જોઈએ કે સર્વ લક્ષ્યમાં તે સદાકાળ હોય.
ઉત્તર:- જીવના બે ભાવ છે. એક શ્રદ્ધાનરૂપ છે. બીજો પરિણમનરૂપ છે. શ્રદ્ધાનરૂપ સમ્યકત્વનું લક્ષણ છે, પરિણામરૂપ ચારિત્રનું લક્ષણ છે. સમ્યગ્દષ્ટિ વિષયકષાયના પરિણમનરૂપ થયો છે. શ્રદ્ધાનમાં પ્રતીતિ યથાવત છે. જેમ નોકર શેઠનો ચાકર છે. તેના અંતરંગમાં એવી પ્રતીતિ છે કે આ બધું શેઠનું કાર્ય છે, મારું ઘર જુદું જ છે. પરિણામો વડે તો શેઠના કામમાં પ્રવર્તે છે, તે શેઠના કામને ‘મારું મારું' કહે છે, નફો કે ખોટ જાય ત્યાં હર્ષ-શોક પણ કરે છે. તે પ્રતીતિને વારંવાર સંભારતો પણ નથી. પણ જ્યારે તે શેઠનો અને પોતાનો હિસાબ કરે છે ત્યારે જેવી પ્રતીતિ અંતરંગમાં હતી તે પ્રગટ કરે છે. શેઠના કાર્યમાં પ્રવર્તતાં તે શક્તિ પ્રતીતિરૂપ રહે છે. કદાચિત્ જો તે શેઠનું ધન ચોરીને તેને પોતાનું જાણે તો તેને અપરાધી કહીએ. વળી તે નોકર શેઠની નોકરીને પરાધીન દુઃખદાયક જાણે છે. પરંતુ પોતાના ધનના બળ વિના આજીવિકાવશ તેના કામમાં પ્રવર્તે છે, તેમ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છે.
એના અંતરંગમાં એવી પ્રતીત છે કે આ બધો દેખાવનો ઠાઠ છે, મારું સ્વરૂપ જુદું જ છે. પરિણામો વડે ઔદયિક ભાવોમાં પરિણમે છે. ઉદયના સંબંધને કારણે મારું-મારું' પણ કહે છે, ઈષ્ટ-અનિષ્ટમાં હર્ષ-વિવાદ પણ કરે છે. તે પોતાની પ્રતીતિને વારંવાર સંભારતો પણ નથી. પણ જે વખતે તે કર્મ અને પોતાના સ્વરૂપનો વિચાર કરે ત્યારે જેવી પ્રતીતિ અંતરંગમાં હતી તેવી જ પ્રગટ કરે છે. વળી તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
કર્મના ઉદયમાં તે પ્રતીતિ શક્તિરૂપ રહે છે તે કદીપણ તે કર્મના ઉદયને શ્રદ્ધાનમાં પોતાનો જાણે તો તેને મિથ્યાત્વી કહીએ.
વળી તે જ્ઞાની કર્મના ઉદયને પરાધીન દુઃખ જાણે છે. પરંતુ પોતાના શુદ્ધોપયોગના બળ વિના પૂર્વબદ્ધ કર્મને વશ થઈ કર્મના ઔયિક ભાવોમાં પ્રવર્તે છે. આ રીતે સમ્યગ્દષ્ટિને તત્ત્વાર્થશ્રદ્ધાન સમ્યગ્દર્શન પરિણમનરૂપ તો નિર્બાધપણે નિરન્તર જ છે, પણ જ્ઞાનોપયોગ અપેક્ષાથી જોવામાં આવે તો સામાન્યરૂપ અથવા વિશેષરૂપ, શક્તિ અવસ્થામાં કે વ્યક્ત અવસ્થામાં સદાકાળ હોય છે.
પ્રશ્ન:- ભલે, આ લક્ષણમાં અવ્યાતિ દોષ તો નથી, પણ અતિવ્યાપ્તિ દોષ તો લાગે છે? કારણ કે દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત સાત તત્ત્વોને જ માને છે, અન્યમતના કલ્પિત તત્ત્વોને માનતા નથી. લક્ષણ એવું કહેવું જોઈએ કે લક્ષ્ય વિના બીજા સ્થાનમાં ન હોય.
ઉત્ત૨:- દ્રવ્યલિંગી મુનિ જિનપ્રણીત તત્ત્વને જ માને છે, પરંતુ વિપરીત અભિનિવેશ સહિત માને છે, શરીરાશ્રિત ક્રિયાકાંડને પોતાના જાણે છે, તેથી અજીવતત્ત્વમાં જીવતત્ત્વ માન્યું. વળી આસવબંધરૂપ `શીલ, સંયમાદિકરૂપ પરિણામ તેને સંવર-નિર્જરારૂપ માની મોક્ષનું કારણ માને છે. દ્રવ્યલિંગી પાપથી તો વિરક્ત થયો છે પણ પુણ્યમાં ઉપાદેયબુદ્ધિથી પરિણમ્યો છે માટે તત્ત્વાર્થશ્રદ્ધાન નથી. આ રીતે (વિપરીત અભિપ્રાય રહિત ) તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન અંગીકાર કરવું. ૨૨.
સમ્યક્ત્વના આઠ અંગોનું વર્ણન.
૧-નિઃશંકિત અંગ
सकलमनेकान्तात्मकमिदमुक्तं वस्तुजातमखिलज्ञैः । किमु सत्यमसत्यं वा न जातु शङ्केति कर्तव्या ।। २३ ।।
અન્વયાર્થ:- [ વિજ્ઞ: ] સર્વજ્ઞદેવે [૩] કહેલો [ડ્વું] આ [ સાં] સમસ્ત
[ વસ્તુનાતં] વસ્તુસમૂહ [ અનેાન્તાત્મ ં] અનેક સ્વભાવરૂપ છે તે [મુિ સત્ય] શું સત્ય છે? [વા અસત્ય] અથવા જઠ છે [તિ] એવી [શંī] શંકા [ ખાતુ] કદીપણ [7] ન [ ર્તવ્યા] કરવી જોઈએ.
૧. શીલ=શુભભાવરૂપ વ્યવહા૨ બ્રહ્મચર્ય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[
૩૧
ટીકાઃ- ““વિનર્સે રૂઢું સનં વસ્તુનાતે અનેકાન્તીત્મવડું ૩ વિમુ સત્ય વાં અસત્ય વા નાતુ તિ શંકા ન કર્તવ્યા''- સર્વજ્ઞદેવે આ સમસ્ત જીવાદિ પદાર્થોનો સમૂહ અનેકાન્તાત્મક એટલે અનેક સ્વભાવસહિત કહ્યો છે તે શું સાચું છે કે જૂઠું છે-કદી એવી શંકા ન કરવી.
ભાવાર્થ- શંકા નામ સંશયનું છે. જિનપ્રણીત પદાર્થોમાં સંદેહ ન કરવો તેને ૧ નિઃશંકિત નામનું અંગ કહીએ. ર૩.
૨- નિ:કાંક્ષિત અંગ
इह जन्मनि विभवादीन्यमुत्र चिक्रित्वकेशवत्वादीन्। एकान्तवाददूषितपरसमयानपि च नाकांक्षेत्।।२४।।
અન્વયાર્થ- [ રૂદ] આ [બન્મનિ] લોકમાં [ વિમવાલીનિ] ઐશ્વર્ય, સંપદા આદિ, [મુત્ર] પરલોકમાં [વિત્વશવત્વાલીન] ચક્રવર્તી, નારાયણઆદિ પદોને [૨] અને [ કાન્તવાદ્રવૂષિતપરસમયાન] એકાન્તવાદથી દૂષિત અન્ય ધર્મોને []િ પણ [ ન
વાંક્ષેત્] ચાહે નહિ.
ટીકાઃ- ““ફુદ ખન્મનિ વિમવાલીનિ ન બાંક્ષેતુ'' સમ્યગ્દષ્ટિ આ લોકમાં તો સંપદા વગેરે અને પુત્રાદિને ચાહે નહિ. ‘સમુત્ર વરિત્વ શવત્વાકીન ને સાકાંક્ષેતુ'– વળી પરલોકમાં ચક્રવર્તીપદ, નારાયણપદ અને આદિ શબ્દથી ઈન્દ્રાદિ પદને ચાહતા નથી. 9517વાવણૂષિતપરસમયાન પિ ન ઝાઝાંક્ષે- વસ્તુના એકાન્તસ્વભાવનું કથન કરવાને લીધે દુષણ સહિત જે અન્યમત તેને પણ ચાહતા નથી.
ભાવાર્થ- નિઃકાંક્ષિત નામ વાંચ્છા રહિતનું છે. કારણ કે આ લોક સંબંધી પુણ્યના ફળને ચાહતા નથી તેથી સમ્યકત્વી પુણ્યના ફળરૂપ ઈન્દ્રિયના વિષયોને
૧. સ્વામી સમતભદ્રાચાર્યકૃત રત્નકરંડશ્રાવકાચાર ગા ૧૧ માં કહ્યું છે કે- તત્ત્વ આ જ છે, આવું જ છે, અન્ય નથી અથવા બીજી રીતે નથી. એવી નિષ્ફમ્પ તલવારની તીક્ષ્ણધાર સમાન સન્માર્ગમાં સંશય રહિત રુચિ-વિશ્વાસને નિઃશંકિત અંગ કહે છે.
૨. નિ:કાંક્ષા ( વિષયોની-વિષયના સાધનોની અભિલાષા-આશાને કાંક્ષા કહે છે) અર્થાત્ કર્મને વશ થઈને, અંતવાળા, ઉદયમાં દુઃખમિશ્રિત અને પાપના બીજરૂપ સુખમાં અનિત્યતાનું શ્રદ્ધાન થવું તે નિઃકાંક્ષિત અંગ છે. (રત્ન શ્રાવ ગાઢ ૧૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આકુળતાના નિમિત્ત હોવાથી દુઃખરૂપ જ માને છે. વળી અન્યમતી નાના પ્રકારની એકાન્તરૂપ કલ્પના કરે છે તેને ભલા જાણી ચાહતા નથી. ૨૪.
૩. નિર્વિચિકિત્સા અંગ क्षुत्तृष्णाशीतोष्णप्रभृतिषु नानाविधेषु भावेषु।
द्रव्येषु पुरुषादिषु विचिकित्सा नैव करणीया।।२५।। અન્વયાર્થ:- [ સુતૃUTIણીતોમૃતિષ ] ભૂખ, તરસ, ઠંડી, ગરમી વગેરે [નાનાવિશેષ] નાના પ્રકારના [ભાવેy] ભાવોમાં અને [પુરીષાવિષ] વિષ્ટા આદિ [દ્રવ્યy ] પદાર્થોમાં [ વિવિવિત્સા ] ગ્લાનિ [ નૈવ ] ન [ રળીયા] કરવી જોઈએ.
ટીકા:- સુધા, તૃષા, શીત, ઉષ્ણ વગેરે નાના પ્રકારના દુઃખદાયક પર્યાયો અને અપવિત્ર વિષ્ટા આદિ પદાર્થોમાં ગ્લાનિ ન કરવી.
ભાવાર્થવિચિકિત્સા નામ અણગમાનું છે, અથવા ગ્લાનિનું છે. તેનાથી રહિત તે નિર્વિચિકિત્સા. પાપના ઉદયથી દુઃખદાયક ભાવનો સંયોગ થતાં ઉગરૂપ ન થવું, કારણ કે ઉદયાધીન કાર્ય પોતાને વશ નથી. એ દુ:ખથી અમૂર્તિક આત્માનો ઘાત પણ નથી. વળી વિટાદિ નિંદ્ય વસ્તુમાં ગ્લાનિરૂપ ન થવું કારણ કે વસ્તુનો એવો જ સ્વભાવ છે. એમાં આત્માને શું? અથવા જે શરીરમાં આ આત્મા વસે છે તેમાં તો બધી જ વસ્તુ નિંધ છે. ૨૫.
૪ અમૂઢદષ્ટિ અંગ लोके शास्त्राभासे समयाभासे च देवताभासे। नित्यमपि तत्त्वरुचिना कर्तव्यममूढदृष्टित्वम्।। २६ ।।
૧. નિર્વિચિકિત્સા અંગ-રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રથી પવિત્ર પરન્તુ સ્વાભાવિક અપવિત્ર શરીરમાં (મુનિ-ધર્માત્માના મલિન શરીરમાં) ગ્લાનિ-સૂગ ન કરવી પણ તેમના ગુણોમાં પ્રીતિ કરવી તેને નિગુપ્તા અંગ કહે છે ( રત્નશ્રાવ ગા૧૩)
૨. અમૂઢત્વ દુઃખદાયક ખોટા માર્ગો અથવા કુત્સિતધર્મોમાં અને કુમાર્ગોમાં રહેલાં પુરુષોમાં (ભલે તે લૌકિકમાં પ્રખ્યાત હોય) મનથી પ્રામાણિક માને નહી, કાયાથી પ્રશંસા અને વચનથી સ્તુતિ ન કરે તેને અમૂઢદષ્ટિ કહે છે (ગા૧૪).
૩. સમયાભાસ યથાર્થમાં જે પદાર્થ તત્ત્વાર્થ નથી પણ ભ્રમબુદ્ધિથી તેવા દેખાવા લાગે, જેમકે મિથ્યાષ્ટિઓનાં બનાવેલાં શાસ્ત્ર યથાર્થમાં તો શાસ્ત્ર નથી જ પરન્ત ભ્રમથી શાસ્ત્ર જેવાં ભાસે છે તે શાસ્ત્રાભાસ-સમયાભાસ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૩૩
અન્વયાર્થઃ- [નોવે] લોકમાં, [ શાસ્ત્રમાણે ] શાસ્ત્રાભાસમાં, [ સમયામાસે ] ધર્માભાસમાં [૨] અને [તેવામાસે ] દેવાભાસમાં [તત્ત્વવિના ] તત્ત્વોમાં રુચિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષે [ નિત્યપિ ] સદાય [મૂઢદfeત્વમ્ ] મૂઢતારહિત શ્રદ્ધાન [કર્તવ્ય] કરવું જોઈએ.
ટીકા:- ‘‘તત્ત્વવિના નિત્ય પિ મૂઢત્વેિ વર્તવ્યમ્''-તત્ત્વશ્રદ્ધાનવાળા પુરુષે હંમેશા અમૂઢદષ્ટિ થવું યોગ્ય છે. મૂઢદષ્ટિ યથાર્થ જ્ઞાનરહિતનું નામ છે, તે શ્રદ્ધાનવાળા થવું યોગ્ય નથી. કયાં કયાં?
નો = લોકમાં ઘણા માણસો વિપરીત ભાવમાં પ્રવર્તતા હોય તોપણ પોતે તેમની જેમ (દેખાદેખીથી) ના પ્રવર્તવું.
શાસ્ત્રમાણે = શાસ્ત્ર જેવા લાગતા, અન્ય વાદીઓએ નીપજાવેલા ગ્રન્થોમાં રુચિરૂપ ન
પ્રવર્તવું
સમયામાસે = સાચા મત જેવા લાગતા અન્યમતમાં કોઈ ક્રિયા ભલી જેવી દેખીને તેમાં ભલું જાણીને ન પ્રવર્તવું. અથવા સમય એટલે પદાર્થ સરખાં લાગે તેવાં અન્યવાદીઓએ કહેલાં કલ્પિત તત્ત્વો તેમાં યુક્તિ જેવું જોઈને સત્યબુદ્ધિ ન કરવી.
તેવતામાસે = દેવ જેવા પ્રતિભાસે એવા, અરિહંત દેવ સિવાય અન્ય દેવોમાં કાંઈક ચમત્કારાદિ દેખીને વિનયરૂપ ન પ્રવર્તવું એ કાર વડે બીજા પણ જે ગુરુ જેવા પ્રતિભાસે એવા વિષય-કપાય વડે લંપટી, વેશધારીઓ તેના પ્રત્યે વિનયરૂપ ન પ્રવર્તવું. એ પ્રમાણે યથાર્થ જ્ઞાનથી ભ્રષ્ટ થવાના કારણો તેમાં સાવધાન રહેવું. ર૬.
૫ ઉપગૂન અંગ धर्मोऽभिवर्द्धनीयः सदात्मनो मार्दवादिभावनया।
परदोषनिगूहनमपि विघेयमुपबृंहणगुणार्थम्।।२७।। અવયાર્થઃ- [ ૩પવૃદળTMાર્થ ] ઉપવૃંહણ નામના ગુણ અર્થે [માર્વવાવિભાવના ] માર્દવ, ક્ષમા, સંતોષાદિ ભાવનાઓ વડે [ સા ] નિરંતર [ માત્મનો ધર્મ:] પોતાના આત્માના ધર્મની અર્થાત્ શુદ્ધ સ્વભાવની [ fમવર્લેનીય:] વૃદ્ધિ કરવી
૧. ઉપગહનત્વ=મોક્ષમાર્ગ પોતે તો શુદ્ધ જ છે તેની અશક્ત અને અજ્ઞાની જીવોના આશ્રયે થતી નિંદાને દૂર કરવી તેને ઉપગૂઠન કહે છે [ સ્વસમ્મુખતાના બળ વડે શુદ્ધિની વૃદ્ધિ કરવી તેને ઉપવૃંહણ અંગ કહે છે.] (ગા) ૧૫ રત્ન, શ્રાવકાચાર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
જોઇએ અને [ પુરોનિમૂદનમ]િ બીજાના દોષોને ગુપ્ત રાખવા પણ [ વિધેયક્] જોઈએ. (એ પણ કર્તવ્ય છે.)
ટીકાઃ- ““ઉપવૃદi TTTર્થ માર્વવામિાવના સર્વે માત્મ: ધર્મ: સમવર્તુનીય:'' ઉપબૃહણ નામના ગુણને માટે માર્દવ એટલે કોમળ પરિણામ અને આદિ શબ્દથી ક્ષમા, સંતોષાદિની ભાવના વડે સદા પોતાના આત્માનો નિજ સ્વભાવ પ્રગટપણે વધારવો.‘પરવોષનિમૂહનમપિ વિધેયમ્'– અન્ય જીવના જે કોઈ અક્રિયારૂપ દોષ હોય તેને પ્રગટ ન કરવા, દાબી દેવા એ પણ કરવું.
ભાવાર્થ:- ઉપવૃંહણ નામ વધારવાનું છે. પોતાના આત્માનો ધર્મ વધારવો. વળી આ ધર્મનું નામ ઉપગૂહન પણ કહ્યું છે. તે અપેક્ષાએ દોષ ઢાંકવાનું કહ્યું. બીજાના દોષ પ્રગટ કરવાથી તેને દુ:ખ ઊપજે છે. ર૭.
૬ સ્થિતિકરણ અંગ
कामक्रोधमदादिषु चलयितुमुदितेषु वर्त्मनो न्यायात्। श्रुतमात्मनः परस्य च युक्त्या स्थितिकरणमपि कार्यम्।। २८ ।।
અન્વયાર્થ:- [ મોધમાવિષ] કામ, ક્રોધ, મદ, લોભાદિ વિકાર [પાયાત્ વર્લ્સન:] ન્યાયમાર્ગથી અર્થાત્ ધર્મમાર્ગથી સિવિતુર્વિચલિત કરવાને માટે [ રિતેષ ] પ્રગટ થયા હોય ત્યારે [ શ્રત] શાસ્ત્ર અનુસાર [ માત્મ: પરરચ ] પોતાની અને પરની [રિથતિi ] સ્થિરતા [ ગરિ] પણ [ વાર્યમ્ ] કરવી જોઈએ.
ટીકાઃ- “ામ ડ્રોધ મદ્રાવિષ ચાયત વર્તુન: વનયિતું રિતેષુ માત્મ: પરર્ચ ૨ શ્રુતં યુવજ્યાં સ્થિતિનું પિ પર્યા'' મૈથુનના ભાવ, ક્રોધના, માનના ભાવ અને આદિ શબ્દથી લોભાદિકના ભાવ ન્યાયરૂપ ધર્મમાર્ગથી ભ્રષ્ટ કરનારા છે, માટે તે પ્રગટ થતાં પોતાને અને અન્ય જીવોને શાસ્ત્ર પ્રમાણે યુક્તિવડ ધર્મમાં સ્થિર કરવા તે કાર્ય પણ શ્રદ્ધાનવાળાએ કરવા યોગ્ય છે.
ભાવાર્થ:- ભ્રષ્ટને ધર્મમાં સ્થાપવો તેનું નામ સ્થિતિકરણ કહીએ. ધર્મથી જે ભ્રષ્ટ થાય છે તે કામ, ક્રોધાદિને વશ થવાથી થાય છે. તેથી જો એના નિમિત્તે
૧. સ્થિતિકરણત્વ=સમ્યગ્દર્શનથી અને સમ્યચ્ચારિત્રથી ચલાયમાન થતાં જીવોને ધર્મવત્સલ વિદ્વાનો દ્વારા સ્થિરીભૂત કરવામાં આવે તેને સ્થિતિકરણ અંગ કહે છે. (ગા. ૧૬ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૫
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
પોતાના પરિણામ ભ્રષ્ટ થાય તો પોતે યુક્તિ વડે ધર્મમાં સ્થિર થવું, અન્ય જીવ ભ્રષ્ટ થાય તો તેને જેમ બને તેમ ધર્મમાં દઢ કરવો. ૨૮.
૭. ‘વાત્સલ્ય અંગ
अनवरतमहिंसायां शिवसुखलक्ष्मीनिबन्धने धर्मे । सर्वेष्वपि च सधर्मिषु परमं वात्सल्यमालम्ब्यम् ।। २९ ।।
અન્વયાર્થ:- [શિવસુવલક્ષ્મી નિવધને] મોક્ષસુખરૂપ સંપદાના કારણભૂત [ધર્મે] ધર્મમાં [અહિંસાયાં] અહિંસામાં [૬] અને [ સર્વેષ્વપિ] બધાય [ સધાર્મિg] સાધર્મીજનોમાં [અનવરત] સતત [ પરમં] ઉત્કૃષ્ટ [ વાત્સi] વાત્સલ્ય અથવા પ્રીતિનું [ઞાનન્ધ્યક્] આલંબન કરવું જોઈએ.
ટીકા:- મોક્ષસુખની સંપદાના કારણભૂત એવો જે હિંસારહિત જિનપ્રણીત ધર્મ તેમાં અને તે ધર્મસહિત એવા બધાય ધર્મીઓમાં ઉત્કૃષ્ટ વાત્સલ્ય નિરંતર રાખવું.
ભાવાર્થ:- વાત્સલ્ય ગાયને વાછરડા પ્રત્યે હોય તેવી પ્રીતિને કહે છે. જેમ વાછરડા પ્રત્યેના પ્રેમને લીધે ગાય સિંહની સામે જાય છે-એવા વિચારથી કે મારું ભક્ષણ કરીને આ વાછરડાનું ભલું થઈ જાય તો ઘણું સારું. એવી પ્રીતિ ધર્મમાં અને ધર્માત્મા સાધર્મીમાં જોઈએ. જે તન, મન, ધન, –સર્વસ્વ ખરચીને પોતાની પ્રીતિ પાળે. ૨૯.
૮ પ્રભાવના અંગ
आत्मा प्रभावनीयो रत्नत्रयतेजसा सततमेव ।
दान तपोजिनपूजाविद्यातिशयैश्च जिनधर्मः ।। ३० ।।
અન્વયાર્થ:- [ સતતમેવ] નિરંત[ રત્નત્રયતેનસા] રત્નત્રયના તેજથી [માત્મા] પોતાના આત્માને [ પ્રભાવનીય: ] પ્રભાવનાયુક્ત કરવો જોઈએ. [7] અને [ વાનતોબિનપૂનાવિદ્યાતિશયૈ: ] દાન, તપ, જિનપૂજન અને વિદ્યાના અતિશયથી અર્થાત્ એની વૃદ્ધિ કરીને [નિનધર્મ: ] જૈનધર્મની [ પ્રભાવનીય: ] પ્રભાવના કરવી જોઈએ.
૧. વાત્સલ્ય=પોતાના સમૂહના ધર્માત્મા જીવોનો સાચા ભાવથી કપટ રહિત, યથાયોગ્ય સત્કાર
કરવો તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “રત્નત્રયતેને સતતં પર્વ મીત્મા પ્રભાવનીય: ''– રત્નત્રયના તેજથી નિરંતર પોતાના આત્માને પ્રભાવનાસંયુક્ત કરવો જોઈએ. અને ‘‘વનતપોનિનqનાવિદ્યાતિશ: વિનધર્મ પ્રમાવનીય:''- વળી દાન, તપ, જિનપૂજા, વિદ્યા, ચમત્કારાદિ વડે જૈનધર્મને પ્રભાવનાસંયુક્ત કરવો.
ભાવાર્થ - પ્રભાવના એટલે અત્યંતપણે પ્રગટ કરવું. પોતાના આત્માનો અતિશય તો રત્નત્રયનો પ્રતાપ વધવાથી પ્રગટ થાય છે. અને જૈનધર્મનો અતિશય ઘણાં દાન-દયાવડ ઉગ્ર તપ કરીને, ખુબ ધન ખર્ચી ભગવાનની પૂજા કરાવીને, શાસ્ત્રાભ્યાસ કરીને તથા નિર્દોષ દેવાદિના ચમત્કારવડ (જૈનધર્મની મહિમા) પ્રગટ થાય છે, તેથી આવો અતિશય પ્રગટ કરવો. આ રીતે સમ્યકત્વનાં આઠ અંગ કહ્યાં તે કોઈ સમ્યગ્દષ્ટિને પૂરેપરાં હોય છે, કોઈને થોડા હોય છે, કોઈને ગૌણપણે હોય છે, કોઈને મુખ્યરૂપે હોય છે. પરંતુ સમ્યકત્વની શોભા તો ત્યારે જ થાય જ્યારે એ આઠ અંગ સંપૂર્ણ મુખ્યપણે, પ્રગટ પ્રત્યક્ષ ભાસે. આ રીતે સમ્યકત્વ અંગીકાર કર્યા પછી ધર્મી ગૃહસ્થ શું કરવું તે આગળ કહીએ છીએ. ૩).
આ પ્રમાણે શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિ વિરચિત પુરુષાર્થસિદ્ધિ ઉપાય જેનું બીજું નામ પ્રવચનરહસ્ય કોષ છે તેમાં સમ્યગ્દર્શન વર્ણન નામે પ્રથમ અધિકાર.
૧. પ્રભાવના=અજ્ઞાન-અંધકારનો ફેલાવ તેને જે રીતે થઈ શકે તે રીતે દૂર કરીને જિનશાસનનાં માહાભ્યનો પ્રકાશ કરવો તે પ્રભાવના છે. (રત્ન. શ્રાવકાચાર ગા. ૧૮).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યજ્ઞાન અધિકાર
इत्याश्रितसम्यक्त्वैः सम्यग्ज्ञानं निरुप्य यत्नेन। आम्नाययुक्तियोगैः समुपास्यं नित्यमात्महितैः।।३१।। पृथगाराधनमिष्टं दर्शनसहभाविनोऽपि बोधस्य। लक्षणभेदेन यतो नानात्वं संभवत्यनयोः।। ३२।।
અન્વયાર્થઃ- [ રૂતિ] એ રીતે [પશ્રિતસંખ્યત્વે.] જેમણે સમ્યકત્વનો આશ્રય લીધો છે તેવા [માત્મહિતૈ: ] આત્માના હિતકારી પુરુષોએ [ નિત્યં] સર્વદા [શાસ્નાયયુઝિયો.] જિનાગમની પરંપરા અને યુક્તિ અર્થાત પ્રમાણ નયના અનુયોગવડ [નિરુખ્ય] વિચારીને [ યત્નન] પ્રયત્નપૂર્વક [સભ્ય જ્ઞાન] સમ્યજ્ઞાનનું [ સમુપાચં] સારી રીતે સેવન કરવું યોગ્ય છે. [૨નસમાવિનોબfa] સમ્યગ્દર્શનની સાથે ઉત્પન્ન થવા છતાં પણ [વોચ] સમ્યજ્ઞાનનું [ પૃથTRIધનં] જાદુ જ આરાધન કરવું [ રૂ] કલ્યાણકારી છે. [ યત:] કારણ કે [નયો: ] આ બન્નેમાં અર્થાત્ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનમાં [ નક્ષામેવેન] લક્ષણના ભેદથી [ નાનાā] ભિન્નતા [ સંમતિ] સંભવે છે.
ટીકાઃ- “ફત્યાશ્રિત સભ્યત્વે: આત્મહિતે ઘ યર્ન્સન સભ્યજ્ઞાનું સમુપીચ''- આ રીતે જેમણે સમ્યકત્વ અંગીકાર કર્યું એવા પોતાના આત્માનું હિત કરનાર ધર્માત્મા જીવોએ જેતે ઉપાયે સમ્યજ્ઞાન સેવવું યોગ્ય છે.
ભાવાર્થ- સમ્યકત્વને અંગીકાર કર્યા પછી સમ્યજ્ઞાન ને અંગીકાર કરવું. વિ વૃકૃત્યકેવી રીતે સેવવું? ‘‘માસ્નાયયુઝિયો: નિરુણ'' આમ્નાય એટલે જિનાગમની પરંપરા અને યુક્તિ એટલે પ્રમાણ- નયના અનુયોગથી સારી રીતે તે સમ્યજ્ઞાનનો વિચાર-નિર્ણય કરીને તેનું સેવન કરવું.
ભાવાર્થ:- જે પદાર્થનું સ્વરૂપ જિનાગમની પરંપરા સાથે મળતું આવે તેને પ્રમાણનવડે પોતાના ઉપયોગમાં બરાબર ગોઠવી, યથાર્થ જાણે તેનું નામ સમ્યજ્ઞાનનું સેવવું. તે પ્રમાણ-નયનું સ્વરૂપ થોડું લખીએ છીએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રમાણ-નયનું સંક્ષેપ સ્વરૂપ
પ્રમાણ નામ સમ્યજ્ઞાનનું છે. તે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદથી બે પ્રકારે છે. ત્યાં પ્રત્યક્ષના બે ભેદ છે. જે જ્ઞાન કેવળ આત્માને જ આધીન થઈ જેટલો પોતાનો વિષય છે તેને વિશદતાથી સ્પષ્ટ જાણે તેને પારમાર્થિક પ્રત્યક્ષ કહીએ. તેના પણ બે ભેદ છે. અવિધજ્ઞાન, મન:પર્યયજ્ઞાન તો એકદેશ પ્રત્યક્ષ છે, કેવળજ્ઞાન સર્વપ્રત્યક્ષ છે વળી જે નેત્રાદિ ઈન્દ્રિયો દ્વારા વર્ણાદિકને સાક્ષાત્ ગ્રહણ કરે અર્થાત્ જાણે તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહીએ. પરમાર્થથી આ જાણવું પરોક્ષ જ છે, કારણ કે સ્પષ્ટ જાણપણું નથી. તેનું ઉદાહરણઃ- જેમ આંખ વડે કોઈ વસ્તુને સફેદ જાણી, તેમાં મલિનતાનું પણ મિશ્રણ છે. અમુક અંશ શ્વેત છે અને અમુક મલિન છે એમ આને સ્પષ્ટ પ્રતિભાસતું નથી તેથી એને વ્યવહારમાત્ર પ્રત્યક્ષ છે પરંતુ આચાર્ય પરોક્ષ જ કહે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનથી જે જાણવું થાય તે બધું પરોક્ષ નામ પામે છે.
પરોક્ષ પ્રમાણ- જે જ્ઞાન પોતાના વિષયને સ્પષ્ટ ન જાણે તેને પરોક્ષ પ્રમાણ કહીએ. તેના પાંચ ભેદ છે. ૧. સ્મૃતિ, ૨. પ્રત્યભિજ્ઞાન, ૩. તર્ક, ૪.અનુમાન, ૫. આગમ. આ પાંચ ભેદ જાણવા.
૧. સ્મૃતિ- પૂર્વે જે પદાર્થને જાણ્યો હતો તેને યાદ કરીને કાળાંતરમાં જે જાણીએ તેને સ્મૃતિ કહીએ છીએ.
૨. પ્રત્યભિજ્ઞાન- જેમ પહેલાં કોઈ પુરુષને જોયો હતો પછી તેને યાદ કર્યો કે આ તે જ પુરુષ છે જેને મેં પહેલાં જોયો હતો. જે પહેલાંની વાત યાદ કરીને પ્રત્યક્ષ પદાર્થનો નિશ્ચય કરવામાં આવે તેને પ્રત્યભિજ્ઞાન કહીએ છીએ. જેમ પહેલાં એમ સાંભળ્યું હતું કે રોઝ નામનું જાનવર (પશુ ) ગાય જેવું હોય છે. ત્યાં કદાચ વનમાં રોઝને જોયું ત્યારે એ વાત યાદ કરી કે ગાય જેવું રોઝ હોય છે એમ સાંભળ્યું હતું તે રોઝ જાનવર આ જ છે.
૩. તર્ક- વ્યાતિના જ્ઞાનને તર્ક કહીએ છીએ. “આના વિના તે નહિ એને વ્યાતિ કહીએ. જેમ અગ્નિ વિના ધૂમાડો ન હોય, આત્મા વિના ચેતના ન હોય. આ વ્યાતિના જ્ઞાનને તર્ક કહીએ.
૪. અનુમાન-લક્ષણવડ પદાર્થનો નિશ્ચય કરીએ તેને અનુમાન કહીએ છીએ. જેમ કોઈ પર્વતમાંથી ધૂમાડો નીકળતો દેખી નિશ્ચય કરવો કે અહીં અગ્નિ છે.
૫. આગમ- આપ્તનાં વચનના નિમિત્તે પદાર્થને જાણવો તેને આગમ કહીએ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૩૯
છીએ. જેમ શાસ્ત્ર વડે લોકનું સ્વરૂપ જાણીએ. આ રીતે પાંચ ભેદ પરોક્ષ પ્રમાણના જાણવા.
નય
શ્રુતજ્ઞાનપ્રમાણનો જે અંશ તેને નય કહીએ. પ્રમાણવડે જે પદાર્થ જાણ્યો હતો તેના એક ધર્મને મુખ્ય કરીને અનુભવ કરાવે તેને નય કહીએ. તેના બે ભેદ છે. (દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક) જે દ્રવ્યને મુખ્ય કરી અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય. તેના ત્રણ ભેદ છે.
૧. નૈગમ- જે સકંલ્પ માત્રથી પદાર્થનું ગ્રહણ કરવું-જાણવું તેને નૈગમ કહીએ. જેમકે કથરોટ બનાવવા માટે કોઈ લાકડું લેવા જાય છે, તેને કોઈએ પૂછયું, ““તું ક્યાં જાય છે?'' તેણે ઉત્તર આપ્યો કે હું કથરોટ લેવા જાઉ છું. જ્યાં તે જાય છે ત્યાં તેને કથરોટ તો નહિ મળે પણ ત્યાંથી લાકડું લાવી તે કથરોટ બનાવશે.
૨. સંગ્રહ- સામાન્યરૂપથી પદાર્થોના ગ્રહણને સંગ્રહનય કહીએ છીએ. જેમકે- છ જાતિના સમસ્ત દ્રવ્યો દ્રવ્યસંજ્ઞા-લક્ષણ સહિત છે. એ છ દ્રવ્યોના સમૂહને દ્રવ્ય કહેવું તે.
૩. વ્યવહારનય- સામાન્યરૂપથી જાણેલ દ્રવ્યના વિશેષ (ભેદ) કરવા તેને વ્યવહાર કહીએ. જેમકે દ્રવ્યના છ ભેદ કરવા. આ રીતે એટલા દ્રવ્યાર્થિકનય કહ્યા.
પર્યાયાર્થિકનયના ચાર ભેદ છે. ઋાસૂત્રનય વર્તમાન પર્યાયમાત્રને જાણે છે. શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂતનય તે શબ્દનાય છે.
પદાર્થમાં જ મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન તો અવશ્ય થાય છે પરંતુ એના વિશેષ વડે જાદુ આરાધન કરવાનું કહ્યું છે. શા માટે? “ “યત: નક્ષપમેન્ટેન મનયો: નાના– સંમતિ'' કારણ કે લક્ષણભેદથી એ બન્નેમાં ભિન્નપણું સંભવે છે. સમ્યત્વનું લક્ષણ યથાર્થ શ્રદ્ધાન છે, આનું (જ્ઞાનનું) લક્ષણ યથાર્થ જાણવું છે, તેથી એને જુદા કહ્યા. ૩૧-૩ર
આગળ સમ્યકત્વ પછી જ્ઞાન કહેવાનું કારણ બતાવે છે:
सम्यग्ज्ञानं कार्यं सम्यक्त्वं कारणं वदन्ति जिनाः। ज्ञानाराधनमिष्टं सम्यक्त्वानन्तरं तस्मात्।।३३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ- [ fનના:] જિનેન્દ્રદેવ [ સભ્ય જ્ઞાન] સમ્યજ્ઞાનને [ ] કાર્ય અને [ સચવત્ત્વ ] સમ્યકત્વને [૨] કારણ [વત્તિ] કહે છે. [ તમાત્] તેથી [ સચવક્વાનન્તર ] સમ્યકત્વ પછી તુરત જ [ જ્ઞાનાર ધનં] જ્ઞાનની આરાધના [ રૂમ યોગ્ય
ટીકાઃ- “નિના: સભ્ય જ્ઞાન કાર્ય સભ્યત્વે વIRાં વન્તિ''– જિનદેવ સમ્યજ્ઞાનને કાર્ય કહે છે, સમ્યકત્વને કારણ કહે છે.
ભાવાર્થ- મતિજ્ઞાન પદાર્થને તો જાણતું હતું પરંતુ સમ્યત્વ વિના તેનું નામ કુમતિ અને કુશ્રુતજ્ઞાન હતું તે જ જ્ઞાન જે સમયે સમ્યકત્વ થયું તે જ સમયે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન નામ પામ્યું, તેથી જ્ઞાન તો હતું પણ સમ્યકપણું સમ્યકત્વથી જ થયું. માટે સમ્યત્વ તો કારણરૂપ છે, સમ્યજ્ઞાન કાર્યરૂપ છે. ‘તસ્માત્ સચસ્વીનન્તર જ્ઞાનારાધન પુષ્ટ'- માટે સમ્યકત્વ પછી જ જ્ઞાનની આરાધના યોગ્ય છે. કારણ કે કારણથી કાર્ય થાય છે. ૩૩.
પ્રશ્ન:- કારણ-કાર્ય તો આગળ-પાછળ હોય તો કહેવાય. આ તો બન્ને સાથે છે તો કારણ-કાર્યપણું કેવી રીતે સંભવે છે? તેનો ઉત્તર આગળ કહે છે.
कारणकार्यविधानं समकालं जायमानयोरपि हि। दीपप्रकाशयोरिव सम्यक्त्वज्ञानयोः सुघटम्।।३४।।
અન્વયાર્થ- [ દિ] ખરેખર [ સંખ્યત્ત્વજ્ઞાનયો:] સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બન્ને [ સમાનં] એક સમયે [ નાયમાનયો: ]િ ઉત્પન્ન થવા છતાં પણ [વીપપ્રાશયો: ] દીવો અને પ્રકાશની [ફવ] જેમ [વારVાર્યવિધાન] કારણ અને કાર્યની વિધિ [ સુધમ્ ] સારી રીતે ઘટિત થાય છે.
ટીકા:- ““હિ સચવત્ત્વજ્ઞાનયો: સમાનં નાયમાનયો. વિ વારનવાર્યવિધાન સુધીમ''– નિશ્ચયથી સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન એક જ સમયે ઉત્પન્ન થાય છે. તોપણ તેમાં કારણ-કાર્યનો પ્રકાર યથાર્થ વર્તે છે. કયા દેખાતે? “દ્વિીપપ્રાશયો: રૂવ'– જેમ દીવો અને પ્રકાશ એક જ સમયે પ્રગટ થાય છે તોપણ દીવો પ્રકાશનું કારણ છે, પ્રકાશ કાર્ય છે, કેમકે દીવાથી પ્રકાશ થાય છે. તેવી રીતે સમ્યગ્દર્શન સમ્યજ્ઞાનનું કારણ છે સમ્યજ્ઞાન કાર્ય છે; કેમકે સમ્યકત્વથી સમ્યજ્ઞાન નામ પામે છે. ૩૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય |
[ ૪૧
આ સમ્યજ્ઞાનનું લક્ષણ કહે છે:
कर्तव्योऽध्यवसायः सदनेकान्तात्मकेषु तत्त्वेषु। संशयविपर्यायानध्यवसायविविक्तमात्मरुपं तत्।।३५ ।।
અન્વયાર્થ- [ સાન્તાત્મજેવું] પ્રશસ્ત અનેકાન્તાત્મક અર્થાત્ અનેક સ્વભાવવાળા [તત્ત્વપુ] તત્ત્વો અથવા પદાર્થોમાં [ અધ્યવસાય:] નિર્ણય [ કર્તવ્ય] કરવા યોગ્ય છે અને [ તત] તે સમ્યજ્ઞાન [ સંશયવિપુર્ણયાનધ્યવસાયવિવિ] સંશય, વિપર્યય અને વિમોહ રહિત [ માત્મપ ] આત્માનું નિજ સ્વરૂપ છે.
ટીકાઃ- “સાન્તાત્મગુ તત્ત્વપુ ધ્યવસાય: વર્તવ્ય:'- અનેકાન્ત છે સ્વભાવ જેનો એવા પદાર્થોમાં જાણપણું કરવું યોગ્ય છે.
ભાવાર્થ:- પદાર્થના સ્વરૂપને યથાર્થ જાણવાનું નામ સમ્યજ્ઞાન છે. તે પદાર્થ અનેકાન્ત સ્વભાવને ધારણ કરે છે. અનેક=ઘણા, અંત=ધર્મ. એમ પોતાના અનંતધર્મને-સ્વભાવને ધારણ કરે છે તેનું જાણપણું અવશ્ય કરવું જોઈએ. જો સમ્યક પ્રકારે વસ્તુને ઓળખે તો કરોડો કારણ મળવા છતાં પણ અશ્રદ્ધાની ન થાય. ‘તત્ માત્મણે વર્તત'– તે સમ્યજ્ઞાન આત્માનું સ્વરૂપ છે. કારણ કે જે આ સાચું જ્ઞાન ઉત્પન્ન થયું છે તે કેવળજ્ઞાનમાં મળી શાશ્વત રહેશે. કેવું છે જ્ઞાન? “સંશયવિપર્યયાષ્યવસાય વિવિઝુમ્'- સંશય, વિપર્યય અને વિમો-એ ત્રણ ભાવથી રહિત છે.
સંશય:- વિરુદ્ધ બે તરફનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. જેમાં રાત્રે કોઈને જોઈને સંદેહ થયો કે આ પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ પ્રતિભાસે છે.
| વિપર્યયઃ- અન્યથા ( વિપરીત) રૂપ એક તરફનું જ્ઞાન હોય તેને વિપર્યય કહે છે. જેમકે મનુષ્યમાં વ્યંતરની પ્રતીતિ કરવી.
અનધ્યવસાય:- “કાંઈક છે” એટલું જ જાણપણું હોય, વિશેષ વિચાર ન કરે તેને અનધ્યવસાય (અથવા વિમોહ) કહે છે. જેમકે ગમન કરતાં તૃણના સ્પર્શનું જ્ઞાન થાય છે. આ ત્રણ ભાવથી રહિત યથાર્થ જ્ઞાનનું નામ સમ્યજ્ઞાન કહીએ. અહીં ઘટપટાદિ પદાર્થોના વિશેષ જાણવા માટે ઉધમી રહેવાનું બતાવ્યું નથી પણ સંસાર-મોક્ષના કારણભૂત જે પદાર્થો છે તેને યથાર્થ જાણવા માટે ઉધમી રહેવાનો ઉપદેશ આપ્યો છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિને જાણપણું તો એકસરખું હોય છે છતાં સમ્યકપણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું?
ઉત્તર:- સમ્યગ્દષ્ટિને મૂળભૂત જીવાદિ પદાર્થોની ખબર છે તેથી જેટલા ઉત્તર પદાર્થો ( વિશેષ પદાર્થો) જાણવામાં આવે તે બધાને યથાર્થપણે સાધે છે તેથી સમ્યગ્દષ્ટિના જ્ઞાનને સમ્યકરૂપ કહ્યું છે. મિથ્યાષ્ટિને મૂળ પદાર્થોની ખબર નથી તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવામાં આવે તે સર્વને પણ અયથાર્થરૂપ સાધે છે તેથી મિથ્યાષ્ટિના જ્ઞાનને મિથ્થારૂપ કહીએ છીએ.૩૫.
આગળ આ સમ્યજ્ઞાનનાં આઠ અંગ કહે છે:
ग्रन्थार्थोभयपूर्णं काले विनयेन सोपधानं च। बहुमानेन समन्वितमनिह्नवं ज्ञानमाराध्यम्।।३६।।
અવયાર્થઃ- [ ગ્રન્થાર્થોમયપૂર્ણ ] ગ્રન્થરૂપ [ શબ્દરૂપ ], અર્થરૂપ અને ઉભય અર્થાત્ શબ્દ અર્થરૂપ શુદ્ધતાથી પરિપૂર્ણ, [ વાને] કાળમાં અર્થાત્ અધ્યયનકાળમાં આરાધવા યોગ્ય, [વિનયેન] મન, વચન, કાયાની શુદ્ધતાસ્વરૂપ વિનય [૨] અને [સોપાનં] ધારણા યુક્ત [ વહુમાન] અત્યંત સન્માનથી અર્થાત્ દેવ-ગુરુ-શાસ્ત્રનાં વંદન, નમસ્કારાદિ [સમન્વિતં] સહિત તથા [ નિર્વ ] વિદ્યાગુરુને છુપાવ્યા વિના [ જ્ઞાન] જ્ઞાન [બારTધ્યક્] આરાધવા યોગ્ય
ટીકાઃ- “જ્ઞાન લાધ્યમ' શ્રદ્ધાવાન પુરુષોએ સમ્યજ્ઞાન આરાધવા યોગ્ય છે. કેવું છે જ્ઞાન? પ્રસ્થાર્થોમયપૂર્ણમ્'- શબ્દરૂપ છે, અર્થરૂપ છે, અને ઉભયથી પૂર્ણ છે.
ભાવાર્થ:- ૧. વ્યંજનાચાર- જ્યાં માત્ર શબ્દના પાઠનું જ જાણપણું હોય તેને વ્યંજનાચાર અંગ કહીએ.
૨. અર્થાચાર- જ્યાં કેવળ અર્થ માત્રના પ્રયોજન સહિત જાણપણું હોય તેને અર્થાચાર કહીએ અને
૩. ઉભયાચાર-જ્યાં શબ્દ અને અર્થ બન્નેમાં સપૂર્ણ જાણપણું હોય તેને શબ્દાર્થ ઉભયપૂર્ણ અંગ કહીએ. આ ત્રણ અંગ કહ્યા. વળી જ્ઞાન કયારે આરાધવું?
૪. કાલાચાર- કાળે=જે કાળે જે જ્ઞાનનો વિચાર જોઈએ તે જ કરવો (સૂર્યોદય, સૂર્યાસ્ત, બપોર અને મધ્યરાત્રિ તેના પહેલા અને પછીના મુહૂર્ત તે સંધ્યાકાળ છે, તે કાળ છોડીને બાકીના ચાર ઉત્તમ કાળોમાં પઠન-પાઠનાદિરૂપ સ્વાધ્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૪૩
કરવો તેને કાલાચાર કહે છે. ચારે સંધ્યાકાળની છેલ્લી બે ઘડીઓમાં, દિગૂદાહ, ઉલ્કાપાત, વજપાત, ઈન્દ્રધનુષ્ય, સૂર્ય-ચંદ્રગ્રહણ, તોફાન, ભૂકમ્પ, આદિ ઉત્પાતોના કાળે સિદ્ધાન્તગ્રન્થોનું પઠન-પાઠન વર્જિત છે. હાં, સ્તોત્ર-આરાધના, ધર્મકથાદિકના ગ્રંથ વાંચી શકાય છે.)
૫. વિનયાચાર- વળી કેવી રીતે જ્ઞાન આરાધવું? વિનયેન=નમ્રતાયુક્ત થવું, ઉદ્ધત
ન થવું.
૬. ઉપધાનાચાર- વળી કેવું જ્ઞાન આરાધવું? સોપાનં ધારણા સહિત જ્ઞાનને ભૂલવું નહિં; ઉપધાનસહિત ખૂબ જ્ઞાનનું આરાધન કરવું તે છઠું અંગ છે.
૭. બહુમાનાચાર- તથા કેવું છે જ્ઞાન? વહુમાનેન સમન્વિતમજ્ઞાનનો, પુસ્તકશાસ્ત્રનો અથવા શીખવનારનો ખૂબ આદર કરવો-તે સહિત જ્ઞાનનું આરાધન તે સાતમું અંગ
૮. અનિલવાચાર- વળી કેવું જ્ઞાન? “નિયં=જે શાસ્ત્ર તથા ગુરુથી પોતાને જ્ઞાન થયું છે તેને છુપાવવા નહીં. આ આઠ અંગ (સમ્યજ્ઞાનના વિનયન) છે. આ રીતે સમ્યજ્ઞાન અંગીકાર કરવું. ૩૬.
એમ શ્રીમદ્દ અમૃતચંદ્રસૂરિ વિરચિત પુરુષાર્થસિદ્ધિ-ઉપાય જેનું બીજું નામ જિનપ્રવચનરહસ્ય કોષ છે તેમાં સમ્યજ્ઞાન વર્ણન નામનો બીજો અધિકાર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યક્રચારિત્ર વ્યાખ્યાન
સમ્યજ્ઞાન અંગીકાર કર્યા પછી ધર્માત્મા પુરુષોએ શું કરવું તે કહીએ છીએ:
विगलितदर्शनमोहै: समञ्जसज्ञानविदिततत्त्वाथैः । नित्यमपि निःप्रकम्पै: सम्यक्चारित्रमालम्ब्यम्।।३७।।
અન્વયાર્થ:- [વિરાજિતદ્દર્શનમોહૈ:] જેમણે દર્શનમોહનો નાશ કર્યો છે, [ સમસજ્ઞાનવિવિતતત્ત્વાર્થે] સમ્યજ્ઞાન વડે જેમણે તત્ત્વાર્થ જાણ્યા છે, [ નિત્યપિ નિ:
પ્રસ્વે:] જે સદાકાળ અકંપ અર્થાત્ દઢચિત્તવાળા છે એવા પુરુષો દ્વારા [ સચવારિત્ર] સમ્મચારિત્ર [ માનચેમ્] અવલંબન કરવા યોગ્ય છે.
ટીકાઃ- “સચવારિત્ર '- સમ્યક્રચારિત્ર અંગીકાર કરવું. કેવા જીવોએ સમ્યકારિત્ર અંગીકાર કરવું? “વિનિતનમોë.'- જેમના દર્શનમોહનો નાશ થયો છે અને દર્શનમોહના નાશથી જે તત્ત્વશ્રદ્ધાની થયા છે. વળી કેવા છે? “સમસસંજ્ઞાનવિતિતત્ત્વાર્થે– જેમણે સમ્યજ્ઞાનથી તત્ત્વાર્થ જાણ્યા છે. વળી કેવા છે? “નિત્યપિ નિ:પ્રસ્વે: '– ધારણ કરેલા આચરણમાં નિરન્તર નિષ્કપ છે. ગ્રહણ કરેલા આચરણને કોઈપણ રીતે છોડતા નથી. એવા જીવોએ સમ્મચારિત્ર અંગીકાર કરવું.
ભાવાર્થ:- પહેલાં સમ્યદષ્ટિ થઈને સમ્યજ્ઞાની થાય અને પછી નિશ્ચલવૃત્તિ ધારણ કરીને સમ્યક્રચારિત્ર અંગીકાર કરવાનું કારણ કહે છે. ૩૭.
न हि सम्यग्व्यपदेशं चरित्रमज्ञानपूर्वकं लभते। ज्ञानानन्तरमुक्तं चारित्राराधनं तस्मात्।।३८।।
અવયાર્થઃ- [જ્ઞાનપૂર્વવ વરિત્ર] અજ્ઞાન સહિતનું ચારિત્ર [ સચવ્યપવેશ ] સમ્યક નામ [ ન હિ નમતે] પામતું નથી. [ તરત] માટે [ જ્ઞાનાન્તરં] સમ્યજ્ઞાન પછી [ વારિત્રારા ] ચારિત્રનું આરાધન [ 8 ] કહ્યું છે.
ટીકાઃ- “જ્ઞાનપૂર્વવરું વારિત્ર સચવ્યાવેશ ન હિ નમતે' જેની પૂર્વે અજ્ઞાન ભાવ છે તેનું ચારિત્ર સમ્યક નામ પામતું નથી. પહેલાં જો સમ્યજ્ઞાન ન હોય અને પાપક્રિયાનો ત્યાગ કરી ચારિત્રભાર ધારણ કરે તો તે ચારિત્ર સમ્યક નામ પામતું નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૪૫
જેમ જાણ્યા વિના ઔષધિનું સેવન કરે તો મરણ જ થાય, તેમ જ્ઞાન વિના ચારિત્રનું સેવન સંસાર વધારે છે. જીવ વિનાના મૃત શરીરમાં ઈન્દ્રિયના આકાર શા કામના? તેમ જ્ઞાન વિના શરીરનો વેશ કે ક્રિયાકાંડના સાધનથી શુદ્ધોપયોગની પ્રાપ્તિ થતી નથી. ‘તસ્માત્ જ્ઞાનાન્તર વારિત્રીરાધનં ૩જીમ્'- માટે સમ્યજ્ઞાન મેળવ્યા પછી ચારિત્રનું આરાધન કહ્યું છે. ૩૮.
ચારિત્રનું લક્ષણ
चारित्रं भवति यतः समस्तसावद्ययोगपरिहरणात्। सकलकषायविमुक्तं विशदमुदासीनमात्मरुपं तत्।। ३९ ।।
અન્વયાર્થઃ- [વત: ] કારણ કે [ તત્] તે [ ચારિત્ર] ચારિત્ર [ સમસ્તસાવાયો પરિહરણI ] સમસ્ત પાપયુક્ત મન, વચન, કાયાના યોગના ત્યાગથી,
સંજોષાયવિમુ$] સંપૂર્ણ કષાય રહિત, [ વિશā] નિર્મળ, [હવાસીન] પરપદાર્થોથી વિરક્તતારૂપ અને [ માત્મi ] આત્મસ્વરૂપ [ ભવતિ ] હોય છે.
ટીકાઃ- “યત: સમસ્ત સાવયો પરિહર વારિત્રે મવતિ'– સમસ્ત પાપસહિત મન, વચન, કાયાના યોગનો ત્યાગ કરવાથી ચારિત્ર થાય છે. મુનિ પહેલાં સામાયિક ચારિત્ર અંગીકાર કરે છે ત્યારે એવી પ્રતિજ્ઞા કરે છે. ‘મÉ સર્વસાવદ્યયો વિરતોગસ્મિ'- હું સર્વપાપસહિતના યોગનો ત્યાગી છું. કેવું છે. ચારિત્ર? ‘સેવનઋષાયવિમુp'– સમસ્ત કષાયોથી રહિત છે. સમસ્ત કષાયનો અભાવ થતાં યથાખ્યાત ચારિત્ર થાય છે. વળી કેવું છે? ‘વિશ'– નિર્મળ છે. આત્મસરોવર કપાયરૂપી કાદવથી મેલું હતું કપાય જતાં સહેજે નિર્મળતા થઈ. વળી કેવું છે? ‘હવાસીનમ્'- પદ્રવ્યથી વિરક્ત સ્વરૂપ છે. ‘તત્ માત્મવું વર્તતે- તે ચારિત્ર આત્માનું સ્વરૂપ છે. કષાયરહિત જે આત્માનું સ્વરૂપ પ્રગટ થયું તે જ સદાકાળ રહેશે, તે અપેક્ષાએ આત્માનું સ્વરૂપ છે, નવીન આવરણ કદીપણ નથી. સામાયિક ચારિત્રમાં સકળચારિત્ર થયું પણ સંજ્વલન કષાયના સદ્દભાવથી મલિનતા ન ગઈ. તેથી જ્યારે સકળ કષાયરહિત થયા ત્યારે યથાખ્યાત નામ પામ્યું, જેવું ચારિત્રનું સ્વરૂપ હતું તેવું પ્રગટ થયું.
પ્રશ્ન- શુભોપયોગરૂપ ભાવ છે તે ચારિત્ર છે કે નહિ?
ઉત્તર:- શુભપયોગરૂપ વિશુદ્ધ પરિણામોથી હોય છે. વિશુદ્ધતા નામ મંદ કષાયનું છે. તેથી કષાયની હીનતાથી કથંચિત્ ચારિત્ર નામ પામે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રશ્ન:- દેવ-ગુરુ-શાસ્ત્ર, શીલ, તપ, સંયમાદિમાં અત્યંત રાગરૂપ પ્રવર્તે તેને મંદ કષાય કેવી રીતે કહેવાય ?
ઉત્તર:- વિષય-કષાયાદિના રાગની અપેક્ષાએ તે મંદ કષાય જ છે. કારણ કે એના રાગમાં ક્રોધ, માન, માયા તો છે જ નહિ. એને પ્રીતિભાવની અપેક્ષાએ લોભ છે. તેમાં પણ કાંઈ સાંસારિક પ્રયોજન નથી, તેથી લોભ-કષાયની પણ મંદતા છે. ત્યાં પણ જ્ઞાની જીવ રાગભાવના પ્રેર્યા, અશુભ રાગ છોડી શુભ રાગમાં પ્રવર્તે છે, શુભ રાગને ઉપાદેયરૂપ તો શ્રદ્ધતા નથી પણ તેને પોતાના શુદ્ધોપયોગરૂપ ચારિત્રમાં મલિનતાનું કારણ જ જાણે છે. અશુભોપયોગમાં તો કષાયની તીવ્રતા થઈ છે તેથી તે કોઈ પણ પ્રકારે ચારિત્ર નામ પામતુ નથી. ૩૯.
ચારિત્રના ભેદ
हिंसातोऽनृतवचनात्स्तेयादब्रह्मतः परिग्रहतः । कात्स्न्यैकदेशविरतेश्चारित्रं जायते द्विविधम् ।। ४० ।।
અન્વયાર્થ:- [હિંસાત] હિંસાથી, [અમૃતવચનાત્] અસત્ય ભાષણથી, [ સ્તેયાત્ ] ચોરીથી, [ અબ્રહ્મત: ] કુશીલથી અને [પરિગ્રહત: ] પરિગ્રહથી [હાત્મ્યદેશવિરતે] સર્વદેશ અને એદેશ ત્યાગથી તે [ ચારિત્ર] ચારિત્ર [દ્વિવિધક્] બે પ્રકારનું [ નાયતે ] હોય છે.
ટીકા:- ‘ ચારિત્ર દ્વિવિષં નાયતે’– ચારિત્ર બે પ્રકારે ઊપજે છે. કેવી રીતે ? ‘હિંસાત:, અમૃતવચનાત્, સ્તેયાત્, અબ્રહ્મત:, પરિગ્રત:, વ્યાપૈંવેશવિરતે:- હિંસા, જૂઠું, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના સર્વદેશ અને એદેશ ત્યાગથી. ચારિત્રના બે ભેદ છે.
ભાવાર્થ:- હિંસાદિકનું વર્ણન આગળ કરીશું. તેના સર્વથા ત્યાગને સકળચારિત્ર કહીએ અને એકદેશ ત્યાગને દેશચારિત્ર કહીએ. ૪૦.
આગળ આ બન્ને પ્રકારના ચારિત્રના સ્વામી બતાવે છેઃ
निरतः कार्त्स्यनिवृत्तौ भवति यतिः समयसारभूतोऽयम् । या त्वेकदेशविरतिर्निरतस्तस्यामुपासको भवति ।। ४१ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૪૭
અવયાર્થઃ- [ વાનિવૃત્ત ] સર્વથા-સર્વદશ ત્યાગમાં [ નિરત:] લીન [ પતિઃ] આ મુનિ [સમયસારમૂત:] શુદ્ધોપયોગરૂપ સ્વરૂપમાં આચરણ કરનાર [ મવતિ] હોય છે. [યાં તુ વેશવિરતિઃ] અને જે એકદેશવિરતિ છે [ તસ્યાં નિરત:] તેમાં લાગેલો [ ઉપાસવ: ] ઉપાસક અર્થાત્ શ્રાવક [ ભવતિ] હોય છે.
ટીકાઃ- “વાર્ધનિવૃત્તી નિરત: માં યતિ: ભવતિ''- (અંતરંગમાં તો ત્રણ કષાયરહિત શુદ્ધિનું બળ છે જેને તથા) પાંચ પાપના સર્વથા-સર્વદશ ત્યાગમાં જે જીવ લાગેલો છે તે મુનિ છે. ‘‘મયે સમયસારમૂત:''–આ મુનિ શુદ્ધોપયોગરૂપ શુદ્ધાત્માસ્વરૂપ જ છે. મુનિ છે તે શુદ્ધોપયોગસ્વરૂપ જ છે. જે શુભોપયોગરૂપ ભાવ છે તે પણ આ મુનિની પદવીમાં કાલિમા સમાન છે. ‘‘તુ વેશવિરતિ: તસ્યાં નિરત: કપાસ 5: મવતિ''- જે પાંચ પાપના કદાચિત્ એકદેશ ત્યાગમાં લાગેલો જીવ છે તે શ્રાવક છે.
ભાવાર્થ- સકળચારિત્રના સ્વામી તો મુનિ છે અને દેશચારિત્રના સ્વામી શ્રાવક
છે.૪૧.
આગળ કહે છે કે આ પાંચ પાપ એક હિંસારૂપ જ છે –
आत्मपरिणामहिंसनहेतुत्वात्सर्वमेव हिंसैतत्। अनृतवचनादिकेवलमुदाहृतं शिष्यबोधाय।। ४२।।
અન્વયાર્થ- [ માત્મપરિમિટિંસનદેતુત્વાર્] આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી [ તત્સર્વ ] આ બધું [ હિંવ] હિંસા જ છે. [ નૃતવના]િ અનૃત વચનાદિના ભેદ [ વવત્ત ] કેવળ [ શિષ્યવધાય] શિષ્યોને સમજાવવા માટે [ ૩ીતમ ] ઉદાહરણરૂપ કહ્યા છે.
ટીકાઃ- “સર્વ તત્ હિંસા વ’– સમસ્ત આ પાંચ પાપ કહ્યા છે તે હિંસા જ છે. શા માટે ? “ગાત્મપરિણામહિંસનદેતુત્વીત'– આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણમનના ઘાતના કારણ છે. તેથી સર્વ હિંસા જ છે.
પ્રશ્ન- જો હિંસા જ હોય તો બીજા ભેદ શા માટે કહ્યા?
ઉત્તર:- “મનૃતવચનાઃિ વવત્ત શિષ્યવધાય હાદત'– અમૃત વચન વગેરે જે ભેદ તે માત્ર શિષ્યને સમજાવવાના નિમિત્તે ઉદાહરણરૂપ કહ્યા છે. શિષ્ય હિંસાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
વિશેષને ન જાણે તો હિંસાનાં ઉદાહરણ અમૃત વચનાદિ કહ્યાં છે. હિંસાનો એક ભેદ અનૃત વચન છે, એક ચોરી છે– એમ ઉદાહરણરૂપે જાણવું. ૪૨.
આગળ હિંસાનું સ્વરૂપ કહે છે
यत्खलुकषाययोगात्प्राणानां व्यभावरुपाणाम्। व्यपरोपणस्य करणं सुनिश्चिता भवति सा हिंसा।। ४३।।
અન્વયાર્થ- [ કાયયોIT ] કપાયરૂપે પરિણમેલા મન, વચન, કાયાના યોગથી [ યા] જે [દ્રવ્યમવરુપાક્] દ્રવ્ય અને ભાવરૂપ બે પ્રકારના [પ્રાણાનાં] પ્રાણોનું [ વ્યારોપણસ્થ રળ] વ્યપરોપણ કરવું-ઘાત કરવો [ સા ] તે [વ7] નિશ્ચયથી [ સુનિશ્ચિત ] સારી રીતે નક્કી કરેલી [ હિંસા ] હિંસા [ મવતિ] છે.
ટીકા:- “bષીયયો ત્ યન્ત દ્રવ્યમવરુપા પ્રાણીનાં વ્યપરોપળચરસી. સુનિશ્વિત હિંસા ભવતિ'– નિશ્ચયથી કપાયરૂપ પરિણમેલા મન, વચન, કાયાના યોગના હેતુથી દ્રવ્યભાવરૂપ બે પ્રકારના પ્રાણોને પીડવા, ઘાતવા તે ખરેખર હિંસા છે.
ભાવાર્થ- પોતાના મનમાં, વચનમાં કે શરીરમાં ક્રોધ કષાય પ્રગટ થયો. તેનાથી પ્રથમ તો પોતાના શુદ્ધોપયોગરૂપ ભાવપ્રાણનો ઘાત થયો. આ હિંસા તો પોતાના ભાવપ્રાણના વ્યપરોપણથી થઈ, તે તો પહેલાં જ થઈ. બીજા હિંસા તો થાય કે ન પણ થાય. પાછળથી કદાચિત્ તીવ્ર કષાયરૂપ થાય અને પોતાના દીર્ઘશ્વાસાદિથી અથવા હાથ-પગવડે પોતાના અંગને પીડા ઉપજાવી અથવા આપઘાત કરી મરી ગયો તે પોતાના દ્રવ્યપ્રાણના ઘાતરૂપ હિંસા થઈ. વળી જે કષાયથી અન્ય જીવને કુવચન કહ્યા, મર્મભેદી હાસ્ય કર્યું અથવા જે રીતે તેનું અંતરંગ પીડિત થઈ કષાયરૂપ પરિણમે તેવું કાર્ય કર્યું, ત્યાં પરના ભાવપ્રાણના વ્યપરોપણથી હિંસા થાય છે. જ્યાં કષાયના વિશે પ્રમાદી થયો, બીજા જીવના શરીરને પીડા કરી અથવા પ્રાણનાશ કર્યા ત્યાં પરના દ્રવ્યપ્રાણના ઘાતથી હિંસા થઈ. આ રીતે હિંસાનું સ્વરૂપ કહ્યું. ૪૩.
આગળ હિંસા અને અહિંસાનું નિશ્ચય લક્ષણવર્ણન કરે છે –
अप्रादुर्भावः खलु रागादीनां भवत्यहिंसेति। तेषामेवोत्पत्तिर्हिसेति जिनागमस्य संक्षेपः।। ४४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૪૯
અન્વયાર્થ:- [ વસ્તુ] નિશ્ચયથી [ રવિનાં] રાગાદિ ભાવોનું [પ્રાદુર્ભાવ:] પ્રગટ ન થવું [ તિ] એ [અહિંસા] અહિંસા [મવતિ] છે અને [તેષામેવ ] તે રાગાદિ ભાવોનું [ ઉત્પત્તિ: ] ઉત્પન્ન થવું તે [ હિંસા] હિંસા [ભવતિ] છે. [ તિ] એવો [નિનામસ્ત્ય] જૈન સિદ્ધાન્તનો [ સંક્ષેપ: ] સાર છે.
ટીકા:- ‘વનુ રાવિનાં અન્નાવુર્ભાવ: કૃતિ અહિંસા મવતિ' ભાવોની ઉત્પત્તિ ન થવી એટલા માત્રથી અહિંસા થાય છે.
= નિશ્ચયથી રાગાદિ
ભાવાર્થ:- પોતાના શુદ્ધોપયોગરૂપ પ્રાણોનો ઘાત રાગાદિ ભાવોથી થાય છે. માટે રાગાદિ ભાવોના અભાવ તે જ અહિંસા. આદિ શબ્દથી દ્વેષ, મોહ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય શોક, જીગુપ્સા, પ્રમાદાદિ સમસ્ત વિભાવભાવ જાણવા. એનાં લક્ષણ કહીએ છીએ. પોતાને કાંઈક ઈષ્ટ જાણી પ્રીતિરૂપ પરિણામ તેને રાગ કહીએ, પોતાને અનિષ્ટ જાણી અપ્રીતિરૂપ પરિણામ તેને દ્વેષ કહીએ. ૫૨દ્રવ્યમાં મમત્વરૂપ પરિણામ તેને મોહ કહીએ, મૈથુનરૂપ પરિણામને કામ કહીએ, આણે અયોગ્ય કર્યું એમ જાણી ૫૨ને દુઃખદાયક પરિણામ તેને ક્રોધ કહીએ, બીજા કરતાં પોતાને મોટો માનવો તેને માન કહીએ, મન વચન કાયામાં એકતાનો અભાવ તેને માયા કહીએ, પરદ્રવ્ય સાથે સંબંધ કરવાની ઈચ્છારૂપ પરિણામને લોભ કહીએ, ભલી અથવા બૂરી ચેષ્ટા જોઈને વિકસિતરૂપ પરિણામ તે હાસ્ય કહીએ, પોતાને દુઃખદાયક જાણી ડરૂપ પરિણામ તેને ભય કહીએ, પોતાને ઈષ્ટનો અભાવ થતાં આર્તરૂપ પરિણામ તેને શોક કહીએ, ગ્લાનિરૂપ પરિણામને જાગુપ્સા કહીએ, કલ્યાણકારી કાર્યમાં અનાદરને પ્રમાદ કહીએ.
ઈત્યાદિ સમસ્ત વિભાવભાવ હિંસાના પર્યાય છે. તે ન થાય એ જ અહિંસા.
‘તેષામેવ પુત્પત્તિ: હિંસા’– તે રાગાદિભાવોનું ઊપજવું તે જ હિંસા. ‘કૃત્તિ નિનામત્સ્ય સંક્ષેપ: '— એવું જૈન સિદ્ધાન્તનું રહસ્ય છે.
ભાવાર્થ:- જૈન સિદ્ધાન્તનો વિસ્તાર તો ઘણો ઘણો છે, પણ સર્વનું રહસ્ય સંક્ષેપમાં આટલું જ છે કે ધર્મનું લક્ષણ અહિંસા. રાગાદિ ભાવોનો અભાવ થવો તે અહિંસા. તેથી જેમ બને તેમ, જેટલો બને તેટલો રાગાદિ ભાવોનો નાશ કરવો. તે જ અન્ય ગ્રન્થોમાં કહ્યું છેरागादीणामणुप्पा अहिंसा गत्तति देसि दंसमए ते सिंचे दुप्पत्ती हिंसेति जिणेहि णिदिवं ।।
પ્રશ્ન:- હિંસાનું લક્ષણ ૫૨ જીવના પ્રાણોને પીડવા એમ કેમ ન કહ્યું ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
પાર્થસિદ્ધિઉપાય
ઉત્તર:- આ લક્ષણમાં અતિવ્યામિ અને અધ્યામિ બન્ને દોષ લાગે છે. ૪૪.
ત્યાં પ્રથમ જ અતિવ્યાતિ દોષ બતાવે છે -
युक्ताचरणस्य सतो रागाद्यावेशमन्तरेणापि। न हि भवति जात हिंसा प्राणव्यपरोपणादेव।। ४५।।
અન્વયાર્થ- [ ગ]િ અને [ યુpવરચિ] યોગ્ય આચરણવાળા [ સત:] સંત પુરુષના [+ાવેશમન્તરેળ] રાગાદિ ભાવો વિના [પ્રાણ વ્યપરોપના કેવળ પ્રાણ પીડનથી [ હિંસા ] હિંસા [નાતુ વ] કદી પણ [ન દિ] નથી [ ભવતિ] થતી.
ટીકા - પિ યુpવેરચ સત: ૨ITધાવેશમન્તરેT VIMવ્યપરોપUIÇ નીતુ હિંસા ના દિ મવતિ'– નિશ્ચયથી યોગ્ય પ્રયત્નપૂર્વક છે આચરણ જેમનું એવા જે સંત પુરુષ તેને રાગાદિ ભાવોના પ્રવેશ વિના. કેવળ પરજીવના પ્રાણ પીડવાથી જ કદી હિંસા થતી નથી.
ભાવાર્થ:- મહાપુરુષ ધ્યાનમાં લીન છે અથવા ગમનાદિમાં સાવધાનતાથી યત્નપૂર્વક પ્રવર્તે છે અને કદાચ એના શરીરના સંબંધથી કોઈ જીવના પ્રાણ પીડાયા તોપણ એને હિંસાનો દોષ નથી. કેમકે એના પરિણામમાં કષાય હતો નહિ. તેથી પરજીવના પ્રાણને પીડા થાય તોપણ હિંસા નામ પામે નહિ. માટે અતિવ્યાતિ દોષ લાગે છે.
આગળ આવ્યાતિ દોષ બતાવે છે:
व्युत्थानावस्थायां रागादीनां वशप्रवृत्तायाम्। म्रियतां जीवो मा वा धावत्यग्रे ध्रुवं हिंसा।।४६ ।।
અન્વયાર્થઃ- [ રવીનાં] રાગાદિભાવોના [ વશપ્રવૃત્તાયામ] વશે પ્રવર્તેલી [વ્યુત્થાનાવરથયાં] અયત્નાચારરૂપ પ્રમાદ અવસ્થામાં [ નીવ:] જીવ [ પ્રિયતા] મરો [વા] અથવા [મા ‘પ્રિયતા '] ન મરો, [ હિંસા ] હિંસા તો [ધ્રુવ ] નિશ્ચયથી [ ] આગળ જ [ થાવતિ] દોડે છે.
ટીકા:- “RITલીનાં વશ પ્રવૃત્તાય વ્યુત્થાનાવસ્થામાં નીવ: ખ્રિયતાં વા મા બ્રિયતાં હિંસા ધ્રુવં થાવતિ'– રાગાદિ પ્રમાદભાવના વશે થતી ઊઠવાબેસવા આદિરૂપ ક્રિયામાં જીવ મરે કે ન મરે, હિંસા તો નિશ્ચયથી આગળ દોડે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૫૧
ભાવાર્થ:- જે પ્રમાદી જીવ કષાયને વશ થઈને ગમનાદિ ક્રિયામાં યત્નરૂપ પ્રવર્તતો નથી અથવા બેસતાં-ઊઠતાં ક્રોધાદિ ભાવોમાં પરિણમે છે તો ત્યાં જીવ કદાચ મરે કે ન મરે પણ એને તો કષાયભાવ વડે અવશ્ય હિંસાનો દોષ લાગે છે. એટલે ૫૨જીવના પ્રાણની પીડા ન થવા છતાં પણ પ્રમાદના સદ્દભાવથી હિંસા નામ પામે છે. તે માટે જ તે લક્ષણમાં અવ્યાપ્તિ દોષ લાગે છે. ૪૬.
પ્રશ્ન:- હિંસાનો અર્થ તો ઘાત કરવો તે છે, પ૨જીવના પ્રાણનો ઘાત કર્યા વિના હિંસા નામ કેવી રીતે પામે ? તેનો ઉત્તર આગળ કહે છે:
यस्मात्सकषायः सन् हन्त्यात्मा प्रथममात्मनात्मानम्। पश्चाज्जायेत न वा हिंसा प्राण्यन्तराणां तु ।। ४७ ।।
અન્વયાર્થ:- [ યસ્માત્] કારણ કે [આત્મા] જીવ [સષાય: સન્] કષાયભાવો સહિત હોવાથી [પ્રથમં ] પહેલાં [ ઞાત્મના] પોતા વડે જ [ આત્માનં] પોતાને [ ઇન્તિ] હણે છે [તુ] અને [ પશ્વાત્] પછીથી ભલે [પ્રાયન્તરાળાં] બીજા જીવોથી [ હિંસા ] હિંસા [ નાયેત ] થાય [ વા ] કે [૬] ન થાય.
અર્થ:- ‘યસ્માત્ સર્વાંષાય: સન્ આત્મા પ્રથમ આત્મના આત્માનું હન્તિ તુ પશ્વાત્ પ્રાયન્તરાળાં હિંસા નાયેત વા ન નાયત ’– કારણ કે કષાયભાવો સહિત થયેલો આત્મા પહેલાં પોતાથી જ પોતાને હણે છે, પછી અન્ય પ્રાણી-જીવોનો ઘાત થાવ કે ન થાવ.
ભાવાર્થ:- હિંસા નામ તો ઘાતનું જ છે, પણ ઘાત બે પ્રકારના છે. એક આત્મઘાત, બીજો પરઘાત. જ્યારે આ આત્મા કષાયભાવે પરિણમ્યો અને પોતાનું બૂરું કર્યું ત્યારે આત્મઘાત તો પહેલાં જ થયો. ત્યારે પછી બીજા જીવનું આયુષ્ય પૂરું થયું હોય અથવા પાપનો ઉદય હોય તો તેનો પણ ઘાત થાય. તું તેનો ઘાત કરી શકતો નથી કારણ કે તેનો ઘાત તો તેના કર્મને આધીન છે. આને તો આના ભાવનો દોષ છે. આ રીતે પ્રમાદસહિત યોગમાં આત્મઘાતની અપેક્ષાએ તો હિંસા નામ પામ્યો છે. ૪૭.
હવે પરઘાતની અપેક્ષાએ પણ હિંસાનો સદ્દભાવ બતાવે છેઃ
हिंसायाअविरमणं हिंसा परिणमनपि भवति हिंसा । तस्मात्प्रमत्तयोगे
प्राणव्यपरोपणं
नित्यम् ।।४८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [ હિંસીયા] હિંસાથી [ વિરમi ] વિરક્ત ન થવું [ હિંસા] તેનાથી હિંસા અને [ હિંસાપરિણમi] હિંસારૂપ પરિણમવું તેનાથી [બપિ ] પણ [ હિંસા ] હિંસા [ભવતિ] થાય છે. [તરમાત્] તેથી [પ્રમત્તયોને] પ્રમાદના યોગમાં [ નિત્ય] નિરંતર [ કાળવ્યપરોપ[ ] પ્રાણઘાતનો સદ્ભાવ છે.
ટીકા- ‘હિંસાયા વિરમાં હિંસા પરિણમનું મવતિ હિંસ'- હિંસાના ત્યાગભાવનો અભાવ તે હિંસા છે અને હિંસારૂપ પરિણમવાથી પણ હિંસા થાય છે.
ભાવાર્થ- પરજીવના ઘાતરૂપ જે હિંસા છે તે બે પ્રકારની છે. એક અવિરમણરૂપ અને એક પરિણમનરૂપ.
૧. અવિરમણરૂપ હિંસા:- જે વખતે જીવ પરજીવના ઘાતમાં તો પ્રવર્તતો નથી, બીજા જ કોઈ કામમાં પ્રવર્તે છે પણ હિંસાનો ત્યાગ કર્યો નથી. તેનું ઉદાહરણ – જેમ કોઈને હરિતકાયનો ત્યાગ નથી અને તે કોઈ વખતે હરિતકાયનું ભક્ષણ પણ કરતો નથી, તેમ જેને હિંસાનો ત્યાગ તો નથી અને તે કોઈ વખતે હિંસામાં પ્રવર્તતો પણ નથી પરંતુ અંતરંગમાં હિંસા કરવાના અસ્તિત્વભાવનો નાશ કર્યો નથી તેને અવિરમણરૂપ હિંસા કહીએ છીએ.
૨. પરિણમનરૂપ હિંસા:- વળી જે વખતે જીવ પરજીવના ઘાતમાં મનથી, વચનથી કે કાયથી પ્રવર્તે તેને પરિણમનરૂપ હિંસા કહીએ. આ બે ભેદ હિંસાના કહ્યા. તે બન્ને ભેદમાં પ્રમાદ સહિત યોગનું અસ્તિત્વ છે. ‘તમ્માસ્ત્રમત્તયોને નિત્ય કાવ્યપરોપણમ્'- તેથી પ્રમાદ સહિતના યોગમાં હંમેશા પરજીવની અપેક્ષાએ પણ પ્રાણઘાતનો સદ્દભાવ આવ્યો. એનો અભાવ તો ત્યારે જ થાય જ્યારે આ જીવ પરહિંસાનો ત્યાગ કરી પ્રમાદરૂપ ન પરિણમે ત્યાં સુધી હિંસાનો તો અભાવ કોઈપણ પ્રકારે થઈ શકે નહિ. ૪૮.
પ્રશ્ન- જો પ્રમાદરૂપ પોતાના પરિણામોથી હિંસા ઊપજે છે તો બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ શા માટે કરાવવામાં આવે છે? તેનો ઉત્તર આગળ કહે છે:
सूक्ष्मापि न खलु हिंसा परवस्तुनिबन्धना भवति पुंसः। हिंसायतननिवृत्ति: परिणामविशुद्धये तदपि कार्या।। ४९ ।।
અવયાર્થઃ- [વ7] નિશ્ચયથી [j:] આત્માને [ પરવસ્તુનિવશ્વના] પરવસ્તુનું જેમાં કારણ છે એવી [ સૂક્ષ્મણિંસ ]િ સૂક્ષ્મ હિંસા પણ [ ન ભવતિ]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
થતી નથી. [ તવપિ ] તોપણ [પરિણામવિશુદ્ધયે] પરિણામોની નિર્મળતા [હિંસાયતનનિવૃત્તિ: ] હિંસાના સ્થાનરૂપ પરિગ્રહાદિનો ત્યાગ [ાર્યા] કરવો ઉચિત છે.
[ ૫૩
'
ટીકા:- ‘વજી પુત્ત: પરવસ્તુનિવધના સૂક્ષ્માગપિ હિંસા ન મવતિ' નિશ્ચયથી આત્માને ૫૨વસ્તુના કારણે નીપજતી એવી જરાપણ હિંસા નથી.
માટે
ભાવાર્થ:- પરિણામોની અશુદ્ધતા વિના ૫૨વસ્તુના નિમિત્તે અંશમાત્ર પણ હિંસાનો દોષ લાગતો નથી. નિશ્ચયથી તો એમ જ છે તોપણ પરિણામની શુદ્ધિ માટે ‘હિંસાયતનનિવૃત્તિ: હાર્યા’– હિંસાના સ્થાન જે પરિગ્રહાદિ તેનો ત્યાગ અવશ્ય કરવો.
ભાવાર્થ:- જે પરિણામ થાય છે તે કોઈ વસ્તુનું આલંબન પામીને થાય છે. જો સુભટની માતાને સુભટ પુત્ર વિધમાન હોય તો તો એવા પરિણામ થાય કે ‘હું સુભટને મારું,' પણ જે વંધ્યા છે, જેને પુત્ર જ નથી તો એવા પરિણામ કેવી રીતે થાય કે હું વંધ્યાના પુત્રને હણું? માટે જો બાહ્ય પરિગ્રહાદિનું નિમિત્ત હોય તો તેનું અવલંબન પામીને કષાયરૂપ પરિણામ થાય. જો પરિગ્રહાદિકનો ત્યાગ કર્યો હોય તો નિમિત્ત વિના, અવલંબન વિના કેવી રીતે પરિણામ ઊપજે ? માટે પોતાના પરિણામોની શુદ્ધતા માટે બાહ્ય કારણરૂપ પરિગ્રહાદિક તેનો પણ ત્યાગ કરવો. ૪૯.
આગળ એક પક્ષવાળાનો નિષેધ કરે છે:
निश्चयमबुध्यमानो यो निश्चयतस्तमेव संश्रयते । नाशयति करणचरणं स बहिःकरणालसो बालः ।। ५० ।।
અન્વયાર્થ:- [ય: ] જે જીવ [નિશ્વયં] યથાર્થ નિશ્ચય સ્વરૂપને [અવુષ્યમાન: ] જાણ્યા વિના [તમેવ ] તેને જ [નિશ્ચયત: ] નિશ્ચય શ્રદ્ધાથી [ સંશ્રયતે] અંગીકાર કરે છે. [સ] તે [વાત: ] મૂર્ખ [ વૃત્તિ:બાલસ: ] બાહ્ય ક્રિયામાં આળસુ છે અને [રળવળ] બાહ્યક્રિયારૂપ આચરણનો [ નાશયક્તિ ] નાશ કરે છે.
ટીકા:- ‘ય: નિશ્વયં અનુષ્યમાન: નિશ્વયત: તમેવ સંશ્રયતે સ: વાત: રળવરખં નાશયતિ'– જે જીવ યથાર્થ નિશ્ચયના સ્વરૂપને તો જાણતા નથી, જાણ્યા વિના માત્ર નિશ્ચયના શ્રદ્ધાનથી અંતરંગને જ હિંસા જાણી અંગીકાર કરે છે તે અજ્ઞાની દયાના આચરણનો નાશ કરે
છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
ભાવાર્થ:- જે કોઈ કેવળ નિશ્ચયનો શ્રદ્ધાની થઈને એમ કહે છે કે અમે પરિગ્રહ રાખ્યો અથવા ભ્રષ્ટાચારરૂપ પ્રવર્તીએ તો શું થયું? અમારા પરિણામ સારા
Page #65
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
જોઈએ. એમ કહીને સ્વચ્છેદે પ્રવર્તે છે તે જીવે દયાના આચરણનો નાશ કર્યો. બાહ્યમાં તો નિર્દય થયો જ અને અંતરંગ નિમિત્ત પામી પરિણામ અશુદ્ધ થાય જ થાય; તેથી તે અંતરંગની અપેક્ષાએ પણ નિર્દય થયો. કેવો છે તે જીવ? બાહ્ય દ્રવ્યરૂપ અન્ય જીવની દયામાં આળસુ છે, પ્રમાદી છે અથવા આ સૂત્રનો બીજી રીતે અર્થ કરીએ છીએ. ‘ય: નિશ્વયં નવુધ્યમન: તમેવ નિયત: સંશ્રયતે સ: વનિ: સ્TI મારાં નાશયતિ'– જે જીવ નિશ્ચયનયના સ્વરૂપને નહિ જાણીને વ્યવહારરૂપ જે બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ છે તેને જ નિશ્ચયથી મોક્ષમાર્ગ જાણી અંગીકાર કરે છે તે જીવ શુદ્ધોપયોગરૂપ જે આત્માની દયા તેનો નાશ કરે છે.
ભાવાર્થ- જે જીવ નિશ્ચયનયનું સ્વરૂપ તો જાણે નહિ, કેવળ વ્યવહારમાત્ર બાહ્ય પરિગ્રહાદિનો ત્યાગ કરે, ઉપવાસાદિકને અંગીકાર કરે, એ પ્રમાણે બાહ્ય વસ્તુમાં હેયઉપાદેયબુદ્ધિરૂપે પ્રવર્તે છે, તે જીવ પોતાના સ્વરૂપ અનુભવરૂપ શુદ્ધોપયોગમય અહિંસા ધર્મનો નાશ કરે છે. કેવો છે તે જીવ? ‘વદિ: રVનિસ:'– ઉધમ વડ તેણે અશુભોપયોગનો તો ત્યાગ કર્યો પણ બાહ્ય પરજીવની દયારૂપ ધર્મ તેના જ સાધનમાં આળસુ થઈને બેસી રહ્યો, શુદ્ધોપયોગ ભૂમિકામાં ચઢવાનો ઉધમ કરતો નથી. આ રીતે એકાંતપક્ષવાળાનો નિષેધ કર્યો. આગળ દ્રવ્યહિંસા અને ભાવહિંસાની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પ્રકારના ભંગ બતાવે છે. ૫૦.
તેના આઠ સૂત્ર કહે છે:
अविधायापि हि हिंसां हिंसाफलभाजनं भवत्येकः। कृत्वाप्यपरो हिंसा हिंसाफलभाजनं न स्यात्।। ५१।।
અન્વયાર્થઃ- [ દિ] ખરેખર [ :] એક જીવ [ હિંસાં ] હિંસા [ વિયાય ગરિ] ન કરવા છતાં પણ [હિંસાનમાન] હિંસાના ફળને ભોગવવાને પાત્ર [ મવતિ] બને છે અને [ કપર:] બીજો [ હિંસા કૃત્વા પિ] હિંસા કરીને પણ [ હિંસાપત્તમાનન] હિંસાનું ફળ ભોગવવાને પાત્ર [ન ચાર્] થતો નથી.
ટીકાઃ- “દિ : હિંસાં વિધાય કપિ હિંસામાનનું ભવતિ' નિશ્ચયથી કોઈ એક જીવ હિંસા ન કરવા છતાં પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર બને છે.
ભાવાર્થ - કોઈ જીવે બાહ્ય હિંસા તો કરી નથી પણ પ્રમાદભાવરૂપે પરિણમ્યો છે તેથી તે જીવ ઉદયકાળમાં હિંસાનું ફળ ભોગવે છે. “મપુર: હિંસ કૃત્વ કપિ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૫૫
હિંસાતમાનાં ન ચાત્'– બીજો કોઈ જીવ હિંસા કરવા છતાં પણ હિંસાનું ફળ ભોગવવાને પાત્ર થતો નથી.
ભાવાર્થ:- કોઈ જીવે શરીર સંબંધથી બાહ્ય હિંસા તો ઉપજાવી છે પણ પ્રમાદભાવરૂપે પરિણમ્યો નથી, તેથી તે જીવ હિંસાના ફ્ળનો ભોક્તા થતો નથી. ૫૧.
एकस्याल्पा हिंसा ददाति काले फलमनल्पम् । अन्यस्य महाहिंसा स्वल्पफला भवति परिपाके ।। ५२ ।।
અન્વયાર્થ:- [સ્ય] એક જીવને તો [અપા] થોડી [ હિંસા] હિંસા [ વ્હાને] ઉદયકાળે [અનત્વમ્] ઘણું [તમ્] ફળ [વવાતિ] આપે છે. અને [અન્યસ્ય] બીજા જીવને [ મહાહિંસા] મોટી હિંસા પણ [પરિવાò] ઉદયના સમયે [ સ્વસ્પષ્ટતા] બિલકુલ થોડું ફળ આપનારી [મતિ] થાય છે.
ટીકા:‘સ્ય અલ્પા હિંસા ાતે અનત્યં હતં ત્તિ'- કોઈ એક જીવને થોડી પણ હિંસા ઉદયકાળે ઘણું ફળ આપે છે.
:
ભાવાર્થ:- કોઈ જીવે બાહ્ય હિંસા તો થોડી જ કરી, પણ પ્રમાદી થઈને કષાયરૂપ ઘણો પરિણમ્યો તેથી ઉદયકાળે હિંસાનું ફળ ઘણું પામે છે. ‘અન્યત્સ્ય મહાર્દિશા પરિવાળે સ્વત્વના ભવત્તિ'–બીજા કોઈ જીવને મોટી હિંસા ઉદયકાળે થોડું જ ફળ આપે છે.
ભાવાર્થ:- કોઈ જીવે કોઈ કારણ પામીને બાહ્ય હિંસા તો ઘણી કરી, પણ તે ક્રિયામાં ઉદાસીન રહ્યો, કષાય થોડો કર્યો તેથી ઉદયકાળે હિંસાનું ફળ પણ થોડું જ પામે છે. ૫૨.
एकस्य सैव तीव्रं दिशति फलं सैव मन्दमन्यस्य।
व्रजति सहकारिणोरपि हिंसा वैचित्र्यमत्र फलकाले ।। ५३ ।।
અન્વયાર્થ:-[ સદારિો: અવિ હિંસા] એક સાથે મળીને કરેલી હિંસા પણ [અત્ર] આ [તાને] ઉદયકાળે [ વૈચિત્ર્યમ્] વિચિત્રતાને [વ્રજ્ઞતિ] પામે છે અને [T] કોઈને [સા વ] તે જ હિંસા [ીવ્ર] તીવ્ર [i] ફળ [વિશતિ] દેખાડે છે અને [અન્યસ્ય ] કોઈને [ સા વ] તે જ [ હિંસા ] હિંસા [ મન્વન્] ઓછું ફળ આપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- ‘સહારનો: અપિ હિંસા અત્ર તાલે વૈવિત્ર્ય વ્રજ્ઞતિ' '– બે પુરુષોએ સાથે મળીને કરેલી હિંસા ફળના સમયે વિચિત્રરૂપ-અનેક પ્રકારતાને પ્રાપ્ત થાય છે. એ જ કહીએ છીએ. ‘સ્ય સૈવ તીવ્ર નં વિશતિ ’ એક પુરુષને તો તે જ હિંસા તીવ્ર ફળ આપે છે. અન્યસ્ય સા વ મન્વં હ્રાં વિશતિ'– બીજા જીવને તે જે હિંસા મંદ ફળ આપે છે.
—
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
ભાવાર્થ:- બે પુરુષોએ બાહ્ય હિંસા સાથે કરી, પણ તે કાર્યમાં જેણે તીવ્ર કષાયથી હિંસા કરી તેને આસક્તપણું બહુ હોવાથી ઉદયકાળે તીવ્રફળ થાય છે; જેને મંદકષાયથી આસક્તપણું બહુ ન થયું તેને ઉદયકાળે મંદફળ થાય છે. ૫૩.
प्रागेव फलति हिंसा क्रियमाणा फलति फलति च कृता अपि । कर्तुमकृतापि फलति हिंसानुभावेन ।। ५४ ।।
आरभ्य
અન્વયાર્થ:- [હિંસા ] કોઈ હિંસા [પ્રાક્વ] પહેલાં જ [ન્નતિ] ફળ આપે છે, કોઈ [યિમાળા] કરતાં કરતાં [ન્નતિ] ફળ આપે છે, કોઈ [ભૃતા પિ] કરી લીધા પછી [તતિ] ફળ આપે છે [વ] અને કોઈ [ર્તુમ્ આરમ્ય] હિંસા કરવાનો આરંભ કરીને [અકૃતા પિ] ન કરવાં છતાં પણ [ન્નતિ] ફળ આપે છે. આ જ કારણે [હિંસા ] હિંસા [ અનુમાવેન ] કષાયભાવ અનુસાર જ [ તિ] ફળ આપે છે.
ટીકા:-‘= હિંસા પ્રાક્ yવ તતિ'- કોઈ હિંસા પહેલાં ફળે છે.
ભાવાર્થ:- કોઈ જીવે હિંસાનો વિચાર કર્યો હતો પણ તે બની શકી તો નહિ પણ તે વિચારથી જે કર્મ બાંધ્યું હતું તેનું ફળ ઉદયમાં આવ્યું. પછી હિંસાનો જે વિચાર કર્યો હતો તે કાર્ય બાહ્યમાં બન્યું. આ રીતે હિંસા પહેલાં જ ફળ આવે છે.
‘યિમાળા તતિ’–વળી કોઈ હિંસા કરતાં જ ફળે છે. ભાવાર્થ:- કોઈએ હિંસાનો વિચાર કર્યો તેનાથી જે કર્મબંધ કર્યો તે જે સમયે ઉદયમાં આવ્યો તે જ વખતે વિચાર પ્રમાણે બાહ્ય હિંસા બની. આ રીતે હિંસા કરતાં જ તેનું ફળ આવે છે.
‘ભૃતા અપિ = તતિ'–વળી કોઈ હિંસા કર્યા પછી ફળ આપે છે ભાવાર્થ:- કોઈએ હિંસાનો વિચાર કર્યો, વિચાર પ્રમાણે બાહ્ય હિંસા પણ કરી. ત્યાર પછી તે હિંસાનું ફળ ઉદયમાં આવ્યું. આ રીતે કર્યા પછી હિંસા ફળે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૫૭
‘હિંસા વર્તન પારખ્ય કપિ તિ'– કોઈએ હિંસા કરવાની શરૂઆત કરી પણ હિંસા પછી ન કરી તે પણ ફળે છે. ભાવાર્થ:- કોઈએ હિંસાનો વિચાર કરી હિંસા કરવામાં લાગ્યો. પછી કારણ પામીને હિંસા ન કરી. એવી હિંસા પણ ફળ આપે છે. આ રીતે ફળ થવાનું કારણ કહ્યું છે.
અનુમાન'– કષાયભાવ અનુસાર ફળ થાય છે. આ જ પદ આગલા સૂત્રોમાં પણ દેહલી દીપક ન્યાય” ની જેમ બધે જાણી લેવું. ૫૪.
માટે જ વચ્ચે કહ્યું છે:
एक: करोति हिंसां भवन्ति फलभागिनो बहवः। बहवो विदधति हिंसां हिंसाफलभुग भवत्येकः।। ५५ ।।
અન્વયાર્થ- [ :] એક પુરુષ [ હિંસાં ] હિંસા [ રોતિ] કરે છે. પરંતુ [ માનિ:] ફળ ભોગવનારા [ વહવ:] ઘણા [ભવન્તિ ] થાય છે. એ જ રીતે [ હિંસાં ] હિંસા [ વદવ:] ઘણા માણસો [ વિઘતિ ] કરે છે પણ [ હિંસાતમુ] હિંસાનું ફળ ભોગવનાર [:] એક પુરુષ [ભવતિ] થાય છે.
ટીકાઃ- ‘હિંસાં : રોતિ સમાગિન: વઢવ: ભવન્તિ'– ક્યારેક હિંસા તો એક માણસ કરે છે અને ફળ અનેક માણસો ભોગવે છે. તેનું ઉદાહરણ - ચોરને (પ્રાણઘાતકરૂપ શિક્ષામાં) એક ચંડાળ જ મારે છે પણ દેખનારા બધા રૌદ્ર પરિણામ કરી પાપના ભોક્તા થાય છે. “હિંસ વદવ: વિદ્રથતિ : હિંસાનમુઠ્ઠ મવતિ'– કયાંક હિંસા તો ઘણા પુરુષો કરે પણ રાજા સ્વામિત્વબુદ્ધિ કરીને પ્રેરક થાય છે તેથી તે બધી હિંસાના ફળનો ભોક્તા થાય છે. ૫૫.
कस्यापि दिशति हिंसा हिंसाफलमेकमेव फलकाले। अन्यस्य सैव हिंसा दिशत्यहिंसाफलं विपुलम्।।५६ ।।
हिंसाफलमपरस्य तु ददात्यहिंसा तु परिणामे। इतरस्य पुनहिँसा दिशत्यहिंसाफलं नान्यत्।। ५७।।
અન્વયાર્થઃ- [વસ્થાપિ] કોઈ પુરુષને તો [ હિંસા ] હિંસા [પ્રવાજો] ઉદયકાળમાં [મેડ] એક જ [હિંસા નં] હિંસાનું ફળ [ શિતિ] આપે છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ સનસ્ય] બીજા કોઈ પુરુષને [ સૈવ ] તે જ [ હિંસા ] હિંસા [ વિપુi ] ઘણી [ હિંસાનં] અહિંસાનું ફળ [ ફિશરિ] આપે છે.
[તુ પર] અને બીજા કોઈને [ હિંસા ] અહિંસા [ પરિણામે] ઉદયકાળમાં [ હિંસાનં] હિંસાનું ફળ [૨વાતિ] આપે છે, [તુ પુનઃ] તથા [ રૂતર] બીજા કોઈને [ હિંસા ] હિંસા [ હિંસા નં] અહિંસાનું ફળ [ વિશક્તિ] આપે છે, [ અન્ય ન] બીજું નહિ.
ટીકાઃ- ‘તુ પરચ હિંસા પરિણામે હિંસાને વાતિ'– બીજા કોઈ જીવને અહિંસા છે તે ઉદયના પરિણામમાં હિંસાનું ફળ આપે છે.
ભાવાર્થ- કોઈને અંતરંગમાં તો કોઈ જીવનું અહિત કરવાના પરિણામ છે, પણ બાહ્યમાં તેનો વિશ્વાસ ઉત્પન્ન કરાવવા માટે ભલું કરે છે અથવા બૂરું કરે તો પણ તેના પુણ્યના ઉદયથી આના નિમિત્તે તેનું ભલું થઈ જાય છે. ત્યાં બહારમાં તો તેની દયા કરી પણ અંતરંગમાં પરિણામવડે તો હિંસા છે માટે હિંસાનું ફળ આપે છે, બીજાં ફળ આપતી નથી.
ભાવાર્થ- કોઈના અંતરંગમાં દયાના ભાવથી તે યત્ન કરીને પ્રવર્તે છે છતાં તેને તત્કાલ પીડા થાય છે. અથવા યત્ન કરવા છતાં એના જ નિમિત્તે તેના પ્રાણઘાત થયા. ત્યાં બહારમાં તો તેની હિંસા જ થઈ, પણ અંતરંગ પરિણામવડ અહિંસાનું ફળ પામે છે. પ૬-૫૭.
इतिविविधभङ्गगहने सुदुस्तरे मार्गमूढदृष्टीनाम्। गुरवो भवन्ति शरणं प्रबुद्धनयचक्रसञ्चाराः।। ५८ ।।
અવયાર્થઃ- [ તિ] એ રીતે [ સુહુસ્તરે] અત્યંત મુશ્કેલીથી પાર કરી શકાય તેવા અને [ વિવિધમાદને] નાના પ્રકારના ભંગોવડે ગહન વનમાં [ મામૂઢદીનાન] માર્ગ ભૂલેલા પુરુષોને [પ્રવુદ્ધનયવસર્ચRI: ] અનેક પ્રકારના નય સમૂહને જાણનાર [ ગુરવ:] શ્રીગુરુઓ જ [શરળ] શરણ [ ભવન્તિ] થાય છે.
ટીકા:- ‘રૂતિ સુહુસ્તરે વિવિધમાદને મામૂઢદરીનાં ગુરવ: શરણં મવત્તિ'- આ રીતે સુગમપણે જેનો પાર પમાતો નથી એવા અનેક પ્રકારના ભંગીરૂપી ગહન વનમાં સત્યશ્રદ્ધાનસ્વરૂપમાર્ગમાં જેની દષ્ટિ ભ્રમિત થઈ છે તેમને શ્રીગુરુ જ શરણ છે. તેમના દ્વારા જ સત્યમાર્ગનું સ્વરૂપ જાણી શકાય છે. કેવા છે ગુરુ? ‘પ્રવુદ્ધન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૫૯
વીરT:'જેમણે અનેક પ્રકારના નય સમૂહનું પ્રવર્તન જાણ્યું છે, સર્વ નયો સમજાવવાને સમર્થ છે. ૫૮.
अत्यंतनिशितधारं दुरासदं जिनवरस्य नयचक्रम्। खण्डयति धार्यमाणं मूर्धानं झटिति दुर्विदग्धानाम्।। ५९ ।।
અન્વયાર્થ- [ fનનવરસ્ય] જિનેન્દ્રભગવાનનું [ અત્યન્તનિશિતધાર ] અત્યંત તીક્ષ્ણ ધારવાળું અને [ કુરાસવં] દુઃસાધ્ય [ નવ8] નયચક્ર [ ધાર્યમાળ] ધારણ કરવામાં આવતાં [ કુર્વિદ્ધાનાં ] મિથ્યાજ્ઞાની પુરુષોના [ મૂર્ધાન] મસ્તકને [ ટિતિ] શીધ્ર જ [ વહેંતિ] ખંડ ખંડ કરી દે છે.
ભાવાર્થ:- જૈનમતના નયભેદ સમજવા અત્યંત મુશ્કેલ છે. જે કોઈ મૂઢ પુરુષ સમજ્યા વિના નયચક્રમાં પ્રવેશ કરે છે તે લાભને બદલે નુકસાન મેળવે છે. આ રીતે હિંસાના ભંગ કહ્યા. ૫૯.
હવે હિંસાના ત્યાગનો ઉપદેશ કરે છે:
अवबुध्य हिंस्यहिंसकहिंसाहिंसाफलानि तत्त्वेन। नित्यमवगूहमानैर्निजशक्त्या त्यज्यतां हिंसा।।६०।।
અન્વયાર્થ- [ નિયં] નિરંતર [ મવપૂરમાઃ] સંવરમાં ઉદ્યમી પુરુષોએ [ તત્ત્વન] યથાર્થ રીતે [ હિંચહિંસઋહિંસાહિંસાનાનિ] હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ [ ગવવુä] જાણીને [ જિનવિજ્યા ] પોતાની શક્તિ પ્રમાણે [ હિંસા ] હિંસા [ત્યતા] છોડવી જોઈએ.
ટીકાઃ- “નિત્ય નવમાનૈ: નિશવન્યા હિંસા ત્યજ્યતાન'– સંવરમાં ઉધમી એવા જીવોએ હંમેશા પોતાની શક્તિ વડે હિંસાનો ત્યાગ કરવો. જેટલી હિંસા છૂટે તેટલી છોડવી. કેવી રીતે? “તત્ત્વન હિંસ્ય હિંસવ હિંસા હિંસા સાનિ ગવવુä'– યથાર્થ રીતે હિંસ્ય, હિંસક, હિંસા અને હિંસાનું ફળ- આ ચાર ભાવોને જાણીને હિંસા છોડવી. એને જાણ્યા વિના ત્યાગ થતો નથી. જો કર્યો હોય તોપણ કાર્યકારી નથી. તેમાં
૧. હિંસ્ય-જેની હિંસા થાય તેને હિંસ્ય કહે છે. પોતાના ભાવપ્રાણ અથવા દ્રવ્યપ્રાણ અને પરજીવના ભાવપ્રાણ કે દ્રવ્યપ્રાણ એ હિંસ્યના ભેદ છે. અથવા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
એકેંદ્રિયાદિ જીવસમાસના ભેદ જાણવા અથવા જ્યાં જ્યાં જીવ ઊપજવાનાં સ્થાન છે તે જાણવા જોઈએ. તેનું યથાસ્થાને વર્ણન હોય જ છે.
૨. હિંસક- હિંસા કરનાર જીવને હિંસક કહીએ. ત્યાં પ્રમાદભાવરૂપે પરિણમેલા અથવા અયત્સાચારમાં પ્રવર્તતા જીવને હિંસક જાણવા.
૩. હિંસા-
હિંસ્યને પીડા ઉપજાવવી અથવા તેમનો ઘાત કરવો તે હિંસા છે. તેનું વર્ણન આગળ કર્યું છે.
૪. હિંસાફળ-હિંસાથી જે કાંઈ ફળ થાય તેને હિંસાફળ કહે છે. આ લોકમાં તો હિંસક જીવ નિંદા પામે છે, રાજા વડ દંડ પામે છે, જેની એ હિંસા કરવા ઈચ્છે છે તેને જ લાગ આવે તો આનો ઘાત કરે છે. વળી પરલોકમાં નરકાદિ ગતિ પામે છે, ત્યાં શરીરના નાના પ્રકારના છેદન-ભેદનાદિ અને નાના પ્રકારની માનસિક વેદના પામે છે. નરકનું વર્ણન કોણ કયાં સુધી લખે! સર્વ દુ:ખનો જ સમુદાય છે. તિર્યંચાદિનું દુ:ખ પ્રત્યક્ષ જ ભાસે છે. એ બધું હિંસાનું ફળ છે. આ રીતે હિંસ્યને જાણી પોતે તેને ઘાતે નહી, હિંસકને જાણી પોતે તેવો ન થાય, હિંસાને જાણી તેનો ત્યાગ કરે અને હિંસાનું ફળ જાણી તેનાથી ભયભીત રહે. માટે આ ચાર ભેદ જાણવા. ૬૦.
આગળ જે જીવ હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેણે પહેલાં શું કરવું તે કહે છે:
मद्यं मांसं क्षौद्रं पञ्चोदुम्बरफलानि यत्नेन। हिंसाव्युपरतिकामैर्मोक्तव्यानि प्रथममेव।। ६१।।
અન્વયાર્થ- [ હિંસાબુપતિ: ] હિંસાનો ત્યાગ કરવાની ઈચ્છા રાખનાર પુરુષોએ [પ્રથમમેવ ] પ્રથમ જ [ યત્નન] યત્નપૂર્વક [ મઘં] દારૂ-શરાબ, [મi ] માંસ, [ક્ષૌદ્ર] મધ અને [પડ્યોગુજ્વરનાનિ] પાંચ ઉદુમ્બર ફળો [ મોજીવ્યાનિ] છોડી દેવા જોઈએ.
ટીકા:- ‘હિંસાપુરતિવા. પ્રથi gવ યત્નન, મઘં, માંä ક્ષૌદ્ર, પડ્યૂસહુન્ડરજ્ઞાન મોજીવ્યાનિ'–જે જીવ હિંસાનો ત્યાગ કરવા ઈચ્છે છે તેમણે પહેલાં જ યત્નપૂર્વક દારૂ, માંસ, મધ અને પાંચ ઉદુંબર ફળ-આ આઠ વસ્તુઓ ત્યાગવા યોગ્ય છે. ૬૧.
૧. પાંચ ઉદુમ્બર ફળનાં નામ-ઉમરો, કઠુંબર, વડ, પીપર અને પીપળાના ફળ અથવા ગુલરના ફળ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૬૧
ત્યાં પ્રથમ જ મધના દોષ કહે છે:
मद्यं मोहयति मनो मोहितचित्तस्तु विस्मरति धर्मम्। विस्मृतधर्मा जीवो हिंसामविशङ्कमाचरति।।६२।।
અન્વયાર્થઃ- [ મā] દારૂ [ મનો. મોદયતિ] મનને મોહિત કરે છે, અને [ મોહિતચિત્ત ] મોહિત ચિત્ત પુરુષ [7] તો [ ધર્મમ] ધર્મને [ વિરમતિ] ભૂલી જાય છે તથા [ વિસ્મૃતધર્મા] ધર્મને ભૂલી ગયેલો [ નીવડ] જીવ [ વિશ] નીડર થઈને બેધડક [ હિંસામ] હિંસા [ સાવરતિ] આચરે છે.
ટીકાઃ- “માઁ મન: મોહયતિ'– મદિરા મનને મોહિત કરે છે. મદિરા પીધા પછી કાંઈ ખબર રહેતી નથી. ‘તુ મોહિતચિત્ત: ધર્મ વિરતિ'– અને મોહિત ચિત્તવાળો મનુષ્ય ધર્મને ભૂલી જાય છે. ખબર વિના ધર્મને કોણ સંભાળે? “વિસ્મૃતધર્મા નીવ: વિશમ્ હિંસામ્ સાવતિ'– ધર્મને ભૂલેલો જીવ નિઃશંકપણે હિંસા આચરે છે. ધર્મની ખબર ન હોવાથી હિંસા કરવામાં ડર શેનો હોય? માટે મદિરા હિંસાનું પરંપરા કારણ છે. ૬ર.
આગળ મદિરાને હિંસાનું સાક્ષાત્ કારણ કહે છે:
रसजानां बहूनां जीवानां योनिरिष्यते मद्यम्। मद्यं भजतां तेषां हिंसा संजायतेऽवश्यम्।।३।।
અન્વયાર્થ:- [] અને [ મā] મદિરા [ વહૂનાં] ઘણા [ રસનીનાં નીવાન] રસથી ઉત્પન્ન થયેલા જીવોનું [ યોનિઃ] ઉત્પત્તિસ્થાન [ રૂધ્યતેવું માનવામાં આવે છે. તેથી જે [ā] મદિરાનું [ભનતાં] સેવન કરે છે તેને [તેષાં ] તે જીવોની [ હિંસા ] હિંસા [ અવશ્ય ] અવશ્ય જ [ સંનાયતે થાય છે.
ટીકાઃ- “ર માં રસનીનાં નીવાનાં વહૂનાં યોનિઃ સુષ્યતે'- મદિરા રસથી ઉત્પન્ન થયેલા ઘણા એકેન્દ્રિયાદિ જીવોનું ઉત્પત્તિસ્થાન છે તેથી “માં બનતાં તેષાં હિંસા અવશ્ય સંનાયતે'- જે મદિરાપાન કરે છે તેમને તે મદિરાના જીવોની હિંસા અવશ્યમેવ થાય છે મદિરામાં જીવ ઊપજ્યા હતા તે બધાને આ પી ગયો તો હિંસા કેમ ન થાય? ૬૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આગળ મદિરામાં ભાવિત હિંસા બતાવે છે:
अभिमानभयजुगुप्साहास्यारतिशोककामकोपाद्याः। हिंसाया: पर्यायाः सर्वेऽपि च सरकसन्निहिताः।। ६४।।
અન્વયાર્થ:- [ ] અને [ મિનિમયનુપુણTETચારતિશોકીમોપાધા ] અભિમાન, ભય, ગ્લાનિ, હાસ્ય, અરતિ, શોક, કામ ક્રોધાદિ [ હિંસાય:] હિંસાના [ પર્યાયા:] ભેદ છે અને [ સર્વેડ]િ આ બધા જ [ સરસન્નિહિતા] મદિરાના નિકટવર્તી છે.
ટીકા:- ‘મિમનમયનુTM દાચ રવિ શો વાન વેપ: હિંસાય. પર્યાયા: સર્વે મરિ સરસન્નિહિતા:'– વળી અભિમાન, ભય, જુગુપ્સા, હાસ્ય, અરતિ, શોક, કામ, ક્રોધાદિ જેટલા હિંસાના ભેદ છે તે બધા જ મદિરાના નિકટવર્તી છે. એક મદિરાપાન કરવાથી તે બધા તીવ્રપણે એવા પ્રગટ થાય છે કે માતા સાથે પણ કામક્રીડા કરવા તૈયાર થઈ જાય છે. અભિમાનાદિનાં લક્ષણ પૂર્વે વર્ણવ્યા છે. આમ મદિરાનો પ્રત્યક્ષ દોષ જાણી મદિરાનો ત્યાગ કરવો. બીજી માદક-નશાવાળી વસ્તુઓ છે તેમાં પણ હિંસાના ભેદ પ્રગટ થાય છે માટે તેમનો પણ ત્યાગ કરવો. ૬૪.
આગળ માંસના દોષ બતાવે છે:
न विना प्राणिविघातान्मांसस्योत्पत्तिरिष्यते यस्मात्। मांसं भजतस्तस्मात् प्रसरत्यनिवारिता हिंसा।।६५।।
અન્વયાર્થઃ- [ ૫રમાત] કારણ કે [પ્રાિિવધાતા વિના] પ્રાણીઓના ઘાત વિના [માંસંચ] માંસની [ ઉત્પત્તિ:] ઉત્પત્તિ [ન ડ્રષ્યતે] માની શકાતી નથી [તરમાત્] તે કારણે [માંસં મનત:] માંસભક્ષી પુરુષને [ નિવારિતા ] અનિવાર્ય [ હિંસા ] હિંસા [ પ્રસરત] ફેલાય
છે.
ટીકાઃ- “યરમા માળિવિધાતાત્ વિના માંસ ઉત્પત્તિ: ૧ પુષ્યતે'– પ્રાણીઓનાજીવના ઘાત વિના માંસની ઉત્પત્તિ દેખાતી નથી. માંસ [ બે ઈન્દ્રિય આદિ] જીવના શરીરમાં હોય છે, બીજી જગ્યાએ નહિ. તેથી તેનો ઘાત કરતાં જ માંસ મળે છે. તાત્ માં ભગત: નિવારિતા પ્રસરતિ'- માટે માંસ ખાનારને હિંસા કેવી રીતે ન થાય? તે હિંસા કરે જ કરે. ૬૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ उ
આગળ કોઈ કહે છે કે પોતે જીવને ન મારે તો દોષ નથી તેને કહે છે:
यदपि किल भवति मांसं स्वयमेव मृतस्य महिषवृषभादेः । तत्रापि भवति हिंसा तदाश्रितनिगोतनिर्मथनात् ।। ६६ ।।
अन्वयार्थः- [ यदपि ] भे डे [ किल ] जे सायुं छे } [ स्वयमेव ] पोतानी भेजे ४ [मृतस्य ] भरेला [ महिषवृषभादेः ] लेंस, जनघाहिनुं [ मांस ] मांस [ भवति ] होय छे पए। [ तत्रापि ] त्यांये पए अर्थात् ते मांसना भक्षामा ए [ तदाश्रितनिगोतनिर्मथनात् ] ते मांसने आश्रये रहेता ते ४ भतिना निगोह भवोना मंथनथी [ हिंसा ] हिंसा [ भवति ] थाय छे.
टी:- ‘यद्यपि किल स्वयमेव मृतस्य महिषवृषभादेः मांसं भवीत तत्र अपि हिंसा भवति'- भेडे प्रगटपणे पोतानी मेणे भरा पामेला लेंस, जगह वगेरे कवोनुं मांस होय छे તોપણ તે માંસભક્ષણમાં પણ હિંસા થાય છે. કેવી રીતે ? તેના આશ્રયે, જે નિગોદરૂપ અનંત જીવો છે તેનો ઘાત કરવાથી હિંસા થાય છે. ૬૬.
આગળ માંસમાં નિગોદની ઉત્પત્તિ કહે છે:
आमास्वपि पक्वास्वपि विपच्यमानासु मांसपेशीषु । सातत्येनोत्पादस्तज्जातीनां निगोतानाम् ।। ६७ ।।
अन्वयार्थः- [ आमासु ] अाथी [ पक्वासु ] पाडी [ अपि ] तथा [ विपच्यमानासु ] रंधाती [ अपि ] ५ए। [ मांसपेशीषु ] मांसपेशीखोमां [ तज्जातीनां ] ते ४ भतिना [ निगोतानाम् ] सम्मूर्छन पोनो [ सातत्येन ] निरंतर [ उत्पाद: ] उत्पा६ थया रे छे.
टीङt:- ‘आमास्वपि, पक्वास्वपि, विपच्यमानासु मांसपेशीषु तज्जातीनां निगोतानां सातत्येन उत्पादः अस्ति'- प्रया, अशिथी रंधायेला, अथवा रंधाता होय तेवा सर्व मांसना ટુકડાઓમાં તે જ જાતિના નિગોદના અનંત જીવોનું સમયે સમયે નિરંતર ઊપજવું થાય છે. સર્વ અવસ્થાઓમાં માંસના ટુકડામાં નિરંતર તેવા જ માંસ જેવા નવા નવા અનંત જીવ ઊપજે છે.
६७.
આગળ માંસથી હિંસા થાય છે એમ પ્રગટ કરે છે:
आमां वा पक्वां वा खादति यः स्पृशति वा पिशितपेशीम्। स निहन्ति सततनिचितं पिण्डं बहुजीवकोटीनाम् ।। ६८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [૫:] જે જીવ [ નામાં] કાચી [વા] અથવા [પવવા] અગ્નિમાં પાકેલી [ fgfશતપેશીન્] માંસની પેશીનું [રવાવતિ] ભક્ષણ કરે છે [વા] અથવા [સ્પૃશક્તિ] અડે છે. [ :] તે પુરુષ [સતતનિચિત્ત ] નિરંતર એકઠા થયેલા [વદુનીવહોરીના ] અનેક જાતિના જીવસમૂહના [ ડુિં] પિંડને [ નિત્તિ] હણે છે.
ટીકા- ‘: કાનાં વા પત્તાં વિશિતપેશી” વાવતિ વા ધૃતિ સ: સતતનિક્તિ વહુનીવોડીનાં નિદત્તિ'– જે જીવ કાચા કે અગ્નિમાં પકાવેલા માંસના ટુકડાનું ભક્ષણ કરે છે અથવા હાથ વગેરેથી અડે પણ છે તે જીવ નિરંતર જેમાં અનેક જાતિના જીવો એકઠા થયા હતા તેવા પિંડને હણે છે.
માંસમાં તો નિરંતર જીવ ઊપજી એકઠા થયા હતા. આણે તે માંસનું ભક્ષણ કર્યું અથવા સ્પર્શ કર્યો તેથી તે જીવોની પરમ હિંસા ઊપજી, માટે માંસનો ત્યાગ અવશ્ય કરવો. બીજી પણ જે વસ્તુઓમાં ઘણા જીવોની ઉત્પત્તિ થાય છે તે બધી વસ્તુ ત્યાગવા યોગ્ય છે. ૬૮.
આગળ મધના દોષ બતાવે છેमधुशकलमपि प्रायो मधुकरहिंसात्मकं भवति लोके। भजति मधु मूढधीको यः स भवति हिंसकोऽत्यन्तम्।। ६९।।
અન્વયાર્થઃ- [ નો] આ લોકમાં [મધુશનમfu] મધનું એક ટીપું પણ [પ્રાય:] ઘણું કરીને [ મધુરહિંસાત્મ] માખીઓની હિંસારૂપ [ મવતિ] હોય છે માટે [૨] જે [મૂઢથી: ] મૂર્ખબુદ્ધિ મનુષ્ય [ મધુ મMતિ] મધનું ભક્ષણ કરે છે. [૪] તે [ અત્યન્ત હિંસવ: ] અત્યંત હિંસા કરનાર થાય છે. ૬૯.
स्वयमेव विगलितं यो गृह्णीयाद्वा छलेन मधुगोलात्। तत्रापि भवति हिंसा तदाश्रयप्राणिनां घातात्।।७०।।
અન્વયાર્થ- [: ] જે [છન્નેન] કપટથી [ વા] અથવા [ોના મધપૂડામાંથી [સ્વયમેવ વિપતિતન્] પોતાની મેળે ટપકેલા [ મધુ] મધને [ગૃહીયાત ] ગ્રહણ કરે છે [ તત્રાપિ ] ત્યાં પણ [ તવાયકાળના ] તેના આશ્રયભૂત જન્તુઓના [વાતાત્ ] ઘાતથી [ હિંસા ] હિંસા [ભવતિ ] થાય છે. ૭).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૬૫
मधु मद्यं नवनीतं पिशितं च महाविकृतयस्ताः। વચ્ચત્તે ન વતિના ત૬ નન્નવસ્તત્રા ૭૨ા
અન્વયાર્થઃ- [ મધુ ] મધ, [ મā] મદિરા, [નવનીતં] માખણ [૨] અને [ પિશિત ] માંસ [ મહાવિત:] મહાન વિકારોને ધારણ કરેલા [ તા:] આ ચારે પદાર્થો [વતિના] વ્રતી પુરુષે [7 વભ્યન્ત ] ભક્ષણ કરવા યોગ્ય નથી. કારણ કે [12] તે વસ્તુઓમાં [ તળ] તે જ જાતિના [નન્તવ:] જીવ રહે છે.
ટીકા:- ‘વ્રતિના મધુ માઁ નવનીતં યે શિતું તા: મહાવિતય: વચ્ચત્તે – વ્રતધારી જીવોએ મધ, મદિરા, માખણ અને માંસ જે ઘણા વિકારને ધારણ કરે છે. તે અને બીજી પણ વિકારયુક્ત વસ્તુઓનું ભક્ષણ ન કરવું જોઈએ. મધનું એક ટીપું પણ માખીની હિંસાથી મળે છે. જે મન્દબુદ્ધિ મધ ખાય છે તે અત્યંત હિંસક છે. જે સ્વયમેવ ટપકેલ અથવા કપટ કરીને મધપૂડામાંથી મધ લે તે પણ હિંસક છે. કારણ કે મધને આશ્રયે રહેલા જીવોની હિંસા તે સમયે પણ થાય છે. વ્રતી પુરુષ આ વસ્તુઓનું ભક્ષણ કરે નહિ. શા માટે ? ‘તત્ર તદુર્ગા: નન્તવ:'- તે વસ્તુમાં તેવા જ રંગવાળા ઘણા જીવો હોય છે. જેવી તે વસ્તુ છે તેવા જ તેમાં જીવ હોય છે. બીજી વસ્તુઓ કહેતાં ચામડાના સ્પર્શવાળું ઘી, તેલ, જળ અથવા અથાણાં, વિષ, માટી ઈત્યાદિ અભક્ષ્યનો ત્યાગ કરવો. મુખ્યપણે મધ, માંસ, મધનો ત્યાગ કરાવ્યો પછી બીજી પણ અભક્ષ્ય વસ્તુઓ છોડવાનો ઉપદેશ કર્યો. ૭ર.
આગળ પાંચ ઉદુમ્બર ફળના દોષ દેખાડે છે -
योनिरुदुम्बरयुग्मं प्लक्षन्यग्रोधपिप्पलफलानि। त्रसजीवानां तस्मात्तेषां तद्भक्षणे हिंसा।।७२।।
અન્વયાર્થઃ- [ ૩ત્સ્વરયુH] ઉમર, અંજીર [ Hક્ષચોઘપિપ્પનનાનિ] પીપળો, વડ અને પીપળનાં ફળ [ત્રસનીવાનાં] ત્રસ જીવોની [ યોનિઃ] ખાણ છે [ તમાત] તેથી [ તમને ] તેના ભક્ષણમાં [ તેષાં ] તે ત્રસ જીવોની [ હિંસા ] હિંસા થાય છે.
૧. માખણ માટે અભક્ષ્યપણું એ રીતે કહ્યું છે કે દહીંથી જુદું પાડેલું માખણ અંતર્મુહૂર્તમાં તપાવી ગરમ કરી લેવું જોઈએ નહિતર તે અભક્ષ્ય થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- ‘દુન્વયુનું ખૂક્ષ ચોધ વિષ્ણુનત્તાનિ ત્રસળીવાનાં યોનિ:'– ઉદુમ્બર અને કઠુંબર એ બે તથા પીપર-પીપળો, વડનાં ફળ અને પાકર=અંજીર એ ત્રણ-એ બધાંય ત્રસ જીવોની યોનિ છે. તેમાં ઊડતાં જંતુઓ જોવામાં આવે છે. ‘તમ્મા તમHછે તેષાં હિંસા ભવતિ'- તેથી તે પાંચ વસ્તુના ભક્ષણમાં તે ત્રણ જીવોની હિંસા થાય છે. ૭ર.
કોઈ કહે કે તે ઉદંબરાદિ ફળમાં ત્રસ ન હોય તો ભક્ષણ કરવાં.
તેને આગળ કહે છે:
यानि तु पुनर्भवेयुः कालोच्छिन्नत्रसाणि शुष्काणि। भजतस्तान्यपि हिंसा विशिष्ट रागादिरुपा स्यात्।।७३।।
અન્વયાર્થઃ- [ તુ પુન: ] અને વળી [ યાનિ] જે પાંચ ઉદુમ્બર [ શુઝાનિ] સૂકા [છાસોચ્છિન્નત્રસાળિ] સમય જતાં ત્રસરહિત બનેલાં [ભવેયુડ] હોય [ તાન્યપ] તેનું પણ [ સનત:] ભક્ષણ કરનારને [ વિશિષ્ટરા વિરુપા] વિશેષ રાગાદિરૂપ [ હિંસા ] હિંસા [ચાત્ ] થાય છે.
ટીકા:- તુ પુન: યાનિ શુઝાળિ વાતોચ્છિન્નત્રસાળિ મયુ: તાન્યપિ મન: હિંસા ચાત્'– વળી જે ઉદુમ્બરાદિ પાંચ ફળો કાળ પામીને ત્રસજીવ રહિત સુકાઈ ગયાં હોય તોપણ તે ખાનારને હિંસા થાય છે. કેવી હિંસા થાય છે? “વિશિષ્ટ રીટ્રિપ'– જેમાં વિશેષ રાગભાવ થયો છે તેવા સ્વરૂપવાળી. જો અધિક રાગ ન હોત તો આવી નિંદ્ય વસ્તુ શા માટે અંગીકાર કરત? માટે જ્યાં અધિક રાગભાવ થયો તે જ હિંસા. જેમ કોઈએ લીલોતરી ન ખાધી પણ તે વસ્તુના રાગભાવથી તેને સૂકવીને ખાધી. જો રાગ ન હોય તો શા માટે એવો પ્રયાસ કરે ?
પ્રશ્ન:- સૂકી વસ્તુમાં જો દોષ હોય તો અન્ન શા માટે ખાઈએ છીએ ?
ઉત્તર- અન્ન નિંધ નથી. વળી એના રાગભાવ વિના સહજ પ્રવૃત્તિથી તે સૂકાય છે. વળી તેનું ભક્ષણ પણ સામાન્ય પેટ ભરવાના નિમિત્તે થાય છે, કાંઈ વિશેષ રાગ હોવાનું કારણ નથી. અહીં તો વિશેષરૂપ રાગભાવનું થયું તે જ હિંસા –એમ બતાવવામાં આવે છે. ૭૩.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય |
[ ૬૭
આગળ આ કથન સંકોચે છે:
अष्टावनिष्टदुस्तरदुरितायतनान्यमूनि परिवर्त्य। जिनधर्मदेशनाया भवन्ति पात्राणि शुद्धधियः।। ७४।।
અન્વયાર્થ- [ નિકુસ્તદુરિતાયતનાનિ] દુ:ખદાયક, દુસ્તર અને પાપનું સ્થાન [ અમૂનિ] એવા [ ગ ] આઠ પદાર્થોનો [પરિવર્ષ ] પરિત્યાગ કરીને [ શુદ્ધથિય:] નિર્મળ બુદ્ધિવાળા પુરુષ [ બિનધર્મવેશનાયા: ] જૈનધર્મના ઉપદેશને [પાત્રાળિ] પાત્ર [ મવત્તિ ] થાય છે.
ટીકાઃ- “નિષ્ટદુસ્તદુરિતક્રાયતનાનિ મૂનિ પણ પરિવર્ષે શુદ્ધથિય: બિનધર્મવેશનાયા: પાત્રાળ મવત્તિ'- મહાદુઃખદાયક, સહેલાઈથી જેનો પાર પમાતો નથી એવી, મહાપાપના સ્થાનરૂપ જે આ આઠ વસ્તુઓ છે તેને ખાવાથી મહાપાપ ઊપજે છે. તેથી એને સર્વથા છોડીને, નિર્મળ બુદ્ધિવાળા થઈને, જૈનધર્મના ઉપદેશને પાત્ર થવાય છે. પહેલાં એનો ત્યાગ કરે ત્યારપછી અન્ય કોઈ ઉપદેશ દેવો. (અને કોઈ ઉપદેશ આપે) જેમ મૂળ વિના વૃક્ષ હોતું નથી તેમ એના ત્યાગ વિના શ્રાવક હોય નહિ. માટે જ એનું નામ મૂળ છે. ૭૪.
હવે આ હિંસાદિકનો ત્યાગ કરવાનું વિધાન કહે છે:
कृतकारितानुमननैर्वाक्कायमनोभिरिष्यते नवधा। औत्सर्गिकी निवृत्तिर्विचित्ररूपापवादिकी त्वेषा।। ७५।।
અન્વયાર્થ- [ ગૌત્સફી નિવૃત્તિ ] ઉત્સર્ગરૂપ નિવૃત્તિ અર્થાત્ સામાન્ય ત્યાગ [ તારિતાનુમનનૈ:] કૃત, કારિત અને અનુમોદનરૂપ [વ#િાયમનોમિ:] મન, વચન અને કાયાથી [નવધા] નવ પ્રકારે [છુષ્યતે] માનવામાં આવી છે, [1] અને [ષા] આ [આપવાવિવશી] અપવાદરૂપ નિવૃત્તિ [વિવિત્રસૃપા] અનેકરૂપ જે.
ટીકા - ‘ગૌસંજીવી નિવૃત્તિ: તવારિતાનુમોદ્ર: વાઘાયમનોમિ: નવધા પુષ્યતે'– આ ઉત્સર્ગરૂપ ત્યાગ કૃત, કારિત અનુમોદન સહિત મન, વચન કાયાના ભેદથી નવપ્રકારે કહીએ છીએ. ‘આપવાવિવી પૂષા વિવિત્રરૂપ'– અને અપવાદરૂપ જે ત્યાગ છે તે જુદા જુદા પ્રકારે
ભાવાર્થ:- હિંસાદિનો ત્યાગ બે પ્રકારે છે. એક ઉત્સર્ગ ત્યાગ અને બીજો અપવાદ ત્યાગ. ઉત્સર્ગ એટલે સામાન્ય. સામાન્યપણે સર્વથા પ્રકારે ત્યાગ કરીએ તેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ઉત્સર્ગ ત્યાગ કહે છે. તેના નવ ભેદ છે. મનથી પોતે કરવાનું ચિંતવે નહિ, બીજા પાસે કરાવવાનું ચિંતવે નહિ, અને કોઈએ કર્યું હોય તેને ભલું જાણે નહિ, વચનથી પોતે કરવાનું કહે નહિ, બીજાને કરાવવા માટે ઉપદેશ આપે નહિ, કોઈએ કર્યું હોય તેને ભલું કહે નહિ, કાયાથી પોતે કરે નહિ. બીજાને હાથ વગેરે દ્વારા પ્રેરણા આપી કરાવે નહિ અને કોઈએ કર્યું હોય તેને હસ્તાદિ વડે પ્રશંસે નહિ. આ નવ ભેદ કહ્યા. અપવાદ ત્યાગ અનેક પ્રકારનો છે. આ નવ ભંગ કહ્યા તેમાંથી કેટલાક ભાંગાથી અમુક પ્રકારે ત્યાગ કરે, અમુક પ્રકારે ન કરે, આ રીતે મારે આ કાર્ય કરવું, આ રીતે ન કરવું –એમ અપવાદ ત્યાગ ભિન્ન ભિન્ન પ્રકારે છે. માટે શક્ય હોય તે રીતે ત્યાગ કરવો. ૭૫.
હવે હિંસાના ત્યાગના બે પ્રકાર કહે છે -
धर्ममहिंसारूपं संशृण्वन्तोपि ये परित्यक्तुम। स्थावरहिंसामसहास्त्रसहिंसां तेऽपि मुञ्चन्तु।। ७६ ।।
અન્વયાર્થઃ- [વે] જે જીવ [ગણિંસારુi] અહિંસારૂપ [ ધર્મ ] ધર્મને [સંગૃqન્ત: ]િ સારી રીતે સાંભળીને પણ [ઉથાવર હિંસા ] સ્થાવર જીવોની હિંસા [ પરિત્યg] છોડવાને [ગસET.] અસમર્થ છે [તે ]િ તેઓ પણ [ ત્રસહિંસાં ] ત્રસ જીવોની હિંસા [મુખ્યq] છોડે.
ટીકા:- ‘હિંસારુાં ધર્મ સંગૃવન્ત: પિ થાવરહિંસ પરિત્યાન રસદ: તે કપિ ત્રસહિંસાં મુષ્યન્ત'– જે જીવ અહિંસા જ જેનું સ્વરૂપ છે એવા ધર્મનું શ્રવણ કુમુખે કરે છે પણ રાગભાવના વશે સ્થાવર હિંસા છોડવાને સમર્થ નથી તે જીવે ત્રસહિંસાનો તો ત્યાગ કરવો.
ભાવાર્થ- હિંસાનો ત્યાગ બે પ્રકારે છે. એક તો સર્વથા ત્યાગ છે તે મુનિધર્મમાં હોય છે. તેને અંગીકાર કરવો. વળી જો કષાયના વશથી સર્વથા ત્યાગ ન બને તો ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરી શ્રાવકધર્મ તો અંગીકાર કરવો. અહીં કોઈ ત્રસજીવનું સ્વરૂપ પૂછે તો તેને કહીએ છીએ કે સંસારી જીવ બે પ્રકારના છે. એક સ્થાવર અને એક ત્રસ. જે એક સ્પર્શેન્દ્રિય સહિત એકેન્દ્રિય જીવ તે સ્થાવર છે. તેના પાંચ ભેદ છે. પૃથ્વીકાયિક, જળકાયિક, અગ્નિકાયિક, પવનકાયિક અને વનસ્પતિકાયિક, જે બે ઈન્દ્રિયાદિ જીવ છે તેને ત્રસ કહીએ છીએ. તેના ચાર ભેદ છે. સ્પર્શન અને રસના ઇન્દ્રિય સહિત ઈયળ, કોડી, શંખ, ગીંગોડા વગેરે દ્વીન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ અને નાસિકા સંયુક્ત કીડી, મકોડા, કાનખજારા વગેરે ત્રીન્દ્રિય જીવ છે. સ્પર્શ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૬૯
જીભ, નાક અને આંખ સહિત ભમરા, પતંગિયા વગેરે ચતુરિન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન સહિતના જીવ પંચેન્દ્રિય છે. તેના બે ભેદ છે. જેને મન હોય તે સંજ્ઞી, જેને મન ન હોય તે અસંજ્ઞી. તેમાં સંશી પંચેન્દ્રિય સિવાય બધા તિર્યંચગતિના ભેદ છે. સંશી પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે. દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ. એમાં દેવ ભવનવાસી, જંતર, જ્યોતિષી અને કલ્પવાસીના ભેદથી ચાર પ્રકારે છે. મનુષ્ય આર્ય અને મ્લેચ્છના ભેદથી બે પ્રકારે છે. નારકીના જીવ સાત ભૂમિની અપેક્ષાએ સાત પ્રકારના છે. તિર્યંચોમાં માદિક જલચર, વૃષભાદિક સ્થલચર અને હંસાદિક નભચર-એ ત્રણ પ્રકાર છે. આ ભેદ ત્રસ-સ્થાવરના જાણી એની રક્ષા કરવી. ૭૬.
શ્રાવકને સ્થાવરહિસામાં પણ સ્વચ્છંદપણાનો નિષેધ:
स्तोकैकेन्द्रियघाताद्गृहिणां सम्पन्नयोग्यविषयाणाम्। शेषस्थावरमारणविरमणमपि भवति करणीयम् ।। ७७ ।।
અન્વયાર્થ:- [ સમ્પન્નયોગ્યવિષયાળાન્] ઈન્દ્રિય-વિષયોનું ન્યાયપૂર્વક સેવન કરનાર [ વૃત્તિવ્ ] ગૃહસ્થોએ [ સ્તોòòન્દ્રિયપાત્તાત્] અલ્પ એકેન્દ્રિયના ઘાત સિવાય [શેષસ્થાવરમાળવિરમણપિ] બાકીના સ્થાવર (એકેન્દ્રિય ) જીવોને મારવાનો ત્યાગ પણ [ vળીયમ્ ] કરવા યોગ્ય [મવૃત્તિ ] થાય છે.
ટીકા:- ‘સમ્પન્નયોગ્યવિષયાળાં વૃદિનાં સ્તોòòન્દ્રિયઘાતાદ્શેષસ્થાવરમારવિરમખમ્ અપિ રળીયમ્ ભવતિ’– ન્યાયપૂર્વક ઈન્દ્રિયના વિષયોને સેવનારા શ્રાવકોને થોડોક એકેન્દ્રિયનો ઘાત યત્ન કરવા છતાં થાય છે, તે તો થાય. બાકીના જીવોને વિના કારણે મા૨વાનો ત્યાગ પણ તેમણે કરવો યોગ્ય છે.
ભાવાર્થ:- યોગ્ય વિષયોનું સેવન કરતાં સાવધાનતા હોવા છતાં સ્થાવરની હિંસા થાય તે તો થાય છે, પરંતુ અન્ય સ્થાવર જીવની હિંસા કરવાનો તો ત્યાગ કરવો. ૭૭.
આ અહિંસા ધર્મને સાધતાં સાવધાન કરે છેઃ
अमृतत्वहेतुभूतं परममहिंसारसायनं लब्ध्वा । अवलोक्य बालिशानामसमञ्जसमाकृलैर्न भवितव्यम् ।। ७८ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [ અમૃતત્વહેતુભૂત ] અમૃત અર્થાત મોક્ષના કારણભૂત [પરમ] ઉત્કૃષ્ટ [ નહિંસારસાયન] અહિંસારૂપી રસાયણ [ ધ્વા] પ્રાપ્ત કરીને [વાનિશાનાં] અજ્ઞાની જીવોનું [ અસમમ્મસન્] અસંગત વર્તન [ગવતોય ] જોઈને [qતૈ: ] વ્યાકુળ [ભવિતવ્યમ] ન થવું જોઈએ.
ટીકા - ‘અમૃતત્વહેતુભૂતં પરમ હિંસારતીય નબ્બી વાનિશાનાં સમન્ગસમ્ અવનોય સો નૈ ન ભવિતવ્યમ્'- મોક્ષના કારણભૂત ઉત્કૃષ્ટ અહિંસારૂપી રસાયણ પામીને અજ્ઞાની જીવોનો મિથ્યાત્વભાવ જોઈ વ્યાકુળ ન થવું.
ભાવાર્થ- પોતે તો અહિંસા ધર્મનું સાધન કરે છે અને કોઈ મિથ્યાદષ્ટિ અનેક યુક્તિવડે હિંસાને ધર્મ ઠરાવી તેમાં પ્રવર્તે તો તેની કીર્તિ જોઈને પોતે ધર્મમાં આકુળતા ન ઉપજાવવી અથવા કદાચ પોતાને પૂર્વનાં ઘણાં પાપના ઉદયને લીધે અશાતા ઊપજી હોય અને તેને પૂર્વનાં ઘણાં પુણ્યના ઉદયને લીધે કાંઈક શાતા ઊપજી હોય તો પણ પોતે ઉદયની અવસ્થાનો વિચાર કરીને ધર્મમાં આકુળતા ન કરવી. ૭૮.
મિથ્યાદષ્ટિ યુતિવડે હિંસામાં ધર્મ ઠરાવે છે તેને પ્રગટ કરી શ્રદ્ધાળુ
શ્રાવકને સાવધાન કરે છે. તેનાં બાર સૂત્રો કહે છે
सूक्ष्मो भगवद्धर्मो धर्मार्थं हिंसने न दोषोऽस्ति। इति धर्ममुग्धहृदयैर्न जातु भूत्वा शरीरिणो हिंस्याः।। ७९।।
અન્વયાર્થઃ- [ ભવદ્ધ: ] સર્વજ્ઞ વીતરાગ ભગવાનનો કહેલો ધર્મ [સૂમ: ] બહુ બારીક છે માટે [ ધર્માર્થ ] “ધર્મના નિમિત્તે [ હિંસને] હિંસા કરવામાં [વોY: ] દોષ [ નાસ્તિ] નથી.' [ રૂતિ ઘર્મમુઘદવ: ] એવા ધર્મમાં મૂઢ અર્થાત ભ્રમરૂપ હૃદયવાળા [ ભૂત્વા ] થઈને [ નીતુ] કદીપણ [ શરીરિણ: ] શરીરધારી જીવોને હિંસ્યા: ] મારવા નહિ જોઈએ.
ટીકાઃ- “મા વધુ સૂક્ષ્મ:'– જ્ઞાનસહિતનો ધર્મ સૂક્ષ્મ છે, તેથી “ઘર્થ હિંસને રોષ: ન શસ્તિ'– ધર્મના નિમિત્તે હિંસા કરવામાં દોષ નથી. “તિ ધર્મમુહૃ. ભૂત્વા શારીરિn: નાતુ ન હિંચ:' એ રીતે જેનું ચિત્ત ધર્મમાં ભ્રમરૂપ થયું છે એવા થઈને પ્રાણીઓને કદીપણ ન મારવા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[
૭૧
ભાવાર્થઃ- કોઈ અજ્ઞાની કહે છે કે બીજી જગ્યાએ હિંસા કરવી તે પાપ છે પણ યજ્ઞાદિમાં ધર્મના નિમિત્તે તો હિંસા કરવી, તેમાં કાંઈ દોષ નથી. આવી શ્રદ્ધાથી હિંસામાં પ્રવર્તવું યોગ્ય નથી. જ્યાં હિંસા હોય ત્યાં ધર્મ કદીપણ ન હોય.
પ્રશ્ન:- જૈનમતમાં મંદિર બનાવવાં, પૂજા-પ્રતિષ્ઠા કરવી વગેરે કહ્યું છે ત્યાં ધર્મ છે કે
નથી ?
ઉત્તર:- મંદિર, પૂજા, પ્રતિષ્ઠાદિ કાર્યમાં જો જીવહિંસા થવાનો ભય ન રાખે, યનાચારથી ન પ્રવર્તે, માત્ર મોટાઈ મેળવવા જેમતેમ કર્યા કરે તો ત્યાં ધર્મ નથી, પાપ જ છે. અને યત્નપૂર્વક કાર્ય કરતાં થોડી હિંસા થાય તો તે હિંસાનું પાપ તો થયું પણ ધર્માનુરાગથી પુણ્ય ઘણું થાય છે અથવા એકઠું કરેલું ધન ખરચવાથી લોભકષાયરૂપ અંતરંગ હિંસાનો ત્યાગ થાય છે. હિંસાનું મૂળ કારણ તો કષાય છે, તેથી તીવ્ર કષાયરૂપ થઈ તેમની હિંસા ન કરવાથી પાપ પણ થોડું થયું. માટે આ રીતે પૂજા-પ્રતિષ્ઠાદિ કરે તો ધર્મ જ થાય છે.
જેમ કોઈ મનુષ્ય ધન ખર્ચવા માટે ધન કમાય તો તેને કમાયો જ કહીએ. જો તે ધન ધર્મકાર્યમાં ન ખર્ચાત તો તે ધનવડે વિષયસેવનથી મહાપાપ ઉપજત તેથી તે પણ નફો જ થયો. જેમ મુનિ એક જ નગરમાં રાગાદિ ઊપજવાના ભયથી વિહાર કરે છે, વિહાર કરતાં થોડીઘણી હિંસા પણ થાય છે, પણ નફા-નુકસાન વિચારતાં એક જ નગરમાં રહેવું યોગ્ય નથી. તેમ અહીં પણ નફા-નુકસાનનો વિચાર કરવો જોઈએ. એક સામાન્ય કથનવડે વિશેષ કથનનો નિષેધ ન કરવો. આવું જ કાર્ય તો આરંભી, અવ્રતી અને તુચ્છ વ્રતી કરે છે. તેથી સામાન્યપણે એવો જ ઉપદેશ છે. ધર્મના નિમિત્તે હિંસા ન કરવી. ૭૯.
धर्मो हि देवताभ्यः प्रभवति ताभ्यः प्रदेयमिह सर्वम्। इति दुर्विवेककलितां धिषणां न प्राप्य देहिनो हिंस्या।। ८०।।
અન્વયાર્થઃ- [ દિ] “નિશ્ચયથી [ ધર્મ] ધર્મ [ તેવતાભ્ય:] દેવોથી [પ્રમવતિ] ઉત્પન્ન થાય છે માટે [ રૂદ] આ લોકમાં [ તામ્ય:] તેમના માટે [ સર્વ ] બધું જ [પ્રવેયમ] આપી દેવું યોગ્ય છે” [ રૂતિ કુર્વિવેઝનિતાં] આ રીતે અવિવેકથી પ્રસાયેલ [ fuષTi] બુદ્ધિ [પ્રાણ] પામીને [ દિન:] શરીરધારી જીવોને [ હિંસ્યા: ] મારવા ન જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭ર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- “દિ ઘર્મ: વેવતાભ્ય: પ્રમવતિ'– નિશ્ચયથી ધર્મ ઊપજે છે તે દેવોથી ઊપજે છે, ‘રૂદ તામ્ય: સર્વ પ્રવેયન'– આ લોકમાં તે દેવોના નિમિત્તે બધું આપવું જોઈએ. જીવોને પણ મારીને તેમને ચડાવો. ‘તિ કુર્વિવેન્નિતાં વિષMાં પ્રાપ્ય દિન: ન હિંચ:'એવી અવિવેકવાળી બુદ્ધિથી પ્રાણીને મારવા નહિ.
ભાવાર્થ- દેવ, દેવી, ક્ષેત્રપાળ, કાલી, મહાકાલી, ચંડી, ચામુંડા ઈત્યાદિને અર્થે હિંસા ન કરવી. પરજીવને મારવાથી પોતાનું ભલું કેવી રીતે થાય? બિલકુલ ન થાય. ૮૦.
पूज्यनिमित्तं घाते छागादीनां न कोऽपि दोषोऽस्ति। इति संप्रधार्य कार्यं नातिथये सत्त्वसंज्ञपनम्।। ८१।।
અન્વયાર્થઃ- [પૂળ્યનિમિત્ત ] “પૂજવા યોગ્ય પુરુષોને માટે [ છાવીનાં ] બકરા વગેરે જીવોનો [ વાતે] ઘાત કરવામાં [ 5: ]િ કોઈ પણ [ કોષ:] દોષ [નાસ્તિ] નથી” [ તિ] એમ [ સંપ્રથાર્ય ] વિચારીને [ગતિથયે] અતિથિ અથવા શિષ્ટ પુરુષોને માટે [ સર્વસંજ્ઞપન”] જીવોનો ઘાત [ન વછાર્યમ્] કરવો ન જોઈએ.
ટીકા:- પૂજ્યનિમિત્તે છાતીનાં ધાતે જોબપિ કોષ: ન શસ્તિ'- પોતાના ગુરુ માટે બકરાદિ જીવોના ઘાતમાં કાંઈ દોષ નથી, ‘તિ સમૃધાર્ય તિથલે સર્વસંજ્ઞપન ન »ાર્ય'એમ વિચારીને અતિથિ (ફકીરાદિ ગુરુ) માટે જીવોનો ઘાત ન કરવો.
ભાવાર્થ:- પાપી, વિષયલંપટી અને જીભના લાલચુ એવા પોતાને અને બીજા જીવોને નરકમાં લઈ જવાને તૈયાર થનાર એવા કુગુરુના નિમિત્તે પણ હિંસા કરવી યોગ્ય નથી. હિંસાથી તેનો અને પોતાનો મોક્ષ કેવી રીતે થશે? મતલબ કે થતો નથી. ૮૧.
बहुसत्त्वघातजनितादशनाद्वरमेकसत्त्वघातोत्थम्। इत्याकलय्य कार्यं न महासत्त्वस्य हिंसनं जातु।। ८२।।
અન્વયાર્થઃ- [વદુર્ઘઘાતનનિતાત્] “ઘણા પ્રાણીઓના ઘાતથી ઉત્પન્ન થયેલ [ ગણનાત્] ભોજન કરતાં [ સંર્વધાતોત્થન] એક જીવના ઘાતથી ઉત્પન્ન થયેલું ભોજન [વરમ્] સારું છે” [તિ] એમ [ નીવચ્ચ] વિચારીને [ નીતુ] કદીપણ [મહીસર્વસ્ય] મોટા ત્રસ જીવનો [ હિંસાં ] ઘાત [ ન છાર્ય ] કરવો ન જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૭૩
ટીકા:- ‘વઘુસત્ત્વધાતનનિતાત્ અશનાત્
સત્ત્વષાોત્હત્વમ્'
ઘણા જીવોના
નાશથી ઉત્પન્ન થયેલા ભોજન કરતાં એક જીવને મારવાથી ઊપજેલું ભોજન ઉત્કૃષ્ટ છે ‘તિ માળાગ્ય ખાતુ મહાસત્ત્વસ્ય હિંસનું ન ાર્યમ્'– એમ વિચારીને કદીપણ મોટા જીવની હિંસા ન કરવી.
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
ભાવાર્થ:- કોઈ કહે છે કે અન્નના આહારમાં ઘણા જીવો મરે છે માટે એક મોટો જીવ મારીને ભોજન કરીએ તો ઘણું સારું- એમ માની પંચેન્દ્રિય જીવોનો ઘાત કરે છે. ત્યાં હિંસા તો પ્રાણઘાતથી છે. એકન્દ્રિય કરતાં પંચેન્દ્રિયના દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ ઘણા-વધારે હોય છે. માટે જ એવો ઉપદેશ છે કે ઘણા એકેન્દ્રિય જીવને મારવા કરતાં દ્વીન્દ્રિય જીવને મારવાનું અનેકગણું પાપ છે તો પંચેન્દ્રિયને મારવાથી કેમ ઘણું પાપ ન થાય? વળી બે ઈન્દ્રિયથી પંચેન્દ્રિય જીવને મારવામાં તો માંસનો આહાર થાય છે. તેના દોષ આગળ કહ્યા જ છે. માટે આ પ્રમાણે શ્રદ્ધાન કરવું. ૮૨.
रक्षा भवति बहूनामेकस्यैवास्य जीवहरणेन ।
इति मत्वा कर्त्तव्यं न हिंसनं हिस्स्रसत्त्वानाम् ।। ८३ ।।
અન્વયાર્થ:- [અસ્ય] ‘આ [ક્ષ્ય વ] એક જ [ીવદરનેન] જીવનો ઘાત કરવાથી [ વધૂનામ્] ઘણા જીવોની [રક્ષા મવતિ] રક્ષા થાય છે' [રૂતિ મા] એમ માનીને [હિંન્નસત્ત્વાનામ્ ] હિંસક જીવોની પણ [હિંસનું ] હિંસા [ન ત્તવ્યસ્] ન કરવી જોઈએ.
ટીકા:- ‘અસ્ય
ચ વ નીવદરનેન વધૂનામ્ રક્ષા ભવતિ'– આનો એક જ જીવ મારવાથી ઘણા જીવોની રક્ષા થાય છે ‘કૃતિ મત્વા હિંન્ન સત્ત્વાનાં હિંસનું ન ાર્યમ્ ’– એમ જાણીને હિંસક જીવનો પણ ઘાત ન કરવો.
=
ભાવાર્થ:- સાપ, વીંછી, નાહર, સિંહ ઈત્યાદિ બીજા જીવોને મારનારહિંસક જીવોને મારવાથી ઘણા જીવ બચે છે માટે એને મારવામાં પાપ નથી-એવું શ્રદ્ધાન ન કરવું, કેમકે એને તો એના કાર્યનું પાપ લાગે છે. લોકમાં અનેક જીવો પાપ-પુણ્ય ઉપજાવે છે, તેમાં આને શું? તે હિંસક જીવો હિંસા કરે છે તો તેમને પાપ લાગશે. પોતે તેમની હિંસા કરીને શા માટે પાપ ઉપજાવે ? ૮૩.
बहुसत्त्वघातिनोऽमी जीवन्त उपार्जयन्ति गुरु पापम् । इत्यनुकम्पां कृत्वा न हिंसनीयाः शरीरिणो हिंस्राः ।। ८४ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ- [ વહુસર્વેધાતિન: ] “ઘણા જીવના ઘાતક [ ની ] આ જીવો [ નીવન્ત:] જીવતા રહેશે તો [ ગુરુ પાપમ્ ] ઘણું પાપ [૩૫ર્નયત્તિ] ઉપાર્જન કરશે” [તિ] એ પ્રકારની [ મનુષ્પાં કૃત્વ ] દયા લાવીને [ હિંસ્ત્રી: શરીરિણ:] હિંસક જીવોને [ન હિંસનીયા: ] મારવા ન જોઈએ.
ટીકાઃ- વરસત્ત્વઘાતિન: કમી નીવન્ત: પુરું પાપં ઉપાર્જયન્તિ'– ઘણાં જીવોને મારનારા આ પાપી જીવતા રહે તો ઘણાં પાપ ઉપજાવશે એમ ‘રૂતિ મનુષ્પાં વૃકૃત્વા હિંસ્ત્રી: શરીરિણ: ન હિંસનીયા: '– દયા કરીને હિંસક જીવોને ન મારવા.
ભાવાર્થ:- બાજ, સમળી વગેરે જે જે હિંસક છે તે જીવતા રહે તો ઘણાં પાપ કરશે અને ઘણાં જીવોને મારશે માટે એને મારવા-એવું શ્રદ્ધાન ન કરવું. તેમની હિંસાનું પાપ તેમને છે, પોતાને શું? બને તો તે પાપક્રિયા છોડાવી દેવી. ૮૪.
बहुदुःखासंज्ञपिताः प्रयान्ति त्वचिरेण दुःखविच्छित्तिम्। इति वासनाकृपाणीमादाय न दुःखिनोऽपि हन्तव्याः।। ८५।।
અન્વયાર્થ- [1] અને [વધુ:સંજ્ઞપિતા:] “અનેક દુઃખોથી પીડિત જીવ [વિરેન] થોડા જ સમયમાં [દુ:વિછિત્તિસ્] દુ:ખનો અંત [પ્રયાત્તિ] પામશે” [ રૂતિ વીસનાપાળ:] એ પ્રકારની વાસના અથવા વિચારરૂપી તલવાર [ નવીય] લઈને [૩:વિન: ]િ દુ:ખી જીવોને પણ [ન દૃન્તવ્યા:] મારવા ન જોઈએ.
ટીકા:- તુ વ૬૬:વાસંજ્ઞપિતા: અવિરેન દુ:વિઝિત્તિમ પ્રયાન્તિ'– એ જીવ ઘણાં દુ:ખથી પીડાય છે, જો એને મારીએ તો તેમનું બધું દુઃખ નાશ પામે. ‘રૂતિ વાસનાવૃકૃપા સીવાય દુ:વિન: પિ ન દન્તવ્યા:'- એવી ખોટી વાસનારૂપી તલવાર ગ્રહણ કરીને દુઃખી જીવોને પણ ન મારવા.
ભાવાર્થ:- આ જીવ રોગથી અથવા ગરીબાઈ આદિથી બહુ જ દુઃખી છે, જો એને મારીએ તો તે દુઃખથી છૂટી જાય એવી શ્રદ્ધા ન કરવી. મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય પુણ્યના ઉદયથી ઘણું હોય છે, માટે તેનું વેદન કરવું. અથવા જેવો તેને ઉદય છે તેવો ભોગવે છે, પોતે હિંસા કરીને પાપ શા માટે ઊપજાવવું? ૮૫.
कृच्छ्रेण सुखावाप्तिर्भवन्ति सुखिनो हताः सुखिन एव। इति तर्कमण्डलान: सुखिनां घाताय नादेयः।। ८६।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૭૫
અન્વયાર્થ:- [ સુરવીવાણિ] “સુખની પ્રાપ્તિ [99છૂળ] કષ્ટથી થાય છે, માટે [ હતા:] મારવામાં આવેલા [ સુવિન:] સુખી જીવ [ સુવિ: વ] સુખી જ [ ભવન્તિ] થશે” [તિ] એમ [ તર્કણ્ડની:] કુતર્કનું ખડ્ઝ [સુવિનાં ઘાતીય] સુખીઓના ઘાત માટે [નાવેય:] અંગીકાર કરવું ન જોઈએ.
ટીકાઃ- “છૂળ સુવાવાર્ષિ:'– કષ્ટથી સુખથી પ્રાપ્તિ થાય છે. “સુવિન: ફતા: અવિન: Wવ મવત્તિ'– તેથી સુખી જીવોને મારીએ તો તેઓ પરલોકમાં પણ સુખી જ થાય છે. “સુનાં ઘાતીય તિ તમuહતી: 7 ગાય: '– સુખી જીવોના ઘાત માટે આ પ્રકારનો વિચાર કોઈએ ન કરવો.
ભાવાર્થ- સુખ કષ્ટથી થાય છે. માટે આ સુખી જીવને કાશીનું કરવત વગેરે પ્રકારથી મારીએ તો પરલોકમાં પણ તે સુખી થાય એવું શ્રદ્ધાન ન કરવું. આ રીતે કરવાથી કે મારવાથી સુખી કેવી રીતે થાય ? સુખી તો સત્ય ધર્મના સાધનથી થાય છે. ૮૬.
उपलब्धिसुगतिसाधनसमाधिसारस्य भूयसोऽभ्यासात्। स्वगुरोः शिष्येण शिरो न कर्त्तनीयं सुधर्ममभिलषिता।। ८७।।
અન્વયાર્થ- [ સુધર્મ મિrfષતા ] સત્યધર્મના અભિલાષી [ શિષ્યT ] શિષ્ય દ્વારા [મૂય: ડીસા ] અધિક અભ્યાસથી [૩પલબ્ધિ સુવિધનસમાધિસારસ્ય] જ્ઞાન અને સુગતિ કરવામાં કારણભૂત સમાધિનો સાર પ્રાપ્ત કરનાર [સ્વરો: ] પોતાના ગુરુનું [ શિર:] મસ્તક [ન વર્તનીયમ્ ] કાપવું ન જોઈએ.
ટીકા:- ‘સુધર્મ મતષિતા શિષ્યના સ્વર: શિવં ન વર્તનીયમ્'- ધર્મને ચાહનાર શિષ્ય પોતાના ગુરુનું મસ્તક ન કાપવું જોઈએ. કેવા છે ગુરુ? ‘મૂય: અભ્યાસાત્ ૩૫ધ્ધિ સુમતિ સાધન સમાધિસરસ્ય'- ઘણા અભ્યાસથી જેમણે સુગતિના કારણભૂત સમાધિનો સાર મેળવ્યો છે તેવા છે.
ભાવાર્થ:- આપણા ગુરુ અભ્યાસમાં લાગી ગયા છે (ધ્યાન-સમાધિમાં મગ્ન છે), અભ્યાસ ઘણો કર્યો, હવે જો એમના પ્રાણોનો અંત કરીએ તો તે ઉચ્ચ પદને પામે- એમ વિચાર કરીને શિષ્ય પોતાના ગુરુનું મસ્તક કાપવું યોગ્ય નથી. જો તેમણે સાધન કર્યું છે તો તેઓ જ પોતાનું ફળ આગળ પામશે. તું હિંસા કરીને પાપ શા માટે ઉપજાવે છે.? ૮૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
धनलवपिपासितानां विनेयविश्वासनाय दर्शयताम् । झटितिघटचटकमोक्षं श्रद्धेयं नैव खारपटिकानाम् ।। ८८ ।।
અન્વયાર્થ:- [ ધનનવપિપાસિતાનાં] થોડાક ધનના લોભી અને [ વિનેયવિશ્વાસનાય વર્શયતામ્] શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે દેખાડનાર [વારપટિાનામ્] ખા૨૫ટિકોના [જ્ઞટિતિષવમોક્ષ] શીઘ્ર ઘડો ફૂટવાથી ચકલીના મોક્ષની જેમ મોક્ષનું [નૈવ શ્રદ્ધેયમ્ ] શ્રદ્ધાન ન કરવું જોઈએ.
ટીકા:- ‘દ્વાપટિળાનાં ટિતિષવમોક્ષ નૈવ શ્રદ્ધેયમ્'– એક ખારપટિક મત છે; તેઓ તત્કાળ ઘડાના પક્ષીના મોક્ષ સમાન મોક્ષ કહે છે તેનું શ્રદ્ધાન ન કરવું.
ભાવાર્થ:- કોઈ ખા૨પટિક નામનો મત છે, જેમાં મોક્ષનું સ્વરૂપ એવું કહ્યું છે કે જેમ ઘડામાં પક્ષી કેદ થયેલું છે, જો ઘડો ફોડી નાખવામાં આવે તો પક્ષી બંધનમાંથી મુક્ત થઈ જાય. તેમ આત્મા શરીરમાં બંધ થયેલ છે, જો શરીરનો નાશ કરીએ તો આત્મા બંધનરહિત-મુક્ત થાય. આવું શ્રદ્ધાન ન કરવું. કેમ કે આવું શ્રદ્ધાન હિંસાનું કારણ છે. અંતરંગ કાર્માણ શરીરના બંધનસહિત આત્મા એમ મુક્ત કેવી રીતે થાય? કેવા છે ખા૨ટિક ? ‘ઘનતવપિપાસિતાનામ્ ’થોડાક ધનના લોભી છે. વળી કેવા છે? ‘ વિનેયવિશ્વાસનાય વર્શયતામ્’– શિષ્યોને વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કેટલીક રીતો બતાવે છે. માટે એમના કથનનું શ્રદ્ધાન ન કરવું. ૮૮.
दृष्ट्वापरं पुरस्तादशनाय क्षामकुक्षिमायान्तम्। निजमांसदानरभसादालभनीयो न चात्मापि ।। ८९ ।।
જોઈને
અન્વયાર્થ:- [ઘ] અને [જ્ઞશનાય] ભોજન માટે [પુરસ્તાત્] પાસે [ગાયાન્તર્] આવેલા [ અપર ] અન્ય [ ક્ષાનરુક્ષિમ્ ] ભૂખ્યા પુરુષને [દા ] [નિખમાંસવાનમસાત્] પોતાના શરીરનું માંસ દેવાની ઉત્સુકતાથી [ આત્માવિ] પોતાનો પણ [ન માતમનીય: ] ઘાત કરવો ન જોઈએ.
ટીકા:- ‘7 અશનાય ગાયત્ત્ત ક્ષામક્ષિ પુરસ્તાત્ દા નિખમાંસવાનરમસાત્ આત્મા અપિ ન આલમનીય:’– ભોજન લેવા માટે આવેલા દુર્બળ શરીરવાળા મનુષ્યને પોતાની સામે જોઈને પોતાનું માંસ દેવાના ઉત્સાહથી પોતાના શરીરનો પણ ઘાત ન કરવો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૭૭
ભાવાર્થ:- કોઈ માંસભક્ષી જીવ ભોજન માટે પોતાની પાસે આવ્યો. તેને જોઈ તેના માટે પોતાના શરીરનો પણ વાત ન કરવો, કારણ કે માંસભક્ષી પાત્ર નથી. માંસનું દાન તે ઉત્તમ દાન નથી. ૮૯.
को नाम विशति मोहं नयभङ्गविशारदानुपास्य गुरून्। विदितजिनमतरहस्यः श्रयन्नहिंसां विशुद्धमति।।९०।।
અવયાર્થઃ- [ નયમવિશRવાન] નયના ભંગો જાણવામાં પ્રવીણ [ ગુરુન] ગુરુઓની [૩૫] ઉપાસના કરીને [ વિહિતનિમરદસ્ય: ] જૈનમતનું રહસ્ય જાણનાર [ વો નામ] એવો કોણ [ વિશુદ્ધમતિ: ] નિર્મળ બુદ્ધિધારી છે જે [હિંસાં શ્રયન] અહિંસાનો આશ્રય લઈને [ મોÉ ] મૂઢતાને [વિશતિ] પ્રાપ્ત થશે?
ટીકા:- “નામ નિયમ વિશRવાન ગુન ઉપાસ્ય 5: મોઘું વિશતિ'– હે જીવ, નયના ભેદો જાણવામાં પ્રવીણ એવા ગુરુનું સેવન કરીને કયો જીવ મોહને પ્રાપ્ત થાય ? ન થાય.
ભાવાર્થ:- જીવને સારા-નરસાનું હિત-અહિતનું શ્રદ્ધાન ગુરુના ઉપદેશથી થાય છે. પૂર્વોક્ત અશ્રદ્ધાની કુગુરુના ભરમાવવાથી અન્યથા પ્રવર્તે છે. પણ જે જીવે સર્વ નયના જાણનાર પરમ ગુરુની સેવા કરી છે તે કેવી રીતે ભ્રમમાં પડે ? ન જ પડે. કેવો છે તે જીવ? વિવિતબિનતરફચ:'- જેણે જૈનમતનું રહસ્ય જાણ્યું છે તેવો છે. વળી કેવો છે? ‘હિંસા શ્રયન'– દયા જ ધર્મનું સ્વરૂપ છે એમ જાણી તેને અંગીકાર કરે છે. અને “વિશુદ્ધમતિ:જેની બુદ્ધિ નિર્મળ છે એવો જીવ મોહને પ્રાપ્ત થતો નથી. આ રીતે દયાધર્મને દઢ કર્યો. એ પ્રમાણે અહિંસા વ્રતનું વર્ણન કર્યું. ૯૦.
સત્ય વ્રત
यदिदं प्रमादयोगादसदभिधानं विधीयते किमपि। तदनृतमपि विज्ञेयं तद्भेदा: सन्ति चत्वारः।। ९१ ।।
અન્વયાર્થઃ- [] જે [ મિ]િ કાંઈ [પ્રમાવયો IIન્] પ્રમાદ કપાયના યોગથી [ રૂદ્ર] આ [અસમિયાન] સ્વપરને હાનિકારક અથવા અન્યથારૂપ વચન [ વિધી તે] કહેવામાં આવે છે [ ત ] તેને [ કનૃતં પિ ] નિશ્ચયથી જૂઠું [વિજ્ઞયમ] જાણવું જોઈએ. [તમેવા:] તેના ભેદ [વવાર:] ચાર [ સન્તિ ] છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “યત્ મિપિ પ્રાયો II રૂદ્દે અસત્ મિયાન વિધી તે તત્ નૃતં પિ વિશ્લેયમ્'જે કાંઈ પ્રમાદ સહિતના યોગના હેતુથી આ અસત્ય એટલે બૂરું અથવા અન્યથારૂપ વચન છે તેને નિશ્ચયથી અમૃત જાણવું. ‘તમેT: વત્વાર: સન્તિ'– તે અસત્યવચનના ચાર ભેદ છે. ૯૧.
તે આગળ કહીએ છીએ. તેમાં પ્રથમ ભેદ કહે છે:
स्वक्षेत्रकालभावैः सदपि हि यस्मिन्निषिध्यते वस्तु। તસ્ત્રથમHસત્ય સ્પાન્નાસ્તિ યથા દેવત્તાત્રા ૧૨Tો
અન્વયાર્થઃ- [ મિન] જે વચનમાં [ સ્વક્ષેત્ર માતૈ: ] પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી [ સત્ ]િ વિધમાન હોવા છતાં પણ [વસ્તુ] વસ્તુનો [ નિષિધ્યતે] નિષેધ કરવામાં આવે છે [તત્] તે [પ્રથમમ્] પ્રથમ [ અત્યં] અસત્ય [ચાત ] છે. [ યથા] જેમ કે [2] અહીં [વેવવંત્ત:] દેવદત્ત [નાસ્તિ] નથી.”
ટીકા:- ‘યરિશ્મન સ્વદ્રવ્યક્ષેત્રવેનિમાવૈ. સત્ અપિ વસ્તુ નિષિધ્યતે તત્ પ્રથમ સત્ય ચાત'– જે વચનમાં પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી સત્તારૂપે વિધમાન એવા પદાર્થનો પણ નિષેધ કરવામાં આવે કે પદાર્થ નથી; તે પ્રથમ ભેદરૂપ અસત્ય છે. દષ્ટાંત કહે છે- ‘યથી સત્ર વેવત્ત: નાસ્તિ'- જેમકે અહીં દેવદત્ત નથી.
ભાવાર્થ- કોઈ ક્ષેત્રમાં દેવદત્ત નામનો પુરુષ બેઠો હતો, ત્યાં કોઈએ પૂછયું કે અહીં દેવદત્ત છે? ત્યાં ઉત્તર આપ્યો કે અહીં તો દેવદત્ત નથી. આ રીતે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જે વસ્તુ અતિરૂપ હોય તેને નાસ્તિરૂપ કહીએ તે અસત્યનો પ્રથમ ભેદ છે. અતિ વસ્તુને નાસ્તિ કહેવું છે. જે કોઈ તે પદાર્થ છે તેને તો દ્રવ્ય કહીએ. જે ક્ષેત્રમાં એકતરૂપ થઈને રહે છે તેને ક્ષેત્ર કહીએ. જે કાળે જે રીતે પરિણમે તેને કાળ કહીએ. તે પદાર્થનો જે કાંઈ નિજભાવ છે તેને ભાવ કહીએ. આ પોતાનાં ચતુષ્ટયની અપેક્ષાએ સર્વ પદાર્થ અસ્તિત્વરૂપ છે. અહીં દેવદત્તનાં પોતાનાં ચતુષ્ટય તો હતાં જ, પરંતુ નાસ્તિરૂપ જે કહ્યું તે જ અસત્ય વચન થયું.
આગળ બીજો ભેદ કહે છે:असदपि हि वस्तुरूपं यत्र परक्षेत्रकालभावैस्तैः। उद्भाव्यते द्वितीयं तदनृतमस्मिन् यथास्ति घटः।। ९३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૭૯
અન્વયાર્થ- [ દિ] નિશ્ચયથી [ યત્ર] જે વચનમાં [ તૈ: પરક્ષેત્રનિમાવૈ.] તે પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી [સત્ પિ] અવિધમાન હોવા છતાં પણ [વરસ્તુપ ] વસ્તુનું સ્વરૂપ [૩માવ્યતે] પ્રકટ કરવામાં આવે છે [તત્] તે [ દ્વિતીય] બીજ [ કનૃતમ્ ] અસત્ય [ રચાત્] છે, [ યથા] જેમકે [સ્મિન્] અહીં [ઘર રિસ્ત ] ઘડો છે.
ટીકા:- ‘હિ યંત્ર તૈ: પૂરદ્રવ્યક્ષેત્રછ|સમાવેઃ વસ્તુાં અસત્ કવિ ઉમાવ્યતે તત્ દ્વિતીય નૃત'– નિશ્ચયથી જે વચનમાં પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી પદાર્થ સત્તારૂપ નથી તોપણ ત્યાં પ્રગટ કરવું તે બીજાં અસત્ય છે. તેનું ઉદાહરણ:-“પથી ગરિમન ઘટઃ મસ્તિ:'- જેમ કે અહીં ઘડો છે.
ભાવાર્થ- કોઈ ક્ષેત્રમાં ઘડો તો હતો નહિ તેથી તે વખતે તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જ નહોતાં; બીજો પદાર્થ હતો તેથી તે વખતે તેનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ હતાં. કોઈએ પૂછયું કે અહીં ઘડો છે કે નહિ? ત્યાં ઘડો છે એમ કહેવું તે બીજો અસત્યનો ભેદ થયો, કેમકે નાસ્તિરૂપ વસ્તુને અસ્તિ કહી.
આગળ ત્રીજો ભેદ કહે છે:
वस्तु सदपि स्वरूपात् पररूपेणाभिधीयते यस्मिन्। अनृतमिदं च तृतीयं विज्ञेयं गौरिति यथाऽश्वः।। ९४ ।।
અન્વયાર્થઃ- [૨] અને [રિશ્મન] જે વચનમાં [સ્વરૂપાત્] પોતાના ચતુષ્ટયથી [ સત્ ]િ વિદ્યમાન હોવા છતાં પણ [ વસ્તુ] પદાર્થ [ પરરૂપેળ] અન્ય સ્વરૂપે [ fમથી ] કહેવામાં આવે છે તે [ રૂદ્ર] આ [ તૃતીય નૃત] ત્રીજું અસત્ય [ વિજ્ઞયં] જાણવું [ યથા] જેમ [.] બળદ [ ૫:] ઘોડો છે [તિ] એમ કહેવું તે.
ટીકાઃ- વ યર્મિન્ સત્ કરિ વસ્તુ પરવેજ મીયતે ફર્વ તૃતીય નૃતં વિશ્લેય'જે વચનમાં પોતાનાં ચતુષ્ટયમાં વિધમાન હોવા છતાં પણ તે પદાર્થને અન્ય પદાર્થરૂપે કહેવો તે ત્રીજું અસત્ય જાણવું. તેનું ઉદાહરણ – યથા : અશ્વ:–જેમ કે બળદને ઘોડો કહેવો તે.
ભાવાર્થ- કોઈ ક્ષેત્રમાં બળદ પોતાના ચતુષ્ટયમાં હતો, ત્યાં કોઈએ પૂછયું કે અહીં શું છે? ત્યારે એમ કહેવામાં આવે કે અહીં ઘોડો છે, તે ત્રીજો અસત્યનો ભેદ છે. વસ્તુને અન્યરૂપે કહેવી તે. ૯૪.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
આગળ ચોથો ભેદ કહે છે
गर्हितमवद्यसंयुतमप्रियमपि भवति वचनरूपं यत्। सामान्येन त्रेधा मतिमदमनृतं तुरीयं तु।।९५ ।।
અન્વયાર્થ- [1] અને [ રૂદ્ર] આ [ તુરીયં] ચોથું [ નૃતં ] અસત્ય [ સામાન્ય ] સામાન્યરૂપે [ગર્વિતમ] ગર્વિત, [ગવદ્યસંયુતમ્] પાપ સહિત [ ] અને [ પ્રિયમ] અપ્રિય- એ રીતે [ 2ધા ] ત્રણ પ્રકારનું [મત ] માનવામાં આવ્યું છે. [યત્] કે જે [ વનવું] વચનરૂપ [ ભવતિ ] છે.
ટીકાઃ- “રૂવૅ તુરીય આવૃત્તિ સામાન્યૂન 2ધા મત—વત્ કવિ વવનાં ગર્જિત ગવદ્યરસંયુતં પ્રિય મવતિ'- આ ચોથો જુઠનો ભેદ ત્રણ પ્રકારે છે. ૧. વચનથી નિંદાના શબ્દો કહેવા. રહિંસા સહિત વચન બોલવાં, ૩. અપ્રિય વચન અર્થાત બીજાને ખરાબ લાગે તેવાં વચન બોલવાં. આ ત્રણ ભેદ છે. ૯૫.
આગળ ત્રણ ભેદોનું અલગ અલગ વર્ણન કરે છે. પહેલાં
ગતિનું સ્વરૂપ કહે છે
पैशून्यहासगर्भं कर्कशमसमञ्जसं प्रलपितं च। अन्यदपि यदुत्सूत्रं तत्सर्वं गर्हितं गदितम्।। ९६ ।।
અન્વયાર્થ- [ પૈશૂન્યદાસ મ ] દુષ્ટતા અથવા કુથલીરૂપ હાસ્યવાળું [ શ ] કઠોર, [ અસમંજ્ઞi ] મિથ્યાશ્રદ્ધાનવાળું [૨] અને [પ્રપિત ] પ્રલાપરૂપ (બકવાદ ) તથા [અન્યu] બીજાં પણ [] જે [ ૩સૂત્ર] શાસ્ત્ર-વિરુદ્ધ વચન છે [તત્સર્વ] તે બધાને [ Tર્ણિત] નિંધ વચન [ વિતમૂ ] કહ્યું છે.
ટીકાઃ- “ય વન પૈન્યદાસTર્મ શું સમગ્ગખં પ્રતપિત્ત ૨ અન્યત્ uિ ૩સૂત્ર તત્ અર્દિતમ્ પવિતમ્'- જે વચન દુષ્ટતા સહિતનું હોય, બીજા જીવનું બૂરું કરનાર હોય, પોતાને રૌદ્રધ્યાન થાય તેવું હોય, તથા હાસ્યમિશ્રિત હોય, અન્ય જીવના મર્મને ભેદનારું હોય, પોતાને પ્રમાદ કરાવનારું હોય, કર્કશ-કઠોર હોય, અસમંજસ-મિથ્યાશ્રદ્ધા કરાવનાર હોય અને અપ્રમાણરૂપ હોય તે તથા બીજાં પણ જે શાસ્ત્ર-વિરુદ્ધ વચનો છે તે બધાં ગર્વિત વચનમાં જ ગર્ભિત છે. ૯૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૧ આગળ અવધસંયુત જૂઠનું સ્વરૂપ લખે છેઃछेदनभेदनमारणकर्षणवाणिज्यचौर्यवचनादि। तत्सावधं यस्मात्प्राणिवधाद्या: प्रवर्तन्ते।।९७।।
અન્વયાર્થ- [ પત્] જે [ પેમેનમારઝર્ષગવાણિજ્યવીર્યવાના]િ છેદન, ભેદન, મારણ, શોષણ અથવા વ્યાપાર કે ચોરી આદિના વચન છે [ તત્] તે બધાં [સાવદ્ય ] પાપયુક્ત વચન છે, [યરન્મા] કારણ કે એ [પ્રાળિવવાદ્ય:] પ્રાણહિંસા વગેરે પાપરૂપે [પ્રવર્તન્ત] પ્રવૃત્તિ કરે છે.
ટીકાઃ- “યત્ છેન મેન મારા ઝર્ષા વાણિજ્ય વીર્ય વનાદ્રિ તત્ સર્વ સવિદ્ય સ્તિ રમત પ્રવિધાર્થીઓ પ્રવર્તન્ત'– અર્થ:- જે નાક વગેરે છેદવાનું વચન, કાપવાનું, મારવાનું, ખેંચવાનું, વ્યાપાર કરવાનું ચોરી કરવાનું વગેરે વચન કહેવાં તે બધું અવઘસહિત જૂઠનું સ્વરૂપ છે. એનાથી પ્રાણીઓનો ઘાત થાય છે. ૯૭.
આગળ અપ્રિય જૂઠનું સ્વરૂપ કહે છે
अरतिकरं भीतिकरं खेदकरं वैरशोककलहकरम्। यदपरमपि तापकरं परस्य तत्सर्वमप्रियं ज्ञेयम्।। ९८।।
અન્વયાર્થઃ- [ યત ] જે વચન [ પરસ્ય] બીજા જીવને [ગરતિરં] અપ્રીતિ કરનાર, [ મીતિકર ] ભય ઉત્પન્ન કરનાર, [ 9 ] ખેદ કરનાર, [ વૈરશોdદર ] વેર શોક અને કજિયો કરાવનાર હોય તથા જે [ પરમપિ] બીજા પણ [તાપર] સંતાપોને કરાવનારું હોય [ તત્] તે [ સર્વ ] બધું જ [કપ્રિયત્] અપ્રિય [ ગ્લેયર્] જાણવું.
ટીકાઃ- “યત વન પર અરતિરં ભીતિરે વેર વૈરશોdદર તથા પરમપિ તાપ તત્સર્વ પ્રિય જ્ઞેયમ્'– અર્થ- જે વચન બીજાને અરતિ કરનાર અર્થાત્ બૂરું લાગે તેવું હોય, ભય ઉપજાવનાર હોય, ખેદ ઉત્પન્ન કરનાર હોય, તથા વેરશોક અને કલહ કરવાવાળું હોય તથા બીજાં જે દુઃખ તે ઉત્પન્ન કરનાર હોય તે સર્વ વચન અપ્રિય જાઠનો ભેદ છે. ૯૮.
જૂઠ વચનમાં હિંસાનો સદ્ભાવ
सर्वस्मिन्नप्यस्मिन्प्रमत्तयोगैकहेतुकथनं यत्। अनृतवचनेऽपि तस्मानियतं हिंसा समवतरति।। ९९ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [ યત્] જે કારણે [રિમન ] આ [ સર્વમિન્ન]િ બધાં જ વચનોમાં [ પ્રમત્તયોજહેતુથi] પ્રમાદ સહિત યોગ જ એક હેતુ કહેવામાં આવ્યો છે, [તરમાત્] તેથી
નૃતવરને ] અસત્ય વચનમાં [ ગરિ] પણ [ હિંસા ] હિંસા [ નિયતં] નિશ્ચિતરૂપે [ સમવતરતિ] આવે છે.
ટીકા:- વત્ કરિશ્મન સર્વનિ પિ નૃતવેવને પ્રસન્નયોરીવહેતુથને ગતિ તરમાત્ બનૃતવને હિંસા નિયતં સમવતરતિ'– અર્થ:- આ સર્વ પ્રકારનાં જઠ વચનોમાં પ્રમાદયોગ જ કારણ છે તેથી જૂઠું વચન બોલવામાં હિંસા અવશ્ય જ થાય છે, કારણ કે હિંસા પ્રમાદથી જ થાય. પ્રમાદ વિના હિંસા થાય નહિ. જ્યાં પ્રમાદ ન હોય ત્યાં હિંસા હોય નહિ. અને જ્યાં પ્રમાદ છે ત્યાં હિંસા અવશ્ય થાય છે. ‘‘પ્રમત્તયોત્િ કાવ્યપરોપ હિંસા'' રૂતિ વવના– (પ્રમાદના યોગથી પ્રાણોનો ઘાત કરવો તે હિંસા છે એ વચન પ્રમાણે.) ૯૯.
પ્રમાદસહિત યોગ હિંસાનું કારણ:
हेतौ प्रमत्तयोगे निर्दिष्टे सकलवितथवचनानाम्। हेयानुष्ठानादेरनुवदनं भवति नासत्यम्।। १०० ।।
અન્વયાર્થ:- [ સત્તાવિતથનાનામ] સમસ્ત જૂઠ વચનોનો [ પ્રમત્તયોને ] પ્રમાદસહિત યોગ [ હેત] હેતુ [ નિટિ સતિ] નિર્દિષ્ટ કરવામાં આવ્યો હોવાથી [ દેવાનુBIનાવે ] હેય-ઉપાદેયાદિ અનુષ્ઠાનોનું [અનુવનં] કહેવું [ સત્યમ્] જૂઠ [ર ભવતિ] નથી.
ટીકા - ‘સવન વિતથ વવનાનાં પ્રમત્તયોને રેત નિઈિ સતિ દેવાનુETના અનુવનં અત્યં 7 મવતિ'– અર્થ – સમસ્ત જૂઠ વચનોનું કારણ પ્રમાદસહિત યોગને બતાવીને હેય અને ઉપાદેયનું વારંવાર કથન કરવું-ઉપદેશ કરવો તે જૂઠ નથી.
ભાવાર્થ- જાઠ વચનના ત્યાગી મહામુનિ હેય અને ઉપાદેયનો વારંવાર ઉપદેશ કરે છે; ત્યાં પાપની નિંદા કરતાં પાપી જીવને તેમનો ઉપદેશ બૂરો લાગે, અથવા કોઈને ધર્મોપદેશ આપવાથી ખરાબ લાગે, તે દુ:ખ પામે, પણ તે આચાર્યોને જુઠનો દોષ લાગતો નથી. કેમકે તેમને પ્રમાદ (કપાય) નથી. પ્રમાદપૂર્વક વચનમાં જ હિંસા છે. તેથી જ કહ્યું છે કે પ્રમાદસહિત યોગથી વચન બોલવાં તે જ જૂઠ છે, અન્યથા નહિ. ૧OO.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૩
એના ત્યાગનો પ્રકા૨:
भोगोपभोगसाधनमात्रं सावद्यमक्षमा मोक्तुम् । ये तेऽपि शेषमनृतं समस्तमपि नित्यमेव मुञ्चन्तु ।। १०१ ।।
અન્વયાર્થ:- [૫] જે જીવ [ મોનોપયોગસાધનમાત્ર] ભોગ-ઉપભોગના સાધન માત્ર [સાવદ્યર્] સાવધવચન [મો ુન્] છોડવાને [ક્ષમા: ] અસમર્થ છે [તે અવિ] તેઓ પણ [શેષમ્] બાકીના [સમસ્તમવિ] સમસ્ત [અનૃતં] અસત્ય ભાષણનો [નિત્યમેવ] નિરંતર [ મુખ્યન્તુ] ત્યાગ કરે.
ટીકા:- ‘યે અવિ ભોળોપમોસાધનમાત્ર સાવદ્ય મોવતુમ્ અક્ષમા: (સન્તિ) તે અપિ શેષ સમસ્તમ્ અવિ અમૃતમ્ નિત્યં વ મુગ્ધનું’– અર્થ:- જે પ્રાણી પોતાના ન્યાયપૂર્વકના જે ભોગઉપભોગ તેના કારણભૂત જે સાવધ (હિંસાસહિત) વચન ત્યાગવાને અસમર્થ છે તેઓએ બીજાં બધાં જૂઠ વચનોનો હંમેશા ત્યાગ કરવો જોઈએ.
ભાવાર્થ:- જાઠનો ત્યાગ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ બને છે તથા એકદેશ ત્યાગ શ્રાવકધર્મમાં હોય છે. જો સર્વથા ત્યાગ બની શકે તો ઉત્તમ જ છે, કદાચ કષાયના ઉદયથી (અર્થાત્ કષાયવશ) સર્વથા ત્યાગ ન બને તો એકદેશ ત્યાગ તો અવશ્ય જ કરવો જોઈએ. કારણ કે શ્રાવક અવસ્થામાં અન્ય જાઠના સર્વ ભેદોનો ત્યાગ કરે છે પણ સાવધ જૂઠનો ત્યાગ કરી શકે નહિ, તો ત્યાં પણ પોતાના ભોગ-ઉપભોગના નિમિત્તે જ સાવધ ઠ બોલે, પ્રયોજન વિના બોલે નિહ. ૧૦૧.
ત્રીજા ચૌર્યપાપનું વર્ણન:
अवितीर्णस्य ग्रहणं परिग्रहस्य प्रमत्तयोगाद्यत् । तत्प्रत्येयं स्तेयं सैव च हिंसा वधस्य हेतुत्वात् ।। १०२ ।।
અન્વયાર્થ:- [યત્] જે [પ્રમત્તયોગાત્] પ્રમાદકષાયના યોગથી [વિતીÍચ] આપ્યા વિના [પરિગ્રહસ્ય] સુવર્ણ વસ્ત્રાદિ પરિગ્રહનું [ગ્રહળ] ગ્રહણ કરે છે [તત્] તેને [સ્તેય] ચોરી [પ્રત્યયં] જાણવી જોઈએ. [૬] અને [ સા વ] તે જ [ વધસ્ય] વધનું [હેતુત્વાત્] કારણ હોવાથી [ હિંસા ] હિંસા છે.
ટીકા:- ‘યત્ પ્રમત્તયોનાત્ અવિતીર્નસ્ય પરિગ્રહણ્ય ગ્રહનું તત્ સ્તેયં પ્રત્યેયં, ઘ સૈવ હિંસા (ભવતિ) વધસ્ય હેતુત્વાત્’– અર્થ:- જે પ્રમાદના યોગથી દીધા વિના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
સુવર્ણ વસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કરવું તેને જ ચોરી કહે છે. તે જ ચોરી હિંસા છે. કેમકે પોતાના અને પરના જીવના પ્રાણઘાતનું કારણ છે.
ભાવાર્થ:- પોતાને ચોરી કરવાના ભાવ થયા તે ભાવહિંસા અને જે પોતાને ચોરી જાણતાં પ્રાણનો વિયોગ કરવામાં આવે તે દ્રવ્યહિંસા. જે જીવની વસ્તુ ચોરવામાં આવી તેને અંતરંગમાં પીડા થઈ તે તેની ભાવહિંસા છે અને તે વસ્તુના નિમિત્તે તેના જે દ્રવ્યપ્રાણ પુષ્ટ હતા તે પુષ્ટ પ્રાણોનો નાશ થયો, તે દ્રવ્યપ્રાણોમાં પીડા થઈ એ કારણે પરની દ્રવ્યહિંસા. આ રીતે ચોરી કરવાથી ચોરી કરનારની તથા જેની ચોરી થઈ છે તેની દ્રવ્યહિંસા અને ભાવહિંસા બન્ને પ્રકારે થાય છે. ૧૦૨.
ચોરી પ્રગટપણે હિંસા છેઃ
अर्था नाम य एते प्राणा एते बहिश्चराः पुंसाम्। हरति स तस्य प्राणान् यो यस्य जनो हरत्यर्थान्।।१०३।।
અન્વયાર્થઃ- [ ] જે [ નન:] મનુષ્ય [ વસ્ય] જે જીવના [ કર્થીન] પદાર્થો અથવા ધન [દરતિ] હરે છે [૩] તે મનુષ્ય [તરચ] તે જીવના [પ્રાણાન] પ્રાણ [૬રતિ] હરે છે, કેમકે જગતમાં [૨] જે [તે] આ [અર્થી નામ] ધનાદિ પદાર્થો પ્રસિદ્ધિ છે [] તે બધા જ [ પુસા ] મનુષ્યોને [ વહિરા: પ્રાણT:] બાહ્યપ્રાણ [સત્તિ ] છે.
ટીકા:- ‘યે તે કર્થી નામ તે પુરનામું વદિ૨T: JITT: સત્તિ યરમાત્ ૧. નન: ચર્ચા 3ન રતિ સ ત પ્રાણીનું હૃતિ'– આ જે પદાર્થો છે તે મનુષ્યના બાહ્યપ્રાણ છે. તેથી જે
જીવ જેનું ધન હરે છે, ચોરે છે તે તેના પ્રાણને જ હરે છે.
ભાવાર્થ:- ધન, ધાન્ય, સંપત્તિ, બળદ, ઘોડા, દાસ, દાસી, ઘર, જમીન, પુત્ર, સ્ત્રી, વસ્ત્રાદિ જેટલા પદાર્થો જે જીવને છે તે જીવને એટલા જ બાહ્યપ્રાણ છે. તે પદાર્થોમાંથી કોઈ પદાર્થનો નાશ થતાં પોતાના પ્રાણઘાત જેટલું જ દુઃખ થાય છે. તેથી પદાર્થોને જ પ્રાણ કહેવામાં આવ્યા છે. જેમકે બન્ને વૈ પ્રાણT: કૃતિ વવના– (અન્ન તે જ પ્રાણ છે એ વચન પ્રમાણે.) ૧૦૩.
હિંસા અને ચોરીમાં અવ્યાપકતા નથી પણ વ્યાપકતા છેઃ
हिंसायाः स्तेयस्य च नाव्याप्ति: सुघटमेव सा यस्मात्। ग्रहणे प्रमत्तयोगो द्रव्यस्य स्वीकृतस्यान्यैः।। १०४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૫
અન્વયાર્થ:- [હિંસાયા: ] હિંસામાં [ઘ] અને [સ્તેયસ્ય] ચોરીમાં [અવ્યાપ્તિ: ] અવ્યાપ્તિદોષ [7] નથી, [ સા સુઘટમેવ] તે હિંસા બરાબર ઘટે છે, [યસ્માત્] કારણ કે [અન્ય: ] બીજાના [ સ્વીકૃતસ્ય] સ્વીકારેલા [દ્રવ્યસ્ય] દ્રવ્યના [ગ્રહને] ગ્રહણમાં [ પ્રમત્તયોગ: ] પ્રમાદનો યોગ છે.
ટીકા:- ‘હિંસાયા: સ્નેયસ્ય અવ્યાપ્તિ: ન સા સુઘટમેવ યસ્માત્ અન્ય: સ્વીકૃતસ્ય દ્રવ્યસ્ય પ્રદળે પ્રમત્તયોગ: મવતિ’– અર્થ:- હિંસામાં અને ચોરીમાં અવ્યાપકપણું નથી પણ સારી રીતે વ્યાપકપણું છે. કેમકે બીજા એ મેળવેલા પદાર્થમાં પોતાપણાની કલ્પના કરવી તેમાં પ્રમાદયોગ જ મુખ્ય કારણ છે.
ભાવાર્થ:- જો કોઈ જીવને કોઈ કાળે ( –જે સમયે ) જ્યાં ચોરી છે ત્યાં હિંસા ન હોય તો અવ્યાપ્તિ નામ પામે, પણ પ્રમાદ વિના તો ચોરી બને નહિ. પ્રમાદનું નામ જ હિંસા છે અને ચોરીમાં પ્રમાદ અવશ્ય છે. માટે એમ સિદ્ધ થયું કે જ્યાં જ્યાં ચોરી છે ત્યાં ત્યાં અવશ્ય જ હિંસા છે. ૧૦૪.
હિંસા અને ચોરીમાં અતિવ્યાસિ પણ નથીઃ
नातिव्याप्तिश्चः तयोः प्रमत्तयोगककारणविरोधात् । अपि कर्म्मानुग्रहणे नीरागाणामविद्यमानत्वात् ।। १०५ ।।
અન્વયાર્થ:- [વ] અને [નીરાવાળાન્] વીતરાગી પુરુષોને [પ્રમત્તયોૌજારવિરોધાત્] પ્રમાદયોગરૂપ એક કારણના વિરોધથી [ર્માનુગ્રહને] દ્રવ્યકર્મ નોકર્મની કર્મવર્ગણાઓ ગ્રહણ કરવામાં [ અપિ] નિશ્ચયથી [ સ્તેયT] ચોરી [ અવિદ્યમાનત્તાત્] ઉપસ્થિત ન હોવાથી [તયો:] તે બન્નેમાં અર્થાત્ હિંસા અને ચોરીમાં [અતિવ્યાપ્તિ: ] અતિવ્યાસિ પણ [7] નથી.
ટીકા:- ‘ઘ તો: (હિંસા સ્તેયયો:) અતિવ્યાપ્તિ: ૬ ન અસ્તિ યત: નીરાવાળાં પ્રમત્તયોગૈારણ વિરોધાત્ ર્માનુગ્રહને અપિ હિંસાયા: અવિદ્યમાનત્વાત્’– અર્થ:- હિંસા અને ચોરીમાં અતિવ્યાપ્તિપણું પણ નથી, અર્થાત્ ચોરી હોય અને હિંસા ન થાય એમ નથી. તથા હિંસા હોય અને ચોરી ન હોય એમ પણ નથી કેમકે વીતરાગી મહાપુરુષોને પ્રમાદસહિત યોગનું કારણ નથી, તે કારણે દ્રવ્યકર્મ-નોકર્મની વર્ગણાઓનું ગ્રહણ હોવા છતાં પણ ચોરીનો સદ્દભાવ નથી, પ્રમાદ ન હોવાથી, દીધા વિના વસ્તુનું ગ્રહણ તે ચોરી છે. વીતરાગી અર્હત ભગવાનને કર્મ-નોકર્મ વર્ગણાઓનું ગ્રહણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
હોય છે અને તે વર્ગણાઓ કોઈની આપેલી નથી માટે તેમને ચોરીનો પ્રસંગ આવે. પરંતુ પ્રમાદ અને યોગ વિના ચોરી હોતી નથી. પ્રમાદયોગ છે તે જ હિંસા છે તેથી અતિવ્યાતિપણું નથી. જો હિંસા પ્રમાદ વિના ચોરી થઈ શકતી હોત તો અતિવ્યામિ દોષ આવત, પણ તે તો અહીં નથી. માટે એ વાત સિદ્ધ થઈ કે જ્યાં હિંસા નથી ત્યાં ચોરી પણ નથી અને જ્યાં ચોરી નથી ત્યાં હિંસા પણ નથી. ૧૦૫.
ચોરીના ત્યાગનો પ્રકાર:
असमर्था ये कर्तुं निपानतोयादिहरणविनिवृत्तिम्। तैरपि समस्तमपरं नित्यमदत्तं परित्याज्यम्।।१०६ ।।
અન્વયાર્થઃ- [૨] જેઓ [ નિપાનતોયાવિહરવિનિવૃત્તિ ] બીજાનાં કુવા, વાવ આદિ જળાશયોનું જળ વગેરેનું ગ્રહણ કરવાનો ત્યાગ [ શર્ત ] કરવાને [સમર્થો] અસમર્થ છે [તૈ:] તેમણે [૫] પણ [પરં] અન્ય [સમસ્ત] સર્વ [વત્ત] દીધા વિનાની વસ્તુઓ ગ્રહણ કરવાનો [ નિત્યમ્ ] હંમેશા [ પરિત્યાખ્યમ્ ] ત્યાગ કરવો યોગ્ય છે.
ટીકાઃ- “શે (નીવા:) નિપાનતોયાવિહરવિનિવૃત્તિમ્ તું સમર્થ: તૈ: (નીવે.) પિ નિત્ય સમસ્તે લપરંમત્ત પરિત્યાખ્ય'- જે જીવો કુવા, નદીનું, જળથી માંડીને માટી વગેરે વસ્તુઓ જે સામાન્ય જનતાના ઉપયોગને માટે હોય છે–તેના ગ્રહણનો ત્યાગ કરવા અશક્ત છે તે જીવોએ પણ હંમેશા બીજાની દીધા સિવાયની બધી વસ્તુઓના ગ્રહણનો ત્યાગ કરવો જોઈએ.
ભાવાર્થ:- ચોરીનો ત્યાગ પણ બે પ્રકારે છે. એક સર્વથા ત્યાગ, બીજો એકદેશ ત્યાગ. સર્વથા ત્યાગ તો મુનિધર્મમાં જ હોય. તે જો બની શકે તો અવશ્ય કરવો. કદાચ ન બને તો એકદેશ ત્યાગ તો અવશ્ય કરવો જોઈએ. શ્રાવક કુવા-નદીનું પાણી, ખાણની માટી કોઈને પૂછયા વિના ગ્રહણ કરે તો પણ ચોરી નામ પામે નહિ, અને જો મુનિ તેને ગ્રહણ કરે તો ચોરી નામ પામે. ૧૦૬.
કુશીલનું સ્વરૂપ यद्वेदरागयोगान्मैथुनमभिधीयते तदब्रह्म। अवतरति तत्र हिंसा वधस्य सर्वत्र सद्भावात्।।१०७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૭
અન્વયાર્થ:- [યત્] જે [વેવાયોગાત્] વેદના રાગરૂપ યોગથી [મૈથુનં] સ્ત્રીપુરુષોનો સહવાસ [ અમિથીયતે ] કહેવામાં આવે છે [તંત્] તે [અબ્રહ્મ] અબ્રહ્મ છે અને [તંત્ર] તે સહવાસમાં [ વધસ્ય] પ્રાણિવધનો [ સર્વત્ર] સર્વસ્થાનમાં [સદ્ભાવાત્] સદ્ભાવ હોવાથી [ હિંસા ] હિંસા [ અવતરિત ] થાય છે.
ટીકા:- ‘ યત્ વેવરાળયોાત્ મૈથુન અમિષીયતે તત્ અબ્રહ્મ ભવતિ તંત્ર હિંસા અવતરતિ ( યત:) સર્વત્ર વધસ્ય સદ્ભાવાત્'- જે પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદના પરિણમનરૂપ રાગભાવ સહિતના યોગથી મૈથુન અર્થાત્ સ્ત્રી-પુરુષે મળીને કામસેવન કરવું તે કુશીલ છે. તે કુશીલમાં હિંસા ઉત્પન્ન થાય છે કારણ કે કુશીલ કરનાર અને કરાવનારને સર્વત્ર હિંસાનો સદ્દભાવ છે.
ભાવાર્થ:- સ્ત્રીની યોનિ, નાભિ, કુચ અને કાંખમાં મનુષ્યાકા૨ના અસંશી પંચેન્દ્રિય જીવ ઉત્પન્ન થાય છે, તેથી સ્ત્રી સાથે સહવાસ કરવાથી દ્રવ્યહિંસા થાય છે અને સ્ત્રી-પુરુષ બન્નેને કામરૂપ પરિણામ થાય છે તેથી ભાવહિંસા થાય છે. શરીરની શિથિલતાદિના નિમિત્તે પોતાના દ્રવ્યપ્રાણનો ઘાત થાય છે. ૫૨ જીવ સ્ત્રી કે પુરુષના વિકાર પરિણામનું કારણ છે અથવા તેને પીડા ઊપજે છે, તેના પરિણામ વિકારી થાય છે તેથી અન્ય જીવના ભાવપ્રાણનો ઘાત થાય છે. વળી મૈથુનમાં ઘણાં જીવો મરે છે, એ રીતે અન્ય જીવના દ્રવ્યપ્રાણનો ઘાત થાય છે. ૧૦૭.
મૈથુનમાં પ્રગટરૂપ હિંસા છેઃ
हिंस्यन्ते तिलनाल्यां तप्तायसि विनिहिते तिला यद्वत् । बहवो जीवा योनौ हिंस्यन्ते मैथुने तद्वत् ।। १०८ ।।
અન્વયાર્થ:- [યવ્રુત્] જેમ [તિતનાત્યાં] તલની નળીમાં [તાયસિ વિનિહિત ] તપેલા લોખંડનો સળિયો નાખવાથી [તિના: ] તલ [હિંચત્તે] બળી જાય છે [તવ્રુત્] તેમ [ મૈથુને ] મૈથુન વખતે [યોનૌ] યોનિમાં પણ [ વહવો નીવા: ] ઘણા જીવો [હિંચì] મરે છે.
ટીકા:- ‘યદ્ઘત્ તિતનાત્યાં તપ્તાયસિ વિનિહિત (સતિ) તિના: હિંચત્તે તદ્દત્ યોનૌ મૈથુને (તે સતિ) વહવો નીવા: હિંચન્ત'- જેમ તલથી ભરેલી નળીમાં તપાવેલો લોખંડનો સળિયો નાખવાથી તે નળીના બધા તલ બળી જાય છે તેમ સ્ત્રીના અંગમાં પુરુષનાં અંગથી મૈથુન કરવામાં આવતાં યોનિગત જે જીવો હોય છે તે બધા તરત જ મરણ પામે છે એ જ પ્રગટરૂપે દ્રવ્યહિંસા છે. ૧૦૮.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
કોઈ કહે કે અસંગક્રિીડામાં તો હિંસા થતી નથી. તેને કહે છે
यदपि क्रियते किञ्चिन्मदनोद्रेकादनङ्गरमणादि। तत्रापि भवति हिंसा रागाद्युत्पत्तितन्त्रत्वात्।।१०९ ।।
અન્વયાર્થ- અને [ ]િ એ ઉપરાંત [ મનોક્રેત ] કામની ઉત્કટતાથી [ યત વિશ્વિત] જે કાંઈ [ મનરમાદ્રિ] અનંગક્રિીડા [ યિતે] કરવામાં આવે છે [તેત્રા]િ તેમાં પણ [ +TIઘુત્પત્તિતત્રત્યાર્] રાગાદિની ઉત્પત્તિને કારણે [ હિંસા ] હિંસા [ભવતિ] થાય છે.
ટીકાઃ- “યત્ પિ મનોદ્રા અનYરમાદ્રિ વિશ્વ યિતે તત્રાપિ હિંસા ભવતિ રાઘુત્પત્તિતત્કૃત્વા '– જે જીવ તીવ્ર ચારિત્રમોહ કર્મના ઉદયથી (ઉદયમાં જોડાવાથી) તીવ્ર કામવિકાર થવાને લીધે અનંગક્રીડા કરે છે ત્યાં પણ હિંસા થાય છે. કેમકે હિંસાનું થવું રાગાદિની ઉત્પત્તિને આધીન છે. જો રાગાદિ ન થાય તો હિંસા કદી થઈ શકતી નથી. માટે એ સિદ્ધ થયું કે અનંગક્રીડામાં પણ હિંસા થાય છે. ૧૦૯.
કુશીલના ત્યાગનો ક્રમ
ये निजकलत्रमात्रं परिहर्तुं शक्नुवन्ति न हि मोहात्। निःशेषशेषयोषिन्निषेवणं तैरपि न कार्यम्।। ११० ।।
અન્વયાર્થ- [૨] જે જીવ [ મોદાન] મોહને લીધે [ નિગનત્રમાā] પોતાની વિવાહિતા સ્ત્રીને જ [ પરિદતું] છોડવાને [ દિ] નિશ્ચયથી [ ન શવનુવન્તિ ] સમર્થ નથી [ તૈ: ] તેમણે [ નિ:શેષશેષયોfષત્રિષેવનું ]િ બાકીની સ્ત્રીઓનું સેવન તો અવશ્ય જ [૧] ન [વાર્ય ] કરવું જોઈએ.
ટીકાઃ- “જે (નીવા:) દિ મોદીનું નિનતંત્રમાä પરિદતું હિ ન અનુવન્તિ તૈરપિ નિ:શેષશેષયોfષત્રિષેવનું ન ાર્ય'- જે જીવ અપ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીયના ઉદયથી (–ઉદયવશે )પોતાની વિવાહિતા સ્ત્રીને છોડવાને શક્તિમાન નથી તેઓએ (વિવાહિતા સ્ત્રી સિવાયની) સંસારની સમસ્ત સ્ત્રીઓ સાથે કામસેવન ન કરવું પોતાની વિવાહિતા સ્ત્રીમાં જ સંતોષ રાખવો. એ એકદેશ બ્રહ્મચર્યવ્રત છે, તથા સ્ત્રીમાત્રની સાથે કામસેવન કરવાનો ત્યાગ કરવો તે મહાવ્રત છે. ૧૧૦.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૮૯
પરિગ્રહ પાપનું સ્વરૂપ या मूर्छा नामेयं विज्ञातव्यः परिग्रहो ह्येषः। मोहोदयादुदीर्णो मूर्छा तु ममत्वपरिणामः।। १११ ।।
અન્વયાર્થ- [ ચં] આ [ સા ] જે [ મૂચ્છ નામ] મૂર્છા છે [ps:] એને જ [ દિ] નિશ્ચયથી [પરિપ્રદ:] પરિગ્રહ [ વિજ્ઞાતવ્ય.] જાણવો જોઈએ. [ 1 ] અને [ મોહો યા ] મોહના ઉદયથી [ ૩વીf: ] ઉત્પન્ન થયેલ [ મમત્વપરિણામ: ] મમત્વરૂપ પરિણામ જ [ મૂચ્છ ] મૂર્છા છે.
ટીકાઃ- “યા ફાં મૂચ્છ નામ હિ US: પરિપ્રદ: વિજ્ઞાતવ્ય: તુ (પુન:) મોદોઢયાત્ ૩ીf: મમત્વપરિણામ મૂર્છા (સ્તિ)' - હે ભવ્ય જીવો! જે આ મૂચ્છે છે તે જ ખરેખર પરિગ્રહ છે. મૂર્છા એટલે શું? તે કહે છે. ચારિત્રમોહનીય કર્મના ઉદયથી ઉદયને પ્રાપ્ત થયેલ છે મમત્વપરિણામ (અર્થાત્ આ મારું છે એવા પરિણામ ) તેને જ મૂર્છા કહે છે. ૧૧૧.
મમત્વપરિણામ જ વાસ્તવિક પરિગ્રહ છે એ વાતને દઢ કરે છે -
मूर्छालक्षणकरणात् सुघटा व्याप्ति: परिग्रहत्वस्य। सग्रन्थो मूर्छावान विनापि किल शेषमणेभ्यः।। ११२।।
અન્વયાર્થઃ- [ પરિગ્રહત્વચ] પરિગ્રપણાનું [ મૂર્છાનHવર મૂછ લક્ષણ કરવાથી [ વ્યા:] વ્યાતિ [ સુધCT] સારી રીતે ઘટિત થાય છે, કેમ કે [શેષજેમ્સ ] બીજા પરિગ્રહ [ વિના ]િ વિના પણ [મૂછવાન] મૂર્છા કરનાર પુરુષ [ વિત] નિશ્ચયથી [ સગ્રન્થ:] બાહ્ય પરિગ્રહુ સહિત છે.
ટીકાઃ- “પરિગ્રહત્વચ મૂર્છાનHMવરાત્ વ્યાત્તિ: સુધા (યત: ) નિ શેષસંગેમ્સ: વિના મૂર્છાવાન સગ્રન્થ: મવતિ'– પરિગ્રહના ભાવનું લક્ષણ મૂર્છા કર્યું તેમાં વ્યાતિ બરાબર બને છે. કેમ કે ધન-ધાન્યાદિ બાહ્ય પરિગ્રહ વિના પણ મમત્વપરિણામવાળો જીવ પરિગ્રહુ સહિત હોય છે.
:- સાહચર્યના નિયમને વ્યાતિ કહે છે, અર્થાત્ જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય પણ હોય તેનું નામ વ્યામિ છે. તેથી જ્યાં જ્યાં મૂચ્છ છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે અને જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂચ્છની પરિગ્રહની સાથે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
વ્યાપ્તિ છે. કોઈ જીવ નગ્ન છે, બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો અંતરંગમાં મૂર્છા અર્થાત્ મમત્વપરિણામ છે તો તે પરિગ્રહવાન જ છે. અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને પીંછી, કમંડળરૂપ બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નથી તેથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. ૧૧૨.
શંકાકા૨ની શંકા
यद्येवं भवति तदा परिग्रहो न खलु कोऽपि बहिरङ्ग । भवति नितरां यतोऽसौ धत्ते मूर्छानिमित्तत्वम् ।। ११३ ।।
અન્વયાર્થ:- [ યવિ ]જો [vi] આમ [ભવતિ] છે અર્થાત્ મૂર્છા જ પરિગ્રહ હોય [તવા તો [ વસ્તુ] નિશ્ચયથી [વત્તિ: પરિગ્રહ: ] બાહ્ય પરિગ્રહ [રુ: અવિ] કાંઈ પણ [7 ભવતિ] નહિ સિદ્ધ થાય, તો એમ નથી [ યત: ] કેમ કે [ગૌ] એ બાહ્ય પરિગ્રહ [ મૂર્છાનિમિત્તત્વમ્ ] મૂર્ચ્છના નિમિત્તપણાને [નિતર ં] અતિશયપણે [ઘત્તે ] ધારણ કરે છે.
ટીકા:- પ્રશ્ન- ‘વસ્તુ યવિ વં ભવતિ તવા વહિરંગ: વ્હોઽપિ પરિગ્રહ: 7 ( રચાત્ )
ઉત્તર:- ય: અસૌ (વદિયંશ:) નિતાં મૂર્છાનિમિત્તત્વમ્ ધત્તે’– અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો નિશ્ચયથી મૂર્ચ્છનું જ નામ પરિગ્રહ છે તો પછી ધન-ધાન્યાદિ બાહ્યવસ્તુ પરિગ્રહ ન ઠરી. એને પરિગ્રહ શા માટે કહો છો ? શ્રીગુરુ ઉત્તર આપે છેઃ-આ બાહ્ય ધન-ધાન્યાદિ તો અત્યંતપણે પરિગ્રહ છે કેમ કે બાહ્યવસ્તુ જ મૂર્છાનું કારણ છે.
ભાવાર્થ:- પરિગ્રહનું લક્ષણ તો મૂર્છા જ છે. પણ બાહ્ય ધન-ધાન્યાદિ વસ્તુ મૂર્છા ઉપજાવવાને (નિમિત્ત) કારણ છે માટે તેને પણ પરિગ્રહ કહીએ છીએ. ૧૧૩.
શંકાકા૨ની શંકા
एवमतिव्याप्तिः स्यात्परिग्रहस्येति चेद्भवेन्नैवम्। यस्मादकषायाणां कर्मग्रहणे न मूर्च्छास्ति ।। ११४।।
અન્વયાર્થ:- [vi] આ રીતે [પરિગ્રહસ્ય] બાહ્ય પરિગ્રહની [ અતિવ્યાપ્તિ: ] અતિવ્યાસિ [ ચાત્] થાય છે [ તિ શ્વેત્] એમ જો કદાચ કહો તો [વું] એમ [ત્ત ભવેત્] થતું નથી [ યસ્માત્] કારણ કે [અષાયાળાં] કષાયરહિત અર્થાત્ વીતરાગી પુરુષોને [ ર્મપ્રદળે ] કાર્યણવર્ગણાના ગ્રહણમાં [મૂર્છા] મૂર્છા [ નાસ્તિ ] નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય |
[ ૯૧
ટીકાઃ- “વું પરિગ્રહસ્ય અતિવ્યાHિ: ચાત્ તિ વેત્ ન પર્વ ભવેત્ યાત્ કષાયાાં ર્મગ્ર મૂર્છા નારિસ્ત'– અર્થ:- અહીં કોઈ પ્રશ્ન કરે કે જો પરિગ્રહને મૂર્છા ઉત્પન્ન કરવાનું નિશ્ચય કારણ કહેશો તો (મૂચ્છ પરિપ્રદ:) એ લક્ષણમાં અતિવ્યાતિ દોષ આવશે, કેમકે અહત અવસ્થામાં પણ કાર્મણવર્ગણા તથા નોકર્મવર્ગણા-એ બન્નેના ગ્રહણરૂપ પરિગ્રહ છે ત્યાં પણ મૂર્છા થઈ જશે. તો તેમ નથી, કારણ કે કષાયરહિત જીવોને કર્મ-નોકર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂચ્છ અર્થાત્ મમત્વપરિણામ નથી.
ભાવાર્થ- અતિવ્યાતિ તો ત્યારે થાય જો નિષ્પરિગ્રહી વીતરાગી મહાપુરુષોને મૂર્છા હોય. તે તો તેમને હોતી નથી, માટે વીતરાગી અર્હત ભગવાનને કર્મ-નોકર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્છા વિના પરિગ્રહ નામ પામતું નથી. તેથી અતિવ્યામિ દોષ નથી. બાહ્યવસ્તુ મૂર્છા ઉપજાવવાનું કારણ માત્ર છે તેથી તેને ઉપચારથી પરિગ્રહ કહી દીધેલ છે. વાસ્તવમાં પરિગ્રહનું લક્ષણ મૂર્છા જ છે. ૧૧૪.
પરિગ્રહના ભેદ
अतिसंक्षेपाद द्विविध: स भवेदाभ्यन्तरश्च बाह्यश्च। प्रथमश्चतुर्दशविधो भवति द्विविधो द्वितीयस्तु।। ११५ ।।
અવયાર્થઃ- [ :] તે પરિગ્રહ [ તિરસંક્ષેપ ] અત્યંત સંક્ષિપ્તપણે [ભ્યન્તર:] અંતરંગ [૨] અને [વી:] બહિરંગ [ દ્વિવિધ:] બે પ્રકારે [ મ ] છે [૨] અને [પ્રથમ:] પહેલો અંતરંગ પરિગ્રહ [ વતુર્વવિધ:] ચૌદ પ્રકારનો [1] તથા [ દ્વિતીય:] બીજો બહિરંગ પરિગ્રહ [ દ્વિવિધ:] બે પ્રકારનો [ મવતિ] છે.
ટીકાઃ- “સ (પરિપ્રદ:) અતિ સંક્ષેપાસ્ બ્રિવિધ: ગામ્યન્તર: વાઘશ્વ પ્રથમ: (નાચત્તર:) વતુર્વશવિધ: મવતિ દ્વિતીયસ્તુ બ્રિવિધ: મવતિ'– અર્થ:- તે પરિગ્રહ સંક્ષેપમાં બે પ્રકારનો છે. પહેલો આત્યંતર, બીજો બાહ્ય. અંતરંગ આત્માના પરિણામને આત્યંતર પરિગ્રહ કહે છે અને બહારના બધા પદાર્થોને બાહ્ય પરિગ્રહ કહે છે. પહેલો પરિગ્રહ ચૌદ પ્રકારનો છે, બીજો બાહ્ય પરિગ્રહ બે પ્રકારનો છે. ૧૧૫.
આત્યંતર પરિગ્રહના ચૌદ ભેદ
मिथ्यात्ववेदरागास्तथैव हास्यादयश्च षड् दोषा। चत्वारश्च कषायाश्चतुर्दशाभ्यन्तरा ग्रन्थाः।। ११६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [ મિથ્યાત્વવેવરા IT: ] મિથ્યાત્વ, સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના રાગ [ તર્થવ ૨] એ જ રીતે [ દાચાય:] હાસ્યાદિ અર્થાત્ હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જાગુપ્સા એ [ કહું તોષા:] છ દોષ [૨] અને [વવાર:] ચાર અર્થાત્ ક્રોધ, માન, માયા, લોભ અથવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલન એ ચાર [ષીયા] કપાયભાવ-આ રીતે [ભ્યન્તર : પ્રસ્થા:] અંતરંગ પરિગ્રહ [ ચતુર્વશ] ચૌદ છે.
ટીકા:- ‘સામ્યન્તરા: પ્રસ્થા: મિથ્યાત્વવેરી IT: તર્થવ ાચાય: કહું તોષા: ૨ વત્વીર: ઋષીયા: – તુર્વશ (મતિ) – અર્થ- આત્યંતર પરિગ્રહ ૧૪ પ્રકારનો છે. ૧ મિથ્યાત્વ, ૨ પુરુષવેદ, ૩ સ્ત્રીવેદ, ૪ નપુંસકવેદ તથા ૫ હાસ્ય, ૬ રતિ, ૭ અરતિ, ૮ શોક, ભય, ૧૦ જુગુપ્સા અને ૧૧ ક્રોધ, ૧૨ માન, ૧૩ માયા, ૧૪ લોભ-એ ૧૪ આત્યંતર પરિગ્રહ છે. ૧૧૬.
બાહ્ય પરિગ્રહના બે ભેદ
अथ निश्चित्तसचितौ बाह्यस्य परिग्रहस्य भेदौ द्वौ। नैष: कदापि सङ्गः सर्वोऽप्यतिवर्तते हिंसाम्।। ११७।।
અન્વયાર્થ:- [ 16 ] ત્યાર પછી [ વીૌચૂ] બહિરંગ [ પરિચર] પરિગ્રહનાં [નિશ્ચિત્તસવિત્તી] અચિત્ત અને સચિત્ત એ [ કૌ] બે [ મેડી] ભેદ છે. [N] આ [ સર્વ: બાપ] બધાય [ 1 ] પરિગ્રહ [વા]િ કોઈપણ કાળે [ હિંસામ્] હિંસાનું [ન તિવર્તત ] ઉલ્લંઘન કરતા નથી અર્થાત્ કોઈપણ પરિગ્રહ કદીપણ હિંસારહિત નથી.
ટીકાઃ- “મથ વીઘસ્ય પરિપ્રેક્ષ્ય નિશ્વિત સચિત્તો કી મે (ભવત:) : સર્વોdf (પરિપ્રદુ:) સ હિંસાત્ વાપિ ન તિવર્તત'– અર્થ- બાહ્ય પરિગ્રહનાં ચેતન અને અચેતન એ બે ભેદ છે. આ જે બધાય પરિગ્રહ છે તે હિંસાનું ઉલ્લંઘન કરતો નથી, અર્થાત્ હિંસા વિના પરિગ્રહ હોતો નથી. ૧૧૭.
હિંસા-અહિંસાનું લક્ષણ
उभयपरिग्रहवर्जनमाचार्याः सूचयन्त्यहिंसेति। द्विविधपरिग्रहवहनं हिंसेति जिनप्रवचनज्ञाः।। ११८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૯૩
અન્વયાર્થઃ- [ fનનપ્રવનજ્ઞા: ] જૈન સિદ્ધાંતના જ્ઞાતા [ ભાવાર્યા: ] આચાર્યો [૩મયપરિવર્નનમ્ ] બન્ને પ્રકારનાં પરિગ્રહનો ત્યાગને [ હિંસા ] અહિંસા [તિ] એમ અને [ દ્વિવિધપરિગ્રહવનં] બન્ને પ્રકારના પરિગ્રહનાં ધારણને [ હિંસા તિ] હિંસા એમ [સૂત્તિ ] સૂચવે-કહે છે.
ટીકાઃ- “નિન પ્રવેવનજ્ઞા: ભાવાર્યો. સમયપરિપ્રદવર્નન હિંસા (મવતિ) રૂતિ સૂવયન્તિ તથા દ્વિવિદ્યપરિગ્રહવદનં હિંસા (ભવતિ) રૂતિ સૂયન્તિ'– અર્થ:- જૈન સિદ્ધાંતને જાણનાર આચાર્યો, “બન્ને પ્રકારના અંતરંગ અને બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવો તે અહિંસા છે અને બન્ને પ્રકારના પરિગ્રહને ધારણ કરવો તે હિંસા છે” એમ કહે છે. પરિગ્રહત્યાગ વિના અહિંસાની સિદ્ધિ નથી. ૧૧૮.
બન્ને પરિગ્રહોમાં હિંસા છે એમ બતાવે છે:
हिंसापर्यायत्वात सिद्धा हिंसान्तरङ्गसङ्गेषु। बहिरङ्गेषु तु नियतं प्रयातु मर्छव हिंसात्वम्।।११९ ।।
અન્વયાર્થઃ- [ હિંસાપર્યાયત્વા ] હિંસાના પર્યાયરૂપ હોવાથી [ સન્તરરાષ] અંતરંગ પરિગ્રહોમાં [ હિંસા ] હિંસા [ સિT] સ્વયંસિદ્ધ છે [7] અને [ વદિપુ] બહિરંગ પરિગ્રહોમાં [મૂ ] મમત્વપરિણામ [ 4 ] જ [ હિંસાત્વમ્ ] હિંસાભાવને [નિયત ] નિશ્ચયથી [પ્રયાતુ] પ્રાપ્ત થાય છે.
ટીકા- “અન્તરંજીવ હિંસાપર્યાયવાન્ હિંસા સિદ્ધી તુ (પુન:) વરિષ નિયત મૂર્જીવ હિંસાત્વે પ્રયાતુ'– અંતરંગ ૧૪ પ્રકારના પરિગ્રહોમાં બધા જ ભેદ હિંસાના પર્યાય હોવાથી હિંસા સિદ્ધ જ છે. બહિરંગ પરિગ્રહમાં નિશ્ચયથી મમત્વપરિણામ છે તે હિંસાને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- અંતરંગ પરિગ્રહ જે મિથ્યાત્વાદિ ૧૪ પ્રકારનો છે તે બધું જીવનું વિભાવ (-વિકારી) પરિણામ છે. તે કારણે તે તો હિંસા જ છે, પરંતુ બાહ્યવસ્તુમાં પણ નિશ્ચયથી મમત્વપરિણામ છે તે જ હિંસાનું કારણ છે. બાહ્યવસ્તુમાં જે મમત્વપરિણામ છે તેનું જ નામ પરિગ્રહ છે. કેવળીને સમવસરણાદિ વિભૂતિ હોય છે પણ મમત્વપરિણામ વિના પરિગ્રહુ નથી. અથવા જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો મમત્વપરિણામ નથી તો તે જૂઠું છે, કારણ કે મમત્વ વિના અંગીકાર થાય નહિ. ૧૧૯.
જો બહિરંગ પદાર્થમાં મમત્વપરિણામનું હોવું જ પરિગ્રહ છે તો બધામાં સરખો જ પરિગ્રહજન્ય પાપબંધ થવો જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
एवं न विशेषः स्यादुन्दुरुरिपुहरिणशावकादीनाम्। नैवं भवति विशेषस्तेषां मूर्छाविशेषेण ।। १२०।।
અવયાર્થઃ- [gā] જો એમ જ હોય અર્થાત્ બહિરંગ પરિગ્રહમાં મમત્વપરિણામનું નામ જ મૂર્છા હોય તો [૩ન્ડરિપુરાશાવવાવીનાં ] બિલાડી અને હરણનાં બચ્ચાં વગેરેમાં [ વિશેષ:] કાંઈ વિશેષતા [ ન ચાત] નહિ રહે. પણ [ā] એમ [ ન ભવતિ] નથી, કારણ કે [ મૂછવિશેષળ] મમત્વપરિણામોની વિશેષતાથી [ તેષાં] તે બિલાડી અને હરણના બચ્ચાં વગેરે જીવોમાં [ વિશેષ:] વિશેષતા છે, અર્થાત સમાનતા નથી.
ટીકાઃ- પ્રશ્ન-દ્રિ પર્વ દિ તર્દિ હન્ડરિપુ–દરિnશાવવાહીનામું વિશેષ: ના
ઉત્તર:- પર્વ ન ભવતિ–તેષાં મૂછવિશેષણ વિશેષ: ભવતિ'– અહીં કોઈ શંકા કરે છે કે જો બાહ્ય પદાર્થમાં જ મમત્વપરિણામ હિંસાનું કારણ છે અને તે મમત્વપરિણામ સામાન્ય રીતે બધા જીવોને હોય છે તો બધા જ જીવોને સરખું પાપ થવું જોઈએ. જેમ કે માંસાહારી બિલાડી અને ઘાસ ખાનાર હરણના બચ્ચામાં ભોજન કરવા સંબંધી મમત્વપરિણામ સામાન્યપણે સરખા જ છે. ત્યારે આચાર્ય ભગવાન તેને ઉત્તર આપે છે કે એમ નથી. બિલાડી અને હરણનાં બચ્ચાંની બાબતમાં પણ વિશેષતા છે, સમાનતા નથી. કેમકે બિલાડીને તો માંસ ખાવાના પરિણામ છે અને હરણનાં બચ્ચાંને ઘાસ ખાવાના પરિણામ છે. બસ, આ મમત્વવિશેષ હોવાથી વિશેષતા છે. ૧૨૦.
મમત્વ-મૂછમાં વિશેષતા
हरिततृणाङ्कुरचारिणिमन्दा मृगशावके भवति मूर्छा। उन्दुरनिकरोन्माथिनि मार्जारे सैव जायते तीव्रा।। १२१ ।।
અન્વયાર્થ- [ દરિd7Mહિર વારિળિ] લીલા ઘાસના અંકુર ખાનાર [મૃગશીવ ] હરણના બચ્ચામાં [ મૂછ ] મૂર્છા [મન્તા] મંદ [ મવતિ] હોય છે અને [ 4 ] તે જ મૂછ [૩ન્ફરનિરોત્સાથિનિ] ઉંદરોના સમૂહનું ઉન્મથન કરનાર [ માર્ગારે ] બિલાડીમાં [ તીવ્રા ] તીવ્ર [ નીયતે] હોય છે.
ટીકા:- ‘દરિતતૃણાહરવારિળિ મૃ1શાવરે મન્દી મૂછ મવતિ તથા સૈવ મૂર્ણા ૩ન્ફરનિરોન્માથિનિ માર્ગારે તીવ્રા નાયતે'– અર્થ:-લીલા ઘાસના અંકુર ખાનાર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૯૫
હરણનું બચ્યું છે તેને ઘાસ ખાવામાં પણ મમત્વ બહુ ઓછું છે, અને ઉંદરોના સમૂહને ખાનાર બિલાડીને ઉંદર ખાવામાં બહુ તીવ્ર મમત્વ છે. બસ આ જ વિશેષતા છે.
ભાવાર્થ- પ્રથમ તો હરણના બચ્ચાને લીલા ઘાસમાં અધિક લાલસા નથી, પછી ખાવામાં ઘણી સરાગતા પણ નથી તથા ખાતી વખતે જો જરાપણ ભય પ્રાપ્ત થાય તો તે જ વખતે છોડીને ભાગી જાય છે. તેથી જણાય છે કે તેને અત્યંત આસક્તિ નથી. ઉંદરોના સમૂહને મારનાર બિલાડીને ઉંદર ખાવાની લાલસા ઘણી છે, પછી ઉંદરોને માર્યા પછી તેને ખાવામાં સરાગતા પણ ઘણી છે તથા જે વખતે તે ઉંદરોને ખાતી હોય ત્યારે તેના ઉપર લાકડી પણ પડે તોયે મહામુશ્કેલીએ તેને છોડે છે, તેથી જણાય છે કે હરણના બચ્ચા અને બિલાડીની મૂચ્છમાં ઘણો ફેર છે. એવી જ રીતે ઘણા આરંભ-પરિગ્રહવાળા અને અલ્પ આરંભ-પરિગ્રહવાળામાં પણ તફાવત જાણવો. ૧૨૧.
આગળ આ પ્રયોજન સિદ્ધ કરે છે -
निर्बाधं संसिध्येत् कार्यविशेषो हि कारणविशेषात्। औधस्यखण्डयोरिह माधुर्य्यप्रीतिभेद इव।। १२२।।
અન્વયાર્થ- [ શૌચરવઠ્ઠયોઃ ] દૂધ અને સાકરમાં [મધુપ્રીતિમે: રૂવ ] મધુરતાના પ્રીતિભેદની જેમ [૪] આ લોકમાં [ દિ] નિશ્ચયથી [ PIRMવિશેષI] કારણની વિશેષતાથી [માર્યવિશેષ: ] કાર્યની વિશેષતા [ નિબં] બાધારહિતપણે [ સંનિધ્યતે] સારી રીતે સિદ્ધ થાય છે.
ટીકાઃ- હિ કારણવિશેષાત્ માર્યવિશેષ: નિર્વાધ સંસિધ્યેત્ યથા ગૌચરવઠુયો. રૂદ્દ મધુપ્રીતિમે: રૂવ ભવતિ– અર્થ:- નિશ્ચયથી કારણની વિશેષતા હોવાથી કાર્યની વિશેષતા છે. જેમ ગાયના દૂધમાં અને ખાંડમાં ઓછીવત્તી મિઠાશ હોય છે તે જ ઓછીવત્તી પ્રીતિ ઉત્પન્ન કરે છે. ગાયના સ્તન ઉપર જે દૂધ રહેવાની થેલી છે તેને ઔધ કહે છે, તેમાંથી ઉત્પન્ન થયેલને ઔધસ એટલે દૂધ કહે છે.
ભાવાર્થ:- એવો નિયમ છે કે જેવું કારણ હોય તેવું જ કાર્ય ઉત્પન્ન થાય છે. જેમ દૂધમાં મિઠાશ ઓછી છે અને સાકરમાં મિઠાશ વધારે છે તેથી દૂધમાં પ્રીતિ ઓછી થાય છે અને સાકરમાં પ્રીતિ વધારે થાય છે. ૧૨૨.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ઉદાહરણ કહે છે
माधुर्यप्रीतिः किल दुग्धे मन्दैव मन्दमाधुर्ये। सैवोत्कटमाधुर्ये खण्डे व्यपदिश्यते तीव्रा।। १२३ ।।
અન્વયાર્થઃ- [ નિ] નિશ્ચયથી [મન્વધુ] ઓછી મિઠાશવાળા [૩થે] દૂધમાં [ મધુર્યપ્રીતિ:] મિઠાશની રુચિ [મન્તા] થોડી [ga] જ [ વ્યપરિશ્યd] કહેવામાં આવે છે અને [ સાં ] તે જ મિઠાશની રુચિ [ ૩૮મધુર્યે ] અત્યંત મિઠાશવાળી [ વડે ] સાકરમાં [તીવ્રા] અધિક કહેવામાં આવે છે.
ટીકા:- ‘વિરુન મુન્દ્રમાધુર્વે દુધે માધુર્યપ્રીતિ: મં વ્યવસ્થિત તથા સેવ માધુર્યપ્રીતિ: ૩માધુર્વે વડે તીવ્ર વ્યાફિશ્યતે'- અર્થ:- નિશ્ચયથી થોડી મિઠાશવાળા દૂધમાં મિક્ટરની
રુચિવાળા પુરુષને રુચિ બહુ થોડી હોય છે અને ઘણી મિઠાશવાળી સાકરમાં તે જ પુરુષને રુચિ ઘણી વધારે હોય છે.
ભાવાર્થ:- જેમ કોઈ મનુષ્ય મિષ્ટરસનો અભિલાષી છે તો તેની રુચિ દૂધમાં ઓછી હોય છે અને ખાંડમાં વધારે હોય છે; તેમ જે મનુષ્યને જેટલો પદાર્થોમાં મમત્વભાવ હશે તે તે પુરુષ તેટલો જ હિંસાનો ભાગીદાર થશે, વધારેનો નહિ. ભલે તેની પાસે તે પદાર્થો હાજર હોય કે ન હોય. અહીં કોઈ ઘણા આરંભ-પરિગ્રહ કરવાવાળો જીવ કહે કે અમને મમત્વભાવ નથી, પણ પરિગ્રહ ઘણો છે તો એમ બની શકે નહિ. કેમ કે જો મમત્વભાવ નહોતો તો બાહ્ય પરિગ્રહ એકત્ર જ શા માટે કર્યો? અને જો બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ તે જો મમત્વનો ત્યાગી હોય તો તે આ બાહ્ય પદાર્થોને એક ક્ષણમાં છોડી શકે છે. માટે સિદ્ધ થયું કે મમત્વભાવ વિના બાહ્ય પદાર્થોનો સંગ્રહ થઈ શકતો નથી. જેમ જેમ આપણો મમત્વભાવ વધતો જાય છે તેમ તેમ આપણે બાહ્ય પદાર્થોનો સંગ્રહ પણ કરતા જઈએ છીએ. ભાવહિંસા વિના દ્રવ્યહિસા બની શકે છે પણ મમત્વભાવ વિના બાહ્ય પદાર્થોનો સંગ્રહ થઈ શકતો નથી. ૧૨૩.
પરિગ્રહ ત્યાગવાનો ઉપાય
तत्त्वार्थाश्रद्धाने निर्युक्तं प्रथममेव मिथ्यात्वम्। सम्यग्र्दशनचौरा: प्रथमकषायाश्च चत्वारः।। १२४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૯૭
અન્વયાર્થઃ- [ પ્રથમૂ ] પહેલાં [4] જ [ તસ્વીર્થાશ્રદ્ધાને] તત્ત્વાર્થના અશ્રદ્ધાનમાં જેને [ નિર્યુ$] સંયુક્ત કર્યા છે એવા [ મિથ્યાત્વે] * મિથ્યાત્વ [૨] અને [સ ર્જનવીર :] સમ્યગ્દર્શનના ચોર [વેત્વીર:] ચાર [ પ્રથમwષાય:] પહેલાં કષાય અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ છે.
ટીકાઃ- “પ્રથમં તત્ત્વાર્થાશ્રદ્ધાને મિથ્યાત્વે નિર્યુ$–વં મિથ્યાત્વ વ વવાર: પ્રથમ ઋષાયા: સભ્ય વીર : સન્તિ'– અર્થ – પહેલાં તત્ત્વાર્થના મિથ્યાશ્રદ્ધાનમાં સંયુક્ત કર્યા છે અર્થાત્ પહેલો મિથ્યાત્વ નામનો અંતરંગ પરિગ્રહ છે અને પહેલી ચોકડી અર્થાત્ અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ ચાર છે. આ રીતે સમ્યગ્દર્શનના એ પાંચ ચોર છે. જ્યાં સુધી એનો નાશ થતો નથી ત્યાંસુધી સમ્યગ્દર્શન થતું નથી.
ભાવાર્થ:- અહીં એમ બતાવે છે કે આ અંતરંગ ચૌદ પ્રકારના પરિગ્રહોનો કેવી રીતે ત્યાગ કરવો જોઈએ. પહેલાં જ્યારે શ્રાવક સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચોકડીનો નાશ કરે છે. અનાદિ મિથ્યાષ્ટિની અપેક્ષાએ પાંચનો નાશ થાય છે અને સાદિ ( મિથ્યાષ્ટિ)ની અપેક્ષાએ સાતનો નાશ થાય છે.
બાકીના બીજા બતાવે છે
प्रविहाय च द्वितीयान् देशचरित्रस्य सन्मुखायातः। नियतं ते हि कषाया: देशचरित्रं निरुन्धन्ति।। १२५ ।।
અન્વયાર્થઃ- [ ] અને [ દ્વિતીયાન] બીજા કષાય અર્થાત્ અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ-માન-માયા-લોભને [પ્રવિદાય] છોડીને [ રેશરિત્રસ્ય] દેશચારિત્રની [ સન્વાયાત: ] સન્મુખ આવે છે, [ દિ] કારણ કે [ તે] તે [ Nયા:] કષાય [નિયતં] નક્કીપણે [ રેશરિત્ર] એકદેશ ચારિત્રને [ નિરુત્પત્તિ] રોકે છે.
ટીકા- “ શ્રાવવા: દ્વિતીયાનું પ્રત્યારથી ધાવીન ચતુષ્ઠાન પ્રવિદાય देशचरित्रस्य सन्मुखायातः भवन्ति हि ते कषायाः नियतं देशचरित्रं निरुन्धन्ति।'
૧. જેમ હિંસાના પ્રકરણમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પુરુષથી જો બાહ્ય હિંસા થઈ જાય અને તેના
પરિણામ તે હિંસા કરવાના ન હોય-શુદ્ધ હોય, તો તે હિંસાનો ભાગીદાર થતો નથી.
૨. મિથ્યાત્વ, સમ્યગમથ્યાત્વ અને સભ્યપ્રકૃતિમિથ્યાત્વ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અર્થ:- સમ્યગ્દષ્ટિ શ્રાવક તે ૧ અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભ-આ ચારે કષાયોનો નાશ કરીને એકદેશ ચારિત્ર સન્મુખ થાય છે અર્થાત્ ગ્રહણ કરે છે. કારણ કે નિશ્ચયથી તે જ અપ્રત્યાખ્યાનાવરણ આદિ ચારે દેશચારિત્ર-શ્રાવકનાં વ્રતોનો ઘાત કરે છેઆ રીતે આ ત્રીજો ભેદ અંતરંગ પરિગ્રહનો થયો. ૧૨૫.
निजशक्त्या शेषाणां सर्वेषामन्तरङ्गसङ्गानाम्। कर्तव्यः परिहारो मार्दवशौचादिभावनया।। १२६ ।।
અન્વયાર્થ:- માટે[ નિખશવજ્યા] પોતાની શક્તિથી [માર્વવશવાવિભાવના] માર્દવ, શૌચ, સંયમાદિ દશલક્ષણ ધર્મદ્વારા [ શેષા ] બાકીના [ સર્વેષા] બધાય [ સન્તરીનાન્] અંતરંગ પરિગ્રહોનો [ પરિદર: ] ત્યાગ [ વર્તવ્ય: ] કરવો જોઈએ.
ટીકા- “શેષાનાં સર્વેક્ષાત્ અંતર/સંનાર્ નિશસ્યા માર્દવ શીવાદ્રિ ભાવના પરિહાર: કર્તવ્ય:'– અર્થ:- અને બાકીના જે ૧૦ પ્રકારના અંતરંગ પરિગ્રહ છે તેમને પોતાની શક્તિ અનુસાર પોતાના કોમળ પરિણામ તથા સંતોષરૂપી ભાવનાથી છોડવા અર્થાત્ યથાક્રમ બધાનો ત્યાગ કરવો.
ભાવાર્થ- અંતરંગ પરિગ્રહ ૧૪ પ્રકારના છે તેમનાં નામ આ જ ગ્રન્થમાં શ્લોક ૧૧૬માં બતાવ્યાં છે. ૧ મિથ્યાત્વ, ૪ ચોકડીરૂપ ચાર કષાય, તથા ૯ હાસ્યાદિ નોકષાય- આ રીતે ૧૪ ભેદ છે. તેમનો ક્રમપૂર્વક ત્યાગ કરવો. તેમાંથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી ૪ કષાય છે તે સમ્યગ્દર્શન અને સ્વરૂપાચરણરૂપ ચારિત્રનો ઘાત કરે છે. અપ્રત્યાખ્યાનાવરણી નામે ચાર કષાય છે તે દેશચારિત્રનો ઘાત કરે છે અર્થાત્ શ્રાવકાદ થવા દેતા નથી. પ્રત્યાખ્યાનાવરણી નામે ચાર કષાય તે સકલસંયમનો ઘાત કરે છે. અર્થાત્ મુનિપદ થવા દેતા નથી. તથા સંજ્વલનાદિ ૪ અને હાસ્યાદિ ૬ તથા ૩ વેદ-એ બધા યથાખ્યાતચારિત્રના ઘાતમાં નિમિત્ત છે. (નિજશક્તિના બળથી) આ રીતે આ બધાં વ્રતોને ક્રમપૂર્વક ધારણ કરીને, અંતરંગ પરિગ્રહને ક્રમપૂર્વક છોડવો જોઈએ. ૧ર૬.
૧. પ્રત્યાખ્યાનાવરણ-અ=ઈપ થોડા, પ્રત્યાખ્યાન ત્યાગને, આવરણ=આચ્છાદિત કરવાવાળા. ૨. નોકષાય=૧ હાસ્ય, ૨ રતિ, ૩ અરતિ ૪ શોક, ૫ ભય, ૬ જુગુપ્સા ( ગ્લાનિ), ૭ સ્ત્રીવેદ, ૮
પુરુષવેદ, ૯ નપુંસકવેદ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૯૯
બાહ્ય પરિગ્રહ ત્યાગવાનો ક્રમ
बहिरङ्गादपि सङ्गात् यस्मात्प्रभवत्यसंयमोऽनुचितः। परिवर्जयेदशेषं तमचित्तं वा सचित्तं वा।।१२७।।
અન્વયાર્થઃ- [વા] તથા [તન્] તે બાહ્ય પરિગ્રહને [ વિનં] ભલે તે અચેતન હોય [ વા] કે [ વિત્ત ] સચેતન હોય, [ Hશેષ] સપૂર્ણપણે [પરિવર્નમેન્] છોડી દેવા જોઈએ. [ સ્માર્] કારણ કે [વદિત્] બહિરંગ [ સFI] પરિગ્રહથી [ ]િ પણ [ અનુચિત:] અયોગ્ય અથવા નિંદ્ય [ સંયમ:] અસંયમ [ પ્રમવતિ ] થાય છે.
ટીકાઃ- “યસ્માત્ વહિર ત્િ કપિ સંરતુ અનુભવત: સત્સંયમ: મવતિ તસ્માત્ ચિત્તો સવિત્ત વા શેષ પરિપ્રદું પરિવર્ન'–અર્થ:- જેથી બાહ્ય ધન-ધાન્યાદિ પરિગ્રહથી પણ મહાન અસંયમ થાય છે અર્થાત્ જ્યાંસુધી પરિગ્રહું રહે છે ત્યાંસુધી સંયમનું સારી રીતે પાલન થઈ શકતું નથી. તેથી તે બાહ્ય પરિગ્રહ ભલે સજીવ હોય કે અજીવ હોય- બન્ને પ્રકારનો પરિગ્રહ છોડવો જોઈએ.
ભાવાર્થ:- બાહ્ય પરિગ્રહમાં સંસારના જેટલા કોઈ પદાર્થો છે તે બધા પ્રાયઃ આવી જાય છે. તેથી બાહ્ય પરિગ્રહનાં સજીવ અને અજીવ એવા બે ભેદ કર્યા છે. રૂપિયા, પૈસા ખેતી વગેરે અજીવ પરિગ્રહ છે અને હાથી, ઘોડા, બળદ, નોકર, ચાકર એ સજીવ પરિગ્રહ છે. એનો પણ ત્યાગ એકદેશ અને સર્વદેશ થાય છે. ૧૨૭.
જે સર્વદેશ ત્યાગ ન કરી શકે તે એકદેશ ત્યાગ કરે योऽपि न शक्यस्त्यक्तुं धनधान्यमनुष्यवास्तुवित्तादिः। सोऽपि तनूकरणीयो निवृत्तिरूपं यतस्तत्त्वम्।।१२८ ।।
અવયાર્થઃ- [ ]િ અને [૧] જે [ ધનધાન્યમનુષ્યવાસ્તુવિજ્ઞા]િ ધન, ધાન્ય, મનુષ્ય, ગૃહ, સંપદા વગેર [ ત્યવતુમ ] છોડવાને [૨ શય] સમર્થ ન હોય [ સ: ] તે પરિગ્રહ [ ai] પણ [ તનૂ] ઓછો [ રળીય:] કરવો જોઈએ. [ યત:] કારણ કે [ નિવૃત્તિરૂ૫] ૧ ત્યાગરૂપ જ [ તત્ત્વમ્] વસ્તુનું સ્વરૂપ છે.
૧. તત્ત્વ નિવૃત્તિરૂપ છે તેનો અર્થ:- દરેક વસ્તુ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર સ્વકાળ અને સ્વભાવથી સદાય
પરિપૂર્ણ જ છે અને પરદ્રવ્યાદિકથી શૂન્ય અર્થાત્ નિવૃત્તિરૂપ જ છે વર્તમાન અશુદ્ધદશામાં પરદ્રવ્યના આલંબનવડ રાગી જીવને બાહ્ય-સામગ્રી પ્રત્યે મમત્વરૂપ રાગ ભૂમિકાનુસાર હોય છે. તેનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા - ‘યોગપિ મનુષ્ય: ધન્ય ધન્યમનુષ્યવીસ્તુવિજ્ઞાફિ. ત્યવતુમ્ ન શ$: સોપિ મનુષ્ય ઘન્યથાન્યાદ્રિ: તનૂરળીય: યત: તત્ત્વ નિવૃત્તિરૂપે શક્તિા '– અર્થ- જે પ્રાણી ધન, ધાન્ય, વાસ્તુ મનુષ્યાદિ બહિરંગ (દસ પ્રકારના) પરિગ્રહને સર્વથા છોડવાને અશક્ત હોય તેણે તેમાંથી થોડો પરિગ્રહ રાખવાનું પરિમાણ કરવું જોઈએ. કારણ કે તત્ત્વ ત્યાગરૂપ છે.
ભાવાર્થ:- બહિરંગ પરિગ્રહું મૂળ સજીવ અને અજીવના ભેદથી બે પ્રકારના છે. બન્નેના દશ ભેદ છે. ખેતર, મકાન, ચાંદી, સોનું, ધન, ચાર પગવાળા પશુ, વસ્ત્ર-પાત્ર, અનાજ,
દાસી, દાસ વગેરે એ બાહ્ય પરિગ્રહના દશ ભેદ છે. એનો જો સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તો તેમાંથી પોતાની જરૂર જેટલાનું પરિમાણ કરીને રાખે અને બાકીનાનો ત્યાગ કરે, કારણ કે ત્યાગરૂપ જ તત્ત્વનું સ્વરૂપ છે. જ્યાંસુધી આ આત્મા ને ત્યાગધર્મનું આચરણ નહિ કરે ત્યાંસુધી તેને મોક્ષ મળશે નહિ. નિવૃત્તિ નામ પણ મોક્ષનું જ છે. આ રીતે હિંસાદિ પાંચે પાપોનું વિસ્તૃત વર્ણન કર્યું. ૧૨૮.
रात्रौ भुञ्जानानां यस्मादनिवारिता भवति हिंसा। हिंसाविरतैस्तस्मात् त्यक्तव्या रात्रिभुक्तिरपि।। १२९ ।।
અન્વયાર્થઃ- [વસ્મત] કારણ કે [ રાત્ર] રાત્રે [ મુસીનાનાં ] ભોજન કરનારાને [ હિંસા ] હિંસા [ નિવારિતા] અનિવાર્ય [ ભવતિ] થાય છે. [તસ્નાત્] તેથી [હિંસાવિરતૈ: ] હિંસાના ત્યાગીઓએ [રાત્રિમુgિ: પ ] રાત્રિભોજનનો પણ [ત્યજીવ્યા ] ત્યાગ કરવો જોઈએ.
સ્વાશ્રયના બળ વડે ત્યાગ કરાવવા માટે બાહ્ય પદાર્થના ત્યાગનો ઉપદેશ છે. વાસ્તવમાં તો આત્માને પરવસ્તુનો ત્યાગ જ છે પણ જે કંઈ રાગ, મમત્વભાવ છે તેના ત્યાગરૂપ નિર્મળ પરિણામ જેટલા અંશે થાય છે તેટલા જ અંશે રાગાદિની ઉત્પત્તિ થતી જ નથી. જ્યાં આવું હોય ત્યાં તે જીવને પર વસ્તુના ત્યાગનો કર્તા કહેવો તે તે જાતના અભાવરૂપ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે અસદ્દભૂત વ્યવહારનયનું કથન છે. (નિશ્ચયસમ્યગ્દર્શન વિના અજ્ઞાનીના હુઠરૂપ ત્યાગને વ્યવહાર પણ ધર્મ સંજ્ઞા નથી.) ૧. દાસી દાસાદિને દ્વિપદ= બે પગવાળાં કહેવામાં આવે છે. ૨. ત્યાગધર્મ-જેમ પ્રકાશની ઉત્પત્તિ વિના અંધારું ટળે જ નહિ તેમ નિજ શુદ્ધાત્માના આશ્રય વડે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન અને સ્વરૂપમાં એકાગ્રતારૂપ શુદ્ધ પરિણતિની પ્રાપ્તિ કર્યા વિના રાગનો ત્યાગ અર્થાત્ વીતરાગી ધર્મરૂપ મોક્ષનો ઉપાય અને મોક્ષ મળે નહી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૦૧
ટીકા:- “યસ્માતુ રાત્રી મુખ્તાનાનાં નિવારિતા હિંસા ભવતિ તસ્માત હિંસાવિરતેં: રાત્રિમુ9િ: કવિ ત્યવત્તા'-અર્થ-રાત્રે ખાનારને હિંસા અવશ્ય જ થાય છે માટે હિંસાના ત્યાગીઓએ રાત્રિભોજનનો ત્યાગ અવશ્ય જ કરવો જોઈએ.
ભાવાર્થ:- રાત્રે ભોજન કરવાથી જીવોની હિંસા અવશ્ય થાય છે. પ્રાય: એવાં નાનાં નાનાં ઘણાં જંતુઓ છે કે જે રાત્રે જ ગમન કરે છે અને દીવાના પ્રકાશના પ્રેમથી દીવાની (દીપકની) પાસે આવે છે, માટે રાત્રે ચૂલો સળગાવવામાં, પાણી આદિ ભરવામાં, ઘંટીથી દળવામાં, ભોજન બનાવવામાં નિયમથી અસંખ્ય જંતુઓનો ઘાત થાય છે. માટે હિંસાનો ત્યાગ કરનાર દયાળુ મનુષ્યોએ રાત્રે ખાવાનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
રાત્રિભોજનમાં ભાવહિંસા પણ થાય છે
रागाधुदयपरत्वादनिवृत्ति तिवर्तते हिंसाम। रात्रिं दिवमाहरतः कथं हि हिंसा न संभवति।।१३० ।।
અન્વયાર્થઃ- [ નિવૃતિ: ] અત્યાગભાવ [૨ITઘુયપરત્વીત્] રાગાદિભાવોના ઉદયની ઉત્કટતાથી [ હિંસામ] હિંસાને [ ન ગતિવર્તતે] ઉલ્લંઘીને વર્તતા નથી, તો [ રાત્રિ વિન્] રાતે અને દિવસે [ગાહરત:] આહાર કરનારને [ દિ] નિશ્ચયથી [ હિંસા ] હિંસા [ 5થ] કેમ [ ન સંમતિ] ન સંભવે?
ટીકા:- “રા'ડિયારત્વાત નિવૃત્તિ: અત્યારેT: હિંસાં ન મતિવર્તત યત: રાત્રિ વિવું દરતઃમુસ્નાન હિ હિંસા કર્થ ન સંમતિ?–પિતુ સંમતિ છવા'– અર્થ -રાગાદિભાવ ઉત્કૃષ્ટ હોવાને લીધે રાગાદિનું અત્યાગપણે હિંસાનું ઉલ્લંઘન કરી શકતું નથી. અર્થાત્ જ્યાં સુધી રાગાદિનો ત્યાગ નથી ત્યાં સુધી અહિંસા નથી, હિંસા જ છે. તો પછી રાતે અને દિવસે ખાનારને હિંસા કેમ ન હોય? નિયમથી હોય જ. રાગાદિનું હોવું જ વાસ્તવિક હિંસાનું લક્ષણ છે. ૧૩).
શંકાકારની શંકા
यद्येवं तर्हि दिवा कर्तव्यो भोजनस्य परिहारः। भोक्तव्यं तु निशायां नेत्थं नित्यं भवति हिंसा।। १३१ ।।
અન્વયાર્થઃ- [ યદ્ધિ પુર્વ ] જો એમ છે અર્થાત્ સદાકાળ ભોજન કરવામાં હિંસા છે [તર્દિ] તો [ ફિવા મોનજી] દિવસના ભોજનનો [પરિદાર:] ત્યાગ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ર્તવ્ય: ] કરવો જોઈએ [તુ] અને [ નિશાયાં] રાત્રે [ મોવત્તવ્ય] ભોજન કરવું જોઈએ. કેમકે [ફથં] એ રીતે [હિંસા ] હિંસા [ નિત્યં ] સદાકાળ [ત્ત મવતિ] નહિ થાય.
ટીકા:- ‘વિ વં તર્હિ વિવા મોખનસ્ય પરિહાર: ર્તવ્ય: તુ નિશાયાં મોવત્તવ્ય ભં નિત્યં હિંસા ન ભવત્તિ'- અર્થ:- અહીં કોઈ તર્ક કરે છે કે જો દિવસે અને રાતે-બન્ને વખતે ભોજન કરવાથી હિંસા થાય છે તો દિવસે ભોજન ન કરવું જોઈએ અને રાત્રે ભોજન કરવું જોઈએ જેથી હંમેશાં હિંસા નહિ થાય. એવો જ નિયમ શા માટે કરવો કે દિવસે જ ભોજન કરવું અને રાત્રે ન કરવું?
આચાર્ય તેનો ઉત્તર આપે છેઃ
नैवं वासरभुक्तेर्भवति हि रागोऽधिको रजनिभुक्तौ । अन्नकवलस्य भुक्तेर्भुक्ताविव માંસ વસ્યા રૂર।।
અન્વયાર્થ:- [ત્ત્વ ન] એમ નથી. કારણ કે [અન્નવતસ્ય] અન્નના કોળિયાના [ મુò: ] ભોજનથી [માંસળવાસ્ય] માંસના કોળિયાના [મુત્ત્ત વ] ભોજનમાં જેમ રાગ અધિક થાય છે તેવી જ રીતે [ વાસરમુò: ] દિવસના ભોજન કરતાં [રત્નનિમુÎ] રાત્રિભોજનમાં [હૈિ ] નિશ્ચયથી [ રાધિŌ: ] અધિક રાગ [ભવતિ] થાય છે.
ટીકા:- હિ રબનિમુૌ અધિ: રા: મવત્તિ વાસરમુò વં ન ભવતિ યથા અન્નવતસ્ય મુૌ માંસવતસ્ય મુૌ વ '–અર્થઃ-નિશ્ચયથી રાત્રે ભોજન કરવામાં અધિક રાગભાવ છે અને દિવસે ભોજન કરવામાં ઓછો રાગભાવ છે. જેમ અન્નના ભોજનમાં રાગભાવ ઓછો છે અને માંસના ભોજનમાં રાગભાવ અધિક છે.
ભાવાર્થ:- પેટ ભરવાની અપેક્ષાએ તો બન્ને ભોજન સરખા જ છે. પણ પ્રત્યેક પ્રાણીને અન્ન, દૂધ, ઘી, વગેરે ખાવામાં તો સાધારણ રાગભાવ છે અર્થાત્ ઓછી લોલુપતા છે કેમ કે અન્નનો આહાર તો સર્વ મનુષ્યોને સહ્ય જ છે તેથી પ્રાયઃ ઘણા પ્રાણીઓ તો અન્નનું જ ભોજન કરે છે; પણ માંસના ભોજનમાં કામાદિની અપેક્ષાએ અથવા શરીરના મોહની અપેક્ષાએ વિશેષ રાગભાવ હોય છે કેમકે માંસનું ભોજન બધા મનુષ્યોનો સ્વાભાવિક-પ્રાકૃતિક આહાર નથી. તેવી જ રીતે દિવસના ભોજનમાં પ્રાયઃ બધા પ્રાણીઓનો સાધારણ રાગભાવ છે કેમકે દિવસનું ભોજન સર્વ પ્રાણીઓને હોય છે, અને રાતના ભોજનમાં કામાદિની અપેક્ષાએ તથા શરીરમાં અધિક સ્નેહની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૦૩
અપેક્ષાએ અધિક રાગભાવ છે તેથી રાતનું ભોજન બહુ ઓછા માણસોને હોય છે. એ સ્વાભાવિક વાત છે કે દિવસે ભોજન કરવાથી જેટલું સારી રીતે પાચન થાય છે અને જેટલું સારું સ્વાસ્થ્ય રહે છે તેટલું રાત્રે ખાવાથી કદી રહી શક્યું નથી. માટે રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ અને દિવસે જ ખાવું જોઈએ. તેથી શંકાકારની જે શંકા હતી તેનું નિરાકરણ થયું. ૧૩૨.
રાત્રિભોજનમાં દ્રવ્યહિંસા
अर्कालोकेन विना भुञ्जानः परिहरेत् कथं हिंसाम् । अपि बोधितः प्रदीपे भोज्यजुषां सूक्ष्मजीवानाम् ।। १३३ ।।
અન્વયાર્થ:- તથા [અર્જાતોÒન વિના] સૂર્યના પ્રકાશ વિના રાત્રે [મુગ્ગાન: ] ભોજન કરનાર મનુષ્ય [વોધિત: પ્રીપે] સળગાવેલા દીવામાં [અવિ] પણ [ભોગ્યનુષાં] ભોજનમાં મળેલા [ સૂક્ષ્મનીવાનામ્] સૂક્ષ્મ જંતુઓની [હિંસા] હિંસા [ i] કેવી રીતે [ પરિક્] છોડી શકે ?
ટીકા:- ‘વોષિતે પ્રીપે અપિ સર્જાતોÒન વિના મુઝ્નાન: ભોગ્યનુાં સૂક્ષ્મનન્નૂનામ્ હિંસાં થં પરિહત્'—અર્થઃ–રાત્રે દીવો સળગાવવા છતાં પણ સૂર્યના પ્રકાશ વિના રાત્રે ભોજન કરનાર મનુષ્ય, ભોજનમાં પ્રીતિ રાખનાર જે સૂક્ષ્મ જંતુઓ વગેરે છે તેની હિંસાથી બચી શકતો નથી.
ભાવાર્થ:- જે પુરુષ રાત્રે દીવા વિના ભોજન કરે છે તેના આહારમાં જો મોટા મોટા ઉંદર વગેરે પણ આવી જાય તોય ખબર પડતી નથી, અને જે પુરુષ રાત્રે દીવો સળગાવી ભોજન કરે છે તેના ભોજનમાં દીવાના સંબંધથી તથા ભોજ્યપદાર્થના સંબંધથી આવનારા નાનાં નાનાં પતંગિયાં, ફૂદાં વગેરે અવશ્ય ભોજનમાં પડે છે અને તેમની અવશ્ય હિંસા થાય છે. તે કા૨ણે એમ સાબિત થયું કે રાત્રે ભોજન કરનાર મનુષ્ય દ્રવ્યહિંસા અને ભાવહિંસા-એ બન્ને પ્રકારની હિંસાને રોકી શક્તો નથી. માટે અહિંસાવ્રત પાળનારે રાત્રિભોજન અવશ્ય ત્યાગવું જોઈએ. જે મનુષ્ય રાત્રે શિંગોડાનાં ભજિયાં વગેરે બનાવીને ખાય છે તેઓ પણ બન્ને પ્રકારની હિંસા કરે છે. ૧૩૩.
किं वा बहुप्रलपितैरिति सिद्धं यो मनोवचनकायैः । परिहरति रात्रिभुक्तिं सततमहिंसां स पालयति ।। १३४ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [વા] અથવા [ વહુનતૈિ: ] ઘણા પ્રતાપથી [ વિરું] શું? [૫:] જે પુરુષ [મનોવવેનવાર્ય ] મન, વચન અને કાયાથી [ રાત્રિભુત્તિ] રાત્રિભોજનનો [પરિદરતિ] ત્યાગ કરે છે [૩] તે [ સતત{] નિરંતર [હિંસાં ] અહિંસાનું [ પત્નિતિ] પાલન કરે છે [ રૂતિ સિદ્ધમ્] એમ સિદ્ધ થયું.
ટીકાઃ- “વા વBપિતૈ: $િ તિ સિદ્ધ : મનોવાના: રાત્રિમૂર્તિ પરિદરતિ સ. સતતં હિંસાં પનિયતિ'–અર્થ-અથવા ઘણું કહેવાથી શું? એ વાત સિદ્ધ થઈ કે જે મનુષ્ય મન, વચન, કાયાથી રાત્રિભોજનનો ત્યાગ કરે છે તે હંમેશાં અહિંસાનું પાલન કરે છે.
ભાવાર્થ:- રાત્રે ભોજન કરવામાં અને રાત્રે ભોજન બનાવવામાં હંમેશાં હિંસા છે. રાત્રે ભોજન કરવાની અપેક્ષાએ રાત્રે ભોજન બનાવવામાં ઘણી વધારે હિંસા થાય છે. તેથી પહેલાં અહિંસાવ્રત પાળનારાઓએ રાત્રે બનેલા દરેક પદાર્થનો ત્યાગ કરવો જોઈએ. ખાસ કરીને બજારના બનેલા પદાર્થોનો તો બિલકુલ ત્યાગ જ કરી દેવો જોઈએ પણ જો પાક્ષિક શ્રાવક કોઈ રીતે સંપૂર્ણ ત્યાગ કરી ન શકે તો પાણી, પાન, મેવો વગેરે કે જેમાં રાતે બિલકુલ આરંભ કરવો પડતો નથી તેનું ગ્રહણ કરે તો કરી શકે છે, તે પણ જો તેને પાણી વિના ચાલતું ન હોય તો. ૧૩૪.
इत्यत्र त्रितयात्मनि मार्गे मोक्षस्य ये स्वहितकामाः। अनुपरतं प्रयतन्ते प्रयान्ति ते मुक्तिमचिरेण।।१३५ ।।
અન્વયાર્થઃ- [ તિ] એ રીતે [ સત્ર] આ લોકમાં [] જે [સ્વરિતામ: ] પોતાના હિતના ઇચ્છુક [ મોક્ષ ] મોક્ષના [ત્રિતયાત્મનિ] રત્નત્રયાત્મક [ મા] માર્ગમાં [ અનુપરતં] સર્વદા અટક્યા વિના [પ્રયતન્ત ] પ્રયત્ન કરે છે [તે] તે પુરુષ [ મુવિત્તમ] મોક્ષમાં [ અવિરેજ ] શીઘ્ર જ [ પ્રયાન્તિ ] ગમન કરે છે.
ટીકાઃ- “ (પુરુષ:) સ્વદિતાત્મ: પુત્ર ત્રિતયાત્મનિ મોક્ષમા અનુપરતં પ્રયતત્તે તે (પુરુષT: ) વિરેજ મુ$િ પ્રયાન્તિ'– અર્થ-જે જીવ પોતાના હિતને ઇચ્છતા થકા આ રીતે રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં હંમેશાં પ્રયત્ન કરતા રહે છે તે જીવ તરત જ મોક્ષને પામે છે. જીવમાત્રનું હિત મોક્ષ છે, સંસારમાં બીજે કયાંય આનંદ નથી. તેથી જે જીવ મોક્ષમાં જવા ઇચ્છે છે તેમણે સદેવ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેમાં સદેવ જ પ્રયત્ન કર્યા કરવો. જો આપણે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૦૫
મોક્ષની વાતો કર્યા કરીએ અને મોક્ષના માર્ગની ખોજ કરીએ નહિ તથા તેના અનુસાર ચાલીએ નહિ તો આપણે કદી મોક્ષને પામી શકીએ નહિ અને જે જીવો તેના માર્ગમાં ચાલે છે અર્થાત્ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે તે જીવ તરત જ મોક્ષના પરમધામમાં પહોંચી જાય છે. આ રીતે (-તત્ત્વજ્ઞાનપૂર્વક ) પાંચે પાપના ત્યાગપૂર્વક પાંચ અણુવ્રતનું તથા રાત્રિભોજનત્યાગનું વર્ણન કરીને હવે સાત શીલવ્રતોનું વર્ણન કરે છે. કેમ કે સાત શીલવ્રત પાંચ અણુવ્રતની રક્ષા કરવા માટે નગરના કોટ સમાન છે. જેમ કિલ્લો નગરનું રક્ષણ કરે છે તેવી જ રીતે સાત શીલવ્રત પાંચ અણુવ્રતની રક્ષા કરે છે. ૧૩૫.
परिधय इव नगराणि व्रतानि किल पालयन्ति शीलानि। व्रतपालनाय तस्माच्छीलान्यपि पालनीयानि।। १३६ ।।
અન્વયાર્થ- [ વિત્ત ] નિશ્ચયથી [ પરિવય: રૂવ ] જેમ કોટ, કિલ્લો [ નાળિ] નગરોની રક્ષા કરે છે તેવી જ રીતે [ શીતાનિ] ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત-એ સાત શીલ [ વ્રતાનિ] પાંચ અણુવ્રતોનું [પાયન્તિ] પાલન અર્થાત્ રક્ષણ છે. [તરમા ] માટે [વૃતપાનનાય] વ્રતોનું પાલન કરવા માટે [ શીતાનિ] સાત શીલવતો [કપિ ] પણ [પાનનીયાનિ] પાળવાં જોઈએ.
ટીકા:- ‘વિરુન શીતાનિ વૃતાનિ પનિયત્તિ પરિચય: નરાળ રૂવ તરત વ્રતપતિનાય શીતાનિ પાનનીયાનિ'–અર્થ:-નિશ્ચયથી જે સાત શીલવ્રત છે તે પાંચ અણુવ્રતની રક્ષા કરે છે, જેમ કોટ નગરની રક્ષા કરે છે. તેથી પાંચ અણુવ્રતોનું પાલન કરવા માટે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એ સાત શીલવ્રતો અવશ્ય પાળવાં જ જોઈએ. હવે તેનું જ વર્ણન કરે છે તે સાંભળો. ત્રણ ગુણવ્રતોનાં નામ:-૧ દિગ્ગત, ૨ દેશવ્રત, ૩ અનર્થદંડત્યાગવત. ચાર શિક્ષાવ્રતના નામઃ-૧ સામાયિક. ૨ પ્રોપધોપવાસ, ૩ ભોગોપભોગપરિમાણવ્રત, ૪ વૈયાવૃત્ત. ૧૩૬.
પહેલાં દિવ્રત નામના ગુણવ્રતનું સ્વરૂપ કહે છે
प्रविधाय सुप्रसिद्धैर्मर्यादां सर्वतोप्यभिज्ञानैः। प्राच्यादिभ्यो दिग्भ्यः कर्तव्या विरतिरविचलिता।।१३७।।
અન્વયાર્થ:- [ સુપ્રસિદ્ધ ] સારી રીતે પ્રસિદ્ધ [ મિજ્ઞાને ] ગામ, નદી, પર્વતાદિ જુદાં જુદાં લક્ષણોથી [સર્વત:] બધી દિશાએ [ મર્યાવાં] મર્યાદા [પ્રવિધાય]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
કરીને [પ્રાવ્યાભ્યિ:] પૂર્વાદિ [રિભ્ય:] દિશાઓમાં [વિવનિતા વિરતિઃ] ગમન ન કરવાની પ્રતિજ્ઞા [ર્તવ્ય] કરવી જોઈએ.
ટીકા- ‘સુપ્રસિદ્ધ અમિજ્ઞાનૈઃ સર્વત: માં પ્રવિધાય પ્રાધ્યાગ્નિ: ટ્રિમ્પ: વિવનિતા વિરતિ: વર્તવ્યા'–અર્થ:-પ્રસિદ્ધપણે જાણેલા જે મહાન પર્વતાદિ, નગરાદિ અથવા સમુદ્રાદિવડે ચારે દિશામાં જિંદગીપર્યત મર્યાદા બાંધીને ચાર દિશા, ચાર વિદિશા અને ઉપર તથા નીચે-એ રીતે દશે દિશાઓમાં જવાની પ્રતિજ્ઞા કરી લેવી અને પછી જિંદગીપર્યત આ મર્યાદાની બહાર ન જવું તેને દિવ્રત કહે છે. અહીં પહાડ વગેરે તથા હવાઈ જહાજથી ચડવાની અપેક્ષાએ ઉપરની દિશા અને કૂવા કે સમુદ્રાદિમાં જવાની અપેક્ષાએ નીચેની દિશાનું ગ્રહણ કર્યું છે. ૧૩૭.
દિવ્રત પાળવાનું ફળ
इति नियमितदिग्भागे प्रवर्तते यस्ततो बहिस्तस्य। सकलासंयमविरहाद्भवत्यहिंसाव्रतं पूर्णम्।।१३८ ।।
અવયાર્થ:- [ 5 ] જે [ તિ] આ રીતે [ નિયમિતરમાવે] મર્યાદા કરેલી દિશાઓની અંદર [પ્રવર્તત ] રહે છે [તસ્ય] તે પુરુષને [ તત:] તે ક્ષેત્રની [ દિ:] બહારના [ સંવનાસંયમવિરહી] સમસ્ત અસંયમના ત્યાગના કારણે [પૂf] પરિપૂર્ણ [ હિંસાવ્રત] અહિંસાવૃત [ ભવતિ] થાય છે.
ટીકા- “વ: (પુરુષ:) તિ નિયમિત ફિલ્મ પ્રવર્તતે તસ્ય તત: વદિ: સવનાસંયમવરદાન્ત પૂf હિંસાવ્રતું ભવતિ '—અર્થ-જે મનુષ્ય આ રીતે મર્યાદા કરેલા દશે દિશાઓના ક્ષેત્રની અંદર જ પોતાનું બધું કામ કરે છે તેને તે દિશાઓની બહાર અહિંસા મહાવ્રત પળાય છે. માટે દિવ્રત પાળવાથી અહિંસાવ્રત પુષ્ટ થાય છે. ૧૩૮.
દેશવ્રતનું સ્વરૂપ
तत्रापि च परिमाणं ग्रामापणभवनपाटकादीनाम्। प्रविधाय नियतकालं करणीयं विरमणं देशात्।।१३९ ।।
અન્વયાર્થ:- [ ] અને [ તત્ર મ]િ તે દિગ્ગતમાં પણ [ ગ્રામપળમવનપાવીનાન્] ગામ, બજાર, મકાન, શેરી વગેરેનું [પરિમાળ] પરિમાણ [ પ્રવિધાય]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૦૭
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
કરીને [ વેશાત્] મર્યાદા કરેલા ક્ષેત્રમાંથી બહાર [નિયતાતં] જવાનો કોઈ નક્કી કરેલા સમય સુધી [ વિરમળ] ત્યાગ [ રળીય] કરવો જોઈએ.
ટીકા:- ‘તત્રાપિ = વિવ્રતોઽપિ = ગ્રામાપળમવનપાટાવીનામ્ નિયતાનં પરિમાળ પ્રવિધાય વેશાત્ વિરમાં રળીયમ્'-અર્થ:-જે દશે દિશાઓની મર્યાદા દિવ્રતમાં કરી હતી તેમાં પણ ગામ, બજાર, ઘર, શેરી વગેરે સુધી એક દિવસ, એક અઠવાડિયું, પખવાડિયું, મહિનો, અયન, વર્ષ વગેરે નિશ્ચિત કાળ સુધી જવા-આવવાનું પરિમાણ કરીને બહારના ક્ષેત્રથી વિરક્ત થવું એને જ દેશવ્રત કહે છે. આ દેશવ્રતથી પણ અહિંસા પળાય છે. ૧૩૯.
इति विरतो बहुदेशात् तदुत्थहिंसाविशेषपरिहारात् । तत्कालं विमलमतिः श्रयत्यहिंसां विशेषेण ।। १४० ।।
અન્વયાર્થ:- [કૃતિ] આ રીતે [ વહુવેશાત્ વિત:] ઘણા ક્ષેત્રનો ત્યાગ કરનાર [વિનનમતિ: ] નિર્મળ બુદ્ધિવાળો શ્રાવક [તત્કાi] તે નિયમિત કાળે [તવુત્યહિંસાવિશેષપરિહારાત્] મર્યાદાકૃત ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી હિંસા વિશેષના ત્યાગથી [વિશેષેન] વિશેષપણે [અહિંસાં ] અહિંસાવ્રતનો [ શ્રતિ] આશ્રય કરે છે.
ટીકા:- ‘કૃતિ વવેશાત્ વિતો વિમલમતિ: તત્કાનું તલુત્ફહિંસાવિશેષપરિહારાત્ વિશેષેળ અહિંસાં શ્રયતિ।'-અર્થ:-આ રીતે દિવ્રતમાં કરેલા ક્ષેત્રનું પરિમાણ કરીને તે ક્ષેત્ર બહાર હિંસાનો ત્યાગ થવા છતાં પણ ઉત્તમ બુદ્ધિવાળો શ્રાવક જો તે વખતે બીજા પણ થોડા ક્ષેત્રની મર્યાદા કરે છે તો તે વિશેષપણે અહિંસાનું આશ્રય કરે છે. જે મનુષ્ય જીવનપર્યંત દક્ષિણમાં કન્યાકુમારી અને ઉત્તરમાં હિમાલય સુધીનું દિવ્રત કર્યું છે તે કાયમ તો હિમાલય જતો નથી તેથી તે દરરોજ એવી પ્રતિજ્ઞા કરે છે કે આજ હું ‘છપારા ’ ગામમાં જ રહીશ, બહાર નહીં જાઉં. તો જે દિવસે તે ‘છપારા’ સુધીનો જ નિયમ કરે છે તેને તે દિવસે ‘છપારા’ની બહારના પ્રદેશમાં અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ૧૪૦.
ત્રીજા અનર્થદંડત્યાગ નામના ગુણવ્રતનું સ્વરૂપ:
પ્રયોજન વિનાના પાપનો ત્યાગ કરવો તેને અનર્થદંડત્યાગવ્રત કહે છે. તેના પાંચ ભેદ છેઃ-૧. અપધ્યાનત્યાગવ્રત, ૨. પાપોપદેશત્યાગવ્રત, ૩. પ્રમાદચર્યાત્યાગવ્રત, ૪. હિંસાદાનત્યાગવ્રત, અને પ. દુઃશ્રુતિત્યાગવ્રત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અપધ્યાન અનર્થદંડત્યાગવતનું સ્વરૂપઃ
पापर्द्धिजयपराजयसङ्गरपरदारगमनचौर्याद्याः । न कदाचनापि चिन्त्याः पापफलं केवलं यस्मात्।।१४१।।
અન્વયાર્થઃ- [પાર્દિ–નય–પરનિય–સરપંરક્રમન–વીદ્યા: ] શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી, આદિનું [ીવના]િ કોઈ પણ સમયે [ન વિન્ય: ] ચિંતવન ન કરવું જોઈએ [ યાત્] કારણ કે આ અપધ્યાનોનું [ વસં] માત્ર [પાપઝનં] પાપ જ ફળ છે.
ટીકાઃ- “પાપદ્ધિ નય પSIનય સંરપરવારીમન ચૌર્યાદા: વાવન પિ ન વિન્યા: યસ્માત વન પાપનું ભવતિ'–અર્થ:-શિકાર કરવાનું, સંગ્રામમાં કોઈની જીત અને હારનું, પરસ્ત્રીગમનનું, ચોરી કરવાનું ઇત્યાદિ ખરાબ કાર્યો કે જે કરવાથી કેવળ પાપ જ થાય છે, તેનું કદીપણ ચિંતવન ન કરવું જોઈએ એને જ અપધ્યાન-અનર્થદંડત્યાગવત કહે છે. ખોટા (ખરાબ) ધ્યાનનું નામ અપધ્યાન છે, તેથી જે વાતનો વિચાર કરવાથી કેવળ પાપનો જ બંધ થાય તેને જ અપધ્યાન કહે છે. તેનો ત્યાગ કરવો તે અપધ્યાનઅનર્થદંડત્યાગવત કહે છે. ૧૪૧.
પાપોપદેશ નામના અનર્થદંડત્યાગવતનું સ્વરૂપविद्यावाणिज्यमषीकृषिसेवाशिल्पजीविनां पुंसाम्। पापोपदेशदानं कदाचिदपि नैव वक्तव्यम्।।१४२।।
અન્વયાર્થ:- [ વિદ્યા-વાણિજ્ય-મણીકૃષિસેવા–શિલ્પની વિના] વિઘા, વ્યાપાર, લેખનકળા, ખેતી, નોકરી અને કારીગરીથી નિર્વાહ ચલાવનાર [પુંસાન] પુરુષોને [પાપોપવેશવાનું ] પાપનો ઉપદેશ મળે એવું [વવન ] વચન [ વારિત્ પ ] કોઈ પણ વખતે [ નૈવ ] ન [વજીવ્ય] બોલવું જોઈએ.
ટીકાઃ- “વિદ્યા વાણિજ્ય મથી કૃષિ સેવા શિત્વ નીવિનાં પુંસામ્ પાપોપવેશવાનું વચન વાવિત્ અપિ નૈવ વૈpવ્યા '–અર્થ:-વિધા અર્થાત્ વૈદક-જ્યોતિષ કરનાર, વ્યાપાર કરનાર, લેખનકાર્ય કરનાર, ખેતી કરનાર, નોકરી-ચાકરી કરનાર અને લુહાર, સોની, દરજી વગેરેનું કામ કરનારને આ જ કામ કરવાના અને બીજા જે કોઈ પાપબંધ કરનારાં કાર્ય છે તેનો કોઈને પણ ઉપદેશ આપવો ન જોઈએ. એને જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૦૯
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
પાપોપદેશ અનર્થદંડત્યાગવત કહે છે. શ્રાવક ગૃહસ્થ પોતાના કુટુંબીઓને, ભાઈબંધોને, પોતાનાં સગાંવહાલાંઓને-સંબંધીઓને કે જેમની સાથે પોતાને પ્રયોજન છે તેમને તથા પોતાના સાધર્મી ભાઈઓ છે તેમને તેમનો નિર્વાહ ચલાવવા માટે અવશ્ય વ્યાપાર વગેરેનો ઉપદેશ આપીને નિમિત્ત સંબંધી ચેષ્ટા કરે, પણ જેમની સાથે પોતાને કાંઈ પણ પ્રયોજન નથી તેમને ઉપદેશ ન દેવો જોઈએ. ૧૪૨.
પ્રમાદચર્યા અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપ:
भूखननवृक्षमोट्टनशाड्वलदलनाम्बुसेचनादीनि । निष्कारणं न कुर्याद्दलफलकुसुमोच्चयानपि च ।। १४३।।
અન્વયાર્થ:- [ભૂવનનવૃક્ષમોદનશાલવાનામ્બુસેવનાવીનિ] પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવાં, અતિશય ઘાસવાળી જમીન કચરવી, પાણી સીંચવું વગેરે [૬] અને [વલાસુમોવ્નયાન્] પત્ર, ફળ, ફૂલ તોડવા [વિ] વગેરે પણ [નિર્ળ] પ્રયોજન વિના [ત્ત ર્થાત્] ન કરવું.
ટીકા:- ‘નિષ્કાળ ભૂવનન વૃક્ષમોટ્ટન શાડ્વનવતન અમ્બુસેવનાવીનિ થ વતનસુમોવ્વયાન્ અપિ = 7 છુર્યાત્'-અર્થ:વિના પ્રયોજને પૃથ્વી ખોદવી, વૃક્ષ ઉખાડવા, ઘાસ કચરવું, પાણી સીંચવું-ઢોળવું તથા પાંદડાં, ફળ, ફૂલો તોડવાં, ઇત્યાદિ કોઈ પણ કાર્ય ન કરવું.
ભાવાર્થ::- ગૃહસ્થ શ્રાવક પોતાના પ્રયોજન માટે કાંઈ પણ કરી શકે છે, પણ જેમાં પોતાનો કાંઈ પણ સ્વાર્થ નથી, જેમકે રસ્તે ચાલતાં વનસ્પતિ વગે૨ે તોડવી ઇત્યાદિ નકામાં કામ ન કરવાં જોઈએ. એને જ પ્રમાદચર્યાઅનર્થદંડત્યાગવ્રત કહે છે. ૧૪૩.
હિંસાપ્રદાન અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપ:
असिधेनुविषहुताशनलाङ्गलकरवालकार्मुकादीनाम् । वितरणमुपकरणानां हिंसायाः परिहरेद्यत्नात् ।। १४४ ।।
અન્વયાર્થ:- [ અસિ–ઘેનુ-વિષ- ુતાશન-ના ન-જવાન-હાર્દુળાવીનામ્ ] છરી, વિષ, અગ્નિ, હળ, તલવાર, ધનુષ આદિ [ હિંસાયા: ] હિંસાનાં [ ૩પતળાનાં ] ઉપકરણોનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ વિતરણમ] વિતરણ એટલે કે બીજાને દેવું તે યત્નાત્] સાવધાનીથી [પરિદરે] છોડી દેવું જોઈએ.
ટીકા- ‘હિંસાયા: ઉપરનાં ૉિ ધેનુ વિષ હુતાશન સીન રવાના વાક્છાવીના પરિદર'–અર્થ:-હિંસા કરવાના સાધન છરી, વિષ, અગ્નિ, હળ, તરવાર, બાણ વગેરેનું દેવું પ્રયત્નથી દૂર કરે અર્થાત્ બીજાને આપે નહિ, એને જ હિંસાદાન અર્થદંડત્યાગવ્રત કહે છે. જે વસ્તુઓ આપવાથી હિંસા થતી હોય તે વસ્તુઓનો ઉપયોગ પોતાના માટે કરી શકે છે પરંતુ બીજાઓને કદીપણ ન આપવી. ૧૪૪.
દુઃશ્રુત્તિ અનર્થદંડત્યાગવ્રતનું સ્વરૂપ
रागादिवर्द्धनानां दुष्टकथानामबोधबहुलानाम्। न कदाचन कुर्वीत श्रवणार्जनशिक्षणादीनि।।१४५।।
અન્વયાર્થઃ- [ રવિવર્તુનાનાં] રાગ, દ્વેષ, મોહાદિને વધારનાર તથા [અવયવહુનાનાન] ઘણા અંશે અજ્ઞાનથી ભરેલી [ પુણવથાનાન] દુષ્ટ કથાઓનું [અવર્ણનશિક્ષણાવનિ] સાંભળવું, ધારવું, શીખવું આદિ [વવાન] કોઈ સમયે, કદીપણ [ ન વર્તીત ] કરવું ન જોઈએ.
ટીકાઃ- મવાધ (મિથ્યાત્વ) વહુનીનાં રવિવર્લ્ડનાનાં ટુકથાનાં શ્રવર્નનશિક્ષTલીનિ ન વાચન ર્વીત'–અર્થ-મિથ્યાત્વસહિત રાગદ્વેષ, વેરભાવ, મોહ, મદાદિ વધારનાર કુકથાઓનું શ્રવણ તથા નવી કથાઓ બનાવવી, વાંચવી વગેરે કદી પણ ન કરવું. એને જ દુઃશ્રુતિ અનર્થદંડત્યાગવત કહે છે. જે કથાઓ સાંભળવાથી, વાંચવાથી અને શિખવવાથી વિષયાદિની વૃદ્ધિ થાય, મોહ વધે અને પોતાના તથા પરના પરિણામથી ચિત્તને સંકલેશ થાય એવી રાજકથા, ચોરકથા, ભોજનકથા, સ્ત્રીકથા ઇત્યાદિ કથાઓ કહેવી નહિ. ૧૪૫.
મહાહિંસાનું કારણ અને અનેક અનર્થ ઉત્પન્ન કરનાર જુગારનો પણ
ત્યાગ કરવો જોઈએ:
सर्वानर्थप्रथमं मथनं शौचस्य सद्म मायायाः। दूरात्परिहरणीयं चौर्यासत्यास्पदं द्यूतम्।। १४६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧૧
અન્વયાર્થઃ- [ સર્વાનર્થપ્રથમં ] સાત વ્યસનોમાં પહેલું અથવા બધાં અનર્થોમાં મુખ્યત્વે [ શૌચ મથi] સંતોષનો નાશ કરનાર, [માયાયા:] માયાચારનું [1] ઘર અને [ચૌર્યાસત્યારપત્] ચોરી તથા અસત્યનું સ્થાન [ ધૃતમ્] એવા જાગારનો [ટૂરાન્] દૂરથી જ [ પરિદરણીયન્] ત્યાગ કરવો જોઈએ.
ટીકાઃ- “સર્વાનર્થપ્રથમનું મથનું શૌચ, સા માયાયા: વોર્યાસત્યાસ્પદું ચૂતમ્ વ્રતુ પરિહરીયા'–અર્થ:-બધાં અનર્થોને ઉત્પન્ન કરનાર, શૌચ જે લોભનો ત્યાગ તેનો નાશ કરનાર અને કપટનું ઘર એવા જાગારને દૂરથી જ છોડવો જોઈએ.
ભાવાર્થ- ખરી રીતે જાગાર રમવો ઘણું જ ખરાબ કામ છે. સાત વ્યસનોમાંથી જુગાર જ સૌથી ખરાબ છે. જે પુરુષ જુગાર રમે છે તેઓ પ્રાયઃ બધાં પાપોનું આચરણ કરે છે, માટે જુગારનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. તેથી અનર્થદંડ ત્યાગનારને જુગારનો પણ ત્યાગ કરવો જોઈએ. ૧૪૬.
વિશેષ કહે છે:
एवंविधमपरमपि ज्ञात्वा मुञ्चत्यनर्थदण्डं यः। तस्यानिशमनवा विजयमहिंसाव्रतं लभते।।१४७।।
અન્વયાર્થ:- [ 5] જે મનુષ્ય [gવં વિઘં ] આ પ્રકારના [ પરમપિ ] બીજા પણ [ અનર્થવ્યમ] અનર્થદંડને [ જ્ઞાત્વા ] જાણીને | મુગ્રતિ] ત્યાગે છે [ તત્ત્વ ] તેને [ મનવાં ] નિર્દોષ [ હિંસીવ્રd] અહિંસાવ્રત [ નિશ{] નિરંતર [ વિનયમ] વિજય [મતે] પામે છે.
ટીકાઃ- “ય: પર્વ વિધું સારું ગપિ અનર્થ ડું જ્ઞાત્વા મુખ્યતિ તરચ અનવદ્ય હિંસાવ્રત નિશ વિનય નમસ્તે'–અર્થ:-જે મનુષ્ય આ રીતે બીજા પણ પાપબંધ કરનાર અનર્થદંડને જાણીને છોડે છે, તે પુરુષનું પાપરહિત અહિંસાવ્રત હંમેશા વિજય પામે છે, અર્થાત્ સદૈવ પુણ્યબંધ કરતો, પાપનો ત્યાગ કરતો થકો કર્મોની નિર્જરા કરે છે.
ભાવાર્થ- સંસારમાં એવાં નાનાં નાનાં ઘણાં કાર્યો છે કે જેને કરવાથી વ્યર્થ જ પાપનો બંધ કર્યા કરે છે, તેથી બધા મનુષ્યોએ જેનાથી પોતાનું કાંઈ પ્રયોજન નથી એવા વ્યર્થ અનર્થદંડોનો ત્યાગ અવશ્ય કરવો-એ તેમનું કર્તવ્ય છે. આ રીતે ત્રણ ગુણવ્રતોનું વર્ણન સમાપ્ત કર્યું. ૧૪૭.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
હવે ચાર શિક્ષાવ્રતોનું વર્ણન કરે છે
પહેલું સામાયિક શિક્ષાવ્રત
रागद्वेषत्यागान्निखिलद्रव्येषु साम्यमवलम्ब्य। तत्त्वोपलब्धिमूलं बहुशः सामायिक कार्यम्।।१४८।।
અન્વયાર્થ- [ રાગદ્વેષત્યા] રાગ-દ્વેષના ત્યાગથી [ નિશ્વિનદ્રવ્યy] બધા ઇષ્ટઅનિષ્ટ પદાર્થોમાં [સાચં] સામ્યભાવને [અવનભ્ય ] અંગીકાર કરીને [તત્ત્વોપત્નશ્ચિમૂનં] આત્મતત્ત્વની પ્રાપ્તિનું મૂળ કારણ એવું [ સામાયિ5] સામાયિક [ wાર્ય ] કરવું જોઈએ.
ટીકાઃ- “નિવિનંદ્રવ્યપુ રાÈષત્યાત્િ સાચું વનભ્ય તત્ત્વોપનધિ મૂર્ત સામાયિ5 વકુશ: કાર્યમ્' અર્થ-સમસ્ત ઇષ્ટ–અનિષ્ટ પદાર્થોમાં રાગદ્વેષ ભાવોનો ત્યાગ કરવાથી, સમતાભાવનું આલંબન કરીને, આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં મૂળ કારણ સામાયિક છે તે વારંવાર કરવું જોઈએ, અર્થાત્ દરરોજ ત્રણે કાળે કરવું જોઈએ. તેને જ સામાયિક શિક્ષાવ્રત કહે છે.
ભાવાર્થ:- “સમ્” એટલે એકરૂપ અને “અય' એટલે આત્માના સ્વરૂપમાં ગમન તે સમય' થયું. એવો “સમય” જેનું પ્રયોજન છે તેને સામાયિક કહે છે. આ સામાયિક સમતાભાવ વિના થઈ શકે નહિ. તેથી સુખદાયક અને દુઃખદાયક પદાર્થોમાં સમાન બુદ્ધિ રાખતો શ્રાવક ત્રણે કાળે પાંચે પાપોનો ત્યાગ કરીને અવશ્ય સામાયિક કરે. એને સામાયિક શિક્ષાવ્રત કહે છે. ૧૪૮.
સામાયિક કયારે અને કેવી રીતે કરવું તે બતાવે છે -
रजनीदिनयोरन्ते तदवश्यं भावनीयमविचलितम्। इतरत्र पुनः समये नं कृतं दोषाय तद्गुणाय कृतम्।।१४९ ।।
અવયાર્થઃ- [ તત્] તે સામાયિક [૨નનીનિયો: ] રાત્રિ અને દિવસના [ સન્ત ] અંતે [વિનિતમ્] એકાગ્રતાપૂર્વક [ અવશ્ય ] અવશ્ય [ભાવનીયમ્] કરવું જોઈએ. [પુન:] અને જો [રૂતરત્ર સમયે] અન્ય સમયે [i] કરવામાં આવે તો [ તત્ ] તે સામાયિક કાર્ય [તોષાય] દોષનો હેતુ [૧] નથી, પણ [TMાય ] ગુણને માટે જ હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧૩
ટીકાઃ- “તત્ સામાયિષ્ઠ રનની વિનયો: મત્તે અવશ્ય વિચલિતં ભાવનીય પુન: રૂતરત્ર સમયે કોષાય તમ્ ન Çિ તત્ ગુણીય તત્ સરિતા'–અર્થ:-તે સામાયિક પ્રત્યેક શ્રાવકે રાતના અંતે અને દિવસના અંતે અર્થાત્ પ્રભાતે અને સંધ્યાકાળે અવશ્ય નિયમપૂર્વક કરવું જોઈએ અને બાકીના વખતે જો સામાયિક કરે તો ગુણ નિમિત્તે જ હોય છે, દોષ નિમિત્તે નહિ.
ભાવાર્થ:- ગૃહસ્થ શ્રાવક ગૃહસ્થપણાનાં અનેક કાર્યોમાં સંલગ્ન રહે છે તેથી તેને માટે આલંબનરૂપ પ્રભાત અને સંધ્યાના બન્ને સમય આચાર્યોએ નિયમિત કર્યા છે. આમ તો સામાયિક ગમે ત્યારે કરવામાં આવે તેનાથી આત્માનું કલ્યાણ જ છે, નુકસાન કદીપણ નથી. તેથી પ્રત્યેક શ્રાવકે બન્ને સમય અથવા ત્રણ સમય બે ઘડી, ચાર ઘડી કે છ ઘડી સુધી પાંચે પાપનો તથા આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને એકાંત સ્થાનમાં શુદ્ધ મન કરીને પહેલાં પૂર્વ દિશામાં નમસ્કાર કરવા, પછી નવવાર નમસ્કારમંત્રનો જાપ કરવો, પછી ત્રણ આવર્તન કરવા અને એક શિરોનતિ કરવી. આ રીતે ચારે દિશામાં કરીને ખગાસન અથવા પદ્માસન કરીને સામાયિક કરવું અને જ્યારે સામાયિક પૂર્ણ થઈ જાય ત્યારે અંતે પણ શરૂઆતની પેઠે નવવાર નમસ્કારમંત્રનો જાપ, ત્રણ ત્રણ આવર્તન, એક એક શિરોનતિ એ જ પ્રમાણે કરવી. આ જ સામાયિક કરવાની છૂળ વિધિ છે. સામાયિક કરતી વખતે શ્રાવક પણ મુનિસમાન જ છે. ૧૪૯.
सामायिकश्रितानां समस्तसावद्ययोगपरिहारात्। भवति महाव्रतमेषामुदयेऽपि चरित्रमोहस्य।। १५०।।
અન્વયાર્થ:- [ષામ] આ [સામાયિશ્રિતાના ] સામાયિક દશાને પામેલા શ્રાવકોને [ ચરિત્રમોદરા] ચારિત્રમોહનો [૩યે uિ] ઉદય હોવા છતાં પણ [ સમસ્તસાવઘયો પરિદાર ] સમસ્ત પાપના યોગના ત્યાગથી [મદાવ્રતં] મહાવ્રત [ભવતિ] થાય છે.
૧. [ સામાયિકને માટે ૧-યોગ્ય ક્ષેત્ર, ૨-યોગ્ય કાળ, ૩-યોગ્ય આસન, ૪ યોગ્ય વિનય, ૫-મનશુદ્ધિ, ૬–વચનશુદ્ધિ, ૭-ભાવશુદ્ધિ અને ૮-કાયશુદ્ધિ એ આઠ વાતની અનુકૂળતા હોવી જરૂરી છે, તેમાં ભેદજ્ઞાનપૂર્વક સ્વસમ્મુખતાના બળથી જેટલી પરિણામોની શુદ્ધતા થાય તેટલી નિશ્ચય સામાયિક છે, ત્યાં વર્તતા શુભરાગને વ્યવહાર સામાયિક કહેવામાં આવે છે. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જેણે કષાયની બે ચોકડીનો અભાવ કર્યો છે તે જીવને સાચા અણુવ્રત અને સામાયિકવ્રત હોય છે, જેને નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તેના વ્રતને સર્વજ્ઞદવે બાળવ્રત-અજ્ઞાનમયવ્રત કહેલ છે.]
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “સામાયિશ્રિતાનાં ખેષાં શ્રાવવાનાં સમસ્તસાવદ્યયોગપરિહારત્ વરિત્રમોહંચ ૩યે પિ મહાવ્રત મવતિ '–અર્થ-સામાયિક કરનાર શ્રાવકને તે સમયે સમસ્ત પાંચે પાપોનો ત્યાગ હોવાથી પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મનો ઉદય હોવા છતાં પણ મહાવ્રત જ છે.
ભાવાર્થ:- શ્રાવક જે વખતે સામાયિક કરી રહ્યો છે ત્યારે ખરી રીતે તેની તે વખતની અવસ્થા મુનિ સમાન જ છે. તેના પરિણામોમાં અને મુનિના પરિણામોમાં વિશેષ તફાવત નથી. ભેદ ફક્ત એટલો જ છે કે મુનિ દિગંબર છે અને શ્રાવક વસ્ત્રસહિત છે. મુનિ મહારાજે પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કરી દીધો છે અને શ્રાવકે હજી સુધી પ્રત્યાખ્યાનાવરણ કષાયોનો ત્યાગ કર્યો નથી. ૧૫૦.
હવે બીજું શિક્ષાવ્રત પ્રોષધોપવાસનું સ્વરૂપ કહે છે:
सामायिकसंस्कारं प्रतिदिनमारोपितं स्थिरीकर्तुम्। पक्षार्द्धयोर्द्वयोरपि कर्तव्योऽवश्यमुपवासः ।। १५१ ।।
અન્વયાર્થ- [પ્રતિનિ] દરરોજ [ સારોપિd] અંગીકાર કરેલ [સામાયિસંરં ] સામાયિકરૂપ સંસ્કાર [થિરીવર્તન ] સ્થિર કરવાને માટે [ કયો:] અને [ પક્ષાદ્ધયો.] પક્ષના અર્ધભાગમાં અર્થાત્ અષ્ટમી અને ચતુર્દશીના દિવસે [૩પવાસ:] ઉપવાસ [અવશ્યમfu] અવશ્ય જ [ સૂર્તવ્ય:] કરવો જોઈએ.
ટીકાઃ- “પ્રતિવિનં સારોપિત સામાયિક સંરં સ્થિરીકર્તમ્ યોરપિ પક્ષાદ્ધયો: અવશ્ય ઉપવાસ: વર્તવ્ય:'–અર્થ-પ્રતિદિન અંગીકાર કરેલ સામાયિક વ્રતની દઢતા કરવા માટે બન્ને પખવાડિયાના અર્ધા ભાગમાં જે ચૌદશ અને આઠમ છે તેમાં અવશ્ય ઉપવાસ કરવો જોઈએ.
ભાવાર્થ- આ પ્રોષધ ઉપવાસ દરેક મહિનામાં ચાર વાર કરવામાં આવે છે, અર્થાત્ દરેક ચૌદશ અને આઠમના દિવસે તે કરવામાં આવે છે. તેનાથી સામાયિક કરવાની ભાવના દઢ રહે અર્થાત્ વિષયકષાયોમાંથી ચિત્ત સદા વિરક્ત જ રહે છે તેથી પ્રત્યેક ગૃહસ્થ સામાયિક અવશ્ય કરવું જોઈએ. ૧૫૧.
પ્રોષધોપવાસની વિધિ मुक्तसमस्तारम्भः प्रोषधदिनपूर्ववासरस्यार्द्ध। उपवासं गृह्णीयान्ममत्वमपहाय देहादौ।। १५२।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧૫
અન્વયાર્થઃ- [ મુ$સમસ્તારમ્ભ: ] સમસ્ત આરંભથી મુક્ત થઈને [વેદી] શરીરાદિમાં [મમત્વ ] આત્મબુદ્ધિનો [ કપાય] ત્યાગ કરીને [પ્રોષથતિનપૂર્વવાસરચાર્કે] ઉપવાસના આગલા દિવસના અર્ધા ભાગમાં [ ઉપવાસ] ઉપવાસ [ ગૃહીયાત્] અંગીકાર કરવો જોઈએ.
ટીકા:- ‘પ્રોષઘનિપૂર્વવાસરચાર્વે મુજીસસ્તારમ્ભ: વેદાવી મમત્વે પEીય ઉપવાસ દીયાત્ '–અર્થ –ઉપવાસ કરવાના એક દિવસ અગાઉ અર્થાત્ ધારણાના દિવસે સમસ્ત આરંભ છોડીને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને શરીર વગેરેમાં મમત્વભાવ છોડીને ઉપવાસ ગ્રહણ કરવો.
ભાવાર્થ- જેમ કે આઠમનો ઉપવાસ કરવાનો છે તો સાતમના બાર વાગ્યાથી ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને, સમસ્ત આરંભનો ત્યાગ કરતો થકો શરીરાદિથી મોહ છોડીને ઉપવાસ ધારણ કરવો. ૧૫૨.
ઉપવાસના દિવસનું કર્તવ્ય श्रित्वा विविक्तवसतिं समस्तसावद्ययोगमपनीय। सर्वेन्द्रियार्थविरतः कायमनोवचनगुप्तिभिस्तिष्ठेत्।। १५३ ।।
અન્વયાર્થ- પછી [વિવિજીવસતિ] નિર્જન વસતિકા-નિવાસસ્થાનમાં [ શિસ્વી ] જઈને [ સમસ્તસાવદ્યયો.i] સપૂર્ણ સાવધયોગનો [ કપનીય] ત્યાગ કરીને [ સર્વેજિયાર્થવિરત: ] સર્વ ઇન્દ્રિયોથી વિરક્ત થઈ [ કાયમનોવનગુપ્તિમઃ] મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ સહિત [તિત ] સ્થિર થાય.
ટીકા - ‘વિવિ} વસતિં શિલ્વી સમરત સાવિદ્યયોનું અપનીય સર્વેન્ટિયાર્થવિરત: છાયમનોવન'તિમિ: તિર્ણતા'–અર્થ જેણે સાતમના દિવસે ઉપવાસ ધારણ કર્યો છે તે શ્રાવક તે જ વખતે એકાંત સ્થાનમાં જઈને હિંસાદિ પાંચે પાપોનો સંકલ્પપૂર્વક ત્યાગ કરીને, પાંચે ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થઈને મન, વચન અને કાયાને વશ રાખે અર્થાત્ ત્રણે ગુપ્તિનું પાલન કરે.
૧. પ્રાચીન સમયમાં નગર-ગ્રામોની બહાર ધર્માત્માજન મુનિઓને ઉતરવા માટે–આરામ માટે અથવા સામાયિક આદિ કરવા માટે ઝુંપડી કરાવી દેતા, તેને વસતિકા કહેતા હતા. અનેક નગરોમાં
જ પણ જોવામાં આવે છે. ૨-અપધ્યાન = માઠું ધ્યાન, અપકથન અને અપચેષ્ટારૂપ પાપસહિત ક્રિયા. ૩-સમસ્તસાવધયોગનો ત્યાગ = જે સમયે સાવધક્રિયાઓનો ત્યાગ કરે, તે સમયે હું સર્વસાવધયોગનો ત્યાગી થાઉં છું' એવી પ્રતિજ્ઞા કરે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ભાવાર્થ:- ઉપવાસનો બધો સમય ધર્મધ્યાન વગેરેમાં વિતાવવો જોઈએ. એકાંત સ્થાન વિના ધર્મધ્યાન થઈ શકતું નથી. માટે એકાંત સ્થાન ધર્મશાળા, ચૈત્યાલય વગેરેમાં વાસ કરે અને જો મનમાં વિચાર કરે તો ધાર્મિક વાતોનો જ વિચાર કરે, જો વચન બોલે તો ધાર્મિક વાતોનું જ વિવેચન કરે અને જો કાયાની ચેષ્ટા કરે તો પોતાની મર્યાદા પ્રમાણે જ હરે ફરે, નિરર્થક હરે ફરે નહિ. આ રીતે ત્રણે ગુતિઓનું પાલન કરે. ૧૫૩.
પછી શું કરે તે બતાવે છે:
धर्मध्यानासक्तो वासरमतिवाह्य विहितसान्ध्यविधिम्। शुचिसंस्तरे त्रियामां गमयेत्स्वाध्यायजितनिद्रः।। १५४ ।।
અન્વયાર્થઃ- [ વિહિતીથ્યવિધિમૂ ] જેમાં પ્રાત:કાળ અને સંધ્યાકાળની સામાયિકાદિ ક્રિયા કરીને [ વાસર] દિવસ [ ધર્મધ્યાનારસં9:] ધર્મધ્યાનમાં લીન થઈને [ ઝતિવાહ્ય] વિતાવીને [ સ્વાધ્યાયનિતનિદ્રઃ] પઠન-પાઠનથી નિદ્રાને જીતીને [ શુષિસંસ્તરે ] પવિત્ર પથારી પર [ ત્રિયામાં] રાત્રિ [1 ] પૂર્ણ કરે.
ટીકાઃ- “ધર્મધ્યાનાસો વાર તિવાહ્ય વિદિત સાધ્યવિધિમ્ સ્વાધ્યાયનિતનિદ્રા શુવિરસંસ્તરે ત્રિયામાં સમયેત્ '–અર્થ –ઉપવાસ સ્વીકારીને શ્રાવક, ધર્મધ્યાનમાં લીન થઈ દિવસ પૂર્ણ કરી સંધ્યા સમયે સામાયિક વગેરે કરીને ત્રણ પહોર સુધી પવિત્ર પથારીમાં યથાશક્તિ સ્વાધ્યાય કરીને રાત્રિ પૂર્ણ કરે.
ભાવાર્થ:- આ ઉપવાસ ધારણાનો દિવસ છે તેથી બપોરના બાર વાગ્યાથી સંધ્યાકાળ સુધી ધર્મધ્યાન કરવું, પછી સામાયિક કરવું, પછી સ્વાધ્યાય કરવી, પછી શયન કરવું. યથાશક્તિ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. પછી પ્રાત:કાળે ચાર વાગ્યે પથારી છોડીને જાગ્રત થઈ જવું. ૧૫૪.
પછી શું કરવું?
प्रातः प्रोत्थाय ततः कृत्वा तात्कालिकं क्रियाकल्पम्। निर्वर्तयेद्यथोक्तं जिनपूजां प्रासुकैर्द्रव्यैः ।। १५५ ।।
અન્વયાર્થ- [ તત:] પછી [પ્રાત:] સવારમાં [પ્રોસ્થાય] ઊઠીને [ તાન્ઝાનિ] તે સમયની [ પ્રિયાત્પન્] ક્રિયાઓ [ કૃત્વા ] કરીને [પ્રભુ: ] પ્રાસુક અર્થાત્
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧૭
જીવરહિત [દ્રવ્યઃ] દ્રવ્યોથી [ થો$] આર્ષ ગ્રન્થોમાં કહ્યા પ્રમાણે [fજનપૂનાં ] જિનેશ્વરદેવની પૂજા [નિર્વર્ત ] કરવી.
ટીકા - ‘તત: પ્રાત: પ્રોત્થાય તાન્ઝાતિ ઝિયાવં કૃત્વા થોરું પ્રારા: દ્રવ્યું: જિનપૂનાં નિર્વતૈયેતા'-અર્થ-સૂતા પછી ચાર વાગ્યે બ્રહ્મમુહૂર્તમાં જાગ્રત થઈને સામાયિક અને ભજન-સ્તુતિ વગેરે કરીને શૌચાદિ સ્નાન વગેરે કરી પ્રાસુક આઠ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરવી તથા સ્વાધ્યાય વગેરે કરવાં.
ભાવાર્થ- આચાર્યોનો અભિપ્રાય અહીં પ્રાસુક દ્રવ્યોથી પૂજન કરવાનો છે તેથી જળને લવિંગ દ્વારા પ્રાસુક બનાવી લેવું જોઈએ અથવા જળ ઉકાળી લેવું જોઈએ અને તે જળથી દ્રવ્યો ધોવાં જોઈએ. ભગવાનની પૂજા માટે મોસંબી, નારંગી, સીતાફળ, શેરડી આદિ સચિત્ત વસ્તુઓ ઉપવાસના વ્રતધારીએ કદીપણ ચઢાવવી નહિ. ૧૫૫.
उक्तेन ततो विधिना नीत्वा दिवसं द्वितीयरात्रिं च। अतिवाह्येत्प्रयत्नादर्धं च तृतीयदिवसस्य।। १५६ ।।
અન્વયાર્થઃ- [ તત:] ત્યાર પછી [ ૩૧ ] પૂર્વોક્ત [ વિધિના] વિધિથી [ રિવર્સ ] ઉપવાસનો દિવસ [] અને [ દ્વિતીયરાત્રિં] બીજી રાત્રિ [નીત્વા] વિતાવીને [૨] પછી [તૃતીયવિસર્ચ ] ત્રીજા દિવસનો [ ગઈ ] અર્ધભાગ પણ [પ્રયત્નાત્] અતિશય યત્નાચારપૂર્વક [ ગતિવીર ] વ્યતીત કરવો.
ટીકાઃ- “તત: ઉજ્જૈન વિના વિલં નીત્વી ર ક્રિતીય રાત્રેિ નીત્વ વ તૃતીય વિસર્ચ મર્દ પ્રયત્નાત મતિવારતા'અર્થ-પછી જેવી રીતે ધર્મધ્યાનથી પહેલો અર્ધો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે બીજો દિવસ વિતાવીને, તથા જેવી રીતે સ્વાધ્યાયપૂર્વક પહેલી રાત્રિ વિતાવી હતી તેવી જ રીતે બીજી રાત્રિ વિતાવીને ખૂબ પ્રયત્નપૂર્વક ત્રીજો અર્થો દિવસ પણ વિતાવવો.
ભાવાર્થ:- જેવી રીતે ધારણાનો દિવસ વિતાવ્યો હતો તેવી જ રીતે પારણાનો દિવસ વિતાવવો. ધારણાથી લઈને પારણા સુધી સોળ પહોર સુધી શ્રાવકે સારી રીતે
૧. પ્રાસુક = જે દ્રવ્ય સુકાયેલું હોય પાકી ગયેલું હોય, અગ્નિથી તપાવેલું હોય, આમ્ફરસ તથા લવણ મિશ્રિત હોય, કોલ્ડ, સંચો, છરી, ઘંટી આદિ મંત્રોથી છિન્નભિન્ન કરેલ હોય તથા સંશોધિત હોય તે બધાં પ્રાસુક = અચિત્ત છે. આ ગાથા સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગ્રન્થની સંસ્કૃત ટીકામાં તથા ગોમ્મસારની કેશવવર્ગીકૃત સં. ટીકામાં સત્યવચનના ભેદોમાં કહેવામાં આવી છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ધર્મધ્યાનપૂર્વક જ સમય વિતાવવો, ત્યારે જ તેનો ઉપવાસ કરવો સાર્થક છે; કારણ કે વિષયકષાયોના ત્યાગ માટે જ ઉપવાસ વગેરે કરવામાં આવે છે. ૧૫૬.
ઉપવાસ કરવાનું ફળ બતાવે છે:
इति यः षोडशयामान् गमयति परिमुक्तसकलसावद्यः। तस्य तदानीं नियतं पूर्णमहिंसाव्रतं भवति।।१५७ ।।
અન્વયાર્થ:- [:] જે જીવ [ તિ] આ રીતે [પરિગુરુસત્તસાવદ્ય: સત્] સંપૂર્ણ પાપક્રિયાઓથી રહિત થઈને [ ષોડશયામાન] સોળ પહોર [મિતિ] વિતાવે છે [૨] તેને [ તવાન] તે વખતે [ નિયત ] નિશ્ચયપૂર્વક [પૂર્ણ ] સંપૂર્ણ [હિંસાવ્રત] અહિંસાવ્રત [મવતિ] થાય છે.
ટીકાઃ- “તિ (પૂરુરીત્યા) : (શ્રાવ:) પરિમુbસવનસાવા: પોડશયામાન સમયતિ, ત૨ (શ્રાવ ) તવાની નિયત પૂર્ણ હિંસાવૃતં મવતિ'–અર્થ-જેવી રીતે ઉપવાસની વિધિ બતાવી છે તેવી રીતે જે શ્રાવક સંપૂર્ણ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી સોળ પહોર વિતાવે છે તે શ્રાવકને તે સોળ પહોરમાં નિયમથી પૂર્ણ અહિંસાવ્રતનું પાલન થાય છે.
ભાવાર્થ:- ઉપવાસ ત્રણ પ્રકારે છે:–ઉત્કૃષ્ટ ઉપવાસ સોળ પહોરનો છે, મધ્યમ ઉપવાસ બાર પહોરનો છે, જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે.
જેમ (૧) સાતમને દિવસે બાર વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે બાર વાગ્યે
પારણું કર્યું તો સોળ પહોર થયા તે ઉત્કૃષ્ટ ઉપવાસ છે. (૨) સાતમને દિવસે સંધ્યા સમયે પાંચ વાગ્યે ઉપવાસ ધારણ કર્યો અને નોમને દિવસે
સાત વાગ્યે પારણું કરે તો એ બાર પહોરનો મધ્યમ ઉપવાસ છે. (૩) જઘન્ય ઉપવાસ આઠ પહોરનો છે. એ આઠમને દિવસે સવારમાં આઠ વાગ્યે ધારણ
કરવામાં આવે અને નોમને દિવસે સવારે આઠ વાગ્યે પારણું કરવામાં આવે તે આઠ પહોરનો જઘન્ય ઉપવાસ થયો. આ રીતે ઉપવાસનું વર્ણન પૂર્ણ થયું. ૧૫૭.
ઉપવાસમાં વિશેષપણે અહિંસાની પુષ્ટિ
भोगोपभोगहेतोः स्थावरहिंसा भवेत् किलामीषाम्। भोगोपभोग विरहाद्भवति न लेशोऽपि हिंसायाः।। १५८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૧૯
અન્વયાર્થઃ- [fr] ખરેખર [ મનીષા ] આ દેશવ્રતી શ્રાવકને [ભોગપભોગ ] ભોગ-ઉપભોગના હેતુથી [ સ્થાવરહિંસા ] સ્થાવર અર્થાત્ એકેન્દ્રિય જીવોની હિંસા [ભવેત્] થાય છે પણ [ મો રેપમો વિરહી] ભોગ-ઉપભોગના ત્યાગથી [હિંસીયા:] હિંસા [ નેશ: પ] લેશ પણ [ન ભવતિ] થતી નથી.
ટીકાઃ- “નિ અમીષાત્ (શ્રાવવાનામ્ ) મોનોપમો દેતો. રસ્થાવરહિંસા ભવેત્ (મત: ઉપવાસે) મોરોપમોરાવિરદાન્ત હિંસાયા: નેશોપિ ન ભવતિ''–અર્થ-નિશ્ચયથી શ્રાવકોને ભોગઉપભોગના પદાર્થો સંબંધી સ્થાવરહિંસા થાય છે, કેમકે ગૃહસ્થ શ્રાવક ત્રસહિંસાનો તો પૂર્ણ ત્યાગી જ છે. જ્યારે ગૃહસ્થ ઉપવાસમાં સમસ્ત આરંભ-પરિગ્રહ અને પાંચે પાપનો સંપૂર્ણ ત્યાગ કરી દે છે ત્યારે તેને ઉપવાસમાં સ્થાવરહિંસા પણ થતી નથી. આ કારણે પણ તેને અહિંસા મહાવ્રતનું પાલન થાય છે. ૧૫૮.
એ જ રીતે ઉપવાસમાં અહિંસા મહાવ્રતની જેમ બીજાં ચાર મહાવ્રત પણ પળાય છે એ વાત બતાવે છે:
वाग्गुप्तेर्नास्त्यनृतं न समस्तादानविरहतः स्तेयम्। नाब्रह्म मैथुनमुचः सङ्गो नाङ्गेप्यमूर्छस्य ।। १५९ ।।
અન્વયાર્થ- અને ઉપવાસધારી પુરુષને [વા ગુપ્ત:] વચનગુપ્તિ હોવાથી [બનૃત] જૂઠું વચન [] નથી, [ સમસ્તાવાનવિરત:] સંપૂર્ણ અદત્તાદાનના ત્યાગથી [ સ્તયમ્ ] ચોરી [7] નથી, [ મૈથુનમુa] મૈથુન છોડનારને [ મદ્રા] અબ્રહ્મચર્ય [] નથી અને [ ] શરીરમાં [ નમૂછંચ ] નિર્મમત્વ હોવાથી [ સY:] પરિગ્રહ [બપિ ] પણ [૧] નથી.
ટીકાઃ- “વાપુણે: અમૃત નાસ્તિ, સમસ્તાવાનવિરત: સ્લેયં નાસ્તિ, મૈથુનમુવ. અબ્રહ્મ નાસ્તિ, જે કપિ મૂઈચ : નાસ્તા'—અર્થ ઉપવાસધારી પુરુષને વચનગુપ્તિ પાળવાથી સત્ય મહાવ્રત પળાય છે, દીધા વિનાની સમસ્ત વસ્તુઓનો ત્યાગ હોવાથી અચૌર્ય મહાવ્રત પળાય છે, સંપૂર્ણ મૈથુન કર્મનો ત્યાગ હોવાથી બ્રહ્મચર્ય મહાવ્રત પળાય છે અને શરીરમાં જ મમત્વપરિણામ ન હોવાથી પરિગ્રહત્યાગ મહાવ્રત પળાય છે. એ રીતે ચાર મહાવ્રત પાળી શકે છે. ૧૫૯.
હવે અહીં કોઈ શંકા કરે કે જો શ્રાવકને પણ મહાવ્રત છે અને મુનિઓને પણ મહાવ્રત છે તો બન્નેમાં તફાવત શું છે?
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
તો કહે છે:
इत्थमशेषितहिंसाः प्रयाति स महाव्रतित्वमुपचारात्। उदयति चरित्रमोहे लभते तु न संयमस्थानम्।।१६० ।।
અવયાર્થઃ- [ રૂલ્યમ] આ રીતે [ગોષિતહિંસા: ] સંપૂર્ણ હિંસાઓથી રહિત [ :] તે પ્રોષધ ઉપવાસ કરનાર પુરુષ [ ઉપવાRI] ઉપચારથી અથવા વ્યવહારનયથી [મદાવ્રતિā] મહાવ્રતપણું [પ્રયાતિ] પામે છે, [1] પણ [ ચરિત્રમોદે] ચારિત્રમોહના [ ૩યતિ] ઉદયરૂપ હોવાના કારણે [ સંયમરથાનમ્ ] સંયમસ્થાન અર્થાત્ પ્રમાદિ ગુણસ્થાન [ન તમને] પ્રાપ્ત કરતો નથી.
ટીકાઃ- “ફલ્ય ગોષિતહિંસા: સ. (કાવવ:) ઉપચારાત્ મદાવ્રતિવં પ્રયાતિ, તુ ચરિત્રમોદે ૩યતિ (સતિ) સંયમસ્થાને ન નમત'–અર્થ-આ રીતે જેને હિંસા બાકી છે એવો શ્રાવક ઉપચારથી મહાવ્રતપણે પામે છે. ખરી રીતે તે મહાવ્રતી નથી, કેમકે પ્રત્યાખ્યાનાવરણ ચારિત્રમોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી તે શ્રાવક મહાવ્રત સંયમને પ્રાપ્ત થઈ શકતો નથી.
ભાવાર્થ- વાસ્તવમાં જેને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા-લોભનો અભાવ થઈ ગયો છે તે જ મહાવ્રતી સંયમી કહેવાય છે. પણ જેમને તે કષાયોનો અભાવ થયો નથી પણ તેને દ્રવ્યરૂપ પાંચે પાપોનો અભાવ થઈ ગયો હોય તો તેને ઉપચારથી મહાવ્રત છે; ખરી રીતે મહાવ્રત નથી, કેમકે પૂર્ણ સંયમ પ્રમત્ત ગુણસ્થાનમાં જ શરૂ થાય છે અને પ્રમત્ત ગુણસ્થાન પ્રત્યાખ્યાનાવરણ કષાયના અભાવ વિના થતું નથી. આ રીતે પ્રોષધોપવાસનું વર્ણન કર્યું. આ પ્રોષધોપવાસ બધા શ્રાવકોએ કરવો જોઈએ, કેમ કે એમાં પાંચ મહાપાપોનો ત્યાગ થઈ જાય છે અને પાંચ ઇંદ્રિયોના વિષય તથા કષાયોનું દમન પણ થાય છે. જે ગૃહસ્થ કેવળ માન-મોટાઈ માટે જ ઉપવાસ કરે છે અને પોતાના કષાયોનો ત્યાગ કરતા નથી તેમને ઉપવાસ કરવો એ ન કરવા સમાન જ છે. ૧૬O.
ત્રીજું શિક્ષાવ્રત-ભોગપભોગપરિમાણ
भोगोपभोगमूला विरताविरतस्य नान्यतो हिंसा। अधिगम्य वस्तुतत्त्वं स्वशक्तिमपि तावपि त्याज्यौ।। १६१।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૨૧
અન્વયાર્થ:- [વિતાવિરતસ્ય] દેશવ્રતી શ્રાવકને [મોનોપોમૂલા] ભોગ અને ઉપભોગના નિમિત્તે થતી [હિંસા] હિંસા થાય છે [અન્યત: ન] અન્ય પ્રકારે થતી નથી, માટે [] તે બન્ને અર્થાત્ ભોગ અને ઉપભોગ [ અવિ] પણ [ વસ્તુતત્ત્વ] વસ્તુસ્વરૂપ [અવિ] અને [ સ્વશક્િ] પોતાની શક્તિને [અધિગમ્ય] જાણીને અર્થાત્ પોતાની શક્તિ અનુસાર [ત્યાખ્યા] છોડવા યોગ્ય છે.
ટીકા:- ‘વિતાવિરતચ મોનોપમોનમૂના હિંસા ભવતિ અન્યત: ન ફતિ હેતો: માવળેન वस्तुतत्त्वं अधिगम्य तथा स्वशक्तिम् अपि अधिगम्य तौ अपि भोगोपभोगौ अपि त्याज्यो।'અર્થ:-દેશવ્રત પાળનાર શ્રાવકને ભોગના પદાર્થો સંબંધી અને ઉપભોગના પદાર્થો સંબંધી હિંસા થાય છે, પણ બીજા કોઈ પ્રકારે હિંસા થતી નથી. આ કારણે વસ્તુસ્વરૂપ જાણીને તથા પોતાની શક્તિને પણ જાણીને તે ભોગ અને ઉપભોગને છોડવા.
ભાવાર્થ:- જે એક વાર ભોગવવામાં આવે તેને ભોગ કહે છે. જેમ કે દાળ, ભાત, રોટલી, પુરી, પાણી, દૂધ, દહીં, પેંડા, જલેબી, પુષ્પમાળા વગેરે બધા ભોગ પદાર્થો છે. જે વારંવાર ભોગવવામાં આવે તેને ઉપભોગ કહે છે. જેમ કે કપડાં, વાસણ, ઘર, મકાન, ખેતર, જમીન, ગાય, બળદ વગેરે બધા ઉપભોગ પદાર્થો છે શ્રાવકને આ પદાર્થોના સંબંધથી હિંસા થાય છે તેથી શ્રાવકોએ આ હિંસાનાં કારણોનો શીઘ્ર ત્યાગ કરવો જોઈએ. ૧૬૧.
एकमपि प्रजिघांसुर्निहन्त्यनन्तान्यतस्ततोऽवश्यम् । करणीयमशेषाणां परिहरणमनन्तकायानाम् ।। १६२ ।।
અન્વયાર્થ:- [તત: ] કા૨ણ કે [પુસ્] એક સાધારણ શરીરને-કંદમૂળાદિને [ અપિ ] પણ [પ્રપ્તિધાતુ: ] ઘાતવાની ઇચ્છા કરનાર પુરુષ [અનન્તાનિ] અનંત જીવને [નિહન્તિ] મારે છે, [ અત: ] માટે [ અશેષાનાં] સંપૂર્ણ [અનન્તાયાનાં] અનંતકાયનો [પરિહરળ] પરિત્યાગ [અવશ્યમ્ ] અવશ્ય [ જીરીયન્] ક૨વો જોઈએ.
ટીકા:- ‘પુ ં અવિ પ્રનિધાંસું: અત: અનન્તાનિ નિહન્તિ તત: અશેષાનાં અનન્તાયાનાં અવશ્ય પરિહરનું તળીયમ્।’-અર્થઃ-એક કંદમૂળ સંબંધી જીવને ખાવાની ઇચ્છા ક૨ના૨ ગૃહસ્થ તે જીવની સાથે સાથે તેને આશ્રયે રહેતા સાધારણ અનંતા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
જીવો છે તે બધાયને મારે છે તેથી સાધારણ અનંતકાયવાળી જેટલી વનસ્પતિ છે તે બધીનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ.
ભાવાર્થ:- વનસ્પતિ સાધારણ અને પ્રત્યેક એમ બે પ્રકારે છે. તેમાં ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો ત્યાગ તો સર્વથા જ કરવો જોઈએ અને યથાશક્તિ પ્રત્યેક વનસ્પતિનો પણ ત્યાગ કરવો જોઈએ. હવે અહીં પ્રત્યેક અને સાધારણના સર્વ ભેદ-પ્રભેદપૂર્વક સ્પષ્ટ કથન કરે છે.
પાંચ સ્થાવરોમાંથી પૃથ્વીકાય, જળકાય, વાયુકાય અને અગ્નિકાય એ ચારમાં તો નિગોદના જીવ રહેતા નથી, કેવળ એક વનસ્પતિમાં જ રહે છે. તેના પ્રત્યેક અને સાધારણ એવા બે ભેદ છે. જે શરીરનો એક જ સ્વામી હોય તેને પ્રત્યેક કહે છે અને જે શરીરના અનંત સ્વામી હોય તેને સાધારણ કહે છે. પ્રત્યેકના પણ બે ભેદ છે. સપ્રતિષ્ઠિત પ્રત્યેક અને અપ્રતિષ્ઠિત પ્રત્યેક. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તે શરીરના આશ્રયે અનંત જીવ રહેતા હોય તેને સપ્રતિષ્ઠિત કહે છે. જે શરીરનો મૂળ સ્વામી એક હોય અને તેના આશ્રયે અનંત જીવ ન રહેતા હોય તેને અપ્રતિષ્ઠિત પ્રત્યેક કહે છે.
સાધારણ વનસ્પતિનું લક્ષણઃ—જેને તોડતા સમાન ભંગ થાય, જેનાં પાંદડાંઓમાં જ્યાંસુધી તંતુરેખા અને નસની જાળ નીકળી ન હોય, જેનાં મૂળ, કંદ, કંદમૂળ, છાલ, પાંદડાં, નાની ડાળી, ફૂલ, ફળ અને બીજમાં-તેને તોડતી વખતે-સમાન ભંગ થઈ જાય ત્યાંસુધી તે બધી સાધારણ વનસ્પતિ છે અને જ્યારે તેમનામાં સમાન ભંગ ન થાય ત્યારે તે જ વનસ્પતિ પ્રત્યેક થઈ જાય છે. જોકે સાધારણ વનસ્પતિ અને સપ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ-એ બન્નેમાં અનંતા જીવ છે તોપણ સાધારણ વનસ્પતિના શરીરમાં જેટલા જીવ છે તે બધા જ તે શરીરના સ્વામી છે અને તે વનસ્પતિને તોડતાં-કાપતાં તે બધા જીવોનો ઘાત થાય છે અને પ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં સ્વામી તો શરીરનો એક જ છે પણ તે શરીરના આશ્રયે અનંત જીવ છે તે બધા સ્વામી નથી અને તે શરીરના સ્વામીના મરવા-જીવવા સાથે તે બધા જીવોના
૧-તે બધીનો ત્યાગ એટલે તે સંબંધી રાગનો ત્યાગ તે પણ મિથ્યા અભિપ્રાયના ત્યાગરૂપ અને સ્વાશ્રયના ગ્રહણરૂપ સમ્યગ્દર્શન વિના “યથાર્થ રીતે વ્યવહાર ત્યાગ” એવા નામને પામતો નથી. ધર્મી જીવે ત્રસ અને સ્થાવર જીવના ભેદ જાણવા જોઈએ બેન્દ્રિય આદિથી પંચેન્દ્રિય સુધીના જીવને ત્રણ તથા પૃથિવીકાયિક, જળકાયિક, વાયુકાયિક, અગ્નિકાયિક અને વનસ્પતિકાયિક જીવને સ્થાવર કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૨૩
મરવા-જીવવાનો કોઈ સંબંધ નથી. બસ એ જ બન્નેમાં ભેદ છે. તેથી ગૃહસ્થ શ્રાવકે સાધારણ વનસ્પતિનો સર્વથા જ ત્યાગ કરવો જોઈએ અને સપ્રતિષ્ઠિત પ્રત્યેકનો પણ ત્યાગ કરવો જોઈએ કેમ કે એક સાધારણ વનસ્પતિના એક શરીરમાં અનંતાનંત જીવ રહે છે. તેથી જ્યારે આપણે એક બટેટું ખાઈએ છીએ ત્યારે અનંતાનંત જીવોનો ઘાત કરીએ છીએ.
- હવે અહીં એક સાધારણ વનસ્પતિનો વિચાર કરવામાં આવે છે. જેમકે એક બટેટું લ્યો. આ બટેટાના જેટલા પ્રદેશો છે તેના કરતાં અસંખ્યાતગુણાં શરીર છે, તે બધાં શરીરના પિંડને
સ્કંધ' કહીએ છીએ. (જેમ એક આપણું શરીર છે, અને તે એક સ્કંધમાં અસંખ્યાત લોકપ્રમાણ “અંડર” છે (જેમ આપણા શરીરમાં હાથ, પગ વગેરે ઉપાંગ છે) અને એક અંડરમાં અસંખ્યાત લોકપ્રમાણ “પુલવી” છે, (જેમ આપણા હાથને આંગળીઓ છે) અને એક પુલવીમાં અસંખ્યાત લોકપ્રમાણ “આવાસ' છે, (જેમ એક આંગળીમાં ત્રણ વેઢા હોય છે, અને એક આવાસ માં અસંખ્યાત લોકપ્રમાણ નિગોદના “શરીર' છે. (જેમ એક વેઢામાં અનેક રેખાઓ છે) અને એક નિગોદ શરીરમાં અનંત સિદ્ધ (મુક્તાત્મા)ની રાશિથી અનંતગુણા જીવ છે (જેમ એક આંગળીની રેખામાં અસંખ્યાત પ્રદેશ છે) એ રીતે એક બટેટામાં અથવા એક બટેટાના ટૂકડામાં અનંતાનંત જીવ રહે છે. તેથી આવી વનસ્પતિઓનો શીધ્ર ત્યાગ કરવો જોઈએ. ૧૬૨.
વિશેષપણે બતાવે છે
नवनीतं च त्याज्यं योनिस्थानं प्रभूतजीवानाम्। यद्वापि पिण्डशुद्धौ विरुद्धमभिधीयते किञ्चित्।।१६३।।
અવયાર્થઃ- [૨] અને [પ્રભૂતનીવાનામ્] ઘણા જીવોના [ યોનિથાન] ઉત્પત્તિસ્થાનરૂપ [ નવનીતં] નવનીત અર્થાત્ માખણ [ત્યાચં ] ત્યાગ કરવા યોગ્ય છે. [વા] અથવા [ fgvcશુદ્ધી] આહારની શુદ્ધિમાં [શ્વિત ] જે થોડું પણ [ વિરુદ્ધ ] વિરુદ્ધ [મથી તે] કહેવામાં આવે છે [ ત] તે [ ]િ પણ ત્યાગ કરવા યોગ્ય છે.
ટીકા:- ‘પ્રભૂત નીવાનાં યોનિરથાને નવનીતું ચીજું વા પડશુદ્ધી યશ્વિત વિરુદ્ધ ગરમીયતે તત્ કરિ ત્યાખ્યમ્' અર્થઘણા જીવોને ઊપજવાનું સ્થાન એવું માખણ અને તાજાં માખણ તે પણ ત્યાગ કરવા યોગ્ય છે અને આહારશુદ્ધિમાં જે કાંઈ પણ નિષિદ્ધ છે તે બધું જ છોડવું જોઈએ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ભાવાર્થ:- આચારશાસ્ત્રમાં જે પદાર્થો અભક્ષ્ય અને નિષેધ્ય બતાવ્યા છે તે બધાનો ત્યાગ કરવો જોઈએ. જેમ કે ચામડામાં રાખેલ અથવા ચામડાનો સ્પર્શ થયો હોય તેવું પાણી, નળનું પાણી, ચામડામાં રાખેલ વા ચામડાનો સ્પર્શ થયો હોય તેવાં ઘી, તેલ; ચામડામાં રાખેલ હીંગ વગેરે પણ અશુદ્ધ છે. તેથી તે ખાવા નહિ. ૪૮ મિનિટથી વધારે વખત રહેલું કાચું દૂધ, એક દિવસ ઉપરાંતનું દહીં, બજારનો લોટ, અજાણ્યાં ફળ, રીંગણાં, સડેલું અનાજ, બહુબીજવાળી વસ્તુઓ ખાવી નહિ. મર્યાદા ઉપરાંતનો લોટ ખાવો ન જોઈએ.
૧૨૪ ]
બત્રીસ આંગળ લાંબા અને ચોવીસ આંગળ પહોળા બેવડા કરેલા સ્વચ્છ, જાડા કપડાથી પાણી ગાળીને પીવું. તે ગાળેલા કાચા પાણીની મર્યાદા ૪૮ મિનિટની છે. ગાળેલા પાણીમાં જો લવિંગ, એલચી, મરી વગેરેનો ભૂકો કરીને નાખવામાં આવે અને તેનું પ્રમાણ એટલું હોય કે તે પાણીનો રંગ અને સ્વાદ બદલાઈ જાય તો તે પાણીની મર્યાદા છ કલાકની છે અને પાણીને ઉછાળો આવે તેવું ઉકાળવામાં આવે તો તેની મર્યાદા ૨૪ કલાકની છે. આ રીતે પાણીના ઉપયોગમાં આચરણ કરવું જોઈએ. પાણીનું ગાળણ જ્યાંથી પાણી આવ્યું હોય ત્યાં મોકલવું જોઈએ. આ રીતે શ્રાવકે પોતાના ભોગ-ઉપભોગની સામગ્રીમાં વિવેક રાખીને ત્યાગ અને ગ્રહણ કરવાં જોઈએ. ૧૬૩.
વિશેષ કહે છે:
अविरुद्धा अपि भोगा निजशक्तिमपेक्ष्य धीमता त्याज्याः। अत्याज्येष्वपि सीमा कार्यैकदिवानिशोपभोग्यतया।। १६४।
અન્વયાર્થ:- [ ધીમતા] બુદ્ધિમાન મનુષ્ય [નિષ્નશસ્તિમ્] પોતાની શક્તિ [અપેક્ષ્ય ] જોઈને [અવિરુદ્ધા: ] અવિરુદ્ધ [ મો: ] ભોગ [અપિ] પણ [ ત્યાખ્યા: ] છોડી દેવા યોગ્ય છે. અને જે [ અત્યાજ્યેષુ] ઉચિત ભોગ-ઉપભોગોનો ત્યાગ ન થઈ શકે તો તેમાં [ પિ] પણ [y>વિવાનિશોપમો યંતયા] એક દિવસ-રાતની ઉપભોગ્યતાથી [ સીમા] મર્યાદા [ હાર્યા] કરવી જોઈએ.
ટીકા:- ‘ધીમતા નિનશહિમ્ અપેક્ષ્ય વિરુદ્ધા: અપિ મોના: ત્યાખ્યા: તથા અત્યાજ્યેષુ અપિ પુત્ર વિવાનિશોપમોન્યતા સીમા હાર્યાં।' અર્થ:-બુદ્ધિમાન શ્રાવક પોતાની શક્તિનો વિચાર કરીને ખાવા યોગ્ય પદાર્થો પણ છોડે અને જે સર્વથા છૂટી
૧. ઉકાળેલા પાણીની મર્યાદા પૂરી થયા પછી તે પાણી કોઈ કામમાં ન લેવું એવી આશા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૨૫
ન શકે તેમાં એક દિવસ, એક રાત, એક અઠવાડિયું, પખવાડિયું વગેરેની મર્યાદા કરીને ક્રમે ક્રમે છોડ. ૧૬૪.
હજી વિશેષ કહે છે -
पुनरपि पूर्वकृतायां समीक्ष्य तात्कालिकी निजां शक्तिम्। सीमन्यन्तरसीमा प्रतिदिवसं भवति कर्तव्या।। १६५।।
અન્વયાર્થઃ- [પૂર્વકૃતીયાં] પ્રથમ કરેલી [ સીમન] મર્યાદામાં [પુનઃ] ફરીથી [ ]િ પણ [ તાન્ઝાનિરી] તે સમયની અર્થાત વર્તમાન સમયની [ નિનાં] પોતાની [ શક્િ] શક્તિનો [ સમીક્ષ્ય ] વિચાર કરીને [પ્રતિવિવાં ] દરરોજ [ અત્તર સીમા ] મર્યાદામાં પણ થોડી મર્યાદા [ર્તવ્યા ભવતિ ] કરવા યોગ્ય છે.
ટીકા:- ‘પુનરપિ પૂર્વતીયાં સીનિ તાનિવ નિનાં શનિ સમીક્ષ્ય પ્રતિષેિવસે અત્તર સીમા છર્તવ્યા ભવતિ'–અર્થ-પહેલાં જે એક દિવસ, એક સપ્તાહુ ઇત્યાદિ ક્રમે ત્યાગ કર્યો છે તેમાં પણ તે સમયની પોતાની શક્તિ જોઈને ઘડી, કલાક, પહોર વગેરેની થોડી થોડી મર્યાદા કરીને જેટલો ત્યાગ બની શકે તેટલો ત્યાગ કરવો. આ રીતે પોતાના ભોગ-ઉપભોગની સામગ્રીના પદાર્થોની સંખ્યા તથા જેટલા કાળની મર્યાદા ઓછી કરી શકે તેટલી અવશ્ય કરવી. એમાં જ આત્માનું કલ્યાણ છે. ૧૬૫.
| વિશેષ બતાવે છે -
इति यः परिमितभोगैः सन्तुष्टस्त्यजति बहुतरान भोगान्। बहुतरहिंसाविरहात्तस्याऽहिंसा विशिष्टा स्यात्।।१६६ ।।
અન્વયાર્થ- [: ] જે ગૃહસ્થ [તિ] આ રીતે [ મિતમો: ] મર્યાદા રૂપ ભોગોથી [સનુe:] સંતુષ્ટ થઈને [વદુતરાન] ઘણા [ભોયTI ] ભોગોને [ત્યનતિ ] છોડી દે છે [તચ] તેને [વદુતરહિંસાવરણાત્ ] ઘણી હિંસાના ત્યાગથી [ વિશિષ્ટ હિંસા ] વિશેષ અહિંસાવ્રત [ચાર્] થાય છે.
૧, [નોંધ:-અહીં ભૂમિકાનુસાર આવો રાગ આવે છે તેનું જ્ઞાન કરાવવા માટે ઉપદેશવચન છે. આત્માનું કલ્યાણ તો અંતરંગમાં નિજ કારણપરમાત્માના આશ્રયે થતી શુદ્ધિ = વીતરાગભાવ છે. ત્યાં અશુભથી બચવા જે શુભરાગ આવે છે તેને ઉપચારથી = વ્યવહારથી ભલો કહેવાની રીત છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- ‘: તિ પરિમિતમો : સન્ત: વડુતરાન મોકIIન ત્યગતિ તક્ષ્ય વડુતરહિંસાવિરા વિશિષ્ટ મહિંસા ચાતા '–અર્થ-આ રીતે જે શ્રાવક ભોગ-ઉપભોગના પદાર્થોથી સંતુષ્ટ થયો થકો ઘણા ભોગ-ઉપભોગના પદાર્થોને છોડી દે છે તેને ઘણી હિંસા ના થવાના કારણે વિશેષ અહિંસા થાય છે.
ભાવાર્થ- જે શ્રાવક ભોગઉપભોગના પદાર્થોનો મર્યાદાપૂર્વક ત્યાગ કરતો રહે છે તેને તેટલા જ અંશે સંતોષ પ્રગટ થઈને અહિંસા પ્રગટ થાય છે. તે વસ્તુઓના જીવોની હિંસા નહિ થવાથી દ્રવ્યહિંસા થતી નથી તથા એટલા જ અંશે લોભ કષાયનો ત્યાગ થવાને લીધે ભાવહિંસા પણ થતી નથી. તેથી (અકષાય જ્ઞાતાસ્વરૂપમાં-સાવધાન એવા) ત્યાગી મનુષ્યને અવશ્ય જ વિશેષ અહિંસા હોય છે. આ રીતે ભોગ-ઉપભોગપરિમાણ નામના ત્રીજા શિક્ષાવ્રતનું વર્ણન કર્યું.૧૬૬.
હવે ચોથા વૈયાવૃત્ત (અતિથિસંવિભાગ) નામના શિક્ષાવ્રતનું વર્ણન કરે છે -
विधिना दातगुणवता द्रव्यविशेषस्य जातरूपाय। स्वपरानुग्रहहेतोः कर्तव्योऽवश्यमतिथये भागः।। १६७।।
અન્વયાર્થઃ- [ વાતૃળવતા] દાતાના ગુણવાળા ગૃહસ્થ [૧નાતરુપીય ગતિથયે] દિગંબર મુનિને [સ્વપSIનુદદેતો.] પોતાના અને પરના અનુગ્રહના હેતુથી [દ્રવ્યવિશેષરચ] વિશેષ દ્રવ્યનો અર્થાત્ દેવા યોગ્ય વસ્તુનો [ભાT: ] ભાગ [ વિધિના] વિધિપૂર્વક [અવશ્યમ્ ] અવશ્ય જ [ »ર્તવ્ય: ] કર્તવ્ય છે.
ટીકા:- ‘વિધિની વાતૃણવતા દ્રવ્યવિશેષચ નીતરુપીય ગતિથયે સ્વારીનુગ્રહતો: અવશ્ય ભાસT: »ર્તવ્ય:'–અર્થ-નવધાભક્તિપૂર્વક તથા દાતારના સાત ગુણ સહિત જે શ્રાવક છે. તેણે દાન દેવા યોગ્ય વસ્તુનું જે ગુણવાન પાત્ર છે તેમને પોતાના અને પરના ઉપકારના નિમિત્તે અવશ્ય દાન કરવું જોઈએ.
ભાવાર્થ- શ્રાવક જે ન્યાયપૂર્વક ધન પેદા કરે છે તેણે પોતાના ધનમાંથી થોડુંઘણું ધન ચારે સંઘના દાન નિમિત્તે કાઢવું જોઈએ અને તેનું વિધિપૂર્વક દાન આપવું જોઈએ. તેથી તેના ધનનો સદુપયોગ થઈને કર્મોની નિર્જરા થાય અને ચારે સંઘ પોતાનાં તપની વૃદ્ધિ કરે. ૧૬૭.
૧. જાતરૂપા = જમ્યા પ્રમાણે (નિર્દોષ) જેવા રૂપમાં હતા તેવા અર્થાત્ નગ્ન દિગમ્બર, અથવા ઉત્તમ
ગુણો સહિત અતિથિ. અતિથિ = જેમના આગમનની તિથિનો નિયમ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૨૭
[ આવેલા અભ્યાગતને પ્રતિદિન ભોજનાદિકનું દાન કરીને પછી પોતે ભોજન કરે એવું શ્રાવકોનું નિત્યકર્મ છે. તેને અતિથિસંવિભાગ કહે છે. ]
નવધા ભક્તિનાં નામ
संग्रहमुच्चस्थानं पादोदकमर्चनं प्रणामं च। वाक्कायमनःशुद्धिरेषणशुद्धिश्च विधिमाहुः ।। १६८।।
અન્વયાર્થ:- [૨] અને [ સંપ્રદર્] પ્રતિગ્રહણ, [૩ન્વેસ્થાન ] ઊંચું આસન આપવું, [પાવો+] પગ ધોવા, [ સર્વને પૂજા કરવી, [ H[Ti ] નમસ્કાર કરવા, [ વાઘીયમન:શુદ્ધિ ] મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ રાખવી [૨] અને [gષાશુદ્ધિ: ] ભોજનશુદ્ધિ. આ રીતે આચાર્યો [ વિધિમ્] નવધાભક્તિરૂપ વિધિ [ સાદુ:] કહે છે.
ટીકા:- સંચદમ્, હવે સ્થાન, પાવોરું, ગર્વન, પ્રગાનું, વાવશુદ્ધિ, યશુદ્ધિ, મનશુદ્ધિ, ઉષાશુદ્ધિ, રૂતિ વિધિમ્ દુ:' ૧-સંગ્રહુ એટલે પડગાહન કરવું, મુનિરાજને ખૂબ આદરપૂર્વક ભોજન માટે નિમંત્રણ આપીને ઘરમાં પ્રવેશ કરાવવો, ર–ઉચ્ચ સ્થાન અર્થાત્ ઘરમાં લઈ જઈને તેમને ઊંચા આસન પર બેસાડવાં, ૩-પાદોદક અર્થાત તેમના પગ નિર્દોષ જળથી ધોવા, ૪-અર્ચન અર્થાત્ આઠ દ્રવ્યથી તેમની પૂજા કરવી અથવા ફક્ત અર્ધ ચડાવવો, પ-પ્રણામ અર્થાત્ પૂજન પછી પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી, ૬-વાકશુદ્ધિ અર્થાત્ વિનયપૂર્વક વચન બોલવાં એવી વચનશુદ્ધિ, ૭-કાયશુદ્ધિ અર્થાત્ હાથ અને પોતાનું શરીર શુદ્ધ રાખવું, ૮-મનશુદ્ધિ અર્થાત્ મન શુદ્ધ કરવું જેમ કે દાન દેવામાં પરિણામ સેવા તથા ભક્તિરૂપ રાખવા, ખોટા પરિણામ ન કરવા, ૯-એષણશુદ્ધિ અર્થાત્ આહારની શુદ્ધિ રાખવી, આહારની બધી વસ્તુઓ નિર્દોષ રાખવી. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક જ આહારદાન આપવું જોઈએ, આ નવધાભક્તિ મુનિ મહારાજને માટે જ છે અન્યને માટે યોગ્યતા પ્રમાણે ઓછીવત્તી છે. ૧૬૮.
હવે દાતાના સાત ગુણ બતાવે છે
ऐहिकफलानपेक्षा क्षान्तिर्निष्कपटतानसूयत्वम्। अविषादित्वमुदित्वे निरहङ्कारित्वमिति हि दातृगुणाः।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [દિતાનપેક્ષા] આ લોક સંબંધી ફળની ઇચ્છા ન રાખવી, [ ક્ષાન્તિ: ] ક્ષમા અથવા સહનશીલતા, [નિપટા] નિષ્કપટપણું, [અનસૂયત્વમ્ ] ઇર્ષારહિતપણું, [ અવિષાવિત્વમુવિત્વ ] અખિન્નભાવ, હર્ષભાવ અને [ નિહારિત્વમ્ ] નિરભિમાનપણું [ તિ]-એ રીતે આ સાત [હિ] નિશ્ચયથી [ વાતૃમુળા: ] દાતાના ગુણ છે.
ટીકા:- ‘દિ પેદિતાનપેક્ષા, ક્ષાન્તિ:, નિષ્કપટતા, અનસૂયત્વમ્, અવિષાવિત્વમ્— મુવિત્વમ્, નિ ંારિત્વમતિ સપ્ત વાતૃમુળા: સન્તિ।' અર્થ:-૧-ઐહિકલ-અનપેક્ષા-દાન આપીને આ લોક સંબંધી સારા ભોગોપભોગની સામગ્રીની ઇચ્છા ન કરવી. ૨-ક્ષાન્તિ-દાન આપતી વખતે ક્ષમાભાવ ધારણ કરવો. ૩-નિષ્કપટતા-કપટ ન કરવું તે. બહારમાં ભક્તિ કરે અને અંતરંગમાં પરિણામ ખરાબ રાખે તેમ ન કરવું જોઈએ. ૪-અનસૂયત્વમ્-બીજા દાતા પ્રત્યે દુર્ભાવ ન રાખવો. અર્થાત્ પોતાને ઘેર મુનિ મહારાજનો આહાર ન થવાથી અને બીજાના ઘેર આહાર થવાથી બીજા પ્રત્યે બુરો ભાવ ન રાખવો. ૫-અવિષાદપણું-વિષાદ ન કરવો તે. અમારે ત્યાં સારી વસ્તુ હતી તે અમે આપી શકયા નહિ વગેરે પ્રકારે ખિન્નતા કરવી નહિ. ૬મુદિતપણું-દાન આપીને ખૂબ હર્ષ ન કરે. ૭-નિરહંકારીપણું-અભિમાન ન કરવું તે. અમે મહાન દાની છીએ ઇત્યાદિ પ્રકારે મનમાં અભિમાન ન કરવું. આ `સાત ગુણ દાતાના છે. તે પ્રત્યેક દાતામાં અવશ્ય હોવા જોઈએ. આ રીતે નવ પ્રકારની ભક્તિપૂર્વક તથા સાત ગુણ સહિત જે દાતા દાન આપે છે તે દાન ઘણું ફળ આપનાર થાય છે અને જે એ સિવાય દાન આપે છે તે ઘણું ફળ આપનાર થતું નથી. ૧૬૯.
કેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ એ હવે બતાવે છેઃ
रागद्वेषासंयममददुःखभयादिकं न यत्कुरुते । द्रव्यं तदेव देयं सुतपः स्वाध्याय वृद्धिकरम् ।। १७० ।।
અન્વયાર્થ:- [[] જે [દ્રવ્ય] દ્રવ્ય [રાદ્વેષાસંયમમવવું:સ્વમયાવિ] રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુ:ખ, ભય આદિ [TM તે] કરતું નથી અને [ સુતવ: સ્વાધ્યાય
૧. રત્નકરણ્ડ શ્રાવકાચાર ગા૦ ૧૩૩ માં દાતાના સાત ગુણ-૧ ભક્તિ-ધર્મમાં તત્પર રહી, પાત્રોના ગુણોના સેવનમાં લીન થઈ, પાત્રને અંગીકાર કરે, પ્રમાદરહિત જ્ઞાનસહિત શાન્ત પરિણામી થયો પાત્રની ભક્તિમાં પ્રવર્તે. ૨-તુષ્ટિ-દેવામાં અતિ આસક્ત, પાત્રલાભને પરમ નિધાનનો લાભ માને. ૩-શ્રદ્ધા, ૪-વિજ્ઞાન, ૫-અલોલુપ, ૬–સાત્ત્વિક, ૭-ક્ષમા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૨૯
વૃદ્ધિવરન્] ઉત્તમ તપ તથા સ્વાધ્યાયની વૃદ્ધિ કરનાર છે [ તત્ વ ] તે જ [ ૩યં] દેવા યોગ્ય
છે.
ટીકાઃ- “યત્ (વસ્તુ) રાધેષ સંયમ મ ડુ: મયાવિશું ન રુતે તત્ વ મુતપ: સ્વાધ્યાયવૃદ્ધિ દ્રવ્યું લેયમ્'-અર્થ-જે વસ્તુ રાગ, દ્વેષ, અસંયમ, મદ, દુઃખ અને ભય ઉત્પત્તિનું કારણ નથી અને જે વસ્તુ તપ અને શાસ્ત્રના સ્વાધ્યાયને વધારનાર છે તેનું જ દાન કરવું જોઈએ.
ભાવાર્થ:- જે દ્રવ્યનું દાન આપવાથી પોતાના કર્મોની નિર્જરા થાય અને પાત્રજીવોને તપ, સ્વાધ્યાય વગેરેની વૃદ્ધિ થાય તેવા દ્રવ્યોનું જ દાન શ્રાવકે આપવું જોઈએ. જેનાથી આળસ વગેરેની વૃદ્ધિ થાય એવાં ગરિષ્ઠ ભોજન વગેરેનું દાન આપવું નહિ. આવું ઉત્કૃષ્ટ દાન ચાર પ્રકારનું છે. ૧-આહારદાન-શરીરની સ્થિરતા માટે આહાર આપવો તે પહેલું દાન છે. ૨ઔષધદાન-રોગાદિની પીડા દૂર કરવા માટે ઔષધ આપવું તે બીજાં દાન છે. ૩-જ્ઞાનદાનઅજ્ઞાનનો નાશ અને જ્ઞાનનો વિકાસ કરવા માટે શાસ્ત્ર વગેરે આપવાં તે ત્રીજું જ્ઞાનદાન છે. ૪-અભયદાન-જંગલમાં ઝૂંપડી, વસતિકા, ધર્મશાળા વગેરે બંધાવી આપવી. અંધારાવાળા રસ્તામાં પ્રકાશ આદિ થાય તેવી વ્યવસ્થા કરાવી આપવી તે ચોથું અભયદાન છે. આ રીતે આત્મકલ્યાણના નિમિત્તે દાન આપવું તે જ ખરું દાન છે. પણ જે વસ્તુઓનું દાન આપવાથી સંસારના વિષય આદિ અને રાગદ્વેષની વૃદ્ધિ થાય એવું દાન ન આપવું જોઈએ.
જેમ કે-પૃથ્વીનું દાન, હાથી, ઘોડા, સોનું, ચાંદી, સ્ત્રી વગેરેનું દાન કરવું તે. જેનાથી રાગદ્વેષની વૃદ્ધિ થાય તેને જ કુદાન કહે છે. આવું દાન કરવાથી હલકી ગતિના બંધ સિવાય બીજાં કાંઈ થતું નથી, માટે એવું કુદાન ન કરવું જોઈએ. ૧૭૦.
હવે પાત્રોના ભેદ બતાવે છે
पात्रं त्रिभेदमुक्तं संयोगो मोक्षकारणगुणानाम्। अविरतसम्यग्दृष्टि: विरताविरतश्च सकलविरतश्च ।। १७१।।
અન્વયાર્થઃ- [ મોક્ષવાળાTના+] મોક્ષના કારણરૂપ ગુણોનો અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રરૂપ ગુણોનો [ સંયોT: ] સંયોગ જેમાં હોય, એવા [પાā] પાત્ર [ અવિરતસચદૃષ્ટિ:] વ્રતરહિત સમ્યગ્દષ્ટિ [૨] તથા [ વિરતાવિરત:] દેશવ્રતી [૨] અને [ સનવિરત:] મહાવ્રતી [ ત્રિમેમ્] ત્રણ ભેદરૂપ [ 8 ] કહેલ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “મોક્ષIRTISIનાં સંયો: પાત્ર ટિમેટું ૩રું સનવિરત: ૨ વિરતાવિરત: ૨ વિરતસચદષ્ટિ: ૨ રૂતિ '–અર્થ -મોક્ષના કારણે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રએ ત્રણેનો સંયોગ જેમાં હોય તેને પાત્ર કહે છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્યપાત્રના ભેદથી તેના ત્રણ પ્રકાર છે.
ભાવાર્થ:- સમ્યકત્વહિત મુનિને ઉત્તમપાત્ર, સમ્યકત્વસહિત દેશવ્રત પાળનાર શ્રાવકને મધ્યમપાત્ર અને વ્રતરહિત સમ્યકત્વસહિત શ્રાવકને જઘન્યપાત્ર કહે છે. જે જીવને સમ્યગ્દર્શન થઈ ગયું છે તે જ પાત્ર કહેવાવાને યોગ્ય છે. સમ્યગ્દર્શનના અભાવમાં કોઈ પ્રકારની પાત્રતા હોઈ શકતી નથી. તેથી દ્રવ્યલિંગી મુનિ પાત્ર નથી પણ ઉત્તમ કુપાત્ર છે, કેમ કે તેને સમ્યગ્દર્શન નથી. પણ અહીં વિચારવા જેવી વાત એ છે કે પાત્રના ભેદ વ્યવહારસમ્યગ્દર્શનની અપેક્ષાથી છે કે નિશ્ચયસમ્યગ્દર્શનની અપેક્ષાએ? જો નિશ્ચયસમ્યગ્દર્શનની અપેક્ષાએ માનવામાં આવે તો તો ઉત્તમપાત્રની ઓળખાણ કરવી તે કુપાત્રની બુદ્ધિની બહારની વાત છે અને જો વ્યવહારસમ્યગ્દર્શનની અપેક્ષાએ માનવામાં આવે તો પહેલા ગુણસ્થાનવાળો જીવ પણ વ્યવહારસમ્યગ્દષ્ટિ હોઈ શકે છે અને તે ઉત્તમપાત્રની ગણનામાં આવી શકે છે. તેથી દ્રવ્યલિંગી મુનિ પણ ઉત્તમપાત્ર હોઈ શકે છે અને એ જ ઠીક લાગે છે. કારણ કે પાત્રની ઓળખાણ કરવી એ શ્રાવકનું કામ છે. શ્રાવક જે વાતની જેટલી પરીક્ષા કરી શકે છે તેટલી જ કરશે તેથી દ્રવ્યલિંગીને પણ (વ્યવહાર) પાત્રતા હોઈ શકે છે. માટે વ્યવહારસમ્યગ્દર્શનથી પાત્રોની પરીક્ષા કરીને તેમને યથાયોગ્ય વિનય, આદરપૂર્વક દાન દેવું અને તે સિવાય દુઃખી પ્રાણીઓને ભક્તિભાવ વિના કણાથી દાન આપવું જોઈએ.
જે દુ:ખી નથી, પોતાની આજીવિકા કરવાને સમર્થ છે, વ્યસની અને વ્યભિચારી છે તેમને દાન ન આપવું જોઈએ. તેમને દાન આપવાથી અનેક પાપ ઉત્પન્ન થાય છે, માટે એવા જીવોને દાન નહિ આપવું જોઈએ. ઉત્તમપાત્રને દાન દેવાથી ઉત્તમ ભોગભૂમિ, મધ્યમપાત્રને દાન દેવાથી મધ્યમ ભોગભૂમિ, અને જઘન્યપાત્રને દાન દેવાથી જઘન્ય ભોગભૂમિ તથા કુપાત્રને દાન દેવાથી કુભોગભૂમિ મળે છે. અપાત્રને દાન આપવાથી નરકાદિ ગતિની પ્રાપ્તિ થાય છે.
જેમ કે રયણસારમાં કહ્યું છે કે:
सप्पुरिसाणं दाणं कप्पतरूणं फलाण सोहं वा। लोहीणं दाणं जई विमाण सोहा सव्वस्स जाणेह।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૩૧
અર્થ:- સત્પુરુષોને દાન દેવાથી કલ્પતરુની જેમ શોભા પણ થાય છે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ પણ થાય છે. લોભી, પાપી પુરુષોને દાન આપવાથી મડદાની ઠાઠડીની જેમ શોભા તો થાય પણ દુ:ખ પણ થાય છે. જેમ કે મડદાની ઠાઠડી શણગારીને કાઢવાથી લોકમાં કીર્તિ થાય પણ ઘરના સ્વામીને દુઃખ આપનાર બને છે, એવી જ રીતે અપાત્ર વગેરેને દાન આપવાથી સંસારમાં લોકો તો વખાણ કરે છે પણ તેનું ફળ ખરાબ જ થાય છે, સારું થતું નથી. ૧૭૧.
દાન આપવાથી હિંસાનો ત્યાગ થાય છેઃ
हिंसायाः पर्यायो लोभोऽत्र निरस्यते यतो दाने । तस्मादतिथिवितरणं हिंसाप्युपरमणमेवेष्टम् ।। १७२ ।।
અન્વયાર્થ:- [યત: ] કારણ કે [ત્ર વાને] અહીં દાનમાં [હિંસાયા: ] હિંસાના [ પર્યાય: ] પર્યાય [ નોમ: ] લોભનો [ નિસ્યંતે] નાશ કરવામાં આવે છે, [તસ્માત્] તેથી [ અતિથિવિતરણં ] અતિથિદાનને [ હિંસાવ્યુપરમળમેવ ] હિંસાનો ત્યાગ જ [ રૂમ્ ] કહ્યો છે.
ટીકા:- ‘યત: અત્ર વાને હિંસાયા: પર્યાય: નોમ: તિરસ્યતે તસ્માત્ અતિથિ વિતરખં હિંસાવ્યુપમાં વર્।' અર્થઃ-આ દાનમાં હિંસાનો એક ભેદ જે લોભ છે તેનો ત્યાગ થાય છે તેથી અતિથિ પાત્રને દાન દેવું તે હિંસાનો જ ત્યાગ છે.
ભાવાર્થ:- ખરેખર જ્યારે આપણો અંતરંગ કષાય જે લોભ છે તેનો ત્યાગ થાય છે ત્યારે જ આપણા પરિણામ બાહ્ય વસ્તુમાં વિતરણ કરવાના થાય છે, તેથી લોભ કષાયનો ત્યાગ જ ખરું દાન છે અને લોભ કષાય ભાવહિંસાનો એક ભેદ છે, તેથી જે સત્પુરુષ દાન કરે છે તેઓ જ ખરી રીતે અહિંસાવ્રત પાળે છે. ૧૭૨.
गृहमागताय गुणिने मधुकरवृत्या परानपीडयते।
वितरति यो नातिथये स कथं न हि लोभवान् भवति।। १७३ ।।
અન્વયાર્થ:- [ય:] જે ગૃહસ્થ [ગૃહમાતાય] ઘેર આવેલા [મુનિને] સંયમાદિ ગુણવાન એવા અને [મધુવૃત્યા] ભ્રમર સમાન વૃત્તિથી [પરાન્] બીજાઓને [ અપીઙયતે ] પીડા ન દેવાવાળા [અતિથયે] અતિથિ સાધુને [TM વિતરતિ] ભોજનાદિ દેતો નથી, [સ: ] તે [નોમવાન્ ] લોભી [ i] કેમ [ ન હિ ભવતિ] ન હોય ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકા:- ‘ય: ગૃહમાતીય ગુણને પરીન મીયતે ગતિથલે ન વિતરતિ : સોમવાન Bર્થ ન ભવતિ' અર્થ:-પોતાની મેળે–સ્વયમેવ ઘેર આવેલા તથા રત્નત્રયાદિ ગુણસહિત અને ભમરા જેવી વૃત્તિથી દાતાને તકલીફ ન આપનાર એવા અતિથિ મુનિ મહારાજ વગેરે છે, તેમને જે શ્રાવક ગૃહસ્થ દાન દેતો નથી તે શ્રાવક લોભ-હિંસા સહિત કેમ ન હોય? અવશ્ય જ હોય
છે.
ભાવાર્થ- જેવી રીતે ભમરો બધાં ફૂલોની વાસ લે છે પણ કોઈ ફૂલને પીડા ઉપજાવતો નથી તેવી જ રીતે મુનિ મહારાજ વગેરે પણ કોઈ પણ શ્રાવક ગૃહસ્થને પીડા પહોંચાડતા નથી. તેમને એમ કહેતા નથી કે અમારે માટે ભોજન બનાવો અથવા આપો. પણ શ્રાવક પોતે જ્યારે આદરપૂર્વક બોલાવે છે ત્યારે તેઓ થોડો લૂખો સૂકો શુદ્ધ પ્રાસુક જેવો આહાર મળે છે તેવો જ ગ્રહણ કરી લે છે, તેથી જે શ્રાવક આવા સંતોષી વ્રતીને જો દાન ન આપે તો તે અવશ્ય હિંસાનો ભાગીદાર થાય છે. ૧૭૩.
कृतमात्मार्थं मुनये ददाति भक्तमिति भावितस्त्यागः। अरतिविषादविमुक्तः शिथिलितलोभो भवत्यहिंसैव।।
અવયાર્થઃ- [ માત્મા ] પોતાને માટે [ કૃત] બનાવેલ [ ભરૂ૫] ભોજન [ મુન] મુનિને [વાતિ] આપે-[ રૂતિ] આ રીતે [ભાવિત:] ભાવપૂર્વક [ રતિવિષાવિમુp:] અપ્રેમ અને વિષાદરહિત તથા [ શિથિનિતનોમ: ] લોભને શિથિલ કરનાર [ ત્યT:] દાન [ અહિંસા 4] અહિંસા સ્વરૂપ જ [ભવતિ] છે.
ટીકા:- ‘મીત્માર્થ તું મુ$ મુન ફાતિ પુતિ ભાવિત: ત્યT: ૩ રતિવિષાવિમુp: શિથિનિતનોમ: હિંસૈવ ભવતિા'-અર્થ-પોતાને માટે બનાવેલું ભોજન તે હું મુનિ મહારાજને આપું છું એમ ત્યાગભાવનો સ્વીકાર કરી તથા શોક અને વિષાદનો ત્યાગ કરી જેનો લાભ શિથિલ થયો છે એવા શ્રાવકને અવશ્ય અહિંસા હોય છે.
ભાવાર્થ:- આ અતિથિસંવિભાગ-વૈયાવૃત્ત શિક્ષાવ્રતમાં દ્રવ્ય-અહિંસા તો પ્રગટ જ છે કેમ કે દાન દેવાથી બીજાની સુધા-તૃષાની પીડા મટે છે તથા દાતા લોભનો ત્યાગ કરે છે તેથી ભાવ-અહિંસા પણ થાય છે અર્થાત્ દાન કરનાર પૂર્ણ અહિંસાવ્રતનું પાલન કરે છે. આ રીતે સાત શીલવ્રતોનું વર્ણન પૂરું થયું. ૧૭૪.
(અહીં સુધી શ્રાવકનાં બાર વ્રતોનું વર્ણન પૂરું થયું)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સલ્લેખનાધર્મ વ્યાખ્યાન
હવે સલ્લેખનાનું સ્વરૂપ કહે છે
इयमेकैव समर्था धर्मस्वं मे मया समं नेतुम्। सततमिति भावनीया पश्चिमसल्लेखना भक्त्या।।१७५।।
અવયાર્થઃ- [ ફયમ] આ [1] એક [ પશ્વિમસત્તેરના 4] મરણના અંતે થવાવાળી સંલેખના જ [ ] મારા [ ધર્મā] ધર્મરૂપી ધનને [ મયા] મારી [ સમં] સાથે [ નેતુમ] લઈ જવાને [ સમર્થ] સમર્થ છે. [રૂતિ] એ રીતે [ વિયા] ભક્તિ સહિત [ સતત ] નિરંતર [ભાવનીયા ] ભાવના કરવી જોઈએ.
ટીકાઃ- “ફયમ્ વ મે ધર્મવું મયા સમં નેતુનું સમર્થા રૂતિ રૂત: પશ્વિનેવના વિજ્યા સતતં ભાવનીયા' અર્થ-આ માત્ર એકલી સંલેખના જ મારા ધર્મને મારી સાથે લઈ જવાને સમર્થ છે તે કારણે દરેક મનુષ્ય આ અંતિમ સંલેખના અથવા સમાધિમરણની ભક્તિથી સદા ભાવના કરવી જોઈએ.
ભાવાર્થ- સંસારનાં કારણ ક્રોધાદિ કષાય છે અને તેમનાં કારણ આહાર વગેરે. પરિગ્રહમાં ઇચ્છા છે. (સ્વસમ્મુખતાના બળવડે) એ બધાંને ઘટાડવા તેને જ સંલેખના કહે છે. આ સંલેખના પણ બે પ્રકારની છે. એક ક્રમે ક્રમે ત્યાગ કરવો અને બીજી સર્વથા ત્યાગ કરવો. તેથી વિચાર કરીને શ્રાવકે પોતાના મરણના અંત સમયે જરૂર જ સંલેખના કરવી જોઈએ. મેં જે જીવનપર્યત પુણ્યરૂપ કાર્ય કર્યું છે તથા ધર્મનું પાલન કર્યું છે તે ધર્મને મારી સાથે પહોંચાડવાને માટે આ એક સંલેખના જ સમર્થ છે-એવો વિચાર કરી શ્રાવકે અવશ્ય સમાધિમરણ કરવું.૧૭૫.
मरणान्तेऽवश्यमहं विधिना 'सल्लेखनां करिष्यामि। इति भावनापरिणतोऽनागतमपि पालयेदिदं शीलम्।। ૨૭૬ )
૧. સત્ = સમ્યફપ્રકારે, લેખના = કષાયને ક્ષીણ-કૃશ કરવાને સલ્લેખના કહે છે. તે અત્યંતર અને
બાહ્ય બે ભેદરૂપ છે. કાયને કૃશ કરવાને બાહ્ય અને આંતરિક ક્રોધાદિ કષાયોનો કૃશ કરવાને અત્યંતર સલ્લેખના કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [અહં] હું [મરળાન્ત] મરણના સમયે [અવશ્ય] અવશ્ય [ વિધિના ] શાસ્ત્રોક્ત વિધિથી [સìત્ત્વનાં] સમાધિમરણ [ રિષ્યામિ] કરીશ[ તિ] એ રીતે [ભાવના પરિણત: ] ભાવનારૂપ પરિણતિ કરીને [અનાગતમવિ] મરણકાળ આવવા પહેલાં જ [ ] આ [ શીતં] સંલેખના વ્રત [ પાનયેત્] પાળવું અર્થાત્ અંગીકાર કરવું જોઈએ.
૧૩૪ ]
ટીકા:- ‘અહં મરળાન્તે અવશ્ય વિધિના સર્જાવનાં રિષ્યામિ–કૃતિ ભાવના પરિબત: અનાાત અપિ શીલં પાલયેસ્।' અર્થ:-હું મરણ સમયે અવશ્ય જ વિધિપૂર્વક સમાધિમરણ કરીશ-એવી ભાવનાસહિત શ્રાવક જે પ્રાપ્ત થયેલ નથી તેવા શીલ (સ્વભાવ)ને પ્રાપ્ત કરી લે
છે.
ભાવાર્થ:- શ્રાવકે આ વાતનો વિચાર સદૈવ કરવો જોઈએ કે હું મારા મરણ વખતે અવશ્ય જ સંલેખના કરીશ. કારણ કે મરણ વખતે પ્રાયઃ મનુષ્યોના પરિણામ બહુ દુ:ખી થઈ જાય છે તથા કુટુંબીજનો અને ધનાદિથી મમત્વભાવ છૂટતો નથી. જેણે મમત્વભાવ છોડી દીધો તેણે સંલેખના કરી. મમત્વભાવ છૂટી જવાથી પાપનો બંધ થતો નથી તથા નરકાદિ ગતિનો બંધ થતો નથી, તેથી મરણ વખતે જરૂ૨ જ સંલેખના કરવાના પરિણામ રાખવા જોઈએ. ૧૭૬.
मरणेऽवश्यं भाविनि कषायसल्लेखनातनूकरणमात्रे । रागादिमन्तरेण व्याप्रियमाणस्य नात्मघातोऽस्ति।। १७७।।
અન્વયાર્થ:- [ અવશ્ય] અવશ્ય [વિનિ] થવાવાળું [મરને ‘સતિ’] મરણ થતાં [ષાયસìવનાતનૂરળમાત્રે] કષાય સલ્લેખનાના કૃશ કરવા માત્રના વ્યાપારમાં
[રાવિમન્તરે ]
રાગાદિભાવોના અભાવમાં
[ વ્યાપ્રિયમાળસ્ય] પ્રવર્તમાન પુરુષને [ આત્મઘાત: ] આત્મઘાત [ નાસ્તિ ] નથી.
ટીકા:- 'अवश्यं भाविनि कषायसल्लेखनातनूकरणमात्रे मरणे रागादिमन्तरेण વ્યાપ્રિયમાળસ્ય આત્મઘાત: ન અસ્તિા’-અર્થઃ-અવશ્ય જ થનાર જે મરણ છે તેમાં કષાયનો ત્યાગ કરતાં રાગદ્વેષ વિના પ્રાણત્યાગ કરનાર જે પુરુષ છે તેને આત્મઘાત થઈ શકતો નથી.
ભાવાર્થ:- સંલેખના કરનાર પુરુષની ઇચ્છા એવી નથી કે હું જબરજસ્તીથી મરણ કરું પણ એનો અભિપ્રાય એવો હોય છે કે જબરજસ્તીથી મરણ થવા લાગે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૩૫
ત્યારે મારા પરિણામ શુદ્ધ રહે અને હું સંસારના વિષય-ભોગોથી મમત્વનો ત્યાગ કરી દઉં. તેના મરણમાં જો રાગદ્વેષ થાય તો જ આત્મઘાત થાય. પણ જે મનુષ્ય રાગદ્વેષનો ત્યાગ કરી રહ્યો છે તેને આત્મઘાત થઈ શકતો નથી. ૧૭૭.
આત્મઘાતી કોણ છે તે હવે બતાવે છે:
यो हि कषायाविष्ट: कुम्भकजलधूमकेतुविषशस्त्रैः। व्यपरोपयति प्राणान् तस्य स्यात्सत्यमात्मवधः।। १७८।।
અન્વયાર્થ- [ દિ] નિશ્ચયથી [ પાયાવિદ:] ક્રોધાદિ કષાયોથી ઘેરાયેલો [...] જે પુરુષ [pક્સનર્તધૂમકેતુવિષશઐ: ] શ્વાસનિરોધ, જળ, અગ્નિ, વિષ, શસ્ત્રાદિથી પોતાના [ પ્રાણાન] પ્રાણને [ વ્યારોપયતિ] પૃથક કરે છે [ તસ્ય ] તેને [ માત્મવધ: ] આત્મઘાત [ સત્યમ્] ખરેખર [ચાત્ ] થાય છે.
ટીકા:- ‘દિ ૫: (શ્રાવવ:) વષાયાવિદ (સન ) મ–નન–ધૂમકેતુ-વિષશત્રે પ્રાગાન વ્યારોપયતિ તસ્ય માત્મવધ: સત્ય ચાતા '–અર્થ-જે જીવ ક્રોધાદિ કષાય સંયુક્ત થયો થકો થાસ રોકીને, વા જળથી, અગ્નિથી, વિષથી કે હથિયાર વગેરેથી પોતાના પ્રાણનો વિયોગ કરે છે તેને સદા આપઘાતનો દોષ થાય છે.
| ભાવાર્થ - ક્રોધ-માન-માયા-લોભ ઇત્યાદિ કષાયોની તીવ્રતાથી જે પોતાના પ્રાણનો ઘાત કરવો તેને જ આપઘાત-મરણ કહે છે. ૧૭૮.
વિશેષ:- સલ્લેખના ધર્મ (સમાધિમરણ વિધિ) ગૃહસ્થ અને મુનિ બેઉને છે, સલ્લેખના અથવા સંન્યાસમરણનો એક જ અર્થ છે. માટે બાર વ્રતો પછી સલ્લેખનાનું વર્ણન કર્યું છે. આ સલ્લેખનાવ્રતની ઉત્કૃષ્ટ મર્યાદા બાર વર્ષ સુધીની છે; એમ શ્રી વીરનંદી આચાર્યકૃત યત્યાચારમાં કહ્યું છે.
જ્યારે શરીર કોઈ અસાધ્ય રોગથી અથવા વૃદ્ધાવસ્થાથી અસમર્થ થઈ જાય, દેવમનુષ્યાદિકૃત કોઈ દુર્નિવાર ઉપસર્ગ આવી પડે, કોઈ મહા દુષ્કાળથી ધાન્યાદિ ભોજ્ય પદાર્થો દુષ્માપ્ય થઈ જાય અથવા ધર્મનો નાશ કરવાવાળાં કોઈ વિશેષ કારણ આવી મળે ત્યારે પોતાના શરીરને પાકી ગયેલા પાન સમાન અથવા તેલરહિત દીપક સમાન આપોઆપ વિનાશસન્મુખ જાણી, સંન્યાસ ધારણ કરે. જો મરણમાં કોઈ પ્રકારે સંદેહ હોય તો મર્યાદાપૂર્વક એવી પ્રતિજ્ઞા કરે, કે જો આ ઉપસર્ગમાં મારું આયુ પૂર્ણ થઈ જશે તો (મૃત્યુ થઈ જશે તો) મારે આહારાદિનો સર્વથા ત્યાગ છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
[ પુષાર્થસિદ્ધિઉપાય
અને કદાચિત્ જીવન બાકી રહેશે તો આહારાદિકને ગ્રહણ કરીશ. આ સંન્યાસ ગ્રહણ કરવાનો ક્રમ છે.
રોગાદિક થતાં યથાશક્તિ ઔષધ કરે પણ જ્યારે અસાધ્ય રોગ થઈ જાય, કોઈ રીતે ઉપચારથી લાભ ન થાય ત્યારે આ શરીર, દુષ્ટ સમાન સર્વથા ત્યાગ કરવા યોગ્ય કહ્યું છે, અને ઇચ્છિત ફળ દાતા ધર્મ વિશેષતાથી પાલન કરવા યોગ્ય કહેલ છે. શરીર મરણ બાદ બીજું પણ મળે છે પરંતુ ધર્મપાલન કરવાની યોગ્યતા પામવી અતિશય દુર્લભ છે. આથી વિધિપૂર્વક દેહના ત્યાગમાં દુઃખી ન થતાં સંયમપૂર્વક મન-વચન-કાયાનો ઉપયોગ આત્મામાં એકત્રિત કરવો જોઈએ અને “ “ જન્મ, જરા તથા મૃત્યુ શરીર સંબંધી છે, મને નથી''—એવું ચિંતવન કરી નિર્મમતી થઈ, વિધિપૂર્વક આહાર ઘટાડી, પોતાના ત્રિકાળી અકષાય જ્ઞાતામાત્ર સ્વરૂપના લક્ષ કાયા કૂશ કરવી જોઈએ અને શાસ્ત્રામૃતના પાનથી કષાયોને પાતળા પાડવા જોઈએ, પછી ચાર પ્રકારના સંઘની સાક્ષી વડે સમાધિમરણમાં સાવધાન-ઉધમવંત થવું.
અંતની આરાધનાથી ચિરકાળથી કરેલી સમ્યક વ્રત-નિયમરૂપ ધર્મ આરાધના સફળ થઈ જાય છે, કેમકે તેથી ક્ષણભરમાં ઘણા કાળથી સંચિત પાપનો નાશ થઈ જાય છે. અને જો અંત મરણ બગડી જાય અર્થાત્ અસંયમપૂર્વક યા દેહમાં એકતા-બુદ્ધિપૂર્વક મૃત્યુ થઈ જાય તો કરેલી ધર્મારાધના નિષ્ફળ થઈ જાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે, “જો અંત સમય સમાધિમરણ કરી લેવાથી ક્ષણમાત્રમાં પૂર્વ પાપોનો નાશ થઈ જાય છે તો પછી યુવાઅવસ્થામાં ધર્મ કરવાની શી જરૂર છે? અંત સમયે સંન્યાસ ધારણ કરી લેવાથી જ સર્વ મનોરથ સિદ્ધ થઈ જશે,' તો તેનું સમાધાન-જે જીવ પોતાની પૂર્વઅવસ્થામાં ધર્મથી વિમુખ રહે છે અર્થાત જેમણે તત્ત્વજ્ઞાનપૂર્વક વ્રત-નિયમ આદિ ધર્મારાધના નથી કરી તે જીવ અંતકાળમાં ધર્મસન્મુખ અર્થાત્ સંન્યાસયુક્ત કદી થઈ શકતો નથી. કેમકે-ચંદ્રપ્રભચરિત્ર પ્રથમ સર્ગમાં કહ્યું છે કે “ “ રિન્તનાભ્યાસનિન્જરિતાનુષ વોશેષ વ નાયરે મતિ:'' અર્થાત્ ચિરકાળના અભ્યાસથી પ્રેરિત કરવામાં આવેલી બુદ્ધિ ગુણ અથવા દોષોમાં જાય છે. જે વસ્ત્ર પ્રથમથી જ ઉજળું કરેલું હોય છે તેની ઉપર મનપસંદ રંગ ચઢી શકે છે, પણ જે વસ્ત્ર પ્રથમથી મેલું છે તેની ઉપર કદીપણ રંગ ચઢાવી શકાતો નથી. માટે સમાધિમરણ તે જ ધારણ કરી શકે છે કે જે પ્રથમ અવસ્થાથી જ ધર્મની આરાધનામાં બરાબર સાવધાન રહેલો હોય. હાં, કોઈ સ્થાને એવું પણ જોવામાં આવે છે કે જેણે
૧. ચાર પ્રકારના સંઘ = મુનિ, અજિંકા, શ્રાવક, શ્રાવિકા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૩૭
આજીવન ધર્મસેવનમાં ચિત્ત લગાડ્યું નહોતું તે પણ અપૂર્વ વિવેકનું બળ પ્રાપ્ત કરી સમાધિમરણ એટલે સંન્યાસપૂર્વક મરણ કરીને સ્વર્ગાદિક સુખોને પામી ગયા પણ તે તો કાકતાલીય ન્યાયત અતિ કઠિન છે. (તાડવૃક્ષથી ફળ તૂટવું ને ઊડતા કાગડાના મોઢામાં તેની પ્રાપ્તિ થઈ જવી જેમ કઠિન છે તેમ સંસ્કારહીન જીવન વડે સમાધિમરણ પામવું કઠણ છે.) માટે સર્વજ્ઞ વીતરાગનાં વચનો પ્રતિ શ્રદ્ધાવાન છે તેમણે ઉપર કહી શંકાને પોતાના ચિત્તમાં કદીપણ સ્થાન આપવું નહિ.
સમાધિમરણના ઇચ્છુક પુરુષો બને ત્યાંસુધી જિનેશ્વર ભગવાનની જન્માદિ તીર્થભૂમિનો આશ્રય ગ્રહણ કરે, જો તેમ ન બની શકે તો મંદિર અથવા સંયમીજનોના આશ્રમમાં રહે. સંન્યાસાર્થે તીર્થક્ષેત્રે જતી વખતે બધા સાથે ક્ષમા યાચના કરે અને પોતે પણ મન-વચનકાયપૂર્વક સર્વને ક્ષમા કરે. અંત સમયે ક્ષમા કરવાવાળો સંસારનો પારગામી થાય છે, અને વૈરવિરોધ રાખનારી અર્થાત્ ક્ષમા ન રાખનાર અનંત સંસારી થાય છે. સંન્યાસાર્થીએ પુત્ર, કલત્રાદિ કુટુમ્બીઓથી તથા સાંસારિક સર્વ સંપદાથી સર્વથા મોહ છોડી (નિર્મોહી નિજ આત્માને ભજવો જોઈએ.) ઉત્તમ સાધક ધર્માત્માઓની સહાય લેવી કેમકે સાધર્મી તથા આચાર્યોની સહાયથી અશુભકર્મ યથેષ્ટ બાધાનું કારણ બનતાં નથી. વ્રતના અતિચારો સાધર્મીઓ અથવા આચાર્ય સન્મુખ પ્રગટ કરીને નિઃશલ્ય થઈ પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલી વિધિઓથી શોધન કરવું જોઈએ.
નિર્મળભાવરૂપી અમૃતથી સિંચિત સમાધિમરણને માટે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મસ્તક રાખે. જો શ્રાવક મહાવ્રતની યાચના કરે, તો નિર્ણાયક આચાર્યને ઉચિત છે કે તેને મહાવ્રત દે, મહાવ્રત ગ્રહણમાં નગ્ન થવું જોઈએ. અજિંકાને પણ અંતકાળ ઉપસ્થિત થતાં એકાન્ત સ્થાનમાં વસ્ત્રોનો ત્યાગ કરવો ઉચિત કહેલ છે. સંથારા વખતે અનેક પ્રકારના યોગ્ય આહાર દેખાડી ભોજન કરાવે. અથવા જો તેને અજ્ઞાનતાવશ ભોજનમાં આસક્ત સમજે, તો પરમાર્થજ્ઞાતા આચાર્ય તેને ઉત્તમ પ્રભાવશાલી વ્યાખ્યાન દ્વારા એમ સમજાવે કે
હે જિતેન્દ્રિય, તું ભોજન-શયનાદિરૂપ કલ્પિત યુગલોને હજી પણ ઉપકારી સમજે છે! અને એમ માને છે કે આમાંથી કોઈ પુગલ એવાં પણ છે કે મેં ભોગવ્યા નથી. એ તો મહાન આશ્ચર્યની વાત છે! ભલા વિચાર તો કર કે આ મૂર્તિક પુગળ તારા અરૂપીમાં કોઈ પ્રકારે મળી શકે તેમ છે? માત્ર ઇન્દ્રિયોના ગ્રહણ પૂર્વક તેને અનુભવીને તે એમ માની લીધું છે કે હું જ તેનો ભોગ કરું છું, તો હે..દૂરદર્શી,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
હવે આવી ભ્રાન્ત બુદ્ધિને સર્વથા છોડી દે અને નિર્મળજ્ઞાનાનંદમય આત્મતત્ત્વમાં લવલીન થા. આ તે જ સમય છે કે જેમાં જ્ઞાની જીવ શુદ્ધતામાં સાવધાન રહે છે અને ભેદજ્ઞાનના બળથી ચિંતવન કરે છે કે હું અન્ય છું અને એ પુદ્ગલ દેહાદિ મારાથી સર્વથા ભિન્ન જુદા જ પદાર્થ છે. માટે હું મહાશય ! પરદ્રવ્યોથી મોટું તુરત જ છોડ અને પોતાના આત્મામાં નિશ્ચલ-સ્થિર રહેવાનો પ્રયત્ન કર. જો કોઈ પુગલમાં આસક્ત રહીને મરણ પામીશ તો યાદ રાખજે કે તને હલકા-તુચ્છ જંતુ થઈ, આ પુદ્ગલોનું ભક્ષણ અનંતવાર કરવું પડશે. આ ભોજનથી તે શરીરનો ઉપકાર કરવા ચાહે છે તો કોઈ રીતે પણ યોગ્ય નથી. કેમકે શરીર એવું કૃતની છે કે તે કોઈના કરેલા ઉપકારને માને નહિ, માટે ભોજનની ઇચ્છા છોડી, કેવળ આત્મહિતમાં ચિત્ત જડવું તે જ બુદ્ધિમત્તા છે.
આ પ્રકારે હિતોપદેશરૂપી અમૃતધારા પડવાથી અન્નની તૃષ્ણા દૂર કરી કવલાહાર છોડાવે તથા દૂધ આદિ પીવાયોગ્ય વસ્તુ વધારે, પછી ક્રમે ક્રમે ગરમ જળ લેવા માત્રનો નિયમ કરાવે. જો ઉનાળો, મારવાડ જેવો દેશ તથા પિત્ત પ્રકૃતિના કારણે તૃષાની પીડા સહન કરવા અસમર્થ હોય તો માત્ર ઠંડું પાણી લેવાનું રાખે, અને શિક્ષા દે કે હું આરાધક! હું આર્ય! પરમાગમમાં પ્રશંસનીય મારણાંતિક સલ્લેખના અત્યંત દુર્લભ વર્ણવી છે, માટે તારે વિચાર પૂર્વક અતિચાર આદિ દોષોથી તેની રક્ષા કરવી.
પછી અશક્તિની વૃદ્ધિ દેખીને, મરણકાળ નજીક છે એમ નિર્ણય થતાં આચાર્ય સમસ્ત સંઘની અનુમતિથી સંન્યાસમાં નિશ્ચલતા માટે પાણીનો પણ ત્યાગ કરાવે. આવા અનુક્રમથી ચારે પ્રકારના આહારનો ત્યાગ થતાં સમસ્ત સંઘથી ક્ષમા કરાવે અને નિર્વિજ્ઞ સમાધિની સિદ્ધિને માટે કાયોત્સર્ગ કરે. ત્યાર પછી વચનામૃતનું સિંચન કરે અર્થાત્ સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરવાવાળા કારણોનો ઉક્ત આરાધકના કાનમાં, મન્દ મન્દ વાણીથી જપ કરે. શ્રેણિક, વારિપેણ, સુભગાદિનાં દષ્ટાન્ત સંભળાવે અને વ્યવહાર-આરાધનામાં સ્થિર થઈ, નિશ્ચય-આરાધનાની તત્પરતા માટે આમ ઉપદેશ કરે કે
હું આરાધક! શ્રુતસ્કંધનું ““pો મે સીસી બાવા'' ઇત્યાદિ વાકય “મો. સરદંતા'' ઇત્યાદિ પદ અને “' ઇત્યાદિ અક્ષર-એમાંથી જે તને રુચિકર લાગે, તેનો આશ્રય કરીને તારા ચિત્તને તન્મય કર! હે આર્ય! “હું એક શાશ્વત આત્મા છું' એ શ્રુતજ્ઞાનથી પોતાના આત્માનો નિશ્ચય કર! સ્વસંવેદનથી આત્માની ભાવના કર ! સમસ્ત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૩૯
ચિંતાઓથી પૃથક થઈને પ્રાણવિસર્જન કર ! અને જો તારું મન કોઈ સુધા પરીષહથી અથવા કોઈ ઉપસર્ગથી વિક્ષિપ્ત (વ્યગ્ર) થઈ ગયું હોય તો નરકાદિ વેદનાઓનું સ્મરણ કરીને જ્ઞાનામૃતરૂપ સરોવરમાં પ્રવેશ કર. કેમકે અજ્ઞાની જીવ શરીરમાં આત્મબુદ્ધિ અર્થાત્ ““હું દુઃખી છું હું સુખી છું—એવા સંકલ્પ કરીને દુ:ખી થયા કરે છે, પરંતુ ભેદવિજ્ઞાની જીવ આત્મા દેહને ભિન્ન ભિન્ન માનીને દેહને કારણે સુખી-દુઃખી થતો નથી, પણ વિચારે છે કે મને મરણ જ નથી તો પછી ભય કોનો? મને રોગ નથી પછી વેદના કેવી ? હું બાળક, વૃદ્ધ યા તરુણ નથી તો પછી મનોવેદના કેવી? હે મહાભાગ્ય ! આ જરાક જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને પ્રતિજ્ઞાથી જરાપણ ટ્યુત ન થઈશ, દઢચિત્ત થઈને પરમ નિર્જરાની અભિલાષ કર. જો,
જ્યાંસુધી તું આત્મચિન્તવન કરતો થકો સંન્યાસ ગ્રહણ કરીને સંથારામાં બેઠો છો, ત્યાંસુધી ક્ષણે ક્ષણે તને પ્રચુર કર્મોનો વિનાશ થાય છે! શું તું ધીરવીર પાંડવોનું ચરિત્ર ભૂલી ગયો છે? જેમને લોઢાનાં ઘરેણાં અગ્નિથી તપાવી શત્રુએ પહેરાવ્યાં હતાં તોપણ તપસ્યાથી કિંચિત્ પણ શ્રુત ના થતાં આત્મધ્યાનથી મોક્ષને પામ્યા! શું તે મહાસુકુમાર સુકુમાલકુમારનું ચરિત્ર સાંભળ્યું નથી? જેનું શરીર શિયાળે થોડું થોડું કરડીને અતિશય કષ્ટ દેવા માટે ઘણા દિવસ (ત્રણ દિવસ) સુધી ભક્ષણ કર્યું હતું, પરંતુ કિંચિત્ પણ માર્ગશ્રુત ન થતાં જેમણે સર્વાર્થસિદ્ધિ સ્વર્ગ પાસ કર્યું હતું. એવાં અસંખ્ય ઉદાહરણ શાસ્ત્રમાં છે જેમાં દુસ્સહ ઉપસર્ગો સહન કરીને અનેક સાધુઓએ સ્વાર્થસિદ્ધિ કરી છે. શું તારું આ કર્તવ્ય નથી કે તેમનું અનુકરણ કરીને જીવન-ધનાદિમાં નિર્વાઇક થઈ, અંતર-બાહ્ય પરિગ્રહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરુપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કરવું ! અને ઉપરોક્ત ઉપદેશથી સમ્યક પ્રકારે કપાયને પાતળા કરી-કૃશ કરી રત્નત્રયની ભાવનારૂપ પરિણમનથી પંચ નમસ્કાર-મંત્ર સ્મરણ પૂર્વક સમાધિમરણ કરવું જોઈએ.-આ સમાધિમરણની સંક્ષેપ વિધિ છે.
સલ્લેખના પણ અહિંસા છે
नीयन्तेऽत्र कषाया हिंसाया हेतवो यतस्तनुताम्। सल्लेखनामपि ततः प्राहरहिंसाप्रसिद्ध्यर्थम।। १७९।।
અન્વયાર્થઃ- [વત:] કારણ કે [2] આ સંન્યાસ મરણમાં [ હિંસાય:] હિંસાના [ દેતવ:] હેતુભૂત [ષાય: ] કપાય [ તનુતાન] ક્ષીણતાને [ નીયન્ત] પામે છે [તત:] તેથી [સત્તેરવનામ] સંન્યાસને પણ આચાર્યો [હિંસાપ્રસિદ્ધચર્થ ] અહિંસાની સિદ્ધિ માટે [પ્રદુ:] કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “યત: હિંસાય: હેતવ: 5ષાયા: પત્ર (સલ્તનેનાયાં ) તyતાં નીયન્ત તત: સત્સંવનામ હિંસા પ્રસિદ્ધચર્થ પ્રાદુ: '–અર્થ:-હિંસાના કારણે કષાય છે, તે આ સંખનામાં ક્ષીણ થઈ જાય છે તેથી સંલેખનાને પણ અહિંસાની પુષ્ટિ માટે કહી છે.
ભાવાર્થ:- આ સંન્યાસમાં કપાયો ઘટે છે અને કષાય જ હિંસાનું મૂળ કારણ છે, તેથી સંન્યાસનો સ્વીકાર કરવાથી અહિંસા વ્રતની જ સિદ્ધિ થાય છે. ૧૭૯.
इति यो व्रतरक्षार्थं सततं पालयति सकलशीलानि। वरयति पतिंवरेव स्वयमेव तमुत्सुका शिवपदश्रीः ।। १८०।।
અવયાર્થઃ- [ :] જે [ તિ] આ રીતે [āતરક્ષાર્થ ] પંચ અણુવ્રતોની રક્ષા માટે [ સંવેદનશીલાનિ] સમસ્ત શીલોને [સતતં] નિરંતર [પનિયતિ] પાળે છે [ત ] તે પુરુષને [ શિવપશ્રી ] મોક્ષપદની લક્ષ્મી [ઉત્સુ] અતિશય ઉત્કંઠિત [ પતિંવર રૂ] સ્વયંવરની કન્યાની જેમ [ સ્વયમેવ ] પોતે જ [વરયતિ] સ્વીકાર કરે છે, અર્થાત્ પ્રાપ્ત થાય છે.
'इति यः व्रतरक्षार्थं सकलशीलानि सततं पालयति तं उत्सुका शिवपदश्री: पतिंवरा રૂવ સ્વયમેવ વરયતિ' અર્થ-આ રીતે જે પાંચ અણુવ્રતોની રક્ષા માટે સાત શીલવ્રત પાળે છે તેને મોક્ષરૂપી લક્ષ્મી ઉત્સુક થઈને સ્વયંવરમાં કન્યાની જેમ પોતે જ વરે છે.
ભાવાર્થ:- જેમ સ્વયંવરમાં કન્યા પોતાની મેળે ઓળખીને યોગ્ય પતિને વરે છે, તેમ મુક્તિરૂપી લક્ષ્મી વ્રતી અને સમાધિમરણ કરનાર શ્રાવકને પોતે જ પ્રાપ્ત થાય છે. ૧૮૦.
આ રીતે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, એક સંલેખના અને એક સમ્યકત્વ-આ રીતે શ્રાવકની ચૌદ વાતોનું વર્ણન કર્યું.
હવે તેના પાંચ પાંચ અતિચારોનું વર્ણન કરે છે - अतिचाराः सम्यक्त्वे व्रतेषु शीलेषु पञ्च पञ्चेति। सप्ततिरमी यथोदितशुद्धिप्रतिबन्धिनो हेयाः।। १८१।।
અન્વયાર્થઃ- [ સંખ્યત્વે] સમ્યકત્વમાં [āતેy] વ્રતોમાં અને [ શીનેy] શીલોમાં | [પગ્ન પન્વેતિ] પાંચ પાંચના ક્રમથી [મીઆ [ સપ્તતિ:] સિત્તેર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૪૧
[ યશોવિતશુદ્ધિપ્રતિવધિન] યથાર્થ શુદ્ધિને રોકનાર [અતિવારા:] અતિચાર [હેયા: ] છોડવા યોગ્ય છે.
ટીકા:- ‘સમ્યત્વે વ્રતેપુ (સર્જાવના પ7) પશ્વ પશ્વ ગતિવારા: કૃતિ અમી સપ્તતિ: યથોવિતશુદ્ધિપ્રતિષિન: હૈયા:।' અર્થઃ-સમ્યગ્દર્શનમાં, પાંચ અણુવ્રતોમાં, ત્રણ ગુણવ્રતોમાં, ચાર શિક્ષાવ્રતોમાં અને સંલેખનામાં પ્રત્યેકના પાંચ પાંચ અતિચાર છે. આ રીતે એ સિત્તેર અતિચાર છે તે બધા વ્રતોની શુદ્ધિને દોષ લગાડનાર છે.
ભાવાર્થ:- વ્રતનો સર્વદેશ ભંગ કરવો તેને અનાચાર કહે છે અને એકદેશ ભંગ થવો તે અતિચાર કહેવાય છે. આ રીતે ઉપર કહેલી શ્રાવકની ચૌદ વાતોના સિત્તેર અતિચાર થાય છે. ૧૮૧.
સમ્યગ્દર્શનના પાંચ અતિચાર
शङ्का तथैव काङ्क्षा विचिकित्सा संस्तवोऽन्यदृष्टीनाम् । मनसा च तत्प्रशंसा સભ્ય દèતીવારા: ।। ૨ ।।
અન્વયાર્થ:- [શī] સંદેહ [ાક્ષા] વાંછા [વિવિવિત્સા] ગ્લાનિ [ તથૈવ ] તેવી જ રીતે [ અન્યદદીનાક્] મિથ્યાદષ્ટિઓની [ સંસ્તવઃ ] સ્તુતિ [TM] અને [મના] મનથી [તત્પ્રશંસા ] તે અન્ય મતવાળાઓની પ્રશંસા કરવી તે [ સભ્યપદછે: ] સમ્યગ્દષ્ટિના [ અતીવારા: ] અતિચાર છે.
ટીકા:- ‘શટ્ટા તથૈવ ાજ્ઞા વિવિત્તિા અન્યદષ્ટીનાર્ સંસ્તવ: ૪ મનસા પ્રશંસા સભ્યપદછે: ગીવારા: ભવન્તિા'-અર્થ:-(૧) જિનવચનમાં શંકા કરવી, (૨) વ્રતો પાળીને સંસારનાં સુખોની ઇચ્છા કરવી. (૩) મુનિ વગેરેનું શરીર જોઈને ઘૃણા કરવી, (૪) મિથ્યાદષ્ટિઓની સ્તુતિ કરવી, અને (૫) તેમનાં કાર્યોની મનથી પ્રશંસા કરવી. -આ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે.
ભાવાર્થ:- જ્યાંસુધી આ પાંચ અતિચારોનો ત્યાગ થતો નથી ત્યાંસુધી તે
નિશ્ચયસમ્યગ્દષ્ટિ થઈ શકતો નથી. ૧૮૨.
અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર
छेदनताडनबन्धा भारस्यारोपणं समधिकस्य । पानान्नयोश्च रोधः पञ्चाहिंसाव्रतस्येति ।। १८३ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [ હિંસાવ્રતચ] અહિંસા વ્રતના [ વનતા નવશ્વા: ] છેદવું, તાડન કરવું, બાંધવું, [સમસ્ય] અતિશય વધારે [ભારરચ] બોજો [ બારોપણ] લાદવો, [૨] અને [પાનાન્નયો: ] અન્ન-પાણી [ રોધ: ] રોકવા અર્થાત્ ન દેવા [ તિ] એ રીતે [પગ્ન] પાંચ અતિચાર છે.
ટીકા:- “છે તાડન વર્ધી: સમસ્થ ભારચ આરોપvi પાનાન્નયો રોલ: તિ પુષ્ય અહિંસાવ્રત કતવારા: ' અર્થ:-છેદન અર્થાત્ કાન, નાક, હાથ વગેરે કાપવા, તાડન અર્થાત્ લાકડી, ચાબૂક, આર વગેરેથી મારવું, બંધ અર્થાત્ એક જગ્યાએ બાંધીને રોકી રાખવું, અધિક ભાર લાદવો તથા યોગ્ય સમયે ઘાસ, ચારો, પાણી વગેરે ન આપવાં-એ અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર છે. ૧૮૩.
સત્ય અણુવ્રતના પાંચ અતિચાર
मिथ्योपदेशदानं रहसोऽभ्याख्यानकूटलेखकृती। न्यासापहारवचनं साकारमन्त्रभेदश्च ।। १८४।।
અન્વયાર્થઃ- [ મિથ્થોપવેશવાનું ] જૂઠો ઉપદેશ આપવો, [ રદસોડભ્યારણ્યાનશૂરસેવવૃતી] એકાન્તની ગુપ્ત વાતો પ્રગટ કરવી, જpઠાં લખાણ કરવાં, [પાસાપEIRવવન ] થાપણ ઓળવવાનું વચન કહેવું [૨] અને [ સાIQમન્નમેન્ટ] કાયાની ચેષ્ટાઓથી જાણીને બીજાનો અભિપ્રાય પ્રગટ કરવો એ પાંચ સત્ય અણુવ્રતના અતિચાર છે.
ટીકાઃ- “મિચ્યોપવેશવાનું રસોડભ્યારણ્યાનું વછૂટત્રેરતી ન્યાસાપEIRવાનું સાવાર મત્રમે તિ સત્યાનુવ્રત પશ્વ તિવારી: સન્તિા' અર્થ-૧-જૂઠો ઉપદેશ આપવો કે જેથી જીવોનું અહિત થાય, ર-કોઈ સ્ત્રી પુરુષની ગુપ્ત વાત પ્રગટ કરવી, ૩-જૂઠા લેખ લખવા તથા જદૂઠી રસીદ વગેરે પોતે લખવી, ૪-કોઈની થાપણ પચાવી પાડવી, પ-કોઈની આકૃતિ જોઈને તેનો અભિપ્રાય પ્રગટ કરી દેવોએ પાંચ સત્ય અણુવ્રતના અતિચાર છે.
ભાવાર્થ - એવો જૂઠો ઉપદેશ આપવો કે જેથી લોકો ધર્મ છોડીને અધર્મમાં લાગી જાય અને પોતાની પાસે કોઈ થાપણ મૂકી ગયું હોય અને તે ભૂલી ગયો તથા ઓછી વસ્તુ માગવા લાગ્યો ત્યારે તેને એમ કહેવું કે જેટલી હોય તેટલી લઈ જાવ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૪૩
એને ન્યાસઅપહાર કહે છે. જૂઠી રસીદો લખી આપવી અથવા પરાણે લખાવી લેવી કૂટલેખ છે. ૧૮૪.
અચૌર્ય અણુવ્રતના પાંચ અતિચાર
प्रतिरूपव्यवहारः स्तेननियोगस्तदाहृतादानम्। राजविरोधातिक्रमहीनाधिकमानकरणे च।। १८५।।
અન્વયાર્થઃ- [પ્રતિરુપવ્યવદાર: ] પ્રતિરૂપ વ્યવહાર એટલે સાચી વસ્તુમાં ખોટી વસ્તુ ભેળવીને વેચવી, [સ્નેનનિયોn: ] ચોરી કરનારાઓને મદદ કરવી, [ તવીતાવાન- ] ચોરે લાવેલી વસ્તુઓ રાખવી, [૨] અને [ TMવિરોધાતિ મદીનાથિવ માનવરો ] રાજાએ પ્રચલિત કરેલા નિયમોનું ઉલ્લંઘન કરવું, માપવાના કે તોળવાના ગજ, કાંટા, તોલા વગેરેના માપમાં હીનાધિક કરવું-(તે ગ્વિીસ્તેયવ્રતચ) એ પાંચ અચૌર્યવ્રતના અતિચાર છે.
ટીકા:- ‘પ્રતિરુવ્યવ૬૨: સ્પેનનિયો : ત&િતાવીનમ્ રાખવિરોધાતિઝમ: ૨ દીનાધિમાનરને રૂતિ વીર્યાનુવ્રતસ્ય પુષ્ય તીવારી: સન્તિા' અર્થ-૧. જૂઠી વસ્તુને (અશુદ્ધ વસ્તુને) ઠીક જેવી કરીને સાચી વસ્તુમાં ભેળવીને ચલાવવી, એનું નામ પ્રતિરૂપ વ્યવહાર છે, ૨. ચોરીની પ્રેરણા કરવી અથવા ચોરી કરવાનો ઉપાય બતાવવો એ બીજો સ્તનપ્રયોગ અતિચાર છે, ૩. ચોરીની વસ્તુ ખરીદવી એ ત્રીજો અતિચાર છે, ૪. રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું અથવા રાજાનો કર ન આપવો એ ચોથો અતિચાર છે. ૫. અધિક મૂલ્યવાળી વસ્તુમાં ઓછા મૂલ્યવાળી વસ્તુ ભેળવવી, માપવા-તોળવાનાં વાસણ, ત્રાજવાં વગેરે ઓછાવત્તાં રાખવાં એ પાંચમો અતિચાર છે. –આ પાંચ અચૌર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮૫.
બ્રહ્મચર્ય અણુવ્રતના પાંચ અતિચાર બતાવે છે -
स्मरतीव्राभिनिवेशोऽनङ्गक्रीडान्यपरिणयनकरणम्। अपरिगृहीतेतरयोर्गमने चेत्वरिकयो: पञ्च ।। १८६।।
અન્વયાર્થ- [ સ્મરતીવ્રામનિવેશ: ] કામસેવનની અતિશય ઇચ્છા રાખવી, [ ની] યોગ્ય અંગો સિવાય બીજાં અંગો સાથે કામક્રીડા કરવી, [ ન્યપરિળયનરમ્] બીજાના વિવાહ કરવા [ ] અને [કારિગૃહીતેતરયો: ] કુંવારી કે પરણેલી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ રૂત્વરિયો.] વ્યભિચારિણી સ્ત્રીઓ પાસે [૧મને] જવું. લેણદેણાદિનો વ્યવહાર રાખવો. [yત્તે બ્રહ્મવ્રત] એ બ્રહ્મચર્યવ્રતના [ પડ્યૂ] પાંચ અતિચાર છે.
ટીકાઃ- “મૂરતીવ્રામનિવેશ: આની ગજપરિયનરમાં રૂત્વરિયો: અપરિગૃહીતા મને ૨ રૂત્વરિયા પરિગૃહિતા અમનં ર તિ પુષ્ય ગતીવીર : બ્રહ્મચર્યાનુવ્રતસ્ય સન્તિા' અર્થ:૧. કામ-ભોગ-વિષય સેવન કરવાની બહુ લાલસા રાખવી, ૨. જે અંગ વિષય સેવન કરવાના નથી તેવાં મુખ, નાભિ, સ્તન વગેરે અનંગોમાં રમણ કરવું, ૩. બીજાના પુત્ર-પુત્રીઓના વિવાહ કરાવવા, ૪. વ્યભિચારિણી વેશ્યા તથા કન્યા વગેરે સાથે લેણદેણ આદિ વ્યવહાર રાખે, વાર્તા કરે, રૂપ-શૃંગાર દેખે, પ-વ્યભિચારિણી બીજાની સ્ત્રી સાથે પણ એ પ્રમાણે કરવું-એ પાંચ બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮૬.
પરિગ્રહપરિણામ વ્રતના પાંચ અતિચાર
वास्तुक्षेत्राष्टापदहिरण्यधनधान्यदासदासीनाम्। कुप्यस्य भेदयोरपि परिमाणातिक्रियाः पञ्च ।। १८७।।
અન્વયાર્થઃ- [ વાસ્તુક્ષેત્ર ETVદિરન્થધનધાન્યાસવાસીનામ] ઘર, ભૂમિ, સોનું, ચાંદી, ધન, ધાન્ય, દાસ, દાસી અને [5ચ] સુવર્ણાદિ ધાતુઓ સિવાય વસ્ત્રાદિના [ મેયો.] બબ્બે ભેદોનાં [૨] પણ [ પરિમાળાતિક્રિયા: ] પરિમાણનું ઉલ્લંઘન કરવું તે અપરિગ્રહવ્રતસ્ય] એ અપરિગ્રહવ્રતના [ પંખ્ય ] પાંચ અતિચાર છે.
ટીકાઃ- “વાસ્તુ ક્ષેત્ર પરિમાણ તિઝમ:, 3Dાપહિર_પરિમાાતિમ:, ઘનધન્યपरिमाणातिक्रमः, दासदासीपरिमाणातिक्रमः, अपि कुप्यस्य भेदयोः परिमाणातिक्रमः इति पंच પરિપ્રપરિમાણવ્રતસ્ય તીવારી: સન્તિા' અર્થ-૧-ઘર અને ક્ષેત્રનું પરિમાણ વધારી દેવું, ૨સોના-ચાંદીનું પરિમાણ વધારી દેવું, ૩-ગાય, ભેંસ, ઘોડા, ઘઉં, ચણા વગેરેનું પરિમાણ વધારી દેવું, ૪-દાસ-દાસીનું પરિમાણ વધારી દેવું, પ-કૃષ્ય એટલે ગરમ અને સુતરાઉ–એ બન્ને પ્રકારનાં વસ્ત્રોનું પરિમાણ વધારી દેવું –એ રીતે આ પાંચ પરિગ્રહપરિમાણવ્રતના અતિચાર છે.૧૮૭.
૧. રત્નકાંડ શ્રાવકાચાર ગા ૬૦ માં ઇ–રિકાગમનનો અર્થ-ઇત્વરિકા જે વ્યભિચારિણી સ્ત્રી તેને ઘરે
જવું અથવા તેને પોતાના ઘેર બોલાવી (ધનાદિ ) લેણદેણ રાખે, પરસ્પર વાર્તા કરે, શૃંગાર દેખે તે ઇરિકાગમન નામે અતિચાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
દિવ્રતના પાંચ અતિચાર બતાવે છે:
ऊर्ध्वमधस्तात्तिर्यग्व्यतिक्रमाः क्षेत्रवृद्धिराधानम् । स्मृत्यन्तरस्य गदिता: पञ्चेति प्रथमशीलस्य ।। १८८ ।।
[ ૧૪૫
અન્વયાર્થ:- [ ર્ધ્વમથસ્તાત્તિર્ય-વ્યતિમા: ] ઉ૫૨, નીચે અને સમાન ભૂમિની કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું અર્થાત્ જેટલું પ્રમાણ કર્યું હોય તેનાથી બહાર ચાલ્યા જવું, [ક્ષેત્રવૃદ્ધિ:] પરિમાણ કરેલા ક્ષેત્રની લોભાદિવશ વૃદ્ધ કરવી અને [ નૃત્યન્તરસ્ય] સ્મૃતિ સિવાયના ક્ષેત્રની મર્યાદા [ઞાધાનન્] ધારણ કરવી અર્થાત્ યાદ ન રાખવી, [તિ] એ રીતે [પગ્ય] પાંચ અતિચાર [પ્રથમશીનસ્ય] પ્રથમ શીલ અર્થાત્ દિવ્રતનાં [TMવિતા: ] કહેવામાં આવ્યા છે.
ટીકા:- ‘ર્ધ્વ વ્યતિક્રમ: અધસ્તાર્ વ્યતિક્રમ: તિર્યક્ વ્યતિક્રમ: ક્ષેત્રવૃદ્ધિ:, નૃત્યન્તરસ્ય બધાનમ્ કૃતિ પશ્વ અતીવારા: પ્રથમશીનસ્ય વિવ્રતસ્ય સન્તિા' અર્થઃ-૧. મર્યાદા કરેલી ઉ૫૨ની દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૨. મર્યાદા કરેલી નીચેની દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૩. મર્યાદા કરેલી તિર્યક્ દિશાઓનું ઉલ્લંઘન કરવું, ૪. મર્યાદા કરેલા ક્ષેત્રને વધારવું, ૫. પરિમાણ કરેલી મર્યાદાને ભૂલી જઈને હદ વધારી દેવીએ પાંચ અતિચાર દિવ્રતનાં છે. ૧૮૮.
દેશવ્રતના પાંચ અતિચાર
प्रेष्यस्य संप्रयोजनमानयनं शब्दरूपविनिपातौ । क्षेपोऽपि पुद्गलानां द्वितीयशीलस्य पञ्चेति ।। १८९ ।।
અન્વયાર્થ:- [પ્રેષ્યસ્ય સંપ્રયોખનન્] પ્રમાણ કરેલા ક્ષેત્રની બહાર બીજા મનુષ્યને મોકલવો, [ આનયનં] ત્યાંથી કોઈ વસ્તુ મંગાવવી, [ શબ્દપવિનિપાતì] શબ્દ સંભળાવવા, રૂપ બતાવીને ઈશારા કરવા અને [પુાતાનાં] કાંકરા વગેરે પુદ્દગલો [ક્ષેપોપિ] પણ ફેંકવા[તિ] આ રીતે [પગ્ય] પાંચ અતિચાર [દ્વિતીયશીલસ્ય] બીજા શીલના અર્થાત્ દેશવ્રતના કહેવામાં આવ્યા છે.
.
ટીકા:- ‘પ્રેષ્યસ્ય સંપ્રયોનનમ્ આનયન શબ્દવિનિપાતો પવિનિપાતૌ પુણ્ાતાનાં ક્ષેષ: રૂતિ વગ્ન અતીવારા: દ્વિતીયશીલસ્ય સન્તિા' અર્થઃ-૧. મર્યાદા બહાર નોકર-ચાકરને મોકલવા, ૨. મર્યાદા બહારથી કોઈ વસ્તુ મંગાવવી, ૩. મર્યાદા બહાર શબ્દ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
કરીને-બોલીને પોતાનું કામ કરવું, ૪. મર્યાદાની બહાર પોતાનું રૂપ દેખાડીને સ્વાર્થ સાધવો, ૫. મર્યાદા બહાર કોઈ ચીજ વગેરે ફેંકીને પણ પોતાનું કાર્ય કરી લેવું-એ પાંચ દેશવ્રતના અતિચાર છે. ૧૮૯.
અનર્થદંડત્યાગ વ્રતના પાંચ અતિચાર
कन्दर्पः कौत्कुच्यं भोगानर्थक्यमपि च मौखर्यम्। असमीक्षिताधिकरणं तृतीयशीलस्य पञ्चेति । । १९० ।।
અન્વયાર્થ:- [ર્વ: ] કામનાં વચન બોલવાં, [હ્રૌવ્યું] ભાંડરૂપ અયોગ્ય કાયચેષ્ટા કરવી, [ મોનાનર્થવયમ્ ] ભોગ-ઉપભોગના પદાર્થોનું અનર્થકય, [ મૌવર્યમ્ ] વાચાળપણું [૬] અને [ અસમીક્ષિતાધિરળ] વિચાર કર્યા વિના કાર્ય કરવું; [તિ] એ રીતે [તૃતીયશીલક્ષ્ય ] ત્રીજા શીલ અર્થાત્ અનર્થદંડવિરતિ વ્રતના [અપિ] પણ [પંચ] પાંચ
અતિચાર છે.
ટીકા:- ‘હર્ષ: હૌવ્યં મોનર્થયર્ મૌર્યમ્ = અસમીક્ષિતષિનું કૃતિ તૃતીયશીલસ્ય પશ્વ અતીવારા: સન્તિા'' અર્થઃ-૧-હાસ્ય સહિત ભાંડ વચન બોલવાં, ૨-કાયાથી કુચેષ્ટા કરવી, ૩–પ્રયોજનથી અધિક ભોગના પદાર્થો ભેગા કરવા તથા નામ ગ્રહણ કરવું, ૪લડાઈ-ઝગડા કરાવનાર વચનો બોલવાં, પ-પ્રયોજન વિના મન, વચન, કાયાનો વ્યાપાર વધારતા જવું-એ જ પાંચ અનર્થદંડત્યાગવ્રતના અતિચાર છે. ૧૯૦.
સામાયિક શિક્ષાવ્રતનાં પાંચ અતિચાર
वचनमनःकायानां दुःप्रणिधानं त्वनादरश्चैव । स्मृत्यनुपस्थानयुताः पञ्चेति चतुर्थशीलस्य ।। १९१।।
અન્વયાર્થ:- [મૃત્યનુવસ્થાનયુતા: ] સ્મૃતિઅનુપસ્થાન સહિત, [વઘુનમનાયાનાં ] વચન, મન અને કાયાની [દુ:પ્રણિધાનં] ખોટી પ્રવૃત્તિ[g] અને [ અનાવર: ] અનાદર[ કૃતિ ] એ રીતે [ ચતુર્થશીનસ્ય] ચોથા શીલ અર્થાત્ સામાયિકવ્રતના [પંચ] પાંચ [q] જ
અતિચાર છે.
च
ટીકાઃ- 'वचनप्रणिधानं, મન:પ્રનિધાનં, कायप्रणिधानं तु अनादरः મૃત્યનુપસ્થાનયુતા: તિ પંચ ચતુર્થશીનસ્ય અતીવારા: સન્તિા' અર્થઃ–૧–વચનનો દુરુપયોગ કરવો અર્થાત્ સામાયિક કરતી વખતે મન્ત્રનું ઉચ્ચારણ અથવા સામાયિક પાઠનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૪૭
ઉચ્ચારણ બરાબર ન કરવું, ૨-મનનો દુરુપયોગ અર્થાત્ મનમાં ખરાબ ભાવના ઉત્પન્ન થવી, મનમાં અનેક સંકલ્પ-વિકલ્પ ઊઠવા, ૩–કાયાનો દુરુપયોગ અર્થાત્ સામાયિક કરતી વખતે હાથ-પગ હલાવવા, ૪-અનાદર અર્થાત્ સામાયિક આદરપૂર્વક ન કરતાં વેઠની જેમ પૂર્ણ કરવું, ૫-નૃત્યનુપસ્થાન એટલે સામાયિકનો પાઠ ભૂલી જવો-એ સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે.
સામાયિકમાં મન, વચન, કાયા એ ત્રણેની એકાગ્રતાની ઘણી જ આવશ્યકતા છે. એ ત્રણેને વશ કર્યા વિના સામાયિક થઈ શકતી જ નથી. માટે તેને અવશ્ય જ વશ કરવા જોઈએ.૧૯૧.
પ્રોષધોપવાસ શિક્ષાવ્રતના પાંચ અતિચાર
अनवेक्षिताप्रमार्जितमादानं संस्तरस्तथोत्सर्गः । स्मृत्यनुपस्थानमनादरश्च પદ્મોપવાસસ્ય।। ૨।।
અન્વયાર્થ:- [અનવેક્ષિતાપ્રમાર્વિતમાવાન] જોયા વિના કે શુદ્ધ કર્યા વિના ગ્રહણ કરવું, [સંસ્તર: ] પથારી પાથરવી [ તથા] તથા [ઉત્સŕ:] મળ-મૂત્રનો ત્યાગ કરવો, [ મૃત્યનુપસ્થાનમ્ ] ઉપવાસની વિધિ ભૂલી જવી [૬] અને [અનાવર: ] અનાદર-એ [ ઉપવાસસ્ય] ઉપવાસના [પગ્વ] પાંચ અતિચાર છે.
૩
ટીકા:- '१ - अनवेक्षिताप्रमार्जितमादानं
२- अनवेक्षिताप्रमार्जित संस्तरः अनवेक्षिताप्रमार्जित उत्सर्गः ४–स्मृत्यनुपस्थानम् ५- अनादरश्च इति पञ्च अतीचाराः ઉપવાસસ્ય સન્તિા' અર્થઃ-૧-જોયા વિના તથા પોંછયા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરવી, ૨-જોયા વિના સાફ કર્યા વિના પથારી પાથરવી, ૩-જોયા વિના સાફ કર્યા વિના મળ-મૂત્રનો ત્યાગ કરવો, ૪–ઉપવાસની વિધિ ભૂલી જવી અને પ-તપ કે ઉપવાસની વિધિમાં અનાદર (ઉદાસીનતા ) કરવો-એ પાંચ પ્રોષધઉપવાસવ્રતના અતિચાર છે. ૧૯૨.
ભોગ-ઉપભોગપરિમાણ શિક્ષાવ્રતના પાંચ અતિચાર
आहारो हि सचित्तः सचित्तमिश्र सचित्तसंबन्धः । दुष्पक्वोऽभिषवोपि च पञ्चामी षष्ठशीलस्य ।। १९३ ।।
અન્વયાર્થ:- [દિ] નિશ્ચયથી [ સવિત: આહાર: ] ચિત્ત આહાર, [ સવિત્ત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
મિશ્ર:] સચિત્ત મિશ્ર આહાર, [ સચિત્તસમ્પન્ય:] સચિત્તના સંબંધવાળો આહાર [ટુHવવ:] દુષ્પકવ આહાર, [૨ મ]િ અને [ મિષવ:] અભિષવ આહાર, [ ગમી ] આ [પષ્ય ] પાંચ અતિચાર [ qgશીનચ] છઠ્ઠા શીલ અર્થાત્ ભોગ-ઉપભોગ-પરિમાણવ્રતના છે.
ટીકાઃ- “દિ સવિત: કાદીર: સચિત્તમિત્ર: નાદીર: વિજ્ઞસંવર્ધી: નાદીર: ૨ ૩:વવ: ગાદીર: મિષવાદાર: રૂતિ ગમી પંખ્ય ગતીવીરT: Sણશીતસ્ય સન્તિા' ૧-જીવસહિત કાચી લીલી (લીલોતરી) વસ્તુનો આહાર લેવો, ર-લીલોતરીના મિશ્રણવાળી વસ્તુનો આહાર લેવો, ૩-લીલોતરી ઢાંકી હોય તેવી વસ્તુનો આહાર લેવો, ૪-એવી વસ્તુનો આહાર કરવો જે સારી રીતે રંધાયેલી ન હોય, અતિ રંધાયેલી વા અધકચરી રંધાયેલી હોય તથા ૫-ગરિષ્ઠ, કામોદ્દીપક વસ્તુનો આહાર કરવો. –એ પાંચ ભોગોપભોગપરિમાણવ્રતના અતિચાર છે.
ભાવાર્થ- જોકે આ ભોગપભોગપરિમાણ શિક્ષાવ્રત પાળનાર શ્રાવક હજી સચિત્તનો ત્યાગી નથી તોપણ સચિત્તયાગ પ્રતિમાના પાલનના અભ્યાસ માટે તથા ખાવાના પદાર્થોમાં અધિક લાલસા મટાડવા માટે જ તેણે આ અતિચાર ટાળવા જોઈએ. ૧૯૨.
વૈયાવૃત્ત અતિથિસંવિભાગના પાંચ અતિચાર
परदातृव्यपदेशः सचित्तनिक्षेपतत्पिधाने च। कालस्यातिक्रमणं मात्सर्यं चेत्यतिथिदाने।। १९४ ।।
અવયાર્થઃ- [ પરાતૃભાવેશ:] પરદાતૃવ્યપદેશ, [ સચિત્તનિક્ષેપતસ્પિધાને ૨] સચિત્તનિક્ષેપ અને સચિત્તપિધાન, [ વાનસ્પતિવ્રમvi ] કાળનો અતિક્રમ [૨] અને [ માત્સર્ગી ] માત્સર્ય[ તિ] એ રીતે [તિથિવાને] અતિથિસંવિભાગવતના પાંચ અતિચાર
ટીકા- “અતિથિાને પરવાતૃવ્યપવેશ: તિથિાને સચિત્તનિક્ષેપ: તિથિાને सचित्तपिधानं अतिथिदाने कालस्य अतिक्रमणं च अतिथिदाने मात्सर्य-इति पञ्च अतीचाराः વૈયાવ્રતસ્ય સન્તિા' અર્થ:-૧-ઘરનું કામ અધિક હોવાથી પોતાના હાથે દાન ન દેતાં બીજાના હાથે અપાવવું, ૨-આહારની વસ્તુને લીલા પાંદડામાં મૂકી
૧. દુગ્ધ ધૃતાદિક રસમિશ્રિત કામોત્પાદક આહાર.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૪૯
રાખવી, ૩-આહારની વસ્તુઓ લીલા પાંદડાથી ઢાંકવી, ૪-મુનિ મહારાજને આવવાનો સમય હોય ત્યારે ઘરે ન મળવું અને પ-પોતાને ઘેર મુનિ મહારાજને માટે આહારની વિધિ ન મળી શકવાને કારણે અથવા પોતાના ઘરે ન આવવાને કારણે જો બીજા શ્રાવકને ઘરે મુનિને આહારદાન થાય તો તે શ્રાવકપ્રત્યે દ્વેષ રાખવો-આ પાંચ અતિચાર અતિથિસંવિભાગ શિક્ષાવ્રતના છે. ૧૯૪.
સલ્લેખનાના પાંચ અતિચાર
जीवितमरणाशंसे सुहृदनुरागः सुखानुबन्धश्च । सनिदान: पञ्चैते भवन्ति सल्लेखनाकाले।।१९५।।
અન્વયાર્થ:- [ નીતિનરાશ ] જીવનની આશંસા, મરણની આશંસા, [સુહૃદનુરા+T:] સુહૃદ અર્થાત્ મિત્ર પ્રતિ અનુરાગ, [સુરવાનુવશ્વ:] સુખનો અનુબન્ધ [૨] અને [ નિવારઃ] નિદાન સહિત[] આ [ja] પાંચ અતિચાર [ સન્તવનાવાને ] સમાધિમરણના સમયે [ ભવન્તિ] હોય છે.
ટીકા:- ‘નીવિતાસંસી મરણશંસા સુહૃદનુર : સુથ્વીનુવન્થ: વે સનિીન: તિ પતે. પં સત્તેરવનાને ગતીવીરા: સન્તિા' અર્થ:-૧. સલ્લેખના ધારણ કર્યા પછી જીવવાની ઇચ્છા કરવી, ૨. સલ્લેખના ધારણ કર્યા પછી જો કાંઈ વેદના થતી હોય તો એવી ઇચ્છા કરવી કે હું જલદી મરણ પામું, ૩. પૂર્વના મિત્રોનું સ્મરણ કરવું કે તે સારો મિત્ર હતો, હું તેની સાથે રમતો હતો વગેરે, ૪. પૂર્વે જે શાતાની સામગ્રી ભોગવી હતી તેને યાદ કરવી, તે ભોગ હવે ક્યારે મળશે એવું સ્મરણ કરવું, ૫. આગામી કાળમાં સારા સારા ભોગોની પ્રાપ્તિની ઇચ્છા કરવી. - આ પાંચ સલ્લેખનાના અતિચાર છે.
ભાવાર્થ:- આ રીતે ૧ સમ્યગ્દર્શન, ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત, અને ૧ સલ્લેખના-એ ચૌદના સિત્તેર અતિચારોનું વર્ણન કરી ચૂક્યા. તેથી નૈષ્ઠિક શ્રાવકે આ બધાનું જ્યાંસુધી બની શકે ત્યાંસુધી યથાશક્તિ અતિચારરહિત પાલન કરવું, તો જ મનુષ્યભવ મળવો સાર્થક છે.
આ ઉપર બતાવેલા ચૌદ વ્રત ત્રણ પ્રકારના શ્રાવક પાળે છે. ૧. પાક્ષિક
૧. નિશ્ચયસમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક પ્રથમના બે કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધભાવરૂપ (અંશે
વીતરાગી સ્વાશ્રયરૂપ ) નિશ્ચયવ્રતનું પાલન કરે છે તે જીવને સાચાં અણુવ્રત હોય છે; નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તો તેનાં વ્રત-તપને સર્વજ્ઞદવે બાળવ્રત (અજ્ઞાનવ્રત) અને અજ્ઞાનતપ કહ્યાં છે. એમ સર્વત્ર સમજવું.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
શ્રાવક સમ્યગ્દર્શનનો ધારક હોય છે, તે સાત વ્યસનોનો ત્યાગી અને આઠ મૂળગુણોનો પાળનાર છે. ૨. નૈષ્ઠિક શ્રાવક ઉપરની વાતો સહિત બાર વ્રતોનું પાલન કરે છે. એ નૈષ્ઠિક અવસ્થા જીવનપર્યત રહે છે. ૩. સાધક-શ્રાવક જ્યારે મરણનો સમય નિકટ આવી જાય છે ત્યારે તે નૈષ્ઠિક શ્રાવક સાધક અવસ્થાને પ્રાપ્ત થઈ શકે છે. –આ રીતે જે મનુષ્ય આ ત્રણે અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તે અવશ્ય સ્વર્ગને પામી શકે છે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. એ જ મોક્ષપ્રાપ્તિનો ક્રમ છે. ૧૯૫.
અતિચારનો ત્યાગ કરવાનું ફળ
इत्येतानतिचारानपरानपि संप्रतयं परिवर्ण्य। सम्यक्त्वव्रतशीलैरमलैः पुरुषार्थसिद्धिमेत्यचिरात्।।१९६।।
અન્વયાર્થઃ- [ તિ] એ પ્રકારે ગૃહસ્થ [પતાન] આ પૂર્વે કહેલા [ ગતિવીરાન] અતિચાર અને [ કપરા ] બીજા દોષ ઉત્પન્ન કરનાર અતિક્રમ, વ્યતિક્રમ આદિનો [ પ ] પણ [ સંપ્રતર્યું] વિચાર કરીને [ પરિવર્ષે] છોડીને [સમલૈ] નિર્મળ [સભ્યત્ત્વવ્રતશીૌં:] સમ્યકત્વ, વ્રત અને શીલ દ્વારા [ વિરા] થોડા જ કાળમાં [પુરુષાર્થસિદ્ધિન] પુરુષના પ્રયોજનની સિદ્ધિ [fa] પામે છે.
ટીકા:- ‘તિ તાન તિવારીન પિ અપાન સમૃતવર્ય ૨ પરિવર્ષે અમર્ત સગ્યવત્ત્વવ્રતશીશ્ન: મરીન પુરુષાર્થરિદ્ધિમ તિ' અર્થ-આ રીતે આ અતિચાર અને બીજા પણ જે દોષ છે તેને સારી રીતે વિચારીને છોડ છે અને નિર્દોષ સમ્યગ્દર્શન, ૫ અણુવ્રત, ૪ શિક્ષાવ્રત, ૩ ગુણવ્રત-એ બધા વ્રતોના પાલન દ્વારા જીવ શીધ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
ભાવાર્થ- પુરુષ નામ આત્માનું છે અને અર્થ નામ મોક્ષનું છે. આ રીતે (સ્વાશ્રિત નિશ્ચયશુદ્ધિ સહિત) વ્રતોના પાલનથી સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થાય છે અને સમ્મચારિત્રની પ્રાપ્તિ થવાથી શીઘ્ર જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. તપ વિના સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થતી નથી.૧૯૬.
૧. સમ્યકતાનો અર્થ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અથવા નિજપરમાત્માના આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધિવડ શુભાશુભ ઇચ્છાઓના નિરોધપૂર્વક આત્મામાં નિર્મળ-નિરાકુળ જ્ઞાનઆનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત રહેવું; નિસ્તરંગ ચૈતન્યરૂપે શોભિત થવું તે તપ છે. આવું નિશ્ચયતપ ભૂમિકાનુસાર સાધકને હોય છે. ત્યાં બાહ્યમાં ૧૨ પ્રકારના તપમાંથી યથાયોગ્ય નિમિત્ત હોય છે, તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહારતપ કહેવાય છે. (વિશેષપણે સમજવા માટે જુઓ મોક્ષમાર્ગ પ્રકાશક અ૦ ૭, નિર્જરાતત્ત્વની શ્રદ્ધાની અયથાર્થતા).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સકલચારિત્ર વ્યાખ્યાન
चारित्रान्तर्भावात् तपोपि मोक्षाङ्गमागमे गदितम्। अनिगूहितनिजवीर्यैस्तदपि निषेव्यं समाहितस्वान्तः।। ૨૧૭ ના
અન્વયાર્થ:- [ સામે] જૈન આગમમાં [ વારિત્રાન્તર્માવત] ચારિત્રનું અન્તર્વર્તી હોવાથી [ તY: ] તપને [ ]િ પણ [ મોક્ષાન] મોક્ષનું અંગ [ તિમ્] કહેવામાં આવ્યું છે, તેથી [ ગનિ હિતનિનવીયેં] પોતાનું પરાક્રમ ન છૂપાવનાર તથા [સમાહિતસ્વાન્ત:] સાવધાન ચિત્તવાળા પુરુષોએ [ તવ]િ તે તપનું પણ [ નિવેવ્યમ્ ] સેવન કરવા યોગ્ય છે.
ટીકા- “ચારિત્રાન્તર્ભાવાત તપ: અપિ ગામે મોક્ષમ વિતમ્ શત: પૂર્વ નિહિતનનવીર્વે: સમાદિતસ્વાન્ત: તવ િનિષેવ્યમ્' અર્થ-સમ્યકચારિત્રમાં સમાવેશ પામતું હોવાથી તપને પણ શાસ્ત્રોમાં મોક્ષનું કારણ કહ્યું છે, તેથી પોતાની શક્તિ છુપાવ્યા વિના પોતાનું મન વશ રાખી તે તપનું પણ આચરણ કરવું જોઈએ.
ભાવાર્થ:- તપ એક પ્રકારે વ્યવહારચારિત્ર છે. (ભૂતાર્થનો આશ્રય કરનારને ) વ્યવહારચારિત્રથી નિશ્ચયચારિત્ર કે જે સમ્યફચારિત્ર છે તેની પ્રાપ્તિ થાય છે અર્થાત્ એ નિયમ છે કે તપશ્ચરણ વિના નિશ્ચય સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થતી જ નથી તેથી મોક્ષ ઇચ્છનાર પુરુષોએ અવશ્ય તપ ધારણ કરવું જોઈએ. ૧૯૭.
[નોંધ:- ચારિત્ર તો વીતરાગતા છે અને તે નિજ શુદ્ધાત્માના આશ્રયે જ પ્રગટે છે. પણ ત્યાં તે કાળે વ્યવહારચરણ કેવું હોય તે બતાવવા તેને વ્યવહારનયથી કારણ કહ્યું છે. રાગ છે તે બાધક જ છે પણ તે તે ભૂમિકાને યોગ્ય રાગ તે ગુણસ્થાનનો નાશક નથી એટલો મેળ બતાવવા માટે ઉપચાર-વ્યવહાર નિરૂપણની એ રીત છે. રાગ કરતાં કરતાં નિશ્ચયચારિત્ર થાય નહિ એમ પ્રથમથી જ નિઃસંદેહપણે પ્રતીતિ કરવી જોઈએ.]
બાહ્ય અને અંતરંગ એવા ભેદથી તપ બે પ્રકારનું છે. પહેલાં બાહ્ય તપના ભેદ બતાવે
अनशनमवमौदर्यं विविक्तशय्यासनं रसत्यागः। कायक्लेशो वृत्तेः सङ्ख्या च निषेव्यमिति तपो बाह्यम्।। १९८ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થ:- [અનશનમ્] અનશન, [અવમૌવર્ય] ઊણોદર, [વિવિત્ત શય્યાસન] વિવિક્ત શય્યાસન, [ રસત્યા: ] ૨સ પરિત્યાગ, [ બલવન્તેશ:] કાયક્લેશ [૪] અને [વૃત્તે: સંધ્યા ] વૃત્તિની સંખ્યા[ તિ] એ રીતે [વાદ્ઘ તપ: ] બાહ્યતપનું [નિષેવ્યસ્] સેવન કરવા યોગ્ય છે.
૧૫૨ ]
ટીકા:- ‘અનશનું અવમૌર્ય વિવિશય્યાસનું રસત્યાગ: હાયવજ્ઞેશ: શ્વ વૃત્ત: સંધ્યા: વાહ્યં તપ: કૃતિ નિષેવ્યમ્। ' અર્થ:-૧-અનશન તપ-અર્થાત્ ઉપવાસ દ્વારા ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવો. ખાધ, સ્વાઘ, લેહ્ય અને પેય એ-રીતે આહાર ચાર પ્રકારનો છે. ૨અવમૌદય તપ-એટલે એકાશન કરવું, ભૂખથી ઓછું ખાવું, એ બેઉ પ્રકારના તપ દ્વારા કર્મોની નિર્જરા થાય છે અને ધ્યાનની પ્રાપ્તિ થાય છે. નિદ્રા મટે છે, દોષ ઘટે છે, સંતોષ થાય છે, સ્વાધ્યાય કરવામાં મન લાગે છે. ૩-વિવિક્ત શય્યાસન-જ્યાં મનુષ્યોનું આવાગમન ન હોય એવા એકાંત સ્થાનમાં વાસ કરવો. ૪-૨સત્યાગ-દૂધ, દહીં, ઘી, સાકર અને તેલ-આ પાંચ
રસનો ત્યાગ અને મીઠાનો તેમ જ લીલોતરીનો પણ ત્યાગ કરવો તેને રસત્યાગ કહે છે. જોકે ૨સ તો પાંચ જ છે તોપણ ઇન્દ્રિયસંયમની અપેક્ષાએ સાતેનો ત્યાગ કરવો જોઈએ. એના ત્યાગનો ક્રમ મીઠું, લીલોતરી, સાકર, ઘી, દૂધ, દહીં અને તેલ એ પ્રમાણે છે. અને તે રવિવારના દિવસથી શરૂ કરવું જોઈએ. ૫-કાયક્લેશ-શરીરને પરિષહ ઉપજાવીને પીડા સહન કરવી તેનું નામ કાયક્લેશ છે આ કાયક્લેશનો અભ્યાસ કરવાથી અનેક કઠોર ઉપસર્ગ સહન કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, શરીર સાથેનો મમત્વભાવ ઘટે છે અને રાગનો અભાવ થાય છે. ૬વૃત્તિસંખ્યા-વૃત્તિની મર્યાદા કરી લેવી. જેમ કે આજે મને આવું ભોજન મળે તો હું આહાર કરીશ અથવા આટલાં ઘરે ભોજન માટે જઈશ વગેરે પ્રકારથી નિયમ કરી લેવો. આ રીતે છ પ્રકારનાં બાહ્યતપનું નિરૂપણ કર્યું. ૧૯૮.
હવે અંતરંગ તપોનું નિરૂપણ કરે છેઃ
અંતરંગ તપના છ ભેદ
विनयो वैयावृत्त्यं प्रायश्चित्तं तथैव चोत्सर्गः । स्वाध्यायोऽथ ध्यानं भवति निषेव्यं तपोऽन्तरङ्गमिति। ‰°°11
અન્વયાર્થ:- [વિનય: ] વિનય, [ વૈયાવૃત્ત્વ] વૈયાવૃત્ય, [પ્રાયશ્વિતં] પ્રાયશ્ચિત્ત [તથૈવ ૬] અને એવી જ રીતે [ ઉત્સર્ન: ] ઉત્સર્ગ, [ સ્વાધ્યાયઃ ] સ્વાધ્યાય [ અથ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૫૩
ત્તરમ] અંતરંગ [ તા:] તપ [નિષેવ્યું] સેવન
અને [ ધ્યાનં] ધ્યાન-[ફતિ] એ રીતે [ કરવા યોગ્ય [મવતિ] છે.
ટીકાઃ- “વિના: વૈયાવૃાં પ્રાયશ્ચિત્ત ૨ ૩: તળેવ સ્વાધ્યાય: ધ્યાન તિ અન્તરંતિપ: નિષેવ્ય' અર્થ-૧-વિનય-વિનય અંતરંગતપ ચાર પ્રકારનું છે. ૧. દર્શન વિનય, ૨. જ્ઞાન વિનય, ૩. ચારિત્ર વિનય અને ૪. ઉપચાર વિનય.
૧. સમ્યગદર્શનની પ્રાપ્તિનો ઉપાય કરવો, સમ્યગ્દર્શનના મહામ્મનો પ્રચાર કરવો, સમ્યગ્દષ્ટિ જીવોની વૃદ્ધિ થાય તેવા પ્રયત્નો કરવા તથા પોતાનું સમ્યગ્દર્શન સદા નિર્દોષ રાખવુંએ દર્શનવિનય છે. ૨. જ્ઞાનની પ્રાપ્તિ કરવી, જ્ઞાનનો પ્રચાર કરવો, સ્વાધ્યાયશાળા, વિધાલય ખોલાવવાં, શાસ્ત્રો વહેંચવા-એ બધો જ્ઞાનવિનય છે. ૩. ચારિત્ર પ્રાપ્ત કરવું, ચારિત્રનો ઉપદેશ દેવો વગેરે ચારિત્રવિનય છે. ૪. રત્નત્રયધારકોનો અને બીજા ધર્માત્મા ભાઈઓનો શારીરિક વિનય કરવો, તે આવે ત્યારે ઊભા થવું, નમસ્કાર કરવા, હાથ જોડવા, પગે પડવું વગેરેએ બધો ઉપચારવિનય છે. તીર્થક્ષેત્રની વંદના કરવી એ પણ ઉપચારવિનય છે, પૂજા-ભક્તિ કરવી એ પણ ઉપચારવિનય છે. રત્નત્રયની પ્રાપ્તિ કરવી એ જ સાચો વિનય છે. આ રીતે વિનયતાનું વર્ણન પૂર્ણ કર્યું.
૨-વૈયાવૃત્ય-પોતાના ગુરુ વગેરે આચાર્ય, ઉપાધ્યાય, સર્વ સાધુ, અજિંકા, શ્રાવક, શ્રાવિકા, ત્યાગી ઇત્યાદિ ધર્માત્મા સજ્જોની સેવા-સુશ્રુષા કરવી અને વૈયાવૃત્ય કહે છે. કોઈ વાર કોઈ વ્રતધારીને રોગ થઈ જતાં શુદ્ધ પ્રાસુક ઔષધથી તેમનો રોગ દૂર કરવો, જંગલોમાં વસતિકા, કુટી વગેરે બનાવવાં, એ બધું વૈયાવૃત્ય જ છે.
૩-પ્રાયશ્ચિત્ત-પ્રમાદથી જે કાંઈ દોષ થઈ ગયો હોય તેને પોતાના ગુરુ સામે પ્રગટ કરવો, તેમના કહેવા પ્રમાણે તે દોષને દોષ માનીને તથા આગામી કાળમાં તે પ્રમાણે ન કરવાની પ્રતિજ્ઞા કરીને જે કાંઈ દંડ દે તે દંડનો સ્વીકાર કરવો તેને પ્રાયશ્ચિત્ત અંતરંગતપ કહે છે. એનાથી વ્રત-ચારિત્રની શુદ્ધિ થાય છે. ૧. આલોચન, ૨. પ્રતિક્રમણ, ૩. આલોચન પ્રતિક્રમણ, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. છેદ, ૮. પરિહાર અને ૯. ઉપસ્થાપના-એ રીતે પ્રાયશ્ચિત્તના નવ ભેદ છે.
૪-ઉત્સર્ગ-શરીરમાં મમત્વનો ત્યાગ કરવો તથા ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો અને સંસારની વસ્તુઓને પોતાની ન માનવી ઇત્યાદિ મમત્વ-અહંકારબુદ્ધિનો ત્યાગ કરવો તેને જ ઉત્સર્ગ નામનું અંતરંગતપ કહે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
૫. સ્વાધ્યાય-પ્રથમાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ, એ ચારે પ્રકારના શાસ્ત્રોની સ્વાધ્યાય કરવી, શીખવું, શીખવવું, વિચારવું, મનન કરવું. એ સ્વાધ્યાય કરવાથી સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અન્ય જીવોને સમ્યજ્ઞાનનો બોધ થાય છે, પરિણામ સ્થિર રહે છે, સંસારથી વૈરાગ્ય થાય છે, ધર્મની વૃદ્ધિ થાય છે વગેરે અનેક ગુણ પ્રગટ થાય છે, તેથી સ્વાધ્યાય કરવી જોઈએ.
૬. ધ્યાન-એકાગ્રચિત્ત થઈને સમસ્ત આરંભ-પરિગ્રહથી મુક્ત થઈ પંચપરમેષ્ઠી અને આત્માનું ધ્યાન કરવું તેને જ ધ્યાન કહે છે. તે આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન-એ રીતે ચાર પ્રકારનું છે. તેમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સંસારનાં કારણ છે તથા ધર્મધ્યાન અને શુકલધ્યાન મોક્ષનાં કારણ છે.
ધ્યાનના સામાન્ય રીતે ત્રણ ભેદ થઈ શકે છે-અશુભધ્યાન, શુભધ્યાન અને શુદ્ધધ્યાન. તેથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ બે અશુભધ્યાન છે, ધર્મધ્યાન શુભધ્યાન છે અને શુકલધ્યાન શુદ્ધધ્યાન છે. માટે મોક્ષાર્થી જીવોએ ધર્મધ્યાન અને શુકલધ્યાન અવશ્ય અપનાવવું જોઈએ. ધ્યાનના અવલંબનરૂપે પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત-એ ચાર ભેદ છે. એનું વિશેષ વર્ણન પણ જ્ઞાનાર્ણવ ગ્રન્થમાંથી જાણી લેવું. અહીં લખવાથી ઘણો વિસ્તાર થઈ જશે.
ભાવાર્થ:- અહીં એ વાત જાણી લેવી બહુ જરૂરી છે કે બાહ્યતપ અને અંતરંગ તપમાં શું તફાવત છે. બાહ્યતપમાં કેવળ બાહ્યપદાર્થ તથા શરીરની ક્રિયા જ પ્રધાન કારણ હોય છે અને અંતરંગ તપમાં આત્મીય ભાવ તથા મનનું અવલંબન જ પ્રધાન કારણ પડે છે. જેમ અગ્નિ સોનાને શુદ્ધ બનાવે છે તેમ આ બન્ને પ્રકારના તપ આત્માને શુદ્ધ બનાવે છે. કારણ કે તપ વિના ચારિત્ર હોતું નથી અને ચારિત્ર વિના કર્મોની નિર્જરા થતી નથી, માટે આ બન્ને પ્રકારના તપનું આચરણ અવશ્ય કરવું જોઈએ. અહીં સુધી ગૃહસ્થના વ્રતોનું વર્ણન કર્યું. હવે ત્યારપછી શ્રી અમૃતચન્દ્રસ્વામી મુનિઓના ચારિત્રનું વર્ણન કરે છે. મુનિપદ ધારણ કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ કદી થતી નથી માટે મોક્ષાર્થી ભવ્યાત્માઓએ જ્યાંસુધી બની શકે ત્યાંસુધી સમસ્ત આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને મુનિપદ ધારણ કરી, આઠ કર્મોનો ક્ષય કરી મોક્ષની પ્રાપ્તિ કરવી જોઈએ. ૧૯૯.
મુનિવ્રત ધારણ કરવાનો ઉપદેશ जिनपुङ्गवप्रवचने मुनीश्वराणां यदुक्तमाचरणम्। सुनिरूप्य निजां पदवीं शक्तिं च निषेव्यमेतदपि।। २००।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૫૫
અન્વયાર્થઃ- [ બિનપુWવપ્રવને] જિનેશ્વરના સિદ્ધાન્તમાં [ મુનીશ્વરાળ ] મુનીશ્વર અર્થાત્ સકલવ્રતધારીઓનું [ ] જે [શાવરણમ્] આચરણ [૩જીન્] કહ્યું છે, [9તત્] એ [ v] પણ ગૃહસ્થોએ [નિનાં] પોતાનાં [પદ્રવ ] પદ [૨] અને [શ9િ] શક્તિનો [ સુનિધ્ય] સારી રીતે વિચાર કરીને [ નિષેમ્] સેવન કરવા યોગ્ય છે.
ટીકા:- “નિનપુવપ્રવચને મુનીશ્વરTMાં યત્ કાવર, ઉમ્ તત્ કપિ નિનાં પવી સુનિષ્ટ શ$િ વે સુનિ નિષેવ્યમ્' અર્થ-અહંત ભગવાન તથા ગણધરાદિએ કહેલાં જિનશાસ્ત્રોમાં જે મુનિ-મહાત્માઓનું સર્વદશ ત્યાગરૂપ આચરણ કહ્યું છે તે આચરણ પોતાના પદની યોગ્યતા અને પોતાની શક્તિ જોઈને અવશ્ય આચરવું જોઈએ.
ભાવાર્થ- જ્યાં સુધી બની શકે ત્યાં સુધી પ્રત્યેક આત્મકલ્યાણાર્થીએ મુનિપદનો સ્વીકાર કરીને પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. જો તે કોઈ પણ રીતે સર્વદશવ્રતનું પૂર્ણપણે પાલન ન કરી શકે તો પહેલાં અણુવ્રત પાળવાં જોઈએ અને પછી મહાવ્રત ધારણ કરવાં જોઈએ. ૨૦૦.
છ આવશ્યકનું વર્ણન
इदमावश्यकषट्कं समतास्तववन्दनाप्रतिक्रमणम्। प्रत्याख्यानं वपुषो व्युत्सर्गश्चेति कर्त्तव्यम्।। २०१।।
અન્વયાર્થઃ- [ સમતાસ્તવવન્દ્રના પ્રતિમાન] સમતા, સ્તવન, વંદના, પ્રતિક્રમણ, [પ્રત્યારથાનં] પ્રત્યાખ્યાન [ a] અને [ વપુષો યુ: ] કાર્યોત્સર્ગ તિ] એ રીતે [ રૂમ ] આ [ લાવણ્યરુષ ] છ આવશ્યક [ કર્તવ્ય ] કરવાં જોઈએ.
ટીકા:- “સમતા સ્તવ વન્દ્રના પ્રતિક્રમમાં પ્રત્યારથાને વપુષો યુત્સ: તિ પુર્વ आवश्यक षट्कम्।'
૧. સમતા-સમસ્ત જીવો પર સમતાભાવ રાખવો અથવા સામાયિક કરવી.
૨. સ્તવ-શ્રી ભગવાન અહંતદેવ-તીર્થકર ભગવાનના ગુણોનું કિર્તન કરવું અર્થાત્ સ્તુતિ કરવી. એ સ્તવ વ્યવહારસ્તવ અને નિશ્ચયસ્તવ-એમ બે પ્રકારે છે.
૩. વંદના-પાંચ પરમેષ્ઠીને પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપે સાષ્ટાંગ નમસ્કાર કરવા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
૪. પ્રતિક્રમણ-પોતે કરેલા દોષોનો પશ્ચાત્તાપ કરવો. અર્થાત્ જ્યારે પોતાનાથી કોઈ દોષ કે ભૂલ થઈ જાય ત્યારે તે પોતાના ગુરુ સમક્ષ પ્રગટ કરી તે ભૂલ માની લેવી એ જ પ્રતિક્રમણ છે.
૫. પ્રત્યાખ્યાન-જે રત્નત્રયમાં વિઘ્ન ઉત્પન્ન કરનાર છે તેને મન, વચન અને કાયાથી રોકવા અને તેમનો ત્યાગ કરવો તેને જ પ્રત્યાખ્યાન કહે છે. આ પ્રત્યાખ્યાન ૧. અખંડિત, ૨. સાકાર, ૩. નિરાકાર, ૪. પરિમાન, ૫. ઇતરત, ૬, વર્તનીપાત, ૭. સહેતુક ઇત્યાદિ ભેદથી ૧૦ પ્રકારનું છે.
૬. વ્યુત્સર્ગ-શરીરનું મમત્વ છોડીને વિશેષ પ્રકારના આસનપૂર્વક ધ્યાન કરવું એ વ્યુત્સર્ગ નામનું છઠું આવશ્યક છે.
ભાવાર્થ:- આ રીતે છ આવશ્યકોનું વર્ણન કર્યું કે જે મુનિઓએ અને શ્રાવકોએ પણ પાળવું જોઈએ. મુનિ અને શ્રાવકોએ તેમનું પાલન પ્રતિદિન જરૂર કરવું જોઈએ તેથી જ એમનું નામ આવશ્યક છે. માટે મુનિઓએ તેનું પાલન સર્વદશ કરવું જોઈએ અને શ્રાવકોએ પોતાની યોગ્યતા અનુસાર એકદેશ કરવું જોઈએ. ૨૦૧.
ત્રણ ગુતિઓનું વર્ણન सम्यग्दण्डो वपुषः सम्यग्दण्डस्तथा च वचनस्य। मनस: सम्यग्दण्डो गुप्तीनां त्रितयमवगम्यम्।। २०२।।
અન્વયાર્થ:- [ વપુષ:] શરીરને [ સચ:] સારી રીતે શાસ્ત્રોક્ત વિધિથી વશ કરવું, [ તથા] તથા [ વનસ્ય] વચનનું [ સચવું] સારી રીતે અવરોધન કરવું [૨] અને [મનસ:] મનનો [ સ પ્ટ:] સમ્યકપણે નિરોધ કરવો-આ રીતે [ગુપ્તીનાં ત્રિતયમ્] ત્રણ ગુપ્તિઓને [કવચમ્ ] જાણવી જોઈએ.
ટીકા:- ‘વપુષ: સભ્ય ૭: તથા વનચ સચડ્ડ: ૨ મનસ: સચવું: રૂતિ ગુપ્તીનાં ત્રિતયે નમનુષ્પ ' અર્થ:-શરીરને વશ કરવું, વચનને વશ કરવાં અને મનને વશ કરવું-આ ત્રણે ગુપ્તિ જાણવી જોઈએ.
ભાવાર્થ:- ગુપ્તિ નામ ગોપવવાનું અથવા છુપાવવાનું છે. જેમ કે મનની ક્રિયા રોકવી એટલે મનની ચંચળતા રોકી એકાગ્રતા કરી લેવી તે મનગુપ્તિ છે તથા વચનને ન બોલવા તે વચનગુપ્તિ છે અને શરીરની ક્રિયા રોકવી અર્થાત્ સ્થિર થઈ જવું તે કાયગુપ્તિ છે. આ ત્રણે ગુપ્તિઓમાંથી મનોગુપ્તિનું પાલન જ ઘણું કઠિન છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૫૭
જે મુનિને મનગુતિ હોય છે તેમને અવધિજ્ઞાન અવશ્ય નિયમથી હોય છે. જ્યારે ત્રણે ગુપ્તિ થઈ જાય છે ત્યારે આત્મધ્યાન હોય છે. ૨૦૨.
પાંચ સમિતિ
सम्यग्गमनागमनं सम्यग्भाषा तथैषणा सम्यक् । सम्यग्ग्रहनिक्षेपौ व्युत्सर्ग: सम्यगिति समितिः।। २०३।।
અન્વયાર્થ:- [સામનામન] સાવધાનીથી સારી રીતે ગમન અને આગમન, [ સખ્યભાષા] ઉત્તમ હિતમિતરૂપ વચન, [ સભ્ય ઇષTT] યોગ્ય આહારનું ગ્રહણ, સંચનિક્ષેપ ] પદાર્થનું યત્નપૂર્વક ગ્રહણ અને યત્નપૂર્વક પણ કરવું [ તથા ] અને સચવ્યુત્સ: ] પ્રાસુક ભૂમિ જોઈને મળ-મૂત્રાદિનો ત્યાગ કરવો-[ તિ] એ રીતે આ પાંચ [ સમિતિ: ] સમિતિ છે.
ટીકાઃ- “સમના મનં સભાષા તથા સભ્ય ઉષTI સભ્ય નિક્ષેપ: સચવ વ્યુત્સ: તિ (પં) સમિતિ:' અર્થ:-૧-ઈર્યાસમિતિ-બે ઘડી સૂર્ય ઊગ્યા પછી રસ્તો પ્રાસુક થઈ ગયા પછી યત્નાચારપૂર્વક ચાર હાથ પ્રમાણ જમીન જોઈ સંભાળીને આવવું-જવું.
૨-ભાષાસમિતિ-હિતકારી અને થોડાં એવાં વચન બોલવાં કે જે સાંભળતાં કોઈ પણ પ્રાણીને દુ:ખ ન થાય.
૩-એષણાસમિતિ-છંતાળીસ દોષ, બત્રીસ અંતરાય ટાળીને ઉત્તમ કુલીન શ્રાવકને ઘેર આચારસહિત વિધિપૂર્વક શુદ્ધ પ્રાસુક આહાર એકવાર લેવો.
૪-આદાનનિક્ષેપણસમિતિ –ાચારપૂર્વક જોઈ સંભાળીને પુસ્તક, પીંછી, કમંડળ વગેરે લેવું-મૂકવું.
પ-પ્રતિષ્ઠા૫નાસમિતિ-જોઈ સંભાળીને નિર્જીવ સ્થાનમાં કફ, મળ, મૂત્ર વગેરેનો ત્યાગ કરવો, લીલોતરી ઉપર અથવા ભીની જમીન પર મળત્યાગ ન કરવો. –આ રીતે સમિતિનું વર્ણન કર્યું. આ પાંચે સમિતિ ગુતિના પાલનમાં સહાયક થાય છે અને જેવી રીતે સમિતિનું કથન કર્યું છે તે પ્રકારે પાલન તો મુનિમહારાજ જ કરે છે, તોપણ જેટલું બની શકે તેટલું શ્રાવકે પણ પાલન કરવું જોઈએ. જેમ કે શ્રાવકે જોઈ સંભાળીને ચાલવું જોઈએ, ઓછું અને હિતકારી વચન બોલવું જોઈએ, શુદ્ધ પ્રાસુક આહાર લેવો, બધી વસ્તુઓ જોઈ સંભાળીને લેવી-મૂકવી અને જોઈ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
સંભાળીને જીવરહિત સ્થાનમાં મળ-મૂત્ર વગેરેનું ક્ષેપણ કરવું. એ રીતે યથાશક્તિ શ્રાવકોએ પાલન કરવું જોઈએ. ૨૦૩.
દશ ધર્મો
धर्म: सेव्यः क्षान्तिम॒दुत्वमृजुता च शौचमथ सत्यम्। आकिञ्चन्यं ब्रह्म त्यागश्च तपश्च संयमश्चेति।।२०४।।
અન્વયાર્થઃ- [ક્ષત્તિ ] ક્ષમા, [મૃત્વમ ] માર્દવ, [gd] સરળપણું અર્થાત આર્જવ, [ શૌર્] શૌચ, [ 16 ] પછી [ સત્યમ્ ] સત્ય, [૨] તથા [ ગાગ્નેિન્ચ ] આકિંચન, [વ્રા] બ્રહ્મચર્ય, [૨] અને [ત્યારેT: ] ત્યાગ, [૨] અને [ તા:] તપ, [૨] અને [ સંયમ: ] સંયમ-[ રૂતિ] એ રીતે [ ધર્મ:] દશ પ્રકારનો ધર્મ [ સેવ્ય:] સેવન કરવા યોગ્ય છે.
ટીકા:- ક્ષાન્તિ: મૃદુત્વે ત્રટનુતા | શૌવ 3થ સત્ય સાન્વેિન્ચ વ્રહ્મ વે ત્યા : ૨ તપ: ૨ સંયમ: રૂતિ ધર્મ: સેલુ: અર્થ:-૧-ક્રોધનો ત્યાગ કરી ક્ષમા ધારણ કરવી તે ઉત્તમક્ષમા પહેલો ધર્મ છે. ૨-માન કષાયનો ત્યાગ કરીને કોમળતા ધારણ કરવી તે ઉત્તમ માર્દવ નામનો બીજો ધર્મ છે. ૩-માયાચાર (કપટ)નો ત્યાગ કરીને સરળતા ધારણ કરવી તે આર્જવ નામનો ત્રીજો ધર્મ છે. ૪-લોભનો ત્યાગ કરી સંતોષ ધારણ કરવો તે શૌચ નામનો ચોથો ધર્મ છે. શૌચા નામ શુદ્ધિનું છે. આ શુદ્ધિ બે પ્રકારની છે. ૧ બાહ્યશુદ્ધિ, ૨ અંતરંગશુદ્ધિ. સ્નાન વગેરેથી શરીરને પવિત્ર રાખવું એ બાહ્યશુદ્ધિ છે અને લોભકષાયનો ત્યાગ કરવો એ અંતરંગશુદ્ધિ છે. આ બન્ને પ્રકારની શુદ્ધિ કરવી એને જ શૌચધર્મ કહે છે. અહીં આ એક વાત વિચારવા જેવી છે કે આ બન્ને શુદ્ધિ ગૃહસ્થ-શ્રાવકની અપેક્ષાએ જ છે, મુનિની અપેક્ષાએ નથી; કારણ કે મુનિમહારાજને તો અંતરંગશુદ્ધિની જ મુખ્યતા છે.
પ-બીજાને દુઃખ ઉત્પન્ન કરનાર, નિન્દનીય કપટી વચનો ન બોલવાં તેને સત્ય કહે છે અને એ જ પાંચમો ઉત્તમ સત્યધર્મ છે. ૬-પાંચ ઇન્દ્રિયના વિષયોને તથા મનના વિષયને રોકવા અને છ કાયના જીવોની હિંસા ન કરવી એને જ સંયમ કહે છે. વ્રતોનું ધ્યાન કરવાથી, સમિતિઓનું પાલન કરવાથી, કષાયોનો નિગ્રહ કરવાથી અને મન-વચન-કાયાને વશ રાખવાથી આ સંયમનું પાલન થાય છે. એ જ છઠ્ઠો સંયમ ધર્મ છે. ૭-જેવી રીતે સોનાનો મેલ દૂર કરવા માટે અગ્નિનો તાપ દેવામાં આવે છે તેવી જ રીતે આત્મા સાથે લાગેલાં કર્મો દૂર કરવાને માટે (સર્વજ્ઞવીતરાગ કથિત).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૫૯
તપ કરવામાં આવે છે. આ તપ બાર પ્રકારના છે. એ સાતમો તપધર્મ છે. ૮-લોકમાં આહાર, ઔષધ, અભય અને જ્ઞાનદાન આપવું તેને ત્યાગધર્મ કહે છે, પરંતુ એ ત્યાગ પણ સાચો ત્યાગ નથી. ક્રોધાદિ કષાયોનો ત્યાગ કરવો તે જ સાચો ત્યાગ છે. માટે પ્રત્યક્ષપણે મુનિમહારાજ કાંઈ દાન કરતા નથી તો પણ વાસ્તવમાં કષાયોનો ત્યાગ કરનાર તેઓ જ સાચા દાની છે અને જે વખતે જે જીવને લોભકષાયનો ત્યાગ થઈ ગયો તેને બાહ્ય પદાર્થોનો તો ત્યાગ થઈ જ ગયો, કેમકે લોભકષાય છોડ્યા વિના બાહ્ય વસ્તુનો ત્યાગ થતો નથી. તેથી એમ સિદ્ધ થયું કે (તત્ત્વજ્ઞાનના બળ વડે) લોભાદિ કષાયોનો ત્યાગ કરવો એ જ સાચો ત્યાગ છે, તે જ દાન છે.
૯-મમત્વબુદ્ધિનો ત્યાગ કરવો તે આકિંચન્ય ધર્મ છે. ચૌદ પ્રકારના અંતરંગ પરિગ્રહ અને દસ પ્રકારના બાહ્ય પરિગ્રહું-એ બન્ને પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરી દેવો તે જ ઉત્તમ અકિંચન્ય ધર્મ છે. ૧૦-સંસારના સર્વ પદાર્થો પ્રત્યેથી મનની વૃત્તિ ખસેડીને કેવળ એક આત્મામાં જ રમણ કરી શકે તે બ્રહ્મચર્ય.
એ દશા તે વખતે થઈ શકે છે કે જ્યારે આત્મા પાંચ ઇન્દ્રિયોના વિષયોને રોકવા માટે સમર્થ હોય તથા ખાસ કરીને સ્પર્શેન્દ્રિયના વિષય અર્થાત્ કામવાસનાને જીતવા માટે સમર્થ થઈ જાય, અને તે કામવાસનાનો ત્યાગ ત્યારે જ થાય છે કે જ્યારે સ્ત્રી માત્રનો ત્યાગી થાય અર્થાત્ સંસારની સ્ત્રી માત્રને મન-વચન-કાયાથી ત્યાગે. પણ એવો ત્યાગ તો કેવળ એક મુનિમહારાજ જ કરી શકે છે; શ્રાવક તો એકદેશ ત્યાગ કરી શકે છે અર્થાત્ પોતાની સ્ત્રીમાં સંતોષ રાખીને પોતાની સ્ત્રી સિવાય બાકીની સંસારની સમસ્ત સ્ત્રીઓને માતા, બેન કે પુત્રી સમાન જ જાણે છે-એ જ એકદેશ બ્રહ્મચર્યનું પાલન છે.
ભાવાર્થ:- આ રીતે આ દશ ધર્મોનું વર્ણન કર્યું. તે ધર્મોનું પાલન કરવું એ પ્રત્યેક પ્રાણીનું મુખ્ય કર્તવ્ય છે, કારણ કે આ જ દશ ધર્મ મોક્ષમાર્ગનું સાધન કરવા માટે મુખ્ય કારણ છે. ૨૦૪.
બાર ભાવનાઓનું નિરૂપણ
अध्रुवमशरणमेकत्वमन्यताऽशौचमाञवो जन्मः। लोकवृषबोधिसंवरनिर्जरा: सततमनुप्रेक्ष्याः ।। २०५।।
અન્વયાર્થઃ- [ ધ્રુવન્] અધ્રુવ, [1શરમ્] અશરણ, [ 7] એકત્વ, [અન્યતા ] અન્યત્વ, [ શૌચ- ] અશુચિ, [ શાસ્ત્રવ:] આસ્રવ, [ બન્મ] સંસાર,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ નોવૃષવોથિસંવરનિર્નર: ] લોક, ધર્મ, બોધિદુર્લભ, સંવર અને નિર્જરા [ Sતા વશમાવના ] એ બાર ભાવનાઓનું [સતત{] નિરંતર [ મનુપ્રેક્ષ્યા: ] વારંવાર ચિંતવન અને મનન કરવું જોઈએ.
ટીકા:- “ગધ્રુવં મશર નન વિરુત્વે બન્યતા મશૌર્વ શાસ્ત્રવ: સંવર: નિર્જરા તો बोधि वृषः इति द्वादश अनुप्रेक्ष्याः सततं भावनीयाः।'
અર્થ - ૧. અનિત્ય ભાવના-સંસારની સમસ્ત વસ્તુઓ શરીર, ભોગાદિ બધું નાશવાન છે, આત્મા નિત્ય છે, ધ્રુવ છે, માટે અધુવ વસ્તુને છોડીને ધ્રુવ વસ્તુમાં ચિત્ત લગાવવું એને જ અનિત્ય ભાવના કહે છે.
૨. અશરણ ભાવના-આ જગતમાં કોઈ કોઈને શરણ નથી, બધા પ્રાણી કાળને વશ છે, કાળથી બચાવનાર કોઈ નથી. વ્યવહારનયથી ચાર શરણ છે-અતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને જૈનધર્મનું શરણ, અને વાસ્તવમાં નિશ્ચયનયથી કેવળ પોતાનો આત્મા જ શરણ છે, બીજાં નહિ. એવો (સ્વસમ્મુખતા-સહિત) વિચાર કરવો તે આ બીજી અશરણ ભાવના છે.
૩. સંસાર ભાવના-સંસાર બહુ દુ:ખરૂપ છે, ચારે ગતિમાં કયાંય પણ સુખ નથી. નરક ગતિમાં તો પ્રગટરૂપ તાડન, ભેદન-છેદન, ઇત્યાદિ ઘણાં દુ:ખ છે, તિર્યંચ ગતિમાં ભૂખ, તરસ, ઘણો ભાર લાદવો વગેરે દુ:ખ છે. મનુષ્ય ગતિમાં પણ અનેક ચિંતા, વ્યાકુળતા વગેરે ઘણાં દુઃખ છે, દેવગતિમાં પણ વિષય-વાસના છે અને નાના દેવો મોટા દેવોનો વૈભવ જોઈને દુઃખી થાય છે, દેવોનું આયુષ્ય લાંબું અને દેવાંગનાઓનું આયુષ્ય ટૂંકું હોવાથી વિયોગમાં અવશ્ય દુ:ખ થાય છે. મરણના છ માસ અગાઉ જ્યારે માળા કરમાવા લાગે છે ત્યારે અત્યંત ખેદ અને દુઃખ થાય છે વગેરે પ્રકારે દેવગતિમાં પણ ઘણાં દુ:ખ છે. એક સુખ માત્ર પંચમગતિ અર્થાત્ મોક્ષમાં છે તેથી પ્રત્યેક પ્રાણીએ ચાર ગતિરૂપ સંસારથી ઉદાસીન થઈને પંચમગતિ પ્રાપ્ત કરવાનો ઉપાય કરવો જોઈએ. આવું હંમેશાં ચિંતન કરતા રહેવું તે ત્રીજી સંસાર ભાવના છે.
૪. એકત્વ ભાવના-આ આત્મા સદા એકલો જ છે. જન્મમાં તથા મરણમાં એકલો છે, તેનો કોઈ સંગી નથી. તે સુખ ભોગવવામાં એકલો, સંસારભ્રમણ કરવામાં એકલો, નિર્વાણ થવામાં પણ એકલો. સદા આત્મા એકલો જ રહે છે, તેનો સાથી કોઈ નથી એવું હંમેશાં વિચારવું તેને એકત્વ ભાવના કહે છે.
૫. અન્યત્વ ભાવના-સંસારના જેટલા પદાર્થો છે તે બધા જુદા જુદા છે, કોઈ પદાર્થ કોઈ પદાર્થમાં મળેલો નથી, મન, વચન, કાયા એ બધાં આત્માથી જુદાં છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૬૧
જ્યારે આ શરીર, મન અને વચન પણ આત્માથી જુદાં છે તો આ પ્રગટરૂપે જુદાં એવાં ઘર, મકાન વગેરે એક કેવી રીતે હોઈ શકે? આ જાતનું વારંવાર ચિંતવન કરવું તે અન્યત્વ ભાવના છે.
૬. અશુચિ ભાવના-આ શરીર સદેવ નવદ્વારથી વહેતા મળ-મૂત્રનો ખજાનો મહા અશુચિરૂપ છે અને આત્મા જ્ઞાનમય મહા પવિત્ર છે, તો આત્માનો શરીરાદિથી સંબંધ કેવી રીતે હોઈ શકે ? એમ વારંવાર ચિંતવન કરવું તે છઠ્ઠી અશુચિ ભાવના છે.
૭. આસવ ભાવના-પ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય, ૧૫ યોગ-એ આસ્રવના ૫૭ ભેદ છે. આ ભેદો વડે આ જીવ હંમેશાં કર્મોનો આસ્રવ કર્યા કરે છે. જ્યાં સુધી (શુદ્ધભાવરૂપ સંવર વડ) તે આગ્નવોનો ત્યાગ ન થાય ત્યાંસુધી આ જીવ સંસારમાંથી છૂટી શકતો નથી. અર્થાત્ જીવને આ આસ્રવ જ દુઃખદાયક પદાર્થ છે –એમ વારંવાર ચિંતવન કરવું તેને જ આગ્નવભાવના કહે છે.
૮. સંવર ભાવના-કર્મોના આગમનને રોકવું તેને જ સંવર કહે છે. આ સંવર જ સંસારથી છોડાવનાર અને મોક્ષમાં પહોંચાડનાર છે. પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહ, પાંચ પ્રકારના ચારિત્ર -એ બધાં સંવરનાં કારણ છે. બધા પ્રાણીઓએ આ બધાં કારણોને ધારણ કરી સંવરની પ્રાપ્તિ કરવી જોઈએ. –એવું વારંવાર ચિંતવન કરવું તેને જ સંવર ભાવના કહે છે.
૯. નિર્જરા ભાવના-કર્મોનો એકદેશ ક્ષય થવો તેને નિર્જરા કહે છે. આ નિર્જરા બે પ્રકારની છે : સવિપાક નિર્જરા અને અવિપાક નિર્જરા. સવિપાક નિર્જરા તો સંસારના સમસ્ત જીવોને સદેવ થયા જ કરે છે પણ અવિપાક નિર્જરા તપ વગેરે કરવાથી જ થાય છે અને અવિપાક નિર્જરા વિના જીવ સંસારથી મુક્ત થઈ શકતો નથી. માટે મોક્ષાર્થી જીવોએ આ અવિપાક નિર્જરા અવશ્ય કરવી જોઈએ. એવું વારંવાર ચિંતવન કરવું તેને જ નિર્જરા ભાવના કહે છે.
૧૦. લોક ભાવના-આ અનાદિનિધન લોક કોઈએ બનાવ્યો નથી, કોઈ એનો રક્ષક નથી કે કોઈ એનો નાશ કરનાર નથી. એ સ્વયંસિદ્ધ અવિનાશી-કદી પણ નાશ ન પામનાર છે. આ લોકના ત્રણ ભાગ છે. અધોલોક, મધ્યલોક અને ઊર્ધ્વલોક. આ જીવ અનાદિકાળથી આ ત્રણે લોકમાં ભ્રમણ કરી રહ્યો છે. આ ત્રણે લોકમાં સુખનો અંશ પણ નથી, એ મહાન દુ:ખની ખાણ છે. આ લોકનો નિવાસ ક્યારે તૂટે એવો વારંવાર વિચાર કરવો એને જ લોકભાવના કહે
છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
૧૧. બોધિદુર્લભ ભાવના-સંસારમાં બધી જ વસ્તુઓ સુલભ છે અર્થાત્ શીઘ્ર જ બધાને પ્રાપ્ત થઈ શકે છે, પણ જો કાંઈ દુર્લભ અને કઠિન હોય તો તે એક કેવળજ્ઞાન છે. અને કેવળજ્ઞાન વિના આ જીવને મોક્ષ મળી શકતો નથી, માટે પ્રત્યેક પ્રાણીએ તે જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરવામાં તત્પર અને પ્રયત્નશીલ થવું જોઈએ. જ્યાં સુધી કેવળજ્ઞાનની પ્રાપ્તિ નહિ થાય ત્યાંસુધી આ આત્મા સંસારમાં ભ્રમણ કરતો જ રહેશે. તેથી હું આત્મા! જો તારે વાસ્તવિક સુખની પ્રાપ્તિ કરવી હોય તો તું શીધ્ર ચાર ઘાતિકર્મોનો નાશ કરી શીધ્ર જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર. -આ પ્રકારનું વારંવાર ચિંતવન કરતા રહેવું તેને જ બોધિદુર્લભ ભાવના કહે છે.
૧૨. ધર્મભાવના-વાસ્તવમાં જીવને સુખ આપનારી વસ્તુ એક ધર્મ છે, કેમકે ધર્મ નામ સ્વભાવનું છે. પ્રત્યેક વસ્તુનો જે સ્વભાવ છે તેને જ ધર્મ કહે છે. જ્યારે તે દ્રવ્ય પોતાના સ્વભાવમાં પરિણમન કરે છે ત્યારે તે સુખી અને શુદ્ધ કહેવાય છે. આ આત્માનો જે જ્ઞાનગુણ છે તે જ એનો ધર્મ છે. જ્યાંસુધી તે જ્ઞાનધર્મનો અથવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર એ ત્રણે ધર્મોનો પૂર્ણ વિકાસ નહિ થાય ત્યાંસુધી આ આત્મા સંસારના બંધનમાંથી છૂટી શકતો નથી.
ઉત્તમ ક્ષમા, માર્દવ વગેરે પણ આત્માના જ ધર્મ છે તથા દયા કરવી એ પણ આત્માનો ધર્મ છે. જોકે આ ધર્મ પ્રત્યેક સંસારી આત્મામાં વિરાજમાન છે તોપણ જ્યાંસુધી એનો આત્મામાં વિકાસ ન થાય ત્યાંસુધી આ આત્મા સંસારરૂપી જેલમાંથી છૂટી શકતો નથી અર્થાત્ મોક્ષ પામી શકતો નથી, માટે આ પ્રમાણે વારંવાર ચિંતવન કરતા રહેવું એને જ ધર્મભાવના કહે છે.-આ રીતે બાર ભાવનાઓનું વર્ણન કર્યું કેમકે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરવામાં એ પ્રધાન સહાયક છે. બાર ભાવનાઓનું ચિંતવન કરવાથી આ વૈરાગ્યની પુષ્ટિ થાય છે માટે એનું સદૈવ ચિંતવન કરવું જોઈએ. ૨૦૫.
બાવીશ પરિષહો
क्षुत्तृष्णा हिममुष्णं नग्नत्वं याचनारतिरलाभः। दंशो मशकादीनामाक्रोशो व्याधिदुःखमङ्गमलम्।। २०६ ।। स्पर्शश्च तृणादीनामज्ञानमदर्शनं तथा प्रज्ञा। सत्कारपुरस्कार: शय्या चर्या वधो निषद्या स्त्री।। २०७।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય |
[ ૧૬૩
द्वाविंशतिरप्येते परिषोढव्याः परीषहाः सततम्। संक्लेशमुक्तमनसा संक्लेशनिमित्तभीतेन।। २०८ ।।
અન્વયાર્થ- [ સંવત્તેશ મુમના] સંક્લેશરહિત ચિત્તવાળા અને [ સંવનેશનિમિત્તમીતેન] સંક્લેશના નિમિત્તથી અર્થાત્ સંસારથી ભયભીત સાધુએ [ સતત{] નિરંતર [ સુત] સુધા, [ zMT] તૃષા, [ દિમ+ ] શીત, [૩] ઉષ્ણ, [ નનત્વ ] નગ્નપણું, [ યાચના] પ્રાર્થના, [ રતિઃ] અરતિ, [મનામ:] અલાભ, [મશાહીનાં વંશ:] મચ્છરાદિનું કરડવું, [ આક્રોશ:] કુવચન, [ વ્યાધિદુ:{] રોગનું દુઃખ, [ મનમ] શરીરનો મળ, [zવીનાં સ્પર્શ:] તૃણાદિકનો સ્પર્શ, [મજ્ઞાનન્] અજ્ઞાન, [ગદ્દર્શનમ્] અદર્શન, [ તથા પ્રજ્ઞા] એ જ રીતે પ્રજ્ઞા, [ સન્હારપુરાર:] સત્કાર-પુરસ્કાર, [ ધ્યા] શયન, [૨ ] ગમન, [ વધ: ] વધ, [ નિષદ્યા ] બેસવું તે, [૨] અને [ સ્ત્રી] સ્ત્રી તે] આ [વિંશતિ: ] બાવીસ [ પરીષદ: ] પરીષહ [ ]િ પણ [પરિષોઢવ્યા: ] સહન કરવા યોગ્ય છે.
ટીકા:- ‘તૃMIT. હિમ ૩wાં નાનત્વે વાવના અરતિ: અનામ: મશવાલીનાં વંશ: आक्रोशः व्याधिदुःखं अङ्गमलं तृणादीनां स्पर्श: अज्ञानं अदर्शनं तथा प्रज्ञा सत्कारपुरस्कारः शय्या चर्या वधः निषद्या स्त्री एते द्वाविंशतिः अपि परीषहाः संक्लेशमुक्तमनसा સંવનેશનિમિત્તમીતેન સતતં પરિષોઢવ્યો: ' અર્થ:–ભૂખ, તરસ, ઠંડી, ગરમી, નગ્નપણું, યાચના, અરતિ, અલાભ, મચ્છર વગેરેના વંશ, નિન્દા, રોગ, દુઃખ, શરીરનો મળ, કાંટા વગેરે લાગવા, અજ્ઞાન, અદર્શન, જ્ઞાન, આદરસત્કાર, શયન, ચાલવું, આસન અને સ્ત્રીના એ બાવીસ પરીષહોને મુનિઓ સંક્લેશ દૂર કરીને અને સંક્લેશભાવથી ડરતા સદૈવ સહન કરે છે. હવે અહીં બાવીસ પરિષહોનું સંક્ષેપમાં વર્ણન કરે છે:
૧. સુધા પરિષહ-બધા જીવો ભૂખના કારણે ઘણા દુઃખી થાય છે પણ મુનિમહારાજને જ્યારે ભૂખની પીડા હોય ત્યારે તેમણે એમ વિચારવું જોઈએ કે હે જીવ! તું અનાદિકાળથી સંસારમાં ભટકી રહ્યો છે, તે અનેક પ્રકારની વસ્તુઓનું ભક્ષણ કર્યું છે પણ આજ સુધી તારી ભૂખ શાન્ત થઈ નથી તથા નરકગતિમાં પણ ખૂબ ભૂખ સહન કરી. હવે તું અત્યારે મોક્ષની પ્રાપ્તિ માટે તૈયાર થઈ રહ્યો છે, આ તારું શરીર અહીં જ રહી જશે તેથી (શાન્ત જ્ઞાનાનંદ સ્વરૂપમાં લીનતા વડ) ભૂખનો નાશ કરી દે કે જેથી શીધ્ર જ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આ પ્રકારનો વિચાર કરતાં મુનિ ભૂખને જીતે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
૨. તૃષા પરિષહુ-બધા જીવો તરસથી ખૂબ દુઃખી થાય છે. જ્યારે મુનિમહારાજ ઉનાળાના વખતે પર્વતની ટોચ ઉપર બેઠા હોય છે અને તેમને તરસ લાગે છે તે વખતે તેમણે એમ વિચારવું જોઈએ કે હે જીવ! તેં સંસારમાં ભટકતાં આખા સંસારનું પાણી પીધું છે તોપણ આ તરસ છીપી નથી. નરકગતિ અને તિર્યંચગતિમાં તે ઘણી તરસ સહજ કરી છે અને ત્યાં થોડું પણ પાણી પીવા માટે મળ્યું નથી, તેથી હવે તું તરસ સહન કર અને આત્મધ્યાનમાં મન લગાવ કે જેથી આ તરસ કાયમને માટે મટી જાય. આ રીતે ચિંતવન કરીને તરસની પીડા સહન કરવી-એને જ તૃષા પરિષહ કહે છે.
૩. શીત પરિષહ-ઠંડીથી સંસારના પ્રાણીઓ ખૂબ દુઃખી થાય છે. લીલાંછમ વૃક્ષો પણ બળી જાય છે એવી પોષ અને માહ મહિનાની ઠંડીમાં પણ મુનિમહારાજ સરોવર કે નદીને કિનારે બેસીને ધ્યાન કરે છે. તે વખતે જ્યારે ઠંડીની પીડા થાય છે તો તે મુનિમહારાજ એવો વિચાર કરે છે કે હે જીવ! તે અનાદિકાળથી ઘણી ઠંડી સહન કરી છે અને તે ઠંડી દૂર કરવાને ઘણા ઉપાય પણ કર્યા પરંતુ આજ સુધી ઠંડી મટી નથી. હવે તે મુનિવ્રત ધારણ કર્યા છે, આ જ પદથી મોક્ષની પ્રાપ્તિ થશે, તેથી હે જીવ! તું આ ઠંડીની બાધા-પીડા સારી રીતે સહન કર. આમ ચિંતવન-વિચાર કરીને આત્મધ્યાનમાં લીન થવું તેને જ શીત પરિષહ કહે છે.
૪. ઉષ્ણ પરિષહ-ઉનાળાની ઋતુમાં સૂર્ય ખૂબ તપી રહ્યો છે, આખી દુનિયાના પ્રાણીઓ ગરમીની પીડાથી વ્યાકુળ થઈ રહ્યા છે. નદી, સરોવરનું જળ સૂકાઈ ગયું છે એવા વખતે મુનિમહારાજ પથ્થરની શિલા પર બેસીને એમ વિચાર કરે છે કે હે આત્મા! અગ્નિપર્યાય ધારણ કરીને ખૂબ ગરમી સહન કરી છે, નરકગતિમાં ખૂબ ગરમી સહન કરી છે, તો અત્યારે કઈ વધારે ગરમી છે? આ વખતે તો તે મુનિવ્રત ધારણ કર્યા છે, આટલી થોડીક ગરમીની બાધા આનંદથી સહન કર –આમ ચિંતવન કરતાં ઉષ્ણ પરિષહુને જીતે છે–એને ઉષ્ણ પરિષહુ કહે છે.
૫. નગ્ન પરિષ-મુનિરાજ સમસ્ત પ્રકારનાં વસ્ત્રોનો ત્યાગ કરીને નગ્નદિગંબરપણે રહેતાં અખંડ બ્રહ્મચર્યનું પાલન કરીને પોતાના આત્મધ્યાનમાં લીન રહે છે. નગ્ન રહેવાથી રંચમાત્ર દુઃખ માનતા નથી પણ હંમેશા પોતાના આત્મામાં લીન રહે છે-એને જ નગ્ન પરિષહુ કહે છે.
૬. યાચના પરિષ-મુનિરાજને ભલે મહિનાઓ સુધી આહાર ન મળે, વર્ષો સુધી પણ ન મળે છતાં તે મુનિરાજ કદી કોઈ શ્રાવક પાસે આહારની યાચના કરતા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૬૫
નથી, તેથી જ મુનિની વૃત્તિને સિંહવૃત્તિ કહી છે. –આ રીતે યાચના પરિષહને જીતે છે.
૭. અરતિ પરિષહ-જગતના જીવો ઇષ્ટ પદાર્થ મળતાં રતિ માને છે અને અનિષ્ટ પદાર્થ મળતાં અરતિ-ખેદ માને છે, પણ તે પરમયોગી ભલે જંગલમાં રહે, કોઈ તેમને ભલા (સારા) કહે, કોઈ તેમને બૂરા (ખરાબ) કહે તોપણ કદી પોતાના ચિત્તમાં ખેદ કરતા નથી. આ રીતે અરતિ પરિષહને જીતે છે.
૮. અલાભ પરિષ-જેમ આહાર વગેરે ન મળવાથી તેની યાચના કરતા નથી તેમ મહિનાઓ સુધી આહારની પ્રાપ્તિ ન થવા છતાં પણ પોતાના મનમાં સંચમાત્ર પણ ખેદ લાવતા નથી. એ રીતે અલાભ પરિષહનો જય કરે છે.
૯. દંશમશક પરિષ-ડાંસ, મચ્છર, કીડી, મકોડા વગેરેના ડંખની પીડા સંસારના પ્રાણીઓ સહન કરી શકતા નથી, યોગી પુરુષો તે બધાની બાધા-પીડા સહન કરે છે. કીડા વગેરે જંતુઓ નગ્ન શરીરને ખૂબ બાધા-પીડા ઉત્પન્ન કરે છે, પણ મુનિ મહારાજ મનમાં ખેદ કરતા નથી. આ રીતે દેશમશક પરિષહને જીતે છે.
૧૦. આક્રોશ પરિષહ-જો કોઈ મુનિરાજની નિંદા કરે, કુવચન કહે, ગાળ વગેરે દે તો તેને સાંભળીને જરાપણ ખેદ કરતા નથી પણ ઉત્તમક્ષમા જ ધારણ કરે છે. એ રીતે યોગીઓ આક્રોશ પરિષહ જીતે છે.
૧૧. રોગ પરિષહ-પૂર્વના અશાતાવેદનીય કર્મના ઉદયથી જો શરીરમાં કોઈ પીડા થાય તો મુનિમહારાજ તે રોગથી દુ:ખી થતા નથી પણ પોતાના પૂર્વકર્મનું ફળ જાણી આત્મધ્યાનમાં લીન રહે છે. એને રોગ પરિષહ કહે છે.
૧૨. મળ પરિષ-મુનિમહારાજને સ્નાન વગેરે ન કરવાથી ધૂળ, પરસેવો આદિ આવવાના કારણે મેલ જેવું જામી જાય છે પણ તેના તરફ તેમનું ધ્યાન જતું નથી, કારણ કે પોતાના આત્મગુણોમાં જ લીન રહે છે. એને જ મળ પરિષહ કહે છે.
૧૩. તૃણસ્પર્શ પરિષહ-ચાલતી વખતે અથવા બેસતી વખતે જીવોની રક્ષા કરવામાં તત્પર તે મુનિમહારાજને જો કાંટા, કાંકરા વગેરે પેસી જાય તો તે પીડા દૂર કરવા માટે કાંઈ પણ ઉપાય કરતા નથી પરંતુ પોતાના આત્મધ્યાનમાં જ લીન રહે છે તેને તૃણસ્પર્શ પરિષહ કહે
છે.
૧૪. અજ્ઞાન પરિષ-સંસારના બધા પ્રાણીઓ અજ્ઞાનથી દુઃખી થઈ રહ્યા છે. તેવી જ રીતે જો કોઈ યોગીને પૂર્વ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી તથા ઘણું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
તપ કરવા છતાં પણ તથા પઠન-પાઠનનો ઉધમ કરવા છતાં પણ જો જ્ઞાનની વૃદ્ધિ ન થઈ શકે તોપણ તે મુનિરાજ પોતાના મનમાં ખેદ ન કરે કે મને હજી સુધી જ્ઞાન ન થયું. એને અજ્ઞાન પરિષહ કહે છે.
૧૫. અદર્શન પરિષહુ-જગતના જીવો સમસ્ત કાર્યો પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે કરે છે, ત્યાં જ પુરુષાર્થ કરવા છતાં પણ પ્રયોજનની સિદ્ધિ ન થાય તો ક્લેશ માને છે, પણ તે મુનિરાજ એવો વિચાર કરતા નથી કે હું ખૂબ તપ કરું છું, સ્વાધ્યાય કરું છું, સમસ્ત કષાયો ઉપર વિજય મેળવી ચૂક્યો છું, સંયમ પાળું છું, પણ આજ સુધીમાં મને કોઈ ઋદ્ધિ પેદા થઈ નહિ, જ્ઞાનાતિશય થયો નહિ, તો શું આ તપ વગેરેનું કાંઈ ફળ હશે કે નહિ?—એ પ્રકારે તેમના મનમાં કદી સંશય થતો નથી અને અદર્શન પરિષહ કહે છે.
૧૬. પ્રજ્ઞા પરિષહ-સંસારના જીવોને જો થોડું પણ જ્ઞાન થઈ જાય તો તેનું અભિમાન કરવા લાગી જાય છે, પણ મુનિમહારાજને અવધિજ્ઞાન કે મન:પર્યયજ્ઞાન પણ થઈ જાય તોપણ તેમને પોતાના જ્ઞાનનું અભિમાન-ઘમંડ થતું નથી, એને જ પ્રજ્ઞા પરિષહ કહે છે.
૧૭. સત્કા૨પુરસ્કાર પરિષહ-દેવ, મનુષ્ય, તિર્યંચ, સંસારના બધા જીવો આદરસત્કારથી હર્ષિત થાય છે, સત્કાર કરનાર પ્રત્યે મૈત્રી રાખે છે અને અનાદર કરનાર પ્રત્યે શત્રુતા રાખે છે. અજ્ઞાની જીવ અનેક કુગુરુઓ અને કુદેવોને પૂજ્યા કરે છે, પણ મુનિમહારાજના મનમાં એવી ભાવના ઉત્પન્ન થતી નથી કે કોઈ પૂજા કરતું નથી, અર્થાત્ તેઓ કોઈની પાસેથી આદર-સન્માન ઇચ્છતા નથી. આ રીતે સત્કાર-પુરસ્કાર-પરિષવિજયી કહેવાય
૧૮. શય્યા પરિષહું-જગતના જીવ વિષયના અભિલાષી થઈને કોમળ શય્યા ઉપર શયન કરે છે અને મુનિમહારાજ વનવાસી બનીને કાંકરાવાળી જમીન ઉપર પાછલી રાતે એક પડખે થોડી નિદ્રા લે છે. ક્ષીણ શરીરમાં જો કાંકરા કે પથ્થર વાગે તોપણ દુઃખ માનતા નથી, પરંતુ એવી ભાવના ભાવે છે કે હું આત્મા! તે નરકમાં તીવ્ર વેદના સહન કરી છે, ત્યાંના જેવી બીજી કોઈ વિષભૂમિ નથી, એનો તું નકામો ખેદ કરે છે. તે સૈલોક્યપૂજ્ય જિનમુદ્રા ધારણ કરી છે, તું મોક્ષને ઇચ્છે છે તેથી મોહરૂપી નિદ્રાને જીત, સદા જાગ્રત થા, પોતાના સ્વરૂપમાં મગ્ન થા. આ રીતે શય્યા પરિષહુને જીતે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૬૭
૧૯. ચર્ચ્યા પરિષહ-ગમન કરતાં સંસારના જીવો ઘોડા, હાથી, ૨થ, પાલખી વગેરે ઉપર બેસીને ગમન કરે છે તથા તિર્યંચ પણ ગમન કરવામાં દુઃખ માને છે, પણ મુનિમહારાજ સદૈવ માર્ગ જોઈને ચાલે છે. કાંકરા, પથ્થર, કાંટા વગેરે ખૂંચતાં જરાય ખેદ માનતા નથી. આ
રીતે ચર્ચ્યા પરિષહને જીતે છે.
૨૦. વધ પરિષહ-ભવવાસી જીવ મારવા-પીટવાથી સદા ડરે છે, પણ મુનિમહારાજને જો કોઈ મારે, પીટે, બાંધે, કોઈ કાંઈ પણ કરે, છતાં પંચમાત્ર પણ ખેદ પામતા નથી. તેઓ એવી ભાવના રાખે છે કે હું આત્મા! તું તો અવિનાશી ચિદાનન્દમય છો, તને દુઃખ આપનાર કોણ છે? તને કોણ મારી શકે છે? કોણ પીટી શકે છે? આમ વધ પરિષહને જીતે છે.
૨૧. નિષદ્યા પરિષહ- સંસારના સમસ્ત જીવ ઉત્તમ મનોજ્ઞ સ્થાનમાં બેસીને સુખ માને છે, પણ મુનિમહારાજ સકળ પરિગ્રહનો ત્યાગ કરી નિર્જન વનમાં જ્યાં સિંહ વગેરે અનેક ક્રૂર જાનવરો વસે છે ત્યાં પર્વતની ગુફાઓમાં, શિખરો ઉપર અથવા સ્મશાન ભૂમિમાં નિવાસ કરે છે પરંતુ રંચમાત્ર પણ દુઃખ માનતા નથી. આ રીતે નિષધા પરિષને જીતે છે.
૨૨. સ્ત્રી પરિષહ- જગતના જીવ ઘણું કરીને બધી સ્ત્રીઓ દ્વારા પોતાને સુખી માને છે અને તેની સાથે હાસ્ય-કુતૂહલની વાતો કરીને આનંદ માને છે. પણ મુનિમહારાજ સારી સારી સુંદર સ્ત્રીઓનાં સુંદર વચનો સાંભળવા છતાં પણ હાવભાવ-વિલાસ-વિભ્રમ-કૌતુકની ક્રિયાઓ જોવા છતાં પણ જરાય વિચલિત થતા નથી પણ અખંડ બ્રહ્મચર્યનું પાલન કરી પોતાના આત્મધ્યાનમાં લીન રહે છે. આ રીતે સ્ત્રી પરિષહને જીતે છે.-આ રીતે બાવીસ પરિષહ નિરંતર સહન કરવા જોઈએ. જે મુનિ સંસારપરિભ્રમણના દુઃખથી કંપાયમાન છે તે દઢ ચિત્તવાળા બનીને બાવીસ પરિષહો સહન કરે, કાયરતા ન કરે. જે મુનિરાજ પરિષહ સહન કરી શકતા નથી તેમનું ચિત્ત નિશ્ચલ થઈ શકતું નથી અને ચિત્તની નિશ્ચલતા વિના ધ્યાન થઈ શકતું નથી, ધ્યાન વિના કર્મોનો નાશ થઈ શકતો નથી અને કર્મોનો નાશ થયા વિના મોક્ષ થઈ શકતો નથી; તેથી મોક્ષના અભિલાષીએ અવશ્ય જ પરિષહ સહન કરવા જોઈએ. આ રીતે બાવીસ પરિષહોનું વર્ણન કર્યું. ૨૦૮.
આગળ એમ બતાવે છે કે મોક્ષાભિલાષીએ રત્નત્રયનું સેવન કરવું જોઈએ.
इति रत्नत्रयमेतत्प्रतिसमयं विकलमपि गृहस्थेन । परिपालनीयमनिशं निरत्ययां मुक्तिमभिलषिता ।। २०९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અવયાર્થઃ- [ રૂતિ] આ રીતે [તત્] પૂર્વોક્ત [ રત્નત્રયમ] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રરૂપ રત્નત્રય [ વિનમ્] એકદેશ [] પણ [ નિરત્યયા] અવિનાશી [ મુસ્િ] મુક્તિને [ મિત્તષિતા] ચાહનાર [ ગૃહસ્થન] ગૃહસ્થ [ નિશ] નિરંતર [પ્રતિસમાં] સમયે સમયે [પરિપાનનીયન્] સેવવા યોગ્ય છે.
ટીકા - ‘તિ પ્રતત્ રત્નત્રયં પ્રતિસમયે વિવરને કપિ નિરત્યયાં મુ#િ મિષિતા ગૃહથેન નિલ્સ પરિપાનનીયમ્' અર્થ-આ રીતે આ રત્નત્રય અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્રનું ગૃહસ્થ શ્રાવકે પણ એકદેશપણે સદેવ મોક્ષને ઇચ્છતો થકો પાલન કરવું જોઈએ.
ભાવાર્થ:- મુનિને રત્નત્રય પૂર્ણરૂપે છે અને ગૃહસ્થ શ્રાવક સંપૂર્ણ રત્નત્રયનું પાલન કરી શકતો નથી તેથી તેણે એકદેશ પાલન કરવું જોઈએ પણ રત્નત્રયથી વિમુખ થવું ન જોઈએ, કેમકે રત્નત્રય જ મોક્ષનું કારણ છે. મુનિને રત્નત્રય મહાવ્રતના યોગથી સાક્ષાત્ મોક્ષનું કારણ છે અને શ્રાવકને અણુવ્રતના યોગથી પરંપરા મોક્ષનું કારણ છે, અર્થાત જે શ્રાવકને સમ્યગ્દર્શન થઈ જશે તેનું અલ્પજ્ઞાન પણ સમ્યજ્ઞાન અને અણુવ્રત પણ સમ્યક્રચારિત્ર કહેવાશે, તેથી રત્નત્રયનું ધારણ કરવું ઘણું જરૂરી છે.
સાત તત્ત્વોની શ્રદ્ધા કરવી તે વ્યવહારસમ્યગ્દર્શન અને નિજસ્વરૂપની શ્રદ્ધા અર્થાત્ સ્વાનુભવ થવો તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. જિનાગમથી આગમપૂર્વક જે સાતે પદાર્થોને જાણી લેવા તે વ્યવહારસમ્યજ્ઞાન અને નિજસ્વરૂપનું ભાન અર્થાત્ આત્મજ્ઞાન થવું તે નિશ્ચયસમ્યજ્ઞાન છે. અશુભકાર્યોની નિવૃત્તિપૂર્વક શુભકાર્યોમાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારસમ્મચારિત્ર અને શુભપ્રવૃત્તિથી પણ નિવૃત્ત થઈને શુદ્ધોપયોગરૂપ નિજસ્વરૂપમાં સ્થિર થવું તે નિશ્ચયસમ્યફચારિત્ર છે.-આ રીતે સંક્ષેપથી રત્નત્રયનું શ્રાવકે એકદેશપણે અવશ્ય જ પાલન કરવું જોઈએ. રત્નત્રય વિના કોઈનું પણ કલ્યાણ નથી. ૨૦૯.
ગૃહસ્થોએ શીધ્ર મુનિવ્રત ધારણ કરવું જોઈએ, એમ બતાવે છે -
बद्धोद्यमेन नित्यं लब्ध्वा समयं च बोधिलाभस्य। पदमवलम्ब्य मुनीनां कर्त्तव्यं सपदि परिपूर्णम्।। २१०।।
અન્વયાર્થ- [૨] અને આ વિકલરત્નત્રય [ નિત્યં ] નિરંતર [ વહ્વોચમેન] ઉદ્યમ કરવામાં તત્પર એવા મોક્ષાભિલાષી ગૃહસ્થ [ વોથિનામ ] રત્નત્રયના લાભનો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૬૯
[ સમયં] સમય [નધ્વા ] પ્રાપ્ત કરીને તથા [મુનીનાં] મુનિઓના [પવન્] ચરણનું [અવત્તસ્થ્ય] અવલંબન કરીને [સવિ] શીઘ્ર જ [પરિપૂર્ણમ્] પરિપૂર્ણ [ર્તવ્યસ્] કરવા યોગ્ય છે.
ટીકા:- ‘નિત્યં વન્દ્વોઘમેન વોષિતામસ્ય સમય નથ્થા ૪ મુનિનાં પવમ્ અવાસ્થ્ય સપવિ પરિપૂર્ણ વર્તવ્યમ્' અર્થ:- ગૃહસ્થે સદા ઉદ્યમશીલ થઈને સમ્યજ્ઞાનની પ્રાપ્તિનો સમય મેળવી મુનિપદ ધારણ કરીને શીઘ્ર સર્વ દેશવ્રતો પાળવાં જોઈએ.
ભાવાર્થ:- વિવેકી પુરુષ ગૃહસ્થ દશામાં પણ સંસાર અને શરીરથી વિરક્ત થઈને સદાય મોક્ષમાર્ગમાં ઉધમી રહે છે અને તેઓ સમય પામીને શીઘ્ર મુનિપદ ધારણ કરી, સકળ પરિગ્રહનો ત્યાગ કરી નિર્વિકલ્પ ધ્યાનમાં આરૂઢ થઈને, પૂર્ણ રત્નત્રયને પ્રાપ્ત કરી, સંસારભ્રમણનો નાશ કરી શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ કરે છે. એકદેશ રત્નત્રયને ધારણ કરી ઇન્દ્રાદિક ઉચ્ચપદ પામે તથા પરંપરાએ મોક્ષ પણ પામે. ૨૧૦.
असमग्रं भावयतो रत्नत्रयमस्ति कर्मबन्धो यः । स विपक्षकृतोऽवश्यं मोक्षोपायो न बन्धनोपायः।। २११।।
અન્વયાર્થ:- [અસમગ્રં] અપૂર્ણ [રત્નત્રયમ્] રત્નત્રયની [ભાવયત: ] ભાવના કરનાર પુરુષને [ય: ] જે [ર્મવન્ધ: ] શુભ કર્મનો બંધ [અસ્તિ] થાય છે, [સ: ] તે બંધ [વિપક્ષત: ] વિપક્ષકૃત અથવા રાગકૃત હોવાથી [અવશ્ય] અવશ્ય જ [વન્ધનોપાય: ] બંધનો ઉપાય છે, [ મોક્ષોપાય: ન] મોક્ષનો ઉપાય નથી.
ટીકા:- ‘અસમગ્ર રત્નત્રયં ભાવયત: ય: ર્મબંધ: અસ્તિ સ: વિપક્ષનૃત: રત્નત્રયં તુ મોક્ષોપાય: અસ્તિત્તવન્ધનોપાય:।' અર્થઃ-એકદેશરૂપ રત્નત્રયનું પાલન કરનાર પુરુષને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો, પણ રત્નત્રયનો વિપક્ષ જે રાગદ્વેષ છે તેનાથી થાય છે. તે રત્નત્રય તો વાસ્તવમાં મોક્ષનો ઉપાય છે, બંધનો ઉપાય નથી.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ જીવ જે એકદેશ રત્નત્રય ધારણ કરે છે તેને જે કર્મબંધ થાય છે તે રત્નત્રયથી નથી થતો પણ તેનો જે શુભકષાય છે તેનાથી જ થાય છે. આથી એમ સિદ્ધ થયું કે કર્મબંધ કરનાર શુભકષાય છે પણ રત્નત્રય નથી. ૨૧૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
હવે રત્નત્રય અને રાગનું ફળ બતાવે છેयेनांशेन सुदृष्टिस्तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१२।।
येनांशेन ज्ञानं तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन तु रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१३ ।। येनांशेन चरित्रं तेनांशेनास्य बन्धनं नास्ति। येनांशेन त रागस्तेनांशेनास्य बन्धनं भवति।। २१४।।
અન્વયાર્થઃ- [1] આ આત્માને [ એનાંશન] જે અંશથી [ સુદષ્ટિ] સમ્યગ્દર્શન છે, [ તેન] તે [વંશન ] અંશથી [ ai] બંધ [ નારિત] નથી, [1] પણ [પેન ] જે [ ગંશેન ] અંશથી [ ગર્ચ ] અને [ રસT: ] રાગ છે, [ તેન ] તે [ વંશન ] અંશથી [ Ni ] બંધ [ મવતિ] થાય છે. [ યેન] જે [ અંશેન ] અંશથી [ મરચ] અને [ જ્ઞાન] જ્ઞાન છે, [ તેન ] તે [ વંશન] અંશથી [વશ્વનં] બંધ [ નાસ્તિ] નથી [ 1 ] પણ [ યેન] જે [ અંશેન] અંશથી [ રાT:] રાગ છે, [તેન] તે [અંશેન] અંશથી [ મરચ] અને [વશ્વન] બંધ [ ભવતિ] થાય છે. [૧] જે [અંશેન] અંશથી [ 0 ] અને [ વરિત્ર] ચારિત્ર છે, [ તેન] તે [jશેન] અંશથી [ વજન] બંધ [નારિસ્ત] નથી, [7] પણ [યેન] જે [ અંશેન ] અંશથી [૨૫T:] રાગ છે, [ તેન] તે [ વંશન] અંશથી [ રચ] અને [વનં] બંધ [ભવતિ] થાય છે.
ટીકા- ‘પેન અંશેન સુદfe: તેન મંશેન વન્ય નાસ્તિ હિન્દુ યેન વંશન રાT: તેના શેન વન્થનું ભવતિ' અર્થ:-જેટલા અંશે સમ્યગ્દર્શન છે એટલા અંશે કર્મબંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે.
ભાવાર્થ- જીવના ત્રણ ભેદ છે-૧. બહિરાભા, ૨. અંતરાત્મા, ૩. પરમાત્મા. આ ત્રણમાં બહિરાત્મા તો મિથ્યાષ્ટિ છે કેમકે તેને સમ્યગ્દર્શન નથી, કેવળ રાગભાવ છે તેથી સર્વથા બંધ જ છે; અને પરમાત્મા ભગવાન જેમને પૂર્ણ સમ્યગ્દર્શન થઈ ગયું છે તેમને રાગભાવ રંચમાત્ર પણ નથી તેથી સર્વથા બંધ નથી, મોક્ષ જ છે.
અંતરાત્મા સમ્યગ્દષ્ટિ ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધી છે, માટે આ અંતરાત્માને જેટલા અંશે સમ્યગ્દર્શન થઈ ગયું છે તેટલા અંશે કર્મનું
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૭૧
બંધન નથી અને જેટલા અંશે રાગભાવ છે એટલા અંશે કર્મનો બંધ છે. જેમકે ચોથા ગુણસ્થાને અનંતાનુબંધી સંબંધી રાગભાવ નથી તો એટલો કર્મબંધ પણ નથી, બાકીના અપ્રત્યાખ્યાનાવરણનો બંધ છે. પાંચમાં ગુણસ્થાને અપ્રત્યાખ્યાનનો પણ રાગભાવ ન હોવાથી તેનો પણ બંધ નથી પરંતુ પ્રત્યાખ્યાનનો બંધ છે. એ જ પ્રમાણે આગળ જેટલા અંશે રાગભાવનો અભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે. ૨૧ર.
જેટલા અંશે જે જીવને સમ્યજ્ઞાન થઈ ગયું છે તેટલા જ અંશે રાગભાવ નહિ હોવાથી કર્મનો બંધ નથી. જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે.
ભાવાર્થ:- જેવી રીતે સમ્યગ્દર્શનનું કથન કર્યું છે તેવી રીતે સમ્યજ્ઞાનનું પણ સમજવું, જેમ કે બહિરાત્માને સમ્યજ્ઞાન નથી, મિથ્યાજ્ઞાન જ છે તેથી તેને પૂર્ણ રાગદ્વેષ હોવાથી અવશ્ય કર્મનો બંધ થાય છે. પરમાત્મા જે તેરમાં ગુણસ્થાનવર્તી છે તેમને પૂર્ણ સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું છે, રાગભાવનો બિલકુલ અભાવ છે તેથી તેમને કર્મનો બંધ બિલકુલ નથી. અને અંતરાત્મા જે ચોથા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી છે તેમને જેટલા અંશે સમ્યજ્ઞાન પ્રગટ થઈ ગયું છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી તથા જેટલા અંશે રાગભાવ છે તેટલા જ અંશે કર્મબંધ છે. ૨૧૩.
જેટલા અંશે સમ્યક્રચારિત્ર પ્રગટ થઈ ગયું છે તેટલા જ અંશે કર્મનો બંધ નથી અને જેટલા અંશે રાગદ્વેષભાવ છે તેટલા જ અંશે કર્મનો બંધ છે. ઉપરની જેમ અહીં પણ સમજી લેવું. જેમકે બહિરાત્માને મિથ્યાચારિત્ર છે, સમ્યક્રચારિત્ર પંચમાત્ર પણ નથી તેથી એને રાગદ્વેષની પૂર્ણતા હોવાથી પૂર્ણ કર્મનો બંધ છે, અને પરમાત્માને પૂર્ણ સમ્યફચારિત્ર છે તેથી એને રંચમાત્ર પણ કર્મનો બંધ નથી. અંતરાત્માને જેટલા અંશે રાગદ્વેષ ભાવોનો અભાવ છે એટલા જ અંશે કર્મનો બંધ નથી.
ભાવાર્થ:- મોહનીય કર્મના બે ભેદ છે-૧. દર્શનમોહ, ૨. ચારિત્રમોહ. દર્શનમોહના ઉદયથી મિથ્યાદર્શન થાય છે અને ચારિત્રમોહના ઉદયથી મિથ્યાચારિત્ર થાય છે. જેટલો તે કષાયોનો અભાવ થતો જાય છે તેટલો તેટલો તેને સમ્યગ્દર્શન અથવા સમ્યક્રચારિત્ર ગુણનો વિકાસ થતો જાય છે. જેમકે દર્શનમોહનીયનો અભાવ થવાથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. અને અનંતાનુબંધી ચોકડીનો અભાવ થવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય છે. અપ્રત્યાખ્યાનાવરણી ચોકડીનો અભાવ થવાથી દેશચારિત્ર પ્રગટ થાય છે. પ્રત્યાખ્યાનાવરણી ચોકડીનો અભાવ થવાથી સકલચારિત્ર પ્રગટ થાય છે. સંજ્વલન ચોકડી અને નવ નોકષાયનો અભાવ થવાથી યથાખ્યાતચારિત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
પ્રગટ થાય છે. -આ રીતે આ મોહનીયકર્મની ૨૫ પ્રકૃતિ જ જીવને રાગદ્વેષ થવામાં નિમિત્તકા૨ણ છે.
એમાંથી અનંતાનુબંધી ક્રોધ અને માન, અપ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને માન, પ્રત્યાખ્યાનાવરણીય ક્રોધ અને માન, સંજ્વલન ક્રોધ અને માન-એ આઠ અને અરિત, શોક, ભય, જુગુપ્સા-કુલ એ બાર પ્રકૃતિ તો દ્વેષરૂપ પરિણમનમાં કા૨ણ છે તથા બાકી રહેલી તેર પ્રકૃતિઓ રાગરૂપ પરિણમનમાં કારણ છે. આ રીતે આ જીવ અનાદિકાળથી પચીસ કષાયોને જ વશીભૂત થઈને નિત્ય અનેક દુષ્કર્મો કરતો થકો સંસારસાગરમાં ભ્રમણ કરી રહ્યો છે માટે આઠે કર્મોમાં આ મોહનીય કર્મને સર્વથી પહેલાં જીતવું જોઈએ. જ્યાં સુધી મોહનીય કર્મનો પરાજય ન થાય ત્યાં સુધી બાકીનાં કર્મોનો પરાજય થઈ શકતો નથી. તેથી સૌથી પહેલાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને દર્શનમોહનો નાશ કરવો. સમ્યજ્ઞાન વડે જ્ઞાનાવરણનો નાશ અને સમ્યગ્યારિત્રવડે ચારિત્રમોહનીયનો નાશ કરી સમ્યક્ત્નત્રય પ્રાપ્ત કરવાં જોઈએ. જ્યારે કોઈ પણ જીવ આ ક્રમે કર્મોનો નાશ કરી આત્માના ગુણોનો વિકાસ કરશે ત્યારે જ તે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરી શકે છે. ૨૧૪.
આત્મા સાથે કર્મોનો બંધ ક૨ાવનાર કોણ છે એ વાત હવે બતાવે છે:
योगात्प्रदेशबन्धः स्थितिबन्धो भवति तु कषायात् । दर्शनबोधचरित्रं न योगरूपं कषायरूपं च ।। २९५ ।।
અન્વયાર્થ:- [પ્રવેશવન્ધ: ] પ્રદેશબંધ[યોગાત્] મન, વચન, કાયાના વ્યાપારથી [તુ] અને [ સ્થિતિવન્ધ: ] સ્થિતિબંધ [ ∞ષાયાત્] ક્રોધાદિ કષાયોથી [મતિ] થાય છે, પરંતુ [ વર્શનવોધવરિત્ર] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્રરૂપ રત્નત્રય [૬] ન તો [ યોગવું] યોગરૂપ છે [ ] અને ન [ષાયપં] કષાયરૂપ પણ છે.
च
ટીકા:- ‘યોગાત્ પ્રવેશવન્ધ: ભવતિ તુષાયાત્ સ્થિતિવન્ધ: ભવતિ યત: વર્ણનવોષરિત્ર યોગમં ચ ષાયરૂપ ન ભવતિ ' અર્થ:-મન, વચન, કાયાના ત્રણ યોગથી પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય તથા ક્રોધાદિ કષાયોથી સ્થિતિબંધ અને અનુભાગબંધ થાય છે. અહીં શ્લોકમાં જોકે પ્રકૃતિબંધ અને અનુભાગબંધ ગણાવ્યા નથી તોપણ ઉપલક્ષણથી ગ્રહણ થઈ જાય છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ચારિત્ર એ ત્રણે ન તો યોગરૂપ છે અને ન કષાયરૂપ પણ છે. તેથી રત્નત્રય કર્મબંધનું કારણ થઈ શકતાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૭૩
ભાવાર્થ:- બંધ ચાર પ્રકારના છે-પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ. આમાંથી પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે તથા સ્થિતિબંધ અને અનુભાગબંધ કષાયોથી થાય છે. હવે આ ચારે બંધોનું સ્વરૂપ કહે છે. ૧. પ્રકૃતિબંધ-પ્રકૃતિ નામ સ્વભાવનું છે. કર્મોની મૂળ-પ્રકૃતિ આઠ અને ઉત્તર-પ્રકૃતિ એકસોઅડતાલીસ છે, જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ પડદા સમાન છે. જે વસ્તુ ઉપર પડદો ઢંકાયો હોય તે પડદો તે વસ્તુનું જ્ઞાન ન થવામાં કારણ છે, તેવી જ રીતે જ્યાંસુધી આત્માની સાથે જ્ઞાનાવરણીય કર્મરૂપી પડદો હોય ત્યાંસુધી તે આત્માને પદાર્થોનું સમ્યજ્ઞાન ન થવામાં કારણ છે.
દર્શનાવ૨ણીય કર્મનો સ્વભાવ દરબારી જેવો છે. જેમ દરબારી રાજાનું દર્શન થવા દેતો નથી તેમ દર્શનાવરણીય કર્મ આત્માને સ્વ-૫૨ પદાર્થોનું દર્શન થવા દેતું નથી.
વેદનીય કર્મનો સ્વભાવ મધ ચોપડેલી તલવાર જેવો છે. જેમ તે તલવાર ચાટવાથી મીઠી લાગે છે પણ તે જીભને કાપી નાખે છે. તેમ વેદનીય કર્મ પણ પહેલાં થોડા સમય સુધી સુખરૂપ લાગે છે, પછી તે જ દુઃખ આપનાર બની જાય છે.
મોહનીય કર્મનો સ્વભાવ મદિરા જેવો છે. જેમ મદિરા પીવાથી મનુષ્યને પોતાના મનુષ્યપણાનું ભાન રહેતું નથી તેવી જ રીતે આ મોહનીય કર્મમાં જોડાવાથી આત્મા પોતાનું સ્વરૂપ ભૂલી ૫૨ પદાર્થોમાં પોતાપણું, કર્તા-ભોક્તા, સ્વામીપણું માને છે.
આયુકર્મનો સ્વભાવ હેડબેડી સહિત જેલ સમાન છે. જેમ જે માણસ જ્યાંસુધી જેલમાં છે ત્યાંસુધી તે માણસ ત્યાંથી કયાંય પણ જઈ શકતો નથી તેવી જ રીતે જે જીવે જે આયુકર્મનો બંધ કર્યો છે તે આયુ જ્યાંસુધી પૂર્ણ ન થાય ત્યાંસુધી તેને તે જ ગતિમાં રહેવું પડે છે.
નામકર્મનો સ્વભાવ ચિત્રકાર સમાન છે. જેમ ચિત્રકાર જુદી ાદી જાતના અર્થાત્ કોઈવાર મનુષ્યનું, કોઈવાર ઘોડાનું, કોઈવાર હાથીનું ચિત્ર બનાવે છે, તેવી જ રીતે નામકર્મ પણ આ જીવને કોઈવાર માણસ બનાવે છે, કોઈવાર ઘોડો બનાવે છે, કોઈવાર કાણો, કોઈવાર બહેરો, કોઈવાર લૂલો ઇત્યાદિ પ્રકારે અનેકરૂપ બનાવે છે.
ગોત્રકર્મનો સ્વભાવ કુંભાર જેવો છે, જેમ કુંભાર કોઈવાર નાનું વાસણ બનાવે છે અને કોઈવાર મોટું વાસણ બનાવે છે, તેમ ગોત્રકર્મ પણ આ જીવને કોઈવાર ઉચ્ચ કુળમાં અને કોઈવાર નીચ કુળમાં પેદા કરે છે.
અન્તરાયકર્મનો સ્વભાવ ભંડા૨ી જેવો છે. જેમ રાજા કોઈને કાંઈક ઈનામ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
વગેરે આપતા હોય અને ભંડારી તેને આપવા દેતો નથી, તેવી જ રીતે અંતરાય કર્મ પણ આત્માને પ્રાપ્ત થનાર પદાર્થોમાં અનેક પ્રકારનાં વિઘ્ન નાખીને તે પદાર્થ પ્રાપ્ત થવા દેતું નથી. - આ રીતે આ આઠે કર્મોનો સ્વભાવ છે. એ પોતપોતાના સ્વભાવ સહિત જીવ સાથે સંબંધ કરે છે.
હવે પ્રદેશબંધનું વર્ણન કરે છે. આત્માના અસંખ્યાત પ્રદેશોમાંથી એક એક પ્રદેશ સાથે કર્મનાં અનંતાનંત પરમાણુ બંધાય અર્થાત્ જીવના પ્રદેશ અને કર્મના પરમાણુ-બને એકત્રાવગાહ થઈને રહે તેને પ્રદેશબંધ કહે છે.
હવે સ્થિતિબંધનું વર્ણન કરે છે. જે કર્મ (જીવની સાથે રહેવાની) પોતાની સ્થિતિ સહિત બંધાય તેને સ્થિતિબંધ કહે છે. જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અંતરાય આ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ ક્રોડાકોડી સાગરની છે અને મોહનીય કર્મમાંથી દર્શનમોહનીયની ૭૦ ક્રોડાકોડીની અને ચારિત્રમોહનીયની ૪૦ ક્રોડાકોડી સાગરની છે. નામ અને ગોત્રકર્મની સ્થિતિ ૨૦ ક્રોડાકોડી સાગરની છે. આયુકર્મની સ્થિતિ ૩૩ સાગરની છે. આ બધાની ઉત્કૃષ્ટ સ્થિતિ થઈ. જઘન્ય સ્થિતિ નામ ગોત્રની આઠ મુહૂર્ત, વેદનીયની બાર મુહૂર્ત, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય અને આયુ એ પાંચ કર્મોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત છે. મધ્યમસ્થિતિના અનંત ભેદ છે. આ પ્રકારે સ્થિતિબંધનું નિરૂપણ કર્યું.
હવે અનુભાગબંધનું વર્ણન કરે છે. કર્મોમાં જે ફળ દેવાની શક્તિ હોય છે તેને જ અનુભાગબંધ કહે છે. આ અનુભાગબંધ ઘાતકર્મોનો તો કેવળ અશુભરૂપ જ હોય છે અને અઘાતી કર્મોનો શુભરૂપ અને અશુભરૂપ બન્ને પ્રકારનો હોય છે. જેમ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય-એ ચાર કર્મોનો લતા-લાકડું-હાડકાં અને પથ્થરરૂપ કમથી વધતો વધતો બંધ થાય છે અને નામ, ગોત્ર, વેદનીય આયુ-આ ચાર કર્મોનો જ શુભરૂપ હોય તો ગોળ, ખાંડ, સાકર અને અમૃત સમાન શુભફળ આપે છે અને જો અશુભરૂપ હોય તો લીંબડો, કાંજી, વિષ અને હળાહળ સમાન અશુભ ફળ આપે છે.-આ રીતે આ બધાં કર્મોનો વિપાક થયા કરે છે. આ રીતે ચારે પ્રકારના બંધનું વર્ણન કર્યું. ૨૧૫.
રત્નત્રયથી બંધ કેમ થતો નથી એ વાત હવે બતાવે છે
दर्शनमात्मविनिश्चितिरात्मपरिज्ञानमिष्यते बोधः। स्थितिरात्मनि चारित्रं कुत एतेभ्यो भवति बन्धः।। २१६ ।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૭૫
અન્વયાર્થ:- [આત્મવિનિશ્ચિતિ: ] પોતાના આત્માનો વિનિશ્ચય [ વર્શનમ્ ] સમ્યગ્દર્શન, [ આત્મપરિજ્ઞાનન્] આત્માનું વિશેષ જ્ઞાન [ોધ: ] સમ્યજ્ઞાન અને [આત્મનિ] આત્મામાં [ સ્થિતિ: ] સ્થિરતા [ ચારિત્રં] સમ્યચારિત્ર [ તે] કહેવાય છે તો પછી [ yતેમ્સ: ‘ત્રિમ્સ: ’ ] આ ત્રણથી [ ત: ] કેવી રીતે [ વન્ધ: ] બંધ [ભવતિ] થાય ?
ટીકા:- ‘આત્મવિનિશ્ચિતિ: વર્શન, આત્મપરિજ્ઞાનં વોધ:, આત્મનિ સ્થિતિ: વારિત્ર કૃષ્યતે તેમ્ય: અંધ: તા: મતિ।' અર્થ:-આત્માના સ્વરૂપનો નિશ્ચય થવો તે સમ્યગ્દર્શન છે, આત્માના સ્વરૂપનું પરિશાન થવું તે સમ્યજ્ઞાન છે અને આત્મસ્વરૂપમાં લીન થવું તે સમ્યક્ચારિત્ર છે. આ ત્રણે આત્મસ્વરૂપ જ છે. જ્યારે આ ત્રણે ગુણ આત્મસ્વરૂપ છે તો એનાથી કર્મોનો બંધ કેવી રીતે થઈ શકે? અર્થાત્ થઈ શકતો નથી.
ભાવાર્થ::- રત્નત્રય બે પ્રકારના છે-૧. વ્યવહારરત્નત્રય અને ૨. નિશ્ચયરત્નત્રય. દેવશાસ્ત્ર-ગુરુનું તથા સાત તત્ત્વોનું શ્રદ્ધાન કરવું તે વ્યવહારસમ્યગ્દર્શન છે, તત્ત્વોના સ્વરૂપને જાણી લેવું તે વ્યવહારસમ્યજ્ઞાન છે, અશુભ ક્રિયાઓથી પ્રવૃત્તિ હટાવીને શુભક્રિયામાં પ્રવૃત્તિ કરવી તે વ્યવહારસમ્યકચારિત્ર છે.-આ વ્યવહારરત્નત્રય થયાં. આત્મસ્વરૂપનું શ્રદ્ધાન તે નિશ્ચયસમ્યગ્દર્શન, આત્મજ્ઞાન થવું તે નિશ્ચયસમ્યજ્ઞાન અને આત્મસ્વરૂપમાં પરિણમન તે નિશ્ચયસમ્યક્ચારિત્ર. તે આ જીવને કર્મોથી છોડાવવાનું કારણ છે, પણ કર્મોના બંધનું કારણ નથી. ૨૧૬.
રત્નત્રય તીર્થંકરાદિ પ્રકૃતિઓનો પણ બંધ ક૨ના૨ નથી, એ વાત હવે બતાવે છેઃ
सम्यक्त्वचरित्राभ्यां तीर्थकराहारकर्म्मणो बन्धः । योऽप्युपदिष्टः समये न नयविदां सोऽपि दोषाय।। २१७।।
અન્વયાર્થ:- [પિ] અને [તીર્થરાજ્ઞાર્નના: ] તીર્થંકરપ્રકૃતિ અને આહાર પ્રકૃતિનો [ય: ] જે [ વધ] બંધ [ સમ્યક્ત્વવરિત્રામ્યાં] સમ્યક્ત્વ અને ચારિત્રથી [ સમયે ] આગમમાં [ઉપવિદ: ] કહ્યો છે, [ સ: ] તે [ પિ] પણ [નયવિવĪ] નયના જાણનારાઓના [વોષાય] દોષનું કારણ [7] નથી.
ટીકા:- ‘સમ્યક્ત્વરિત્રામ્યાં તીર્થજાદાર જર્મ: વન્ધ: (મતિ) ય: અપિ સમય ઉપવિદ: સ: અપિ નયવિવાં પોષાય ન ભવતિ ' અર્થઃ-સમ્યગ્દર્શન અને સમ્યક
*
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ચારિત્રથી તીર્થંકર-પ્રકૃતિ અને આહારક-પ્રકૃતિનો બંધ થાય છે, એવો જે શાસ્ત્રોમાં ઉપદેશ છે તેમાં પણ નયવિવક્ષા જાણનારને દોષ અર્થાત્ વિરોધ જણાતો નથી.
ભાવાર્થ:- જો કોઈ એમ શંકા કરે કે સમ્યગ્દર્શન થયા પછી જ તીર્થંકરપ્રકૃતિનો બંધ થાય છે અને સમ્યક્ચારિત્ર થયા પછી જ આહારક-પ્રકૃતિનો બંધ થાય છે તો ઉપર જે આ કહેવામાં આવ્યું છે કે રત્નત્રય કર્મનો બંધ કરનાર નથી એ કેવી રીતે ? તેનો ખુલાસો કરે છેઃ
सति सम्यक्त्वचरित्रे तीर्थकराहारबन्धकौ भवतः । योगकषायौ नासति तत्पुनरस्मिन्नुदासीनम् ।। २१८ ।।
અન્વયાર્થ:- [યસ્મિન્] જેમાં [સમ્યક્ત્વરિત્રે સતિ] સમ્યક્ત્વ અને ચારિત્ર હોવા છતાં [તીર્થ રાહારવન્ધૌ] તીર્થંકર અને આહારક પ્રકૃતિનો બંધ ક૨ના૨ [યો।ષાયૌ] યોગ અને કષાય [ભવત: ] થાય છે [ પુન: ] અને [ અસતિ: ન] નહોતા, થતા નથી અર્થાત્ સમ્યક્ત્વ અને ચારિત્ર વિના બંધના કર્તા યોગ અને કષાય થતા નથી [તંત્] તે સમ્યક્ત્વ અને ચારિત્ર [ગસ્મિન્] આ બંધમાં [ ૩વસીનન્] ઉદાસીન છે.
ટીકા:- ‘સમ્યક્ત્વ પરિત્રે સતિ યોાષાૌ તીર્થાહાર વંધૌ ભવત: તસ્માત્ તત્પુન: અરિમન્ હવાસીનસ્' અર્થઃ-સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર હોય ત્યારે જ યોગ અને કષાય તીર્થંકર તથા આહારકનો બંધ કરનાર થાય છે, તેથી રત્નત્રય તો પ્રકૃતિઓનો બંધ કરવામાં ઉદાસીન છે.
ભાવાર્થ:- જ્યારે આત્મામાં સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રગુણ પ્રગટ હોતા નથી ત્યારે પણ આત્માની સાથે કર્મોનો બંધ થાય છે અને જ્યારે એકદેશ સમ્યક્ચારિત્ર પ્રગટ થાય ત્યારે પણ આત્માની સાથે કર્મનો બંધ થાય છે, તેથી જણાય છે કે કર્મોનો બંધ કરવામાં કારણ યોગ–કષાયોનું થવું અને કર્મોના અબંધમાં કારણ યોગ-કષાયોનું ન થવું જ છે. ૨૧૮.
શંકા:- જો આમ છે તો સમ્યક્ત્વને દેવાયુના બંધનું કા૨ણ કેમ કહ્યું છે ?
ननु कथमेवं सिद्ध्यति देवायुः प्रभृतिसत्प्रकृतिबन्धः । सकलजनसुप्रसिद्धो रत्नत्रयधारिणां मुनिवराणाम् ।। २९९ ।।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૭૭
અન્વયાર્થઃ- [7] શંકા-કોઈ પુરુષ શંકા કરે છે કે [ રત્નત્રયધારિરત્નત્રયના ધારક [ મુનિવરા] શ્રેષ્ઠ મુનિઓને [સવ નેનન સુપ્રસિદ્ધ ] સર્વજનોમાં સારી રીતે પ્રસિદ્ધ [વેવાયુ: અમૃતિસ–વૃતિવશ્વ:] દેવાયુ આદિ ઉત્તમ પ્રકૃતિઓનો બંધ [] પૂર્વોક્ત પ્રકારે [ 5થ{] કેવી રીતે [ સિક્યતિ] સિદ્ધ થશે?
ટીકા:- ‘નનું રત્નત્રયધારિni મુનિવરTMાં સવર્ણનનસુપ્રસિદ્ધ: વેવાયુ: અમૃતિવ્રતિવર્ષ: પર્વ થે સિક્યતિ' અર્થ:-અહીં કોઈ શંકા કરે કે રત્નત્રયના ધારક મુનિઓને દેવાયુ વગેરે શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે એવું જે શાસ્ત્રોમાં કથન છે તે કેવી રીતે સિદ્ધ થશે ? ૨૧૯. તેનો ઉત્તર:
रत्नत्रयमिह हेतुर्निर्वाणस्यैव भवति नान्यस्य। आस्रवति यत्तु पुण्यं शुभोपयोगोऽयमपराधः।। २२०।।
અન્વયાર્થ- [ રૂદ] આ લોકમાં [ રત્નત્રયં] રત્નત્રયરૂપ ધર્મ [ નિર્વાચિ yવ] નિર્વાણનું જ [ દેતુ] કારણ [ ભવતિ] થાય છે, [ ચર્ચ] અન્ય ગતિનું [7] નહીં, [ 7 ]
અને [યત્] જે રત્નત્રયમાં [પુષ્ય સામ્રવતિ] પુણ્યનો આસ્રવ થાય છે, તે [આ [ અપરાધ: ] અપરાધ [શુમોપયો:] શુભપયોગનો છે.
ટીકા:- ‘દ રત્નત્રય નિર્વાચિ wવ હેતુ: ભવતિ સન્યસ્થ ન તુ યર્ પુષ્ય સામ્રવતિ માં અપરાધ: જુમોપયો: ' અર્થ-આ લોકમાં રત્નત્રય મોક્ષનું જ કારણ છે, બીજી ગતિનું કારણ નથી. વળી રત્નત્રયના સર્ભાવમાં જે શુભ પ્રકૃતિઓનો આસ્રવ થાય છે તે બધો શુભકષાય અને શુભયોગથી જ થાય છે, અર્થાત્ તે શુભોપયોગનો જ અપરાધ છે પણ રત્નત્રયનો નથી. ભિન્ન ભિન્ન કારણોથી ભિન્ન ભિન્ન કાર્ય થાય છે તોપણ વ્યવહારથી એકબીજાનું પણ કાર્ય કહી દેવામાં આવે છે. ર૨૦.
एकस्मिन् समवायादत्यन्तविरुद्धकार्ययोरपि हि। इह दहति घृतमिति यथा व्यवहारस्तादृशोऽपि रूढिमितः।। ૨૨૨Tો
અન્વયાર્થ- [ દિ] નિશ્ચયથી [પરિમન ] એક વસ્તુમાં [અત્યંતવિરુદ્ધાર્યયો: ] અત્યંત વિરોધી બે કાર્યોના [૫] પણ [ સમવાયીત] મેળથી [ તાદશ: ] તેવો જે [ વ્યવહાર:] વ્યવહાર [ રુઢિન્] રૂઢિને [ત:] પ્રાપ્ત છે, [૧થા] જેમ [ રૂદ] આ લોકમાં “[વૃતમ્] ઘી [દતિ] બાળે છે''-[ તિ] એ પ્રકારની કહેવત છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “હિ પરિશ્મન અત્યંતવિરુદ્ધ વાર્યયો: પિ સમવાયીત્ યથા વૃતં વેતિ રૂતિ વ્યવહાર: ગ િતાદશ: વ્યવહાર: ઢિ ફત:' અર્થ:-નિશ્ચયથી એક અધિકરણમાં પરસ્પર વિરુદ્ધ બે કાર્યોનો બંધ થવાથી “જેમ ઘી બાળે છે” એવો એકનો બીજામાં વ્યવહાર થઈ જાય છે, તેવી જ રીતે અહીં પણ વ્યવહાર પ્રસિદ્ધ થઈ ગયો છે કે સમ્યકત્વથી શુભ પ્રકૃતિઓનો બંધ થાય છે.
ભાવાર્થ:- જોકે ઘી બાળતું નથી તોપણ અગ્નિના સંબંધથી જ્યારે ઘી ગરમ થઈ જાય છે ત્યારે એવું જાણવામાં આવે છે કે ઘી બાળે છે. તેવી જ રીતે સમ્યકત્વનું કામ કર્મબંધ કરવાનું નથી તોપણ જ્યારે આત્મામાં સમ્યકત્વ અને રાગભાવ બન્ને મળી જાય છે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે સમ્યકત્વથી કર્મનો બંધ થાય છે. તેથી જ લોકમાં વ્યવહાર પણ એવો થાય છે કે સમ્યકત્વથી શુભકર્મોનો બંધ થાય છે, રત્નત્રયથી મોક્ષનો લાભ થાય છે. ર૨૧.
सम्यक्त्वबोधचारित्रलक्षणो मोक्षमार्ग इत्येषः। मुख्योपचाररूप: प्रापयति परं पदं पुरुषम्।। २२२।।
અન્વયાર્થ- [તિ ] આ રીતે [: ] આ પૂર્વકથિત [મુથોપવારા:] નિશ્ચય અને વ્યવહારરૂપ [સચવર્તવોધવારિત્રનૈક્ષણ:] સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર લક્ષણવાળો [ મોક્ષમા:] મોક્ષનો માર્ગ [પુરુષમ્] આત્માને [પર પતં] પરમાત્માનું પદ [ પ્રાપતિ] પ્રાપ્ત કરાવે છે.
ટીકાઃ- “સમ્પત્ત્વિવોથવારિત્રનHT: તિ: US: મોક્ષમાર્ગી: મુરધ્યોપવારH: પુરુષ પરં પવું પ્રાયતિ' અર્થ-સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર એ ત્રણ સ્વરૂપ જ મોક્ષમાર્ગ છે. એ મોક્ષમાર્ગ નિશ્ચય-વ્યવહાર એમ બે પ્રકારનો જ આત્માને મોક્ષ પહોંચાડે છે.
ભાવાર્થ- નિશ્ચયમોક્ષમાર્ગ સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાધક છે તથા વ્યવહારમોક્ષમાર્ગ પરંપરાએ મોક્ષમાર્ગનો સાધક છે અર્થાત્ વ્યવહારમોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે. ર૨૨.
नित्यमपि निरुपलेपः स्वरूपसमवस्थितो निरुपघातः। गगनमिव परमपुरुष: परमपदे स्फुरति विशदतमः।। २२३।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
| [ ૧૭૯
અન્વયાર્થ- [નિત્યપિ] હંમેશાં [નિરુપનેપ:] કર્મરૂપી રનના લેપ રહિત [સ્વરુપસમવરિશ્વત:] પોતાના અનંતદર્શન-જ્ઞાન સ્વરૂપમાં સારી રીતે ઠરેલો [નિરુપઘાત:] ઉપઘાત રહિત અને [ વિશવંત:] અત્યંત નિર્મળ [૫રમપુરુષ:] પરમાત્મા [ નમ્ રૂ] આકાશની જેમ [પરમપદે] લોકશિખરસ્થિત મોક્ષસ્થાનમાં [ રતિ] પ્રકાશમાન થાય છે.
ટીકાઃ- નિત્યમ્ પિ નિરુપન્સેપ: સ્વરુપર્સમવરિત: નિરુપઘાત: વિશવતમ: પરમપુરુષ: નમ ફુવ પરમપદ્દે રતિઃ' અર્થ:-સદાકાળ કર્મમળ રહિત, પોતાના સ્વરૂપમાં સ્થિત, કોઈના પણ ઘાતરહિત, અત્યંત નિર્મળ એવા જે પરમાત્મા સિદ્ધ ભગવાન છે તે મોક્ષમાં આકાશ સમાન દૈદીપ્યમાન રહે છે.
ભાવાર્થ:- પુરુષ નામ જીવનું છે અને પરમ પુરુષ નામ પરમાત્મા સિદ્ધ ભગવાનનું છે. જીવ તો નર-નારકાદિ ચારે ગતિઓમાં પોતાના આયુષ્ય પ્રમાણે થોડા કાળ સુધી જ રહે છે અને સિદ્ધભગવાન મોક્ષમાં સદા અનંતકાળ સુધી રહે છે. સંસારી જીવ કર્મરૂપી મેલથી મલિન છે, સિદ્ધ ભગવાન કર્મમળથી રહિત છે. સંસારી જીવ પુણ્ય-પાપરૂપી લેપથી લિસ છે, સિદ્ધ ભગવાન આકાશ સમાન નિર્લેપ છે. સંસારી જીવ વિભાવ પરિણતિના યોગથી સદા દેહાદિરૂપે થઈ રહ્યો છે, સિદ્ધ ભગવાન સદા નિજસ્વરૂપમાં જ વિરાજમાન રહે છે. સંસારના જીવ બીજા જીવોનો ઘાત કરે છે અને બીજાઓ દ્વારા હુણાય છે પણ સિદ્ધ ભગવાન કોઈ જીવને હણતા નથી કે કોઈ જીવો વડે હણાતા નથી. આવા સિદ્ધ ભગવાન અખંડ, અવિનાશી, નિર્મળ, પોતાના સ્વરૂપમાં સ્થિત સદાકાળ મોક્ષમાં જ બિરાજમાન રહે છે. રર૩.
પરમાત્માનું સ્વરૂપ
कृतकृत्यः परमपदे परमात्मा सकलविषयविषयात्मा। परमानन्दनिमग्नो ज्ञानमयो नन्दति सदैव ।। २२४ ।।
અવયાર્થઃ- [વૃતવૃત્વ:] કૃતકૃત્ય [સવનવિષયવિષયાત્મા] સમસ્ત પદાર્થો જેમના વિષય છે એવા અર્થાત્ સર્વ પદાર્થોના જ્ઞાતા [પરમાનન્દનિમનઃ] વિષયાનન્દથી રહિત જ્ઞાનાનંદમાં અતિશય મગ્ન [ જ્ઞાનમય:] જ્ઞાનમય જ્યોતિરૂપ [પરમાત્મા] મુક્તાત્મા [પરમપદે ] સૌથી ઉપર મોક્ષપદમાં [સવ ] નિરંતર જ [નજ્વતિ] આનંદરૂપે સ્થિત છે.
ટીકા:- ‘પરમાત્મા કૃતકૃત્ય: સત્નવિષયવિષયાત્મ (વિરતાત્મા ) વા ઘરમાનન્દ્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
નિમ: જ્ઞાનમય: પરમપર્વે સવૈવ નન્વતિ' અર્થ:સિદ્ધ ભગવાનને કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી, સકલ પદાર્થોને પોતાના જ્ઞાનમાં વિષય કરનાર અથવા સકળ પદાર્થોથી વિરક્ત, પરમ સુખમાં નિમગ્ન અને કેવળજ્ઞાનસહિત મોક્ષમાં નિરંતર આનંદ કરે છે.
ભાવાર્થ- સંસારના જીવોને અનેક કાર્ય કરવાની અભિલાષા છે તેથી કૃતકૃત્ય નથી, સિદ્ધ ભગવાનને કાંઈ કામ કરવાનું બાકી રહ્યું નથી તેથી કૃતકૃત્ય છે. જગતના જીવ મોક્ષથી વિમુખ છે અને સિદ્ધ ભગવાન મોક્ષમાં બિરાજમાન છે. સંસારના જીવો વિષય વિકાર સહિત છે, સિદ્ધ ભગવાન વિષય વિકાર રહિત છે. સંસારના જીવ અનેક શરીરો ધારણ કરીને દુઃખી થઈ રહ્યા છે, સિદ્ધ ભગવાન મન, વચન, કાયાથી રહિત છે. ઇત્યાદિ અનંત ગુણો સહિત સિદ્ધ ભગવાન છે. ૨૨૪.
જૈન નીતિ અથવા નય-વિવેક્ષા
एकेनाकर्षन्ती श्लथयन्ती वस्तुतत्त्वमितरेण। अन्तेन जयति जैनी नीतिर्मन्थाननेत्रमिव गोपी।। २२५ ।।
અન્વયાર્થઃ- [મસ્થાનનેત્રમ] રવઈ–વલોણાને ખેંચનાર [ોપી રૂવ] ગોવાલણની જેમ [મૈની નીતિ:] જિનેન્દ્રદેવની સ્યાદ્વાદનીતિ અથવા નિશ્ચય-વ્યવહારરૂપ નીતિ [વસ્તુતત્ત્વમ ] વસ્તુના સ્વરૂપને [ ૧] એક સમ્યગ્દર્શનથી [ કાવર્ષન્તી] પોતા તરફ ખેંચે છે, [ફતરે ] બીજાથી અર્થાત્ સમ્યજ્ઞાનથી [ સ્નથયન્તી] શિથિલ કરે છે અને [કન્તન] અન્તિમ અર્થાત્ સમ્યકારિત્રથી સિદ્ધરૂપ કાર્યને ઉત્પન્ન કરવાથી [નયતિ] સર્વની ઉપર વર્તે છે. (અથવા બીજો અન્વયાર્થ)
અન્વયાર્થઃ- [મન્થાનેત્રમ] રવઈને ખેંચનાર [ ગોપી રૂ] ગોવાલણની જેમ જે [ વસ્તુતત્ત્વમ્] વસ્તુના સ્વરૂપની [gફ્રેન સન્તન] એક અંતથી અર્થાત્ દ્રવ્યાર્થિકનયથી [સાફર્ષન્તી] આકર્ષણ કરે છે–ખેચે છે, અને વળી [ફતરેT] બીજા પર્યાયાર્થિકનયથી [ સ્ત્રથયન્તી ] શિથિલ કરે છે, તે [ નૈનીનીતિ: ] જૈનમતની ન્યાયપદ્ધતિ [ Mતિ] જયવંતી છે.
ટીકા:- મન્થાનનેત્રે નવી રૂવ નૈની નીતિ: વસ્તુતત્ત્વ ઇન સાકર્ષક્ની રૂતરેખ શ્નથયન્તી મત્તેન નયતિ અર્થ-વલોણામાં રવઈ ખેંચનાર ગોવાલણની જેમ જિનેન્દ્ર ભગવાનની જે નીતિ અર્થાત્ વિવેક્ષા છે તે વસ્તુરૂપને એક નય-વિવક્ષાથી ખેચતી, બીજી નયવિવક્ષાથી ઢીલી મૂકતી અંતે અર્થાત્ બન્ને વિવેક્ષાઓથી જયવંત રહે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૧૮૧
ભાવાર્થ:- ભગવાનની વાણી સ્યાદ્વાદરૂપ અનેકાન્તાત્મક છે. વસ્તુનું સ્વરૂપ પ્રધાન તથા ગૌણનયની વિવક્ષાથી કરવામાં આવે છે. જેમ કે જીવદ્રવ્ય નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. દ્રવ્યાર્થિકનયની વિવક્ષાથી નિત્ય છે અને પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે, એ જ નય-વિવેક્ષા છે. ૨૨૫.
[ નોંધ:- આ શ્લોકમાં એમ બતાવ્યું છે કે શાસ્ત્રમાં કોઈ ઠેકાણે નિશ્ચયનયની મુખ્યતાથી કથન છે અને કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતાથી કથન છે, પણ તેનો અર્થ એમ નથી કે સાચો ધર્મ કોઈ વખતે વ્યવહારનય (અભૂતાર્થનય)ના આશ્રયથી થાય અને કોઈવાર નિશ્ચયનય (ભૂતાર્થનય)ના આશ્રયથી થાય છે; ધર્મ તો સદાય નિશ્ચયનય અર્થાત્ ભૂતાર્થનયના વિષયના આશ્રયથી જ થાય છે. મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે થાય છે પણ મોક્ષમાર્ગ બે નથી. સરાગતાથી પણ મોક્ષમાર્ગ તથા વીતરાગતાથી પણ મોક્ષમાર્ગ-એમ પરસ્પર વિરુદ્ધતાથી તથા સંશયરૂપ મોક્ષમાર્ગ નથી.]
ગ્રંથ પૂર્ણ કરતાં આચાર્ય મહારાજ પોતાની લઘુતા બતાવે છે:
वर्णैः कृतानि चित्रैः पदानि तु पदैः कृतानि वाक्यानि। वाक्यैः कृतं पवित्रं शास्त्रमिदं न पुनरस्माभिः ।। २२६ ।।
અન્વયાર્થ- [ ચિત્ર ] અનેક પ્રકારના [ વર્ષે ] અક્ષરો વડ [ કૃતનિ] રચાયેલા [પવાન] પદ, [vā] પદોથી [વૃતાનિ] બનાવેલા [વાવયાનિ] વાકયો છે, [1] અને [વાવ:] તે વાક્યોથી [પુન:] પછી [ રૂદ્ર] આ [પવિત્ર] પવિત્ર-પૂજ્ય [શાસ્ત્રમ્ ] શાસ્ત્ર [ā] બનાવવામાં આવ્યું છે, [ સરામિઃ ] અમારાથી [ 7 મિપિ વૃતમ્'] કાંઈ પણ કરાયું નથી.
ટીકા:- ત્રેિ વ: પાનિ કૃતાનિ તુ પર્વ: વાવયાનિ કૃતાનિ વાવસ્થેપવિત્ર શાત્રે તું પુન: કરમામ: ના અર્થ:સ્વામી અમૃતચન્દ્ર મહારાજ ગ્રન્થ પૂર્ણ કરતાં પોતાની લઘુતા બતાવે છે અને કહે છે કે આ ગ્રંથ મેં બનાવ્યો નથી. તો પછી કોણે બનાવ્યો છે?—તો કહે છે કે અનેક પ્રકારના સ્વર, વ્યંજન, વર્ણ અનાદિ કાળના છે, તે વર્ષોથી પદ અનાદિનાં છે, તથા પદોથી વાકય બને છે અને તે વાકયોએ આ પવિત્ર શાસ્ત્ર બનાવ્યું છે, અમે કાંઈ પણ બનાવ્યું નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
(દોહા )
અમૃતચન્દ્ર મુનીન્દ્રકૃત ગ્રંથ શ્રાવકાચાર,
અધ્યાતમરૂપી મહા આર્યા છન્દ જી સાર; પુરુષાથકી સિદ્ધિકો જામેં ૫૨મ ઉપાય,
જાહિ સુનત ભવભ્રમ મિટૈ આતમ તત્ત્વ લખાય. ભાષા ટીકા તા ઉપર કીની ટોડરમલ્લ,
મુનિવરકૃત બાકી રહી તાકે માંહિ અચલ; યે તો ૫૨ભવકું ગયે જયપુર નગ૨ મંઝાર,
સબ સાધર્મી તબ કિયો મનમેં યહૈ વિચાર. ગ્રન્થ મહા ઉપદેશમય પરમ ધામકો મૂલ,
ટીકા પૂરણ હોય તો મિટે જીવકી ભૂલ; સાધર્મિનમેં મુખ્ય હૈં રતનચન્દ્ર દીવાન,
પૃથ્વીસિંહ નરેશકો શ્રદ્ધાવાન સુજાન. તિનકે અતિરુચિ ધર્મસોં સાધર્મિન સોં પ્રીતિ,
દેવ-શાસ્ત્ર-ગુરુકી સદા ઉમેં મહા પ્રતીત; આનન્દ સુત તિનકો સખા નામ જી દૌલતરામ,
ભૃત્ય ભૂપકો કુલ વણિક જાકો બસવે ધામ. કુછ ઇક ગુરુ પરતાપસેં કીનોંઈ ગ્રન્થ અભ્યાસ,
લગન લગી જિનધર્મસોં જિન દાસન કો દાસ; તારૂં રતન દીવાનને કહી પ્રીતિ ધર એહ,
કરિયે ટીકા પૂરણા ઉર ધર ધર્મ સનેહ. તબ ટીકા પૂરણ કરી ભાષારૂપ નિધાન,
કુશલ હોય ચહું સંઘકો લહે જીવ નિજ જ્ઞાન; સુખી હોય રાજા પ્રજા હોય ધર્મકી વૃદ્ધિ,
મિટેં દોષ દુ:ખ જગતકે પાર્થે ભવિજન સિદ્ધિ. અઠારહસે ઊપરે સંવત સત્તાઈસ,
માસ માર્ગશિરઋતુ શિશિર સુદિ દોયજ રજનીશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ-૧
પુરુષાર્થસિદ્ધિ-ઉપાયના શ્લોકોની વર્ણાનુક્રમણિકા
श्लोक पृष्ठ
३०-३३ ६८-६३ ६७-६३ १९३-१४७
अ अक्रमकथनेन यतः अतिचाराः सम्यक्त्वे अतिसंक्षेपाद द्विविध: अत्यन्तनिशतिधारं अथ निश्चित्तसचित्तौ अनवेक्षिताप्रमार्जित अध्रुवमशरणमेकत्व अनवरतमहिंसायां अनुसरतां पदमेतत् अबुधस्य बोधनार्थं | अप्रादुर्भावः खलु
अभिमानभयजुगुप्सा | अमृतत्वहेतुभूतं
अरतिकरं भीतिकरं अर्कालोकेन विना अर्था नाम य एते प्राणा अवबुध्य हिंस्यहिंसक अनशनमवमौदर्य अवितीर्णस्य ग्रहणं अविधायापि हि हिंसा अविरुद्धा अपि भोगा अष्टावनिष्टदुस्तर असदपि हि वस्तुरूपं असमग्रं भावयतो असमर्था ये कर्तुं असिधेनुहुताशन अस्ति पुरुषश्चिदात्मा
आ आत्मपरिणामहिंसन
श्लोक पृष्ठ |
१९-२३ | आत्मा प्रभावनीयो १८१-१४० | आत्मां वा पक्कां वा ११५-९१ | आमास्वपि पक्कास्वपि ५९-५९ | आहारो हि सचित्तः ११७-९२ १९२-१४७ | इति यः परिमितिभोगैः २०५–१५९ | इति यो व्रतरक्षार्थं २९-३५ | इति यः षोडशयामान् १६-२१ | इतिरत्नत्रयमेतत्
६-९ | इति नियमितदिग्भागे ४४-४८ | इति विरतो बहुदेशात ६४-६२ | इति विविधभङ्गगहने ७८-६९ इत्थमशेषितहिंसः । ९८-८१ | इत्यत्र त्रितयात्मनि १३३–१०३ | इत्येतानतिचारापरानपि १०३-८४ | इदमावश्यकषट्कं
६०-५९ | इत्याश्रितसम्यक्त्वैः १९८-१५१ | इयमेकैव समर्था १०२-८३ | इह जन्मनि विभवादीन्य
५१-५४ १६४-१२४ | उक्तेन ततो विधिना ७४-६७ | उपलब्धिसुगतिसाधन ९३-७८ | उभयपरिग्रहवर्जन २११-१६९ १०६-८६ | ऊर्ध्वमधस्तात्तिर्यग १४४-१०९ ९-१३ | एकमपि प्रजिघांसर्निहन्त्य
एकस्मिन समवायाद ४२-४७ | एकस्य सैव तीव्र
१६६-१२५ १८०-१४० १५७–११८ २०९-१६७ १३८-१०६ १४०-१०७
५८-५८ १६०-१२० १३५-१०४ १९६-१५० २०१-१५५
३१-३७ १७५-१३३ |
२४-३१
१५६-११७ ८७-७५ ११८-९२
१८८-१४५ |
।
।
१६२-१२१ २२१-१७७
५३-५५
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
१८४ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
श्लोक पृष्ठ |
१२-१७ २२-२६ १६५-१४९ |
एकस्याल्पा हिंसा एकनाकर्षन्ती श्लथयन्ती एक: करोति हिंसा एवं न विशेष: स्यादुन्दु एवमतिव्याप्तिः स्यात् एवमयं कर्मकृतभावै एवं विधमपरमपि ज्ञात्वा एवं सम्यग्दर्शनबोध
श्लोक पृष्ठ
५२-५५ | जीवकृतं परिणाम २२५–१८० जीवाजीवादीनां
५५-५७ | जीवितमरणाशंसे १२०-९४ ११४-९० | तज्जयति परं ज्योति:
१४-१९ | तत्त्वार्थाश्रद्धाने निर्युक्तं १४७–१११ | तत्रादौ सम्यक्त्वं २०-२५ | तत्रापि च परिमाणं
१-२ १२४-९६
२१-२५ १३९-१०६
ए
द
२१६-१७४ २०८-१६३
८९-७६
ध
ऐहिकफलानपेक्षा
क कर्तव्योऽध्यवसायः कन्दर्पः कौत्कृच्यं कस्यापि दिशति हिंसा कामक्रोधमदादिषु कारणकार्यविधानं किंवा बहुप्रलपितैरिति को नाम विशति मोहं कुछेण सुखावाप्तिर्भवन्ति कृतकारितानुमननै कृतकृत्यःपरमपदे कुत्मात्मार्थं मुनये
८८-७६ १५४-११६
७६-६८ २०४-१५८
२७-३३ ८०-७१ |
१६९-१२७ | दर्शनमात्मविनिश्चिति
द्वाविंशतिरप्येते ३५-४१ | दृष्टापर पुरस्तादशनाय १९०-१४६ ५६-५७ २८-३४ | धनलवपिपासितानां ३४-४० | धर्मध्यानासक्तो वासर १३४-१०३ | धर्ममहिसारूपं ९०-७७ | धर्मः सेव्यः क्षान्ति ८६-७४ | धर्मोऽभिवधर्मनीयः ७५-६७ धर्मो हि देवताभ्यः २२४-१७९ १७४-१३२ / नवनीतं च त्याज्यं
ननु कथमेवं सिद्ध्यति ९५-८० न विना प्राणविघातान १७३–१३१ | न हि सम्यग्व्यपदेशं ३६-४२ | नातिव्याप्तिश्च तयोः
| निजशक्त्या शेषाणां १९७-१५१ | नित्यमपि निरुपलेपः ३९-४५ | निरतः कात्य॑निवृत्तौ
निर्बाध संसिध्येत् १८३-१४१ | निश्चयमबुध्यमानो ९७-८१ | निश्चयमिह भूतार्थं
नीयन्तेऽत्र कषाया २००-१५४ | नैवं वासरभुक्तेर्भवति
गर्हितमवद्यसंयुत गृहमागताय गुणिने | ग्रन्थार्थोभयपूर्ण
१६३-१२३ २१९-१७६
६५-६२ ३८-४४ १०५-८५ १२६-९८ २२३-१७८
४१-४६ १२२-९५ ५०-५३
चारित्रान्तर्भावात तपोपि चारित्रं भवति यत:
छेदनताडन बन्धा छेदनभेदमारणकर्षण
५-७
ज
१७९-१३९ १३२-१०२
| जिनपुङ्गवप्रवचने
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ १८५
श्लोक पृष्ठ १७६-१३३ १७७–१३४
७-१० १२३-९६ ।
११६-९१ | १८४-१४२
१५२-१५४ | ११२-८९
प परदातृव्यपदेशः परमागमस्य जीवं परिणममानस्य चित परिणममानो नित्यं परिधय इव नगराणि पात्रं त्रिभेदयक्तं संयोगो पापर्द्धिजयपराजय पुनरपि पूर्वकृतायां पूज्यनिमित्तं घाते पैशून्यहासगर्भ पृथगाराधनमिष्टं प्रविधाय सुप्रसिद्ध प्रतिरूपव्यवहार प्रविहाय च द्वितीयान प्रागेव फलति हिंसा प्रातः प्रोत्थाय ततः कृत्वा प्रेष्यस्य संप्रयोजन
श्लोक पृष्ठ |
मरणान्तेऽवश्यमह १९४-१४८ | मरणेऽवश्यं भाविनि
२-४ | माणवक एव सिंहो १३-१८ | माधुर्यप्रीतिः किल दुग्धे १०–१५ मिथ्यात्ववेदरागात् १३६-१०५ | मिथ्योपदेशदानं १७१-१२९ | मुख्योपचारविवरण १४१-१०८ | मुक्तसमस्तारम्भ: १६५-१२५ | मूछोलक्षणकरणात ८१-७२ ९६-८० | यत्खलुकषाययोगात्
३२-३७ | यदपि किल भवति मांसं १३७–१०५ | यदपि क्रियते किञ्चिन् १८५-१४३ | यदिदं प्रमादयोगाद १२५-९७ | यद्वेदरागयोगान
५४-५६ | यद्येवं तर्हि दिवा १५५-११६ | यद्येवं भवति तदा १८९-१४५ | यस्मात्सकषायः सन
यानि तु पुनर्भवेयुः २१०-१६८ | या मूर्छा नामेयं १२७–९९ | युक्ताचरणस्य सतो १७-२२ | येनांशेन चरित्रं । ८२-७२ | येनांशेन सुदृष्टिम् ८४-७३ | येनांशेन ज्ञानं ८५-७४ | ये निजकलत्रमात्रं
योगात्प्रदेशबन्ध १४३-१०९ | योनिरुदुम्बरयुग्म १६१-१२० | योऽपि न शक्यस्त्यक्तं १०१-८३ | यो यतिधर्ममकथयन्नु १५८-११८ | यो हि कषायाविष्टः
बद्धोद्यमेन नित्यं बीहरङ्गादपि सङ्गात् बहुश: समस्तविरतिं बहुसत्त्वघातजनिता बहुसत्त्वघातिनोऽमी बहुदुःखासंज्ञपिताः
भ भूखननवृक्षमोट्टन भोगोपभोगमूला भोगोपभोगसाधनमात्रं भोगोपभोगहेतोः
३३-४८ ६६-६३ १०९-८८
९१-७७ १०७-८६ १३१-१०१ ११३-९० ४७-५१ ७३-६६ १११-८९
४५-५० २१४-१७० २१२-१७० २१३-१७०
११०-८८ २१५-१७२
७२-६५ | १२८-९९
१८-२३ १७८-१३५
मधु मद्यं नवनीतं मधुशकलमपि प्रायो मद्यं मासं क्षौद्रं मद्यं मोहयति मानो
७१-६५ | रत्नत्रयमिह हेतर्निर्वाण ६९-६४ | रजनीदिनयोरन्ते ६१-६० | रसजानां च बहूनां ६२-६१ | रक्षा भवति बहनामेक
२२०-१७७ १४९-११२
६३-६१ ८६-७३
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates 186 ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય रागद्वेषत्यागन्निखिल रागद्वेषासंयममद रागादिवर्द्धनानां रागाद्युदयपरत्वाद् रात्रौ भुजानानां लोकत्रयैकनेत्रं निरूप्य लोके शास्त्राभासे व वचनमनःकायानां वर्णैः कृतानि चित्रैः वस्तु सदीप स्वरूपात वाग्गुप्तेनस्त्यिनृतं न वास्तुक्षेत्राष्टापदहिरण्य विगलितदर्शनमोहै: विदावाणिज्यमषीकृषि विधिना दातृगुणवता विनयो वैयावृत्यं विपरीताभिनिवेशं व्यवहारनिश्चयौ यः व्युत्थानावस्थायां श्लोक पृष्ठ 148-112 | सम्यक्त्वबोधचारित्र 170-128 | सम्यग्गमनागमनं 145-110 सम्यग्दण्डो वपुषः 130-101 | सम्यग्ज्ञानं कार्य 129-100 सर्वस्मिन्नप्यस्मिन | सर्वानर्थप्रथमं मथनं 3-5 | सामायिकश्रितानां 26-32 सामायिकसंस्कारं | सूक्ष्मापि न खलु हिंसा 191-146 / सूक्ष्मो भगवद्धर्मो 226-181 | संग्रहमच्चस्थानं पादोदक 94-79 | स्तोकैकेन्द्रियघाताद 159-119 | स्पर्शश्च तणादीनाम 187-144 | स्मरतीव्राभिनिवेशो 37-44 | स्वक्षेत्रकालभावैः सदपि 142-108 | स्वयमेव विगलितं यो 167-126 199-152 | हरिततृणांकुरचारिणि 15-21 | हिंसातोऽनृतवचनात् 8-11 | हिंसापर्यायत्वात् 46-50 हिंसाफलमपरस्य तु | हिंसायाअविरमणं 182-141 | हिंसायाः पर्यायो 153-115 | हिंसायाः स्तेयस्य च हिंस्यन्ते तिलनाल्यां 23-30 हेतौ प्रमत्तयोगे 11-16 218-176 | क्षतष्णाशीतोष्ण 217-175 | क्षुतृष्णा हिममुष्णं श्लोक पृष्ठ 222-178 203-157 202-156 33-39 | 99-81 146-110 150-113 151-114 49-52 79-70 168-127 77-69 207-162 186-143 92-78 70-64 121-94 40-46 119-93 57-57 48-51 172-131 104-84 108-87 100-82 शङ्का तथैव कांक्षा श्रित्वा विविक्तवसतिं सकलमनेकान्तात्मक सर्वविवत्तौत्तीर्णं यदा सति सम्यक्त्वचरित्रे सम्यक्त्वचारित्राभ्यां 25-32 206-162 Please inform us of any errors on rajesh@ AtmaDharma.com