________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૪૭
અવયાર્થઃ- [ વાનિવૃત્ત ] સર્વથા-સર્વદશ ત્યાગમાં [ નિરત:] લીન [ પતિઃ] આ મુનિ [સમયસારમૂત:] શુદ્ધોપયોગરૂપ સ્વરૂપમાં આચરણ કરનાર [ મવતિ] હોય છે. [યાં તુ વેશવિરતિઃ] અને જે એકદેશવિરતિ છે [ તસ્યાં નિરત:] તેમાં લાગેલો [ ઉપાસવ: ] ઉપાસક અર્થાત્ શ્રાવક [ ભવતિ] હોય છે.
ટીકાઃ- “વાર્ધનિવૃત્તી નિરત: માં યતિ: ભવતિ''- (અંતરંગમાં તો ત્રણ કષાયરહિત શુદ્ધિનું બળ છે જેને તથા) પાંચ પાપના સર્વથા-સર્વદશ ત્યાગમાં જે જીવ લાગેલો છે તે મુનિ છે. ‘‘મયે સમયસારમૂત:''–આ મુનિ શુદ્ધોપયોગરૂપ શુદ્ધાત્માસ્વરૂપ જ છે. મુનિ છે તે શુદ્ધોપયોગસ્વરૂપ જ છે. જે શુભોપયોગરૂપ ભાવ છે તે પણ આ મુનિની પદવીમાં કાલિમા સમાન છે. ‘‘તુ વેશવિરતિ: તસ્યાં નિરત: કપાસ 5: મવતિ''- જે પાંચ પાપના કદાચિત્ એકદેશ ત્યાગમાં લાગેલો જીવ છે તે શ્રાવક છે.
ભાવાર્થ- સકળચારિત્રના સ્વામી તો મુનિ છે અને દેશચારિત્રના સ્વામી શ્રાવક
છે.૪૧.
આગળ કહે છે કે આ પાંચ પાપ એક હિંસારૂપ જ છે –
आत्मपरिणामहिंसनहेतुत्वात्सर्वमेव हिंसैतत्। अनृतवचनादिकेवलमुदाहृतं शिष्यबोधाय।। ४२।।
અન્વયાર્થ- [ માત્મપરિમિટિંસનદેતુત્વાર્] આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાત થવાના હેતુથી [ તત્સર્વ ] આ બધું [ હિંવ] હિંસા જ છે. [ નૃતવના]િ અનૃત વચનાદિના ભેદ [ વવત્ત ] કેવળ [ શિષ્યવધાય] શિષ્યોને સમજાવવા માટે [ ૩ીતમ ] ઉદાહરણરૂપ કહ્યા છે.
ટીકાઃ- “સર્વ તત્ હિંસા વ’– સમસ્ત આ પાંચ પાપ કહ્યા છે તે હિંસા જ છે. શા માટે ? “ગાત્મપરિણામહિંસનદેતુત્વીત'– આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણમનના ઘાતના કારણ છે. તેથી સર્વ હિંસા જ છે.
પ્રશ્ન- જો હિંસા જ હોય તો બીજા ભેદ શા માટે કહ્યા?
ઉત્તર:- “મનૃતવચનાઃિ વવત્ત શિષ્યવધાય હાદત'– અમૃત વચન વગેરે જે ભેદ તે માત્ર શિષ્યને સમજાવવાના નિમિત્તે ઉદાહરણરૂપ કહ્યા છે. શિષ્ય હિંસાના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com