________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૬૫
मधु मद्यं नवनीतं पिशितं च महाविकृतयस्ताः। વચ્ચત્તે ન વતિના ત૬ નન્નવસ્તત્રા ૭૨ા
અન્વયાર્થઃ- [ મધુ ] મધ, [ મā] મદિરા, [નવનીતં] માખણ [૨] અને [ પિશિત ] માંસ [ મહાવિત:] મહાન વિકારોને ધારણ કરેલા [ તા:] આ ચારે પદાર્થો [વતિના] વ્રતી પુરુષે [7 વભ્યન્ત ] ભક્ષણ કરવા યોગ્ય નથી. કારણ કે [12] તે વસ્તુઓમાં [ તળ] તે જ જાતિના [નન્તવ:] જીવ રહે છે.
ટીકા:- ‘વ્રતિના મધુ માઁ નવનીતં યે શિતું તા: મહાવિતય: વચ્ચત્તે – વ્રતધારી જીવોએ મધ, મદિરા, માખણ અને માંસ જે ઘણા વિકારને ધારણ કરે છે. તે અને બીજી પણ વિકારયુક્ત વસ્તુઓનું ભક્ષણ ન કરવું જોઈએ. મધનું એક ટીપું પણ માખીની હિંસાથી મળે છે. જે મન્દબુદ્ધિ મધ ખાય છે તે અત્યંત હિંસક છે. જે સ્વયમેવ ટપકેલ અથવા કપટ કરીને મધપૂડામાંથી મધ લે તે પણ હિંસક છે. કારણ કે મધને આશ્રયે રહેલા જીવોની હિંસા તે સમયે પણ થાય છે. વ્રતી પુરુષ આ વસ્તુઓનું ભક્ષણ કરે નહિ. શા માટે ? ‘તત્ર તદુર્ગા: નન્તવ:'- તે વસ્તુમાં તેવા જ રંગવાળા ઘણા જીવો હોય છે. જેવી તે વસ્તુ છે તેવા જ તેમાં જીવ હોય છે. બીજી વસ્તુઓ કહેતાં ચામડાના સ્પર્શવાળું ઘી, તેલ, જળ અથવા અથાણાં, વિષ, માટી ઈત્યાદિ અભક્ષ્યનો ત્યાગ કરવો. મુખ્યપણે મધ, માંસ, મધનો ત્યાગ કરાવ્યો પછી બીજી પણ અભક્ષ્ય વસ્તુઓ છોડવાનો ઉપદેશ કર્યો. ૭ર.
આગળ પાંચ ઉદુમ્બર ફળના દોષ દેખાડે છે -
योनिरुदुम्बरयुग्मं प्लक्षन्यग्रोधपिप्पलफलानि। त्रसजीवानां तस्मात्तेषां तद्भक्षणे हिंसा।।७२।।
અન્વયાર્થઃ- [ ૩ત્સ્વરયુH] ઉમર, અંજીર [ Hક્ષચોઘપિપ્પનનાનિ] પીપળો, વડ અને પીપળનાં ફળ [ત્રસનીવાનાં] ત્રસ જીવોની [ યોનિઃ] ખાણ છે [ તમાત] તેથી [ તમને ] તેના ભક્ષણમાં [ તેષાં ] તે ત્રસ જીવોની [ હિંસા ] હિંસા થાય છે.
૧. માખણ માટે અભક્ષ્યપણું એ રીતે કહ્યું છે કે દહીંથી જુદું પાડેલું માખણ અંતર્મુહૂર્તમાં તપાવી ગરમ કરી લેવું જોઈએ નહિતર તે અભક્ષ્ય થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com