________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [ યત્] જે કારણે [રિમન ] આ [ સર્વમિન્ન]િ બધાં જ વચનોમાં [ પ્રમત્તયોજહેતુથi] પ્રમાદ સહિત યોગ જ એક હેતુ કહેવામાં આવ્યો છે, [તરમાત્] તેથી
નૃતવરને ] અસત્ય વચનમાં [ ગરિ] પણ [ હિંસા ] હિંસા [ નિયતં] નિશ્ચિતરૂપે [ સમવતરતિ] આવે છે.
ટીકા:- વત્ કરિશ્મન સર્વનિ પિ નૃતવેવને પ્રસન્નયોરીવહેતુથને ગતિ તરમાત્ બનૃતવને હિંસા નિયતં સમવતરતિ'– અર્થ:- આ સર્વ પ્રકારનાં જઠ વચનોમાં પ્રમાદયોગ જ કારણ છે તેથી જૂઠું વચન બોલવામાં હિંસા અવશ્ય જ થાય છે, કારણ કે હિંસા પ્રમાદથી જ થાય. પ્રમાદ વિના હિંસા થાય નહિ. જ્યાં પ્રમાદ ન હોય ત્યાં હિંસા હોય નહિ. અને જ્યાં પ્રમાદ છે ત્યાં હિંસા અવશ્ય થાય છે. ‘‘પ્રમત્તયોત્િ કાવ્યપરોપ હિંસા'' રૂતિ વવના– (પ્રમાદના યોગથી પ્રાણોનો ઘાત કરવો તે હિંસા છે એ વચન પ્રમાણે.) ૯૯.
પ્રમાદસહિત યોગ હિંસાનું કારણ:
हेतौ प्रमत्तयोगे निर्दिष्टे सकलवितथवचनानाम्। हेयानुष्ठानादेरनुवदनं भवति नासत्यम्।। १०० ।।
અન્વયાર્થ:- [ સત્તાવિતથનાનામ] સમસ્ત જૂઠ વચનોનો [ પ્રમત્તયોને ] પ્રમાદસહિત યોગ [ હેત] હેતુ [ નિટિ સતિ] નિર્દિષ્ટ કરવામાં આવ્યો હોવાથી [ દેવાનુBIનાવે ] હેય-ઉપાદેયાદિ અનુષ્ઠાનોનું [અનુવનં] કહેવું [ સત્યમ્] જૂઠ [ર ભવતિ] નથી.
ટીકા - ‘સવન વિતથ વવનાનાં પ્રમત્તયોને રેત નિઈિ સતિ દેવાનુETના અનુવનં અત્યં 7 મવતિ'– અર્થ – સમસ્ત જૂઠ વચનોનું કારણ પ્રમાદસહિત યોગને બતાવીને હેય અને ઉપાદેયનું વારંવાર કથન કરવું-ઉપદેશ કરવો તે જૂઠ નથી.
ભાવાર્થ- જાઠ વચનના ત્યાગી મહામુનિ હેય અને ઉપાદેયનો વારંવાર ઉપદેશ કરે છે; ત્યાં પાપની નિંદા કરતાં પાપી જીવને તેમનો ઉપદેશ બૂરો લાગે, અથવા કોઈને ધર્મોપદેશ આપવાથી ખરાબ લાગે, તે દુ:ખ પામે, પણ તે આચાર્યોને જુઠનો દોષ લાગતો નથી. કેમકે તેમને પ્રમાદ (કપાય) નથી. પ્રમાદપૂર્વક વચનમાં જ હિંસા છે. તેથી જ કહ્યું છે કે પ્રમાદસહિત યોગથી વચન બોલવાં તે જ જૂઠ છે, અન્યથા નહિ. ૧OO.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com