________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૫૭
‘હિંસા વર્તન પારખ્ય કપિ તિ'– કોઈએ હિંસા કરવાની શરૂઆત કરી પણ હિંસા પછી ન કરી તે પણ ફળે છે. ભાવાર્થ:- કોઈએ હિંસાનો વિચાર કરી હિંસા કરવામાં લાગ્યો. પછી કારણ પામીને હિંસા ન કરી. એવી હિંસા પણ ફળ આપે છે. આ રીતે ફળ થવાનું કારણ કહ્યું છે.
અનુમાન'– કષાયભાવ અનુસાર ફળ થાય છે. આ જ પદ આગલા સૂત્રોમાં પણ દેહલી દીપક ન્યાય” ની જેમ બધે જાણી લેવું. ૫૪.
માટે જ વચ્ચે કહ્યું છે:
एक: करोति हिंसां भवन्ति फलभागिनो बहवः। बहवो विदधति हिंसां हिंसाफलभुग भवत्येकः।। ५५ ।।
અન્વયાર્થ- [ :] એક પુરુષ [ હિંસાં ] હિંસા [ રોતિ] કરે છે. પરંતુ [ માનિ:] ફળ ભોગવનારા [ વહવ:] ઘણા [ભવન્તિ ] થાય છે. એ જ રીતે [ હિંસાં ] હિંસા [ વદવ:] ઘણા માણસો [ વિઘતિ ] કરે છે પણ [ હિંસાતમુ] હિંસાનું ફળ ભોગવનાર [:] એક પુરુષ [ભવતિ] થાય છે.
ટીકાઃ- ‘હિંસાં : રોતિ સમાગિન: વઢવ: ભવન્તિ'– ક્યારેક હિંસા તો એક માણસ કરે છે અને ફળ અનેક માણસો ભોગવે છે. તેનું ઉદાહરણ - ચોરને (પ્રાણઘાતકરૂપ શિક્ષામાં) એક ચંડાળ જ મારે છે પણ દેખનારા બધા રૌદ્ર પરિણામ કરી પાપના ભોક્તા થાય છે. “હિંસ વદવ: વિદ્રથતિ : હિંસાનમુઠ્ઠ મવતિ'– કયાંક હિંસા તો ઘણા પુરુષો કરે પણ રાજા સ્વામિત્વબુદ્ધિ કરીને પ્રેરક થાય છે તેથી તે બધી હિંસાના ફળનો ભોક્તા થાય છે. ૫૫.
कस्यापि दिशति हिंसा हिंसाफलमेकमेव फलकाले। अन्यस्य सैव हिंसा दिशत्यहिंसाफलं विपुलम्।।५६ ।।
हिंसाफलमपरस्य तु ददात्यहिंसा तु परिणामे। इतरस्य पुनहिँसा दिशत्यहिंसाफलं नान्यत्।। ५७।।
અન્વયાર્થઃ- [વસ્થાપિ] કોઈ પુરુષને તો [ હિંસા ] હિંસા [પ્રવાજો] ઉદયકાળમાં [મેડ] એક જ [હિંસા નં] હિંસાનું ફળ [ શિતિ] આપે છે અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com