________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
અન્વયાર્થઃ- [ હિંસાવ્રતચ] અહિંસા વ્રતના [ વનતા નવશ્વા: ] છેદવું, તાડન કરવું, બાંધવું, [સમસ્ય] અતિશય વધારે [ભારરચ] બોજો [ બારોપણ] લાદવો, [૨] અને [પાનાન્નયો: ] અન્ન-પાણી [ રોધ: ] રોકવા અર્થાત્ ન દેવા [ તિ] એ રીતે [પગ્ન] પાંચ અતિચાર છે.
ટીકા:- “છે તાડન વર્ધી: સમસ્થ ભારચ આરોપvi પાનાન્નયો રોલ: તિ પુષ્ય અહિંસાવ્રત કતવારા: ' અર્થ:-છેદન અર્થાત્ કાન, નાક, હાથ વગેરે કાપવા, તાડન અર્થાત્ લાકડી, ચાબૂક, આર વગેરેથી મારવું, બંધ અર્થાત્ એક જગ્યાએ બાંધીને રોકી રાખવું, અધિક ભાર લાદવો તથા યોગ્ય સમયે ઘાસ, ચારો, પાણી વગેરે ન આપવાં-એ અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર છે. ૧૮૩.
સત્ય અણુવ્રતના પાંચ અતિચાર
मिथ्योपदेशदानं रहसोऽभ्याख्यानकूटलेखकृती। न्यासापहारवचनं साकारमन्त्रभेदश्च ।। १८४।।
અન્વયાર્થઃ- [ મિથ્થોપવેશવાનું ] જૂઠો ઉપદેશ આપવો, [ રદસોડભ્યારણ્યાનશૂરસેવવૃતી] એકાન્તની ગુપ્ત વાતો પ્રગટ કરવી, જpઠાં લખાણ કરવાં, [પાસાપEIRવવન ] થાપણ ઓળવવાનું વચન કહેવું [૨] અને [ સાIQમન્નમેન્ટ] કાયાની ચેષ્ટાઓથી જાણીને બીજાનો અભિપ્રાય પ્રગટ કરવો એ પાંચ સત્ય અણુવ્રતના અતિચાર છે.
ટીકાઃ- “મિચ્યોપવેશવાનું રસોડભ્યારણ્યાનું વછૂટત્રેરતી ન્યાસાપEIRવાનું સાવાર મત્રમે તિ સત્યાનુવ્રત પશ્વ તિવારી: સન્તિા' અર્થ-૧-જૂઠો ઉપદેશ આપવો કે જેથી જીવોનું અહિત થાય, ર-કોઈ સ્ત્રી પુરુષની ગુપ્ત વાત પ્રગટ કરવી, ૩-જૂઠા લેખ લખવા તથા જદૂઠી રસીદ વગેરે પોતે લખવી, ૪-કોઈની થાપણ પચાવી પાડવી, પ-કોઈની આકૃતિ જોઈને તેનો અભિપ્રાય પ્રગટ કરી દેવોએ પાંચ સત્ય અણુવ્રતના અતિચાર છે.
ભાવાર્થ - એવો જૂઠો ઉપદેશ આપવો કે જેથી લોકો ધર્મ છોડીને અધર્મમાં લાગી જાય અને પોતાની પાસે કોઈ થાપણ મૂકી ગયું હોય અને તે ભૂલી ગયો તથા ઓછી વસ્તુ માગવા લાગ્યો ત્યારે તેને એમ કહેવું કે જેટલી હોય તેટલી લઈ જાવ,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com