________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધિઉપાય ]
[ ૩૩
અન્વયાર્થઃ- [નોવે] લોકમાં, [ શાસ્ત્રમાણે ] શાસ્ત્રાભાસમાં, [ સમયામાસે ] ધર્માભાસમાં [૨] અને [તેવામાસે ] દેવાભાસમાં [તત્ત્વવિના ] તત્ત્વોમાં રુચિવાળા સમ્યગ્દષ્ટિ પુરુષે [ નિત્યપિ ] સદાય [મૂઢદfeત્વમ્ ] મૂઢતારહિત શ્રદ્ધાન [કર્તવ્ય] કરવું જોઈએ.
ટીકા:- ‘‘તત્ત્વવિના નિત્ય પિ મૂઢત્વેિ વર્તવ્યમ્''-તત્ત્વશ્રદ્ધાનવાળા પુરુષે હંમેશા અમૂઢદષ્ટિ થવું યોગ્ય છે. મૂઢદષ્ટિ યથાર્થ જ્ઞાનરહિતનું નામ છે, તે શ્રદ્ધાનવાળા થવું યોગ્ય નથી. કયાં કયાં?
નો = લોકમાં ઘણા માણસો વિપરીત ભાવમાં પ્રવર્તતા હોય તોપણ પોતે તેમની જેમ (દેખાદેખીથી) ના પ્રવર્તવું.
શાસ્ત્રમાણે = શાસ્ત્ર જેવા લાગતા, અન્ય વાદીઓએ નીપજાવેલા ગ્રન્થોમાં રુચિરૂપ ન
પ્રવર્તવું
સમયામાસે = સાચા મત જેવા લાગતા અન્યમતમાં કોઈ ક્રિયા ભલી જેવી દેખીને તેમાં ભલું જાણીને ન પ્રવર્તવું. અથવા સમય એટલે પદાર્થ સરખાં લાગે તેવાં અન્યવાદીઓએ કહેલાં કલ્પિત તત્ત્વો તેમાં યુક્તિ જેવું જોઈને સત્યબુદ્ધિ ન કરવી.
તેવતામાસે = દેવ જેવા પ્રતિભાસે એવા, અરિહંત દેવ સિવાય અન્ય દેવોમાં કાંઈક ચમત્કારાદિ દેખીને વિનયરૂપ ન પ્રવર્તવું એ કાર વડે બીજા પણ જે ગુરુ જેવા પ્રતિભાસે એવા વિષય-કપાય વડે લંપટી, વેશધારીઓ તેના પ્રત્યે વિનયરૂપ ન પ્રવર્તવું. એ પ્રમાણે યથાર્થ જ્ઞાનથી ભ્રષ્ટ થવાના કારણો તેમાં સાવધાન રહેવું. ર૬.
૫ ઉપગૂન અંગ धर्मोऽभिवर्द्धनीयः सदात्मनो मार्दवादिभावनया।
परदोषनिगूहनमपि विघेयमुपबृंहणगुणार्थम्।।२७।। અવયાર્થઃ- [ ૩પવૃદળTMાર્થ ] ઉપવૃંહણ નામના ગુણ અર્થે [માર્વવાવિભાવના ] માર્દવ, ક્ષમા, સંતોષાદિ ભાવનાઓ વડે [ સા ] નિરંતર [ માત્મનો ધર્મ:] પોતાના આત્માના ધર્મની અર્થાત્ શુદ્ધ સ્વભાવની [ fમવર્લેનીય:] વૃદ્ધિ કરવી
૧. ઉપગહનત્વ=મોક્ષમાર્ગ પોતે તો શુદ્ધ જ છે તેની અશક્ત અને અજ્ઞાની જીવોના આશ્રયે થતી નિંદાને દૂર કરવી તેને ઉપગૂઠન કહે છે [ સ્વસમ્મુખતાના બળ વડે શુદ્ધિની વૃદ્ધિ કરવી તેને ઉપવૃંહણ અંગ કહે છે.] (ગા) ૧૫ રત્ન, શ્રાવકાચાર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com