________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
[ રૂત્વરિયો.] વ્યભિચારિણી સ્ત્રીઓ પાસે [૧મને] જવું. લેણદેણાદિનો વ્યવહાર રાખવો. [yત્તે બ્રહ્મવ્રત] એ બ્રહ્મચર્યવ્રતના [ પડ્યૂ] પાંચ અતિચાર છે.
ટીકાઃ- “મૂરતીવ્રામનિવેશ: આની ગજપરિયનરમાં રૂત્વરિયો: અપરિગૃહીતા મને ૨ રૂત્વરિયા પરિગૃહિતા અમનં ર તિ પુષ્ય ગતીવીર : બ્રહ્મચર્યાનુવ્રતસ્ય સન્તિા' અર્થ:૧. કામ-ભોગ-વિષય સેવન કરવાની બહુ લાલસા રાખવી, ૨. જે અંગ વિષય સેવન કરવાના નથી તેવાં મુખ, નાભિ, સ્તન વગેરે અનંગોમાં રમણ કરવું, ૩. બીજાના પુત્ર-પુત્રીઓના વિવાહ કરાવવા, ૪. વ્યભિચારિણી વેશ્યા તથા કન્યા વગેરે સાથે લેણદેણ આદિ વ્યવહાર રાખે, વાર્તા કરે, રૂપ-શૃંગાર દેખે, પ-વ્યભિચારિણી બીજાની સ્ત્રી સાથે પણ એ પ્રમાણે કરવું-એ પાંચ બ્રહ્મચર્ય અણુવ્રતના અતિચાર છે. ૧૮૬.
પરિગ્રહપરિણામ વ્રતના પાંચ અતિચાર
वास्तुक्षेत्राष्टापदहिरण्यधनधान्यदासदासीनाम्। कुप्यस्य भेदयोरपि परिमाणातिक्रियाः पञ्च ।। १८७।।
અન્વયાર્થઃ- [ વાસ્તુક્ષેત્ર ETVદિરન્થધનધાન્યાસવાસીનામ] ઘર, ભૂમિ, સોનું, ચાંદી, ધન, ધાન્ય, દાસ, દાસી અને [5ચ] સુવર્ણાદિ ધાતુઓ સિવાય વસ્ત્રાદિના [ મેયો.] બબ્બે ભેદોનાં [૨] પણ [ પરિમાળાતિક્રિયા: ] પરિમાણનું ઉલ્લંઘન કરવું તે અપરિગ્રહવ્રતસ્ય] એ અપરિગ્રહવ્રતના [ પંખ્ય ] પાંચ અતિચાર છે.
ટીકાઃ- “વાસ્તુ ક્ષેત્ર પરિમાણ તિઝમ:, 3Dાપહિર_પરિમાાતિમ:, ઘનધન્યपरिमाणातिक्रमः, दासदासीपरिमाणातिक्रमः, अपि कुप्यस्य भेदयोः परिमाणातिक्रमः इति पंच પરિપ્રપરિમાણવ્રતસ્ય તીવારી: સન્તિા' અર્થ-૧-ઘર અને ક્ષેત્રનું પરિમાણ વધારી દેવું, ૨સોના-ચાંદીનું પરિમાણ વધારી દેવું, ૩-ગાય, ભેંસ, ઘોડા, ઘઉં, ચણા વગેરેનું પરિમાણ વધારી દેવું, ૪-દાસ-દાસીનું પરિમાણ વધારી દેવું, પ-કૃષ્ય એટલે ગરમ અને સુતરાઉ–એ બન્ને પ્રકારનાં વસ્ત્રોનું પરિમાણ વધારી દેવું –એ રીતે આ પાંચ પરિગ્રહપરિમાણવ્રતના અતિચાર છે.૧૮૭.
૧. રત્નકાંડ શ્રાવકાચાર ગા ૬૦ માં ઇ–રિકાગમનનો અર્થ-ઇત્વરિકા જે વ્યભિચારિણી સ્ત્રી તેને ઘરે
જવું અથવા તેને પોતાના ઘેર બોલાવી (ધનાદિ ) લેણદેણ રાખે, પરસ્પર વાર્તા કરે, શૃંગાર દેખે તે ઇરિકાગમન નામે અતિચાર છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com