________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
[ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ- “યત: હિંસાય: હેતવ: 5ષાયા: પત્ર (સલ્તનેનાયાં ) તyતાં નીયન્ત તત: સત્સંવનામ હિંસા પ્રસિદ્ધચર્થ પ્રાદુ: '–અર્થ:-હિંસાના કારણે કષાય છે, તે આ સંખનામાં ક્ષીણ થઈ જાય છે તેથી સંલેખનાને પણ અહિંસાની પુષ્ટિ માટે કહી છે.
ભાવાર્થ:- આ સંન્યાસમાં કપાયો ઘટે છે અને કષાય જ હિંસાનું મૂળ કારણ છે, તેથી સંન્યાસનો સ્વીકાર કરવાથી અહિંસા વ્રતની જ સિદ્ધિ થાય છે. ૧૭૯.
इति यो व्रतरक्षार्थं सततं पालयति सकलशीलानि। वरयति पतिंवरेव स्वयमेव तमुत्सुका शिवपदश्रीः ।। १८०।।
અવયાર્થઃ- [ :] જે [ તિ] આ રીતે [āતરક્ષાર્થ ] પંચ અણુવ્રતોની રક્ષા માટે [ સંવેદનશીલાનિ] સમસ્ત શીલોને [સતતં] નિરંતર [પનિયતિ] પાળે છે [ત ] તે પુરુષને [ શિવપશ્રી ] મોક્ષપદની લક્ષ્મી [ઉત્સુ] અતિશય ઉત્કંઠિત [ પતિંવર રૂ] સ્વયંવરની કન્યાની જેમ [ સ્વયમેવ ] પોતે જ [વરયતિ] સ્વીકાર કરે છે, અર્થાત્ પ્રાપ્ત થાય છે.
'इति यः व्रतरक्षार्थं सकलशीलानि सततं पालयति तं उत्सुका शिवपदश्री: पतिंवरा રૂવ સ્વયમેવ વરયતિ' અર્થ-આ રીતે જે પાંચ અણુવ્રતોની રક્ષા માટે સાત શીલવ્રત પાળે છે તેને મોક્ષરૂપી લક્ષ્મી ઉત્સુક થઈને સ્વયંવરમાં કન્યાની જેમ પોતે જ વરે છે.
ભાવાર્થ:- જેમ સ્વયંવરમાં કન્યા પોતાની મેળે ઓળખીને યોગ્ય પતિને વરે છે, તેમ મુક્તિરૂપી લક્ષ્મી વ્રતી અને સમાધિમરણ કરનાર શ્રાવકને પોતે જ પ્રાપ્ત થાય છે. ૧૮૦.
આ રીતે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, એક સંલેખના અને એક સમ્યકત્વ-આ રીતે શ્રાવકની ચૌદ વાતોનું વર્ણન કર્યું.
હવે તેના પાંચ પાંચ અતિચારોનું વર્ણન કરે છે - अतिचाराः सम्यक्त्वे व्रतेषु शीलेषु पञ्च पञ्चेति। सप्ततिरमी यथोदितशुद्धिप्रतिबन्धिनो हेयाः।। १८१।।
અન્વયાર્થઃ- [ સંખ્યત્વે] સમ્યકત્વમાં [āતેy] વ્રતોમાં અને [ શીનેy] શીલોમાં | [પગ્ન પન્વેતિ] પાંચ પાંચના ક્રમથી [મીઆ [ સપ્તતિ:] સિત્તેર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com